SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ એપોલો યાન તૈયાર કરનાર રોકેટડાઈન કંપનીનો વિજ્ઞાની ચંદ્ર ઉપર પહોંચી ગયા છે. માત્ર ટીવી ઉપર ચંદ્રયાત્રાનાં દશ્યોથી બિલ કેસિંગ જ્યારે ઈ.સ. ૧૯૬૯ના ઉનાળામાં કેલિફોર્નિયાના તેઓ ખરેખર ચંદ્ર ઉપર ગયા છે, એમ માની શકાય તેમ નહોતું. સાંતા બાર્બરા બીચ ઉપર આવેલા નાનકડા ઘરમાં રહેતો હતો ત્યારે ટીવીનાં દશ્યોને કોઈ પુરાવો માની શકાય નહીં, કારણ કે આ દૃશ્યોનું તેણે અખબારોમાં એપોલોની ચંદ્રયાત્રાના થોકબંધ હેવાલો વાંચ્યા. શૂટિંગ તો પૃથ્વી ઉપરના કોઈ સ્યુડિયોમાં પણ થઈ શકે તેમ હતું. તરત જ તેને ખ્યાલ આવ્યો કે ટૂંક સમયમાં ટીવીના પડદા ઉપર પણ ઈ.સ. ૧૯૬૯માં જ નેધરલેન્ડનાં અનેક અખબારોએ ચંદ્રયાત્રા તેને ચંદ્ર ઉપર ચાલી રહેલા અવકાશયાત્રીઓની ફિલ્મો જોવા મળશે. બનાવટી છે, એવા મતલબની સ્ટોરીઓ પ્રકાશિત કરી હતી પણ રોકેટડાઈન કંપનીમાં સાત વર્ષ નોકરી કરવા છતાં પણ બિલ અમેરિકાનાં અખબારોએ કોઈ ભેદી કારણોસર તેની નોંધ પણ કેસિંગને નાસા'ના મૂન મિશનમાં જરાય રસ નહોતો પડ્યો. તેનું નહોતી લીધી. કારણ એ હતું કે નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઓલ્હીન કે કોલીન્સ કોઈ બિલ કેસિંગ જે રોકેટડાઈન કંપનીમાં નોકરી કરતો હતો ચંદ્ર ઉપર ગયા હોય એવું માનવા તેનું મન તૈયાર થતું નહોતું. તેને પત્ર લખીને તેણે એપોલો યાન વિશેના દસ્તાવેજો માગ્યા હતા. રોકેટડાઈનની નોકરી છોડી દીધા પછી બિલ કેસિંગને એપોલો ત્યારે તેને એવો જવાબ મળ્યો હતો કે આ દસ્તાવેજો ગુપ્ત નથી પણ કાર્યક્રમમાં જરા પણ રસ નહોતો રહ્યો. એપોલોના લોન્ચપેડ-૩૪ તે જાહેર જનતાને આપી શકાય તેવા પણ નથી. આ જવાબથી બિલ ઉપર આગ લાગી તેની તેણે નોંધ લીધી હતી. બિલ કેસિંગ દૃઢપણે કેસિંગને ભારે અચરજ થયું હતું. બિલ કેસિંગે જોયું કે જે એવું માનતો હતો કે એપોલો યાન ચંદ્ર ઉપર ઊતર્યું છે એ વાત અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર “જઈને પાછા આવે છે તેમને મોટી જૂઠાણું છે. મોટી મલ્ટિનેશનલ કંપનીઓમાં સારા પગારની નોકરીઓ બિલ કેસિંગે ચંદ્રયાત્રા વિશેના કોઈ ટીવી કાર્યક્રમો જોયા આસાનીથી મળી જાય છે. શું આ શિરપાવ ચંદ્રયાત્રાના નાટકને નહોતા કે કોઈ અખબારી હેવાલો પણ ઝીણવટપૂર્વક વાંચ્યા નહોતા. ગુપ્ત રાખવા માટે આપવામાં આવે છે? એવો સવાલ પણ બિલ એકાએક તેને કોઈ આંતરિક સ્કૂરણા અથવા ટેલિપથી થઈ કે આખો કેસિંગને થયો હતો. શા માટે કેટલાક અવકાશયાત્રીઓ રહસ્યમય ચંદ્રયાત્રાનો કાર્યક્રમ બનાવટી છે. તેમ છતાં તેણે આ બાબતમાં કાંઈ અકસ્માતોમાં માર્યા ગયા હતા? શા માટે કેટલાક અવકાશયાત્રીઓ કર્યું નહીં. અમેરિકામાં વોટરગેટ જાસૂસી કૌભાંડ બહાર આવ્યું ત્યારે માનસિક બીમારીઓનો અને નર્વસ બ્રેકડાઉનનો શિકાર બન્યા હતા? બિલ કેસિંગે મનોમન તેની સરખામણી એપોલોની બનાવટી અને શા માટે અવકાશયાત્રીઓ નોકરી છોડીને ચાલ્યા જતા હતા? થોમસ તરકટી ચંદ્રયાત્રા સાથે કરી હતી. અમેરિકામાં એક પછી એક કૌભાંડો બેરન નામના વિજ્ઞાનીએ ૧૯૬૭માં એપોલો-૬ યાનને નડેલા બહાર આવવા લાગ્યાં ત્યારે બિલ કેસિંગે વિચાર્યું કે હવે બનાવટી અકસ્માત અગાઉ જે ૫૦૦ પાનાંનો હેવાલ લખ્યો હતો તે ક્યાં ચંદ્રયાત્રા બાબતમાં નાસા'ને કેટલાક પ્રશ્નો પૂછવાનો કાળ પાકી ગયો? શા માટે બેનનું ભેદી અકસ્માતમાં મૃત્યુ થયું? ગયો છે. શા માટે અવકાશયાત્રીઓને તાલીમ આપવા માટે લાસ પૃથ્વી ઉપરથી જોઇ શકાય તેવી વેગાસમાં લઈ જવાયા હતા એ વાત ખાનગી રાખવામાં આવી? નિશાની ચંદ્ર પરથી કેમ ન કરી? ચંદ્રની ધરતી ઉપર કોઈ ચેપી રોગના વિષાણુ હોવાની કોઈ સંભાવના નહોતી. તેમ છતાં અવકાશયાત્રીઓ “ચંદ્ર ઉપરથી' પાછા ફર્યા તે બિલ કેસિંગને પહેલો સવાલ એ થયો કે અમેરિકાના પછી શા માટે તેમને લાંબો સમય ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં અવકાશયાત્રીઓ જો ખરેખર ચંદ્ર ઉપર પહોંચી ગયા હોય તો તેમણે આવ્યા હતા? શું તેનો હેતુ તેઓ દુનિયા સામે સત્ય છુપાવી શકે તે ત્યાંથી એવી કોઈ નિશાની કેમ ન કરી, કે જેને પૃથ્વી ઉપરથી જોઈ માટે તેમને માનસિક રીતે તૈયાર કરવાનો હતો? શા માટે એવો શકાય? ચંદ્રની ધરતી ઉપર કે મેગ્નેશિયમ કે એવી કોઈ ધાતુ વડે આગ્રહ રાખવામાં આવતો હતો કે અમેરિકી અખબારોમાં મૂન મિશન ભડકા કરી શકાય કે જેને પૃથ્વી ઉપરથી પણ જોઈને ખાત્રી કરી વિશે કોઈ પણ બાતમી છાપવામાં આવે તો તે “નાસા'ની પબ્લિક શકાય કે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર પહોંચ્યા છે. એ શક્ય ન હોય રિલેશન ઓફિસની મંજૂરી વગર છાપી ન શકાય? શું એવી કોઈ તો ચંદ્ર ઉપરથી એક લેઝર કિરણ છોડી શકાય, જે પૃથ્વી ઉપરથી સાબિતી હતી કે એપોલો યાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું ત્યારે તેમાં સ્પષ્ટ જોઈ શકાય તેમ હતું. આ ઉપરાંત કોઈ ઓછા વજનના અવકાશયાત્રીઓ હતા? આઠ અવકાશયાત્રીઓનાં મોત જમીન રજકણ વડે ચંદ્રની ધરતી ઉપર કોઈ આકૃતિ પણ દોરી શકાય, કે ઉપરના અકસ્માતોમાં થયાં હતાં. શું આ ખરેખર અકસ્માતો હતા? જેનાથી દુનિયાના લોકોને ખાતરી થાય કે અવકાશયાત્રીઓ ખરેખર શા માટે અવકાશયાત્રીઓ ‘ચંદ્ર ઉપરથી” જે પથ્થરો લઈને જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૦૭ તાકાત Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy