SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઓટ આવે છે, તેવી જ રીતે તેની શિખાની લંબાઈમાં પણ દિવસમાં ઊંચાઈ ઉપર આવેલો છે. બે વખત વધઘટ થાય છે. તેમાં પણ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને જંબૂદ્વીપમાં બે સૂર્યો આવેલા છે. તેવી જ રીતે લવણ અમાવસ્યાના દિવસે મોટી ભરતી આવે છે. દરિયાનું પાણી કદી સમુદ્રમાં ચાર સૂર્યો આવેલા છે. આ પૈકી બે સૂર્યો શિખાની અંદરના સંકોચન-પ્રસારણ પામતું નથી, પણ પાતાળકળશોમાં રહેલો વાયુ ભાગમાં અને બે સૂર્યો શિખાની બહારના ભાગમાં આવેલા છે. આ નિયમિત સંકોચન-પ્રસારણ પામતો હોવાથી દરિયામાં નિયમિત ચારેય સૂર્યોના દ્વીપો જંબૂદ્વીપથી પશ્ચિમ દિશામાં ૧૨,૦૦૦ ભરતી-ઓટ આવે છે. શિખામાં રહેલું પાણી વધે તો પણ બહાર યોજનના અંતરે આવેલા છે. આ દ્વીપોનો વ્યાસ પણ ૧૨,૦૦૦ જતું નથી. યોજન છે. આ ચાર સૂર્યદ્વીપોની બરાબર વચ્ચે ગૌતમદ્વીપ આવેલો લવણ સમુદ્રના પાણીમાં જેમ ઢાળ હોય છે તેમ તેના છે, જેનો વ્યાસ પણ ૧૨,૦૦૦ યોજન છે. જંબૂદ્વીપની તળિયે આવેલી જમીન પણ ઢાળના સ્વરૂપમાં છે. જંબૂદ્વીપના કિનારે વેદિકાની પૂર્વ દિશામાં ૧૨,૦૦૦ યોજનના અંતરે ચાર ચંદ્રઢીપો સમુદ્રનું તળિયું જમીનની સમકક્ષ આવી જાય છે. ત્યાર બાદ આવેલા છે. ઉત્તરોત્તર તેની ઊંડાઈ વધતી જાય છે. આ રીતે ૯૫,૦૦૦ યોજન અંતરે સમુદ્રની ઊંડાઈ વધીને ૧૦00 યોજન જેટલી થઈ જાય છે. ધાતકી ખંડનું સ્વરૂપ ત્યાર બાદ ૧૦,૦૦૦ યોજન સુધી ઊંડાઈમાં કોઈ વધઘટ થતી ન હોવાથી એક હજાર યોજનની જ ઊંડાઈ રહે છે. ત્યાર બાદ આ મધ્ય લોકની મધ્યમાં જંબુદ્વીપ આવેલો છે અને ૯૫,૦૦૦ યોજન સુધી ઊંડાઈમાં સતત ઘટાડો થાય છે અને છેવટે જંબૂદ્વીપની મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે. જંબૂદ્વીપનો જેટલો વ્યાસ ધાતકી ખંડની સરહદ આવે ત્યારે સમુદ્રનું તળિયું ફરીથી જમીનની છે, એટલી જ મેરુ પર્વતની ઊંચાઈ છે. એક લાખ યોજનનો વ્યાસ સમકક્ષ આવી જાય છે. આ રીતે સમુદ્રની અંદરની જમીન ગાયના ધરાવતા જંબૂદ્વીપની ફરતે મેખલાના આકારે બે લાખ યોજનની મુખનો આકાર બનાવતી હોવાથી તે ગોતીર્થ કહેવાય છે. લવણ પહોળાઈ ધરાવતો લવણ સમુદ્ર આવેલો છે. આ લવણ સમુદ્રને સમદ્રમાં જ્યારે ભરતી આવે ત્યારે સમુદ્રનાં મોજાઓ જંબુદ્વીપની વીંટળાઈને એખલાના આકારમાં ધાતકી ખ નામનો ટીપ આવેલો છે. જગતીને અથડાઈને પાછાં ફરે છે પણ કેટલાંક મોજાઓ અંદર ઈને પાછા ફરે છે પણ કેટલાક મોજા અંદર આ મેખલાની પહોળાઈ ચાર લાખ યોજન છે. આ ધાતકી ખંડનો જે પ્રવેશી જાય છે. વર્તુળાકાર ભાગ છે, તેનો વ્યાસ ૧૩ લાખ યોજન છે. તેમાં આઠ જંબૂદ્વીપની સરહદથી લવણ સમુદ્રમાં પૂર્વ દિશામાં લાખ યોજન ધાતકી ખંડના, ચાર લાખ યોજન લવણ સમુદ્રના અને ૪૨,૦૦૦ યોજન જઈએ એટલે ત્યાં ગોસ્તૂપ નામનો આવાસ એક લાખ યોજન જંબૂદ્વીપના ગણાય છે. આ દ્વીપમાં ધાતકી નામનું પર્વત આવે છે. આ પર્વત ઉપર સો અને હજાર પાંખડીવાળાં ગોસ્તૂપ વૃક્ષ આવેલું છે તથા આ દ્વીપના અધિપતિ દેવો ધાતકી અને આકારનાં કમળો ઊગતાં હોવાથી તે ગોતૂપ પર્વતના નામે મહાધાતકી એ બે વૃક્ષો ઉપર રહેતા હોવાથી પણ આ ટાપુ ધાતકી ખંડ ઓળખાય છે. આ પર્વતની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. આ પર્વત તરીકે ઓળખાય છે. જમીનમાં પણ ૪૩0 યોજન એક ગાઉ છે. આ રીતે ગોસૂપ ધાતકી ખંડનો પરિઘ ૪૧,૧૦,૯૬૧ યોજન કરતાં પર્વતની કલ ઊંચાઈ ૨૧૫૧ યોજન એક ગાઉ છે. જેવી રીતે પૂર્વે થોડોક ઓછો થાય છે. ધાતકી ખંડમાં પ્રવેશ કરવા માટેનાં ચાર ધારો દિશામાં ગોસ્તૂપ પર્વત છે તેવી રીતે ચાર દિશામાં ચાર અને ચાર નર દક્ષિણ પર્વ અને પશ્ચિમ દિશામાં આવેલાં છે. આ ચારનાં ખૂણામાં ચાર એમ કુલ આઠ પર્વતો લવણ સમુદ્રમાં જંબૂદ્વીપથી નામો વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત છે. ધાતકી ખંડનાં ૪૨,૦૦૦ યોજનના અંતરે આવેલા છે. આ પર્વતો ઉપર રહેતા એક દ્વારથી બીજા દ્વારનું અંતર ૧૦,૨૭,૭૩૫ યોજન અને ૩ નાગકુમાર દેવતાઓ લવણ સમુદ્રની શિખાના પાણીને જંબૂદ્વીપ પાણીન જબૂદ્વીપ ગાઉ જેટલું છે. ધાતકી ખંડના મધ્ય ભાગમાં ઉત્તર અને દક્ષિણ અને ધાતકીખંડ તરફ આગળ વધતાં અટકાવતા હોવાથી તેઓ દિશામાં બે ઈષકાર પર્વતો આવેલા છે. આ બે પર્વતોને કારણે ધાતકી વેલંધર દેવો કહેવાય છે અને તેમના આવાસો વેલંધર પર્વત તરીકે ખંડના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગો પડે છે. આ પુકાર પર્વતની ઓળખાય છે. ઊંચાઈ ૫૦૦ યોજન, લંબાઈ ચાર લાખ યોજન અને પહોળાઈ પશ્ચિમ તરફ આવેલા લવણ સમુદ્રમાં બાર હજાર યોજન ૧૦૦૦ યોજન જેટલી છે. ઉત્તર દિશામાં જે ઈષકાર પર્વત છે તેનો દર જતાં ગૌતમદ્વીપ નામનો ટાપુ આવે છે. આ ટાપુનો વ્યાસ દક્ષિણ છેડો લવણ સમુદ્રને અને ઉત્તર છેડો કાલોદધિ સમુદ્રને સ્પર્શી ૧૨,૦૦૦યોજન જેટલો છે. તેનો પરિઘ ૩૭,૯૪૮ યોજન છે. છે. દક્ષિણ દિશામાં જે ઈષકાર પર્વત છે, તેનો ઉત્તર છેડો લવણ જંબદ્વીપ તરફ આ ટાપુ લવણ સમુદ્રની સપાટીથી અડધો યોજનની અડધા યાજનની સમઢને અને દક્ષિણ છે) કાલોદ સમુદ્ર અને દક્ષિણ છેડો કાલોદધિ સમુદ્રને સ્પર્શે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy