SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આ છ મહિના દરમિયાન જો પૃથ્વી જરા પણ ખસી ન આ સિદ્ધાંતનો ઉપયોગ અત્યંત દૂર રહેલા તારાઓનું સૂર્યથી અંતર હોય અને પેલો તારો જ ખસી ગયો હોય તો પેરેલેક્સના ખૂણાનો શોધવા માટે કરવામાં આવે છે ત્યારે અનેક છબરડાઓ થાય છે. કોઈ ઉપયોગ રહેતો નથી. આ છ મહિના દરમિયાન પેલો સ્થિર વિજ્ઞાનીઓ કહે છે કે આપણા આકાશમાં જેટલા અત્યંત કહેવાતો તારો પણ ખસી ગયો હોય તો પણ પેરેલેક્સના ખૂણાનું પ્રકાશિત તારાઓ દેખાય છે તે બધા નજીક હોય તેવું જરૂરી નથી. કોઈ મહત્ત્વ રહેતું નથી. આજના વિજ્ઞાનીઓના મતે જે નજીકના આ કારણે આપણી પૃથ્વીથી સૌથી નજીકના તારા કરતાં ૧૦૦ તારાઓ છે તેનો પણ પેરેલેક્સ એક ડિગ્રીના ૪૦૦૦મા ભાગ ગણો દૂર આવેલો તારો પણ નજીકના તારા જેટલો જ પ્રકાશિત જેટલો આવે છે. આટલો સૂક્ષ્મ ખૂણો માપવામાં અનેક ભૂલો થઈ જણાઈ શકે છે, કારણકે તેનો અસલ પ્રકાશ સૌથી નજીકના તારાના શકે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચે ત્યારે હવાનાં અનેક પ્રકાશ કરતાં ૧૦,૦૦૦ ગણો શક્તિશાળી હોઈ શકે છે. આ આવરણો ભેદીને આવતો હોય છે. આ દરમિયાન પ્રકાશનું વધતું- નિયમ મુજબ દૂર રહેલા તારાઓની પ્રકાશ પહોંચાડવાની શક્તિ ઓછું વક્રીભવન થાય તો પણ તારાઓ ખસી ગયા હોવાનો ભ્રમ માપવામાં આવે છે અને તેના આધારે તેમના અંતરનું અડસટ્ટે માપ થાય છે. આ કારણે તારાઓનું અંતર માપવા માટેની પેરેલેક્સની કાઢવામાં આવે છે. તારાઓની પ્રકાશ ફેંકવાની શક્તિનું માપ તેમના પદ્ધતિ જરાય વિશ્વસનીય ગણી શકાય નહીં. રંગના આધારે કાઢવામાં આવે છે. આ તર્કહીન પદ્ધતિના આધારે વિજ્ઞાનીઓના મત મુજબ જ નજીકના તારાઓનું અંતર એમ કહેવામાં આવે છે કે તારાઓ આટલાં પ્રકાશવર્ષ દૂર છે. માપવા માટે વપરાતી પેરેલેક્સની પદ્ધતિ દૂરના તારાઓનું અંતર હકીકતમાં આ કોઈ વૈજ્ઞાનિક ગણતરીઓ નથી પણ કાલ્પનિક માપવા માટે તદ્દન નકામી સાબિત થાય છે. જે તારાઓ અત્યંત દૂર તુક્કાઓ જ છે. આવેલા છે તેમનો પેરેલેક્સનો ખૂણો શૂન્ય આવે છે, એવું વિજ્ઞાનીઓ કહે છે. વિજ્ઞાનીઓ એવું કહે છે કે આ તારાઓ તારાઓનું અંતર માપવા માટેની આકાશમાં એટલા બધા દૂર આવેલા છે કે પૃથ્વી છ મહિનામાં જે પદ્ધતિ ખોટી સાબિત થાય છે ૧૮,૬૦, ૦૦,૦૦૦ માઇલનું અંતર કાપે છે તે આ તારાઓ માટે નહીં બરાબર છે. એટલે આ તારાઓ છ મહિનામાં એક આજના વિજ્ઞાનીઓ સૂર્યથી તારાઓનું અંતર માપવા માટે પરસેકન્ડના એક હજારમા ભાગ જેટલા પણ ખસતા નથી. પેલેક્સના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. આ મુજબ છ મહિનાના અંતરે વિજ્ઞાનીઓની આ મોટી ભૂલ છે. હકીકતમાં છ મહિનામાં પૃથ્વી નજીકના તારાનું આકાશમાં સ્થાન નક્કી કરવામાં આવે છે. આ બે સ્થાન પોતાની જગ્યાએથી એક તસુભાર પણ ખસતી ન હોવાથી પેરેલેક્સ વચ્ચે જે અંતર હોય તેને આધારે તારાનું અંતર નક્કી ક્રવામાં આવે છે. શૂન્ય દેખાય છે. હકીકતમાં પૃથ્વી સ્થિર હોવાની આ મોટી સાબિતી આ અંતર ખૂબ જ નાનું હોય છે અને તેની ગણતરી પરસેકન્ડમાં કરવામાં આવે છે. હવે જો તારાનો પ્રકાશ સૂર્યની નજીકથી પસાર થતો અત્યંત દૂરના તારાઓનું અંતર શોધવા માટે પેરેલેક્સની હોય તો તેમાં વળાંક આવશે. આ વળાંને કારણે એવો ભ્રમ પેદા થશે કે પદ્ધતિ નકામી પુરવાર થઈ હોવાથી વિજ્ઞાનીઓએ તારાઓની તારો આકાશમાં ખસ્યો છે. જ્યારે સૂર્યગ્રહણ થયું ત્યારે ખગોળવિદોએ પ્રકાશિતાનો વિચિત્ર નિયમ શોધી કાઢ્યો છે. આ નિયમ બે સૂર્યની નજીકના તારાઓની તસવીરો ખેંચી. જ્યારે આ તારાઓ સૂર્યથી એકસરખી પ્રકાશિત ચીજોને આંખથી અલગ-અલગ અંતરે દૂર હતા ત્યારે તેની તસવીરો ખેંચી. તેના ઉપરથી પુરવાર થયું કે રાખવામાં આવે તો નજીક રહેલી ચીજ વધુ પ્રકાશિત દેખાય છે અને તારાઓનો પ્રકાશ સૂર્ય નજીકથી પસાર થાય ત્યારે વળે છે. આ કારણે દૂર રહેલી ચીજ ઓછી પ્રકાશિત દેખાય છે. વિજ્ઞાનીઓ એમ પણ તારાનું અંતર માપવાની પદ્ધતિ ખોટી પુરવાર થાય છે. કહે છે કે કોઈ એક ચીજનું આંખથી જેટલું અંતર હોય તેના કરતાં બીજી ચીજનું અંતર બમણું હોય તો તે ચાર ગણી ઓછી પ્રકાશિત દેખાય છે. શુદ્ધ વિજ્ઞાનની રીતે આ સિદ્ધાંત બરાબર હશે પણ જ્યારે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy