SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ નાના મોટા પર્વતોના ટુકડે ટુકડા થઈ જાય છે. ગંગા અને સિંધુ જેવી ભરત ક્ષેત્રને આવરી લે તેવાં વિશાળ હોય છે. આ પરિવર્તન જોઈ મહાનદીઓનો પ્રવાહ ઘટીને રથનાં પૈડાં જેટલો રહી જાય છે. બાકીનાં બખોલમાં રહેતા મનુષ્યો હર્ષ પામે છે અને માંસાહારનો ત્યાગ બધાં સરોવરો, કંડો અને નદીઓ સુકાઈ જાય છે. માત્ર અમુક કરવાનો સંકલ્પ કરે છે. વનસ્પતિઓ બીજરૂપે વૈતાઢ્ય પર્વતમાં અને ઋષભકૂટમાં રહી જાય છે. ઉત્સર્પિણી કાળના બીજા આરાના મનુષ્યો વનસ્પતિ અમુક મનુષ્યો બીજરૂપે ગંગા-સિંધુ નદીઓની બખોલમાં રહી જાય છે. આહારી થાય છે. ધીમે ધીમે તેમનું આયુષ્ય વધતું વધતું ૧૩૦ વર્ષનું વૈતાઢ્ય પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં ગંગા-સિંધુના બન્ને કાંઠે થાય છે અને શરીરની ઊંચાઈ ૭ હાથજેટલી થાય છે. બીજા આરાનાં કુલ ૭૨ બખોલોમાં આ મનુષ્યો રહેશે. ૨૧,૦૦૦ વર્ષ પસાર થયા પછી ત્રીજો આરો શરૂ થાય છે. આ ત્રીજો છઠ્ઠા આરાના આરંભમાં મનુષ્યનું શરીર વધુમાં વધુ બે આરો એક કોડાકોડી સાગરોપમ વર્ષમાં ૪૨,૦૦૦ વર્ષ ઓછાં હાથનું હોય છે અને છેવટે ઘટીને એક હાથકરતાં પણ ઓછું થઈ જાય જેટલો હોય છે. આ આરામાં મનુષ્યોનું આયુષ્ય વધતાં વધતાં ક્રમશઃ છે. પુરુષોનું મહત્તમ આયુષ્ય ૨૦ વર્ષનું અને સ્ત્રીઓનું ૧૬ વર્ષનું પૂર્વ કરોડ વર્ષનું થાય છે અને શરીર ૫૦૦ ધનુષ જેટલું ઊંચું થાય છે. હોય છે. આ કાળના મનુષ્યો ગંગા-સિંધુની બખોલમાં જ વસનારા આ ત્રીજા આરામાં ૨૩ તીર્થકર ભગવંતો, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, હોય છે. તેઓ સવારે અને સાંજે એક મુહર્ત સુધી જ બીલની બહાર ૯ વાસુદેવ, ૯ પ્રતિ વાસુદેવ અને ૯ નારદો ઉત્પન્ન થાય છે. આ નીકળી શકે છે. આ એક મુહુર્તમાં તેઓ નદીકિનારે જઈ તેમાંથી કાળના પ્રથમ તીર્થંકર વ્યવહારનીતિ પ્રવર્તાવતા નથી પણ ત્યારના માછલાં પકડે છે અને કિનારે મૂકી દે છે. આ માછલાં સૂર્યના ઉગ્ર મનુષ્યો જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે અથવા તે પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન તાપમાં શેકાઈ જાય છે. સાંજે ફરી તેઓ બખોલમાંથી બહાર આવી આ થવાથી જાતે વ્યવહાર પ્રવર્તાવે છે. ત્રીજો આરો પૂરો થતાં ચોથો આરો શેકાયેલાં માછલાં લઈ જાય છે અને તેનો આહાર કરે છે. સવારે એક શરૂ થાય છે, જેમાં ૨૪મા તીર્થંકર જન્મ ધારણ કરે છે. આ આરો બે મુહર્તનો સમય બાદ કરતાં આખો દિવસ એટલી ગરમી પડે છે કે કોડાકોડી સાગરોપમનો હોય છે. તેમાં ચક્રવર્તીપણ જન્મ ધારણ કરે છે. મનુષ્યો બખોલમાંથી બહાર નીકળી શકતા નથી. સાંજે એક મુહર્ત ઉત્સર્પિણી કાળના ચોથા આરાના ત્રણ ભાગ કરતાં પ્રથમ પછી આખી રાત એટલી ઠંડી પડે છે કે તેઓ બખોલમાંથી બહાર આવી ભાગના અંતે રાજધર્મ, ચારિત્રધર્મ વગેરે ધર્મો વિચ્છેદ પામે છે અને શકતા નથી. યુગલિક કાળ ફરીથી શરૂ થાય છે. ચોથા આરાના બીજા અને ત્રીજા - છઠ્ઠા આરાના મનુષ્યોનાં શરીર અત્યંત બેડોળ અને ભાગમાં ભરત અને ઐરાવત ક્ષેત્રમાં યુગલિક ધર્મ પ્રવર્તે છે. દુર્ગધયુક્ત હોય છે. આ મનુષ્યો કોઈ પણ જાતના સર્વિચાર કે ઉત્સર્પિણી કાળનો પાંચમો આરો ત્રણ કોડાકોડી સદાચાર વગરનાં પશુઓ જેવાં હોય છે. તેઓ અત્યંત વ્યભિચારી હોય સાગરોપમનો હોય છે. તેનું વાતાવરણ અવસર્પિણી કાળના છે, એટલે પોતાની સગી માતા, બહેન અને દીકરી સાથે પણ બીજા આરાના પ્રારંભિક કાળ જેવું હોય છે. ઉત્સર્પિણી કાળનો વ્યભિચાર કરે છે. આ કાળની સ્ત્રીઓ છ વર્ષની ઉંમરે બાળકોને જન્મ છઠ્ઠો આરો ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે અને તેનું આપશે અને ઘણાં સંતાનોની માતા થાય છે. આ મનુષ્યો ભૂખ લાગે વાતાવરણ અવસર્પિણીના પહેલા આરા જેવું હોય છે. આ બન્ને તો માણસના મડદાં પણ ખાઈ જાય છે. આ મનુષ્યો મૃત્યુ પામીને આરામાં યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યંચો હોય છે. આ પ્રાયઃ દુર્ગતિમાં જાય છે. પ્રકારની અવસર્પિણી, ઉત્સર્પિણી, આરાઓ વગેરેની ઘટમાળ અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો પૂરો થાય એટલે અઢીદ્વીપનાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં જ હોય છે. ઉત્સર્પિણી કાળનો પહેલો આરો શરૂ થાય છે. આ આરો ૨૧,૦૦૦ મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે આવેલા ઉત્તર કુરુક્ષેત્રમાં વર્ષનો હોય છે. આ કાળમાં મનુષ્યોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, બળ, અને દેવ કુરુક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી કાળના પહેલા આરાના આયુષ્ય, શરીર વગેરેમાં સતત વૃદ્ધિ થતી રહે છે. પ્રારંભિક કાળ જેવું જ વાતાવરણ હોય છે. હરિવર્ષ અને રમ્ય ઉત્સર્પિણી કાળના બીજા આરાના આરંભમાં ભરત ક્ષેત્ર ક્ષેત્રોમાં સદાકાળ અવસર્પિણી કાળના બીજા આરાના પ્રારંભિક જેટલું ક્ષેત્રફળ ધરાવતું પુષ્પરાવર્ત નામના મહામેઘનું વાદળું પ્રગટ થશે. કાળ જેવું જ વાતાવરણ છે. હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રમાં આ પુષ્પરાવર્ત મેઘ ગાજવીજ સાથે સાત દિવસ સુધી મુશળધાર સદાકાળ અવસર્પિણી કાળના ત્રીજા આરાના પ્રારંભિક કાળ જેવું જ વરસાદ પાડશે, જેને કારણે અત્યંત તપી ગયેલી પૃથ્વી થોડી ઠંડી થશે. વાતાવરણ હોય છે. મહા વિદેહ ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ત્યાર બાદ સાત દિવસ સુધી ક્ષીર મહામેઘનું વાદળું પ્રગટ થશે. ક્ષીર કાળના ચોથા આરાના પ્રારંભિક કાળ જેવું જ વાતાવરણ હોય છે. મહામેઘ વરસતાં ભૂમિમાં શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે ઉત્પન્ન જંબૂદ્વીપની બહાર લવણ સમુદ્રમાં આવેલા પ૬ અંતર્ધ્વપોમાં થશે. ત્યાર બાદ ધૂત મહામેઘ નામનું વિરાટ વાદળું પ્રગટ થશે. આ ધૃત સદાકાળ અવસર્પિણી કાળના ત્રીજા આરાના પ્રારંભિક કાળ જેવું જ મહામેઘ પણ સાત દિવસ પડશે, જેને કારણે ભૂમિમાં સ્નિગ્ધતા વાતાવરણ હોય છે. અઢીદ્વીપની બહાર જે કોઈ દ્વીપસમુદ્રો આવેલા ઉત્પન્ન થશે. ત્યાર બાદ સાત દિવસ સુધી અમૃત મહામેઘ વરસતાં છે, તેમાં મનુષ્યોની વસતિ જ નથી. અહીં સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર જમીનમાંથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા આદિ વનસ્પતિઓ પેદા થશે. હોય છે; એટલે દિવસ-રાત થતાં નથી અને કાળ જાણે થંભી ગયો ત્યાર બાદ સાત દિવસ સુધી રસમેઘ વરસતાં વનસ્પતિઓમાં પાંચ હોય તેવું જણાય છે. તીર્થકરો, ચક્રવર્તીઓ વગેરે પણ અઢીદ્વીપની પ્રકારના રસ પેદા થાય છે. આ પાંચેય પ્રકારના મેઘનાં વાદળો સમગ્ર અંદર જ થાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy