SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં. ઉપરની ચર્ચા ઉપરથી એવા નિષ્કર્ષ ઉપર આવી શકાય કેઃ હોવાથી પણ સાબિત થાય છે કે તેનો આકાર વર્તુળ છે. (૧) જે રેખાઓ એકબીજાને સમાંતર જતી હોય તેઓ લાંબા અંતર (૩) ડીપ સેક્ટર નામના સાધનની મદદથી આપણે કોઈ પણ પછી એકબીજીને મળતી હોય તેવો ભ્રમ આંખને થાય છે. દિશામાં તેનો વ્યાસ માપીશું તો તે સરખો જ આવશે, જેના ઉપરથી (૨) દૃષ્ટિરેખા, સમુદ્રની સપાટી અને આકાશની સપાટી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ છે.” એકબીજાને સમાંતર હોય છે. આ દલીલનો જવાબ આપતાં ડો. પેરેલક્ષ કહે છે કે “કોઈ (૩) આ કારણે ક્ષિતિજ ઉપર આકાશ અને સમુદ્ર મળતા દેખાય છે. પણ સ્થળેથી સમુદ્રની ક્ષિતિજ જોવામાં આવે ત્યારે તેનો આકાર (૪) જે રેખાઓ દૂર જઈને એકબીજી સાથે મળતી દેખાતી હોય તેવો વર્તુળ તરીકે જ જોવામાં આવે છે, તેમાં કોઈ બેમત નથી, પણ તેમાં ભાસ થાય છે તેઓ સમાંતર હોય છે. એક વિસંવાદ પણ છે. આપણે જ્યારે નીચેના સ્તર ઉપર ઊભા (૫) જમીનની કે દરિયાની સપાટી દૃષ્ટિરેખા સાથે મળતી હોય તેવો રહીને દરિયામાં જોઈએ ત્યારે આપણને વર્તુળનો જે વ્યાસ દેખાય છે ભાસ થાય છે. તે ઊંચેના સ્તર ઉપર ઊભા રહીને જોતાં ઘટી જાય છે. બીજા (૬) આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વીની સપાટી દૃષ્ટિરેખાને શબ્દોમાં આપણે જેમ આકાશમાં ઉપર જઈએ તેમ પૃથ્વીનો વ્યાસ સમાંતર છે. ઘટતો જણાય છે પણ આપણને પૃથ્વીનો જેટલો ભાગ દેખાતો હોય (૭) આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વીની સપાટી સીધી રેખામાં તેમાં વધારો થતો જણાય છે. હવે જ્યારે કોઈ ચીજને આપણે ગમે છે. ઉપરની ચર્ચા પરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. એચ એન ડીપ સેક્ટરના પુરાવાની ચકાસણી એલ ડીપ સેક્ટર નામના સાધન દ્વારા જે નિરીક્ષણો કરવામાં આવે છે તેના આધારે એવું સાબિત કરવાની કોશિશ કરવામાં આવે છે કે પૃથ્વી ગોળ છે. આ દલીલો ઉપલક દૃષ્ટિએ ખૂબ પ્રભાવશાળી જણાય છે પણ જરા ઊંડા ઊતરતાં જ તેની પોકળતાનો ખ્યાલ આવી જાય છે. સર જોન એફ. ડબલ્યુ. હર્ષલ નામના વિજ્ઞાની માને છે કે ભૂમિતિ દ્વારા પૃથ્વી ગોળ હોવાની મળતી આ સૌથી મહત્ત્વની સાબિતી છે. તેઓ કહે છે કે “આપણે જોઈએ કે પૃથ્વીના આકાર બાબતમાં જ્ઞાન મેળવવા આપણી પાસે કયા સંયોગો છે? જો આપણે દરિયામાં જમીન પણ ન દેખાય એટલા દર ચાલ્યા જઈએ અને જહાજના તૂતક ઉપર ઊભા રહીને સમુદ્રની સપાટી જોઈએ તો તેનો અંત એક સ્પષ્ટ રેખામાં આવતો જણાશે, જે વર્તુળાકાર હોય છે અને આપણું જહાજ આ વર્તુળના કેન્દ્રમાં હોય છે. આ રેખા ખરેખર વર્તુળાકાર છે એની સાબિતી આપણને નીચેની ત્રણ રીતે મળે છેઃ (૧) આ રેખાની બધી જ બાજુઓ એકસરખી હોવાથી સાબિત થાય છે કે તે વર્તુળ છે. (૨) આ રેખાનાં બધાં જ બિંદુઓ આપણાથી સરખા અંતરે આવેલાં સરખા કરે ત્યાં ત્યાંથી જોઈએ ત્યારે તે વર્તુળાકાર જ દેખાતી હોય તો તેનો આકાર દડા જેવા ગોળ જ હોવો જોઈએ. આ વાત સાચી માનીને આપણે નીચેની આકૃતિની મદદથી આ વાત સમજવાની કોશિશ કરીએ આકૃતિમાં પૃથ્વીનું ચિત્રણ “એલ-એચ-એન-કર્યું બિંદુઓ વડે કરવામાં આવ્યું છે. “એ” અને “બી” પૃથ્વીના બે અલગ સ્થળે, અલગ-અલગ ઊંચાઈ ઉપર આવેલાં કેન્દ્રો છે. આ બન્ને બિંદુઓ ઉપરથી વર્તુળને કાટખૂણે “એ-એચ', “એ-એન”, “બીએલ’ અને ‘બી-ક્યુ રેખાઓ દોરવામાં આવી છે. “એ” અને “બી” અલ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • પ૪ i Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy