SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ વસવાટ કરવો હોય તેવાં ઘરો તેમને આ વૃક્ષોમાંથી મળી રહે છે. નારદો અને ૧૧ રુદ્ર થાય છે. ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી (૧૦) અનિયત : ઉપર જણાવેલાં નવ કલ્પવૃક્ષો ઉપરાંત પણ રહે ત્યારે ૨૪મા તીર્થંકર મોક્ષ પામે છે. યુગલિક મનુષ્યોને કોઈ ચીજ જેવી કે વસ્ત્ર, આસન વગેરેની ઇચ્છા અવસર્પિણી કાળના ચોથા આરામાં મનુષ્યોને સુખ ઓછું થાય તે આ કલ્પવૃક્ષમાંથી મળી રહે છે. હોય છે અને દુઃખ વધુ હોય છે. આ આરો એક કોડાકોડી સાગરોપમમાં આ બધાં કલ્પવૃક્ષો દેવતાની માયા જેવાં નથી હોતાં પણ તે ૪૨,૦૦૦ વર્ષ ઓછાં વર્ષનો હોય છે. આ આરામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ પ્રકારની વનસ્પતિઓ જ હોય છે. એક જાતિનું એક વૃક્ષ નથી હોતું પણ આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું હોય છે. શરીરની ઊંચાઈ ૫૦૦ ધનુષ અગણિત વૃક્ષો હોય છે. આ ત્રણ આરામાં ભારત અને ઐરાવત ક્ષેત્રોમાં જેટલી હોય છે. માત્ર કલ્પવૃક્ષો જ હોય છે તેવું પણ નથી. કલ્પવૃક્ષો સિવાય આમ્ર, અવસર્પિણી કાળનો પાંચમો આરો ૨૧,૦૦૦ વર્ષનો હોય અશોક, ચંપક આદિ વૃક્ષો, વેલાઓ, તૃણ, ઔષધિ વગેરે પણ હોય છે. છે. આ આરામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનું અને શરીર ૭ આ સિવાય પણ ૧૨ પ્રકારની વનસ્પતિઓ હોય છે, પણ યુગલિક હાથનું હોય છે. ચોથા આરામાં જન્મેલા મનુષ્યો પાંચમા આરામાં મોક્ષે મનુષ્યોને તેની આવશ્યકતા હોતી નથી. જઈ શકે છે, પણ પાંચમા આરામાં જન્મેલા મનુષ્યો મોક્ષે જઈ શકતા અવસર્પિણી કાળના ત્રીજા આરાના છેલ્લા ત્રીજા ભાગમાં નથી. પાંચમા આરાના અંત ભાગમાં છેલ્લા દિવસના પૂર્વ ભાગમાં એક પલ્યોપમનો આઠમો ભાગ બાકી છે ત્યારે ૧૫ કુલકરોની શ્રતધર્મ, આચાર્ય, ચતુર્વિધ શ્રીસંઘ અને જૈન ધર્મનો વિચ્છેદ થશે. ઉત્પત્તિ થાય છે. કુલકર એટલે લોકની મર્યાદા કરનારા. કાળક્રમે મધ્યાહુન કાળે અંતિમ રાજા વિમલવાહન અને સુધર્મમંત્રી સહિત યુગલિકોમાં મમત્વ, રાગદ્વેષ આદિ વધે છે એટલે અવગુણ વધવાથી રાજધર્મનો પણ વિચ્છેદ થશે. આ ભરત ક્ષેત્રમાં પાંચમા આરાના અંતે અપરાધની સજા કરવા માટે વિશિષ્ટ બુદ્ધિ ધરાવતા પુરુષોને યુગલિકો શ્રી દુષ્પહસૂરિજી નામના આચાર્ય ભગવંત, શ્રી ફલ્ગશ્રી નામનાં મોટા પદે સ્થાપીને કુલકર બનાવે છે. આ કુલકરો વ્યવસ્થા મુજબનહીં સાધ્વીજી ભગવંત, નાગિલ નામે શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા ચાલનારાયુગલિક મનુષ્યોને શિક્ષા કરે છે. સ્વર્ગવાસી થશે અને તેની સાથે જૈન ધર્મનો પણ વિચ્છેદ થશે. પાંચમો - વર્તમાન અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રમાં (૧) સુમતિ આરો પૂર્ણ થતાં જેમાં માત્ર દુઃખ જ દુઃખ છે એવો છઠ્ઠો આરો શરૂ થશે. (૨) પ્રતિકૃતિ (૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬) ક્ષેમંધર અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો અત્યંત વિકટ હોય છે. આ (૭) વિમલવાહન (૮) ચક્ષુષ્માન (૯) યશસ્વી (૧૦) અભિચંદ્ર કાળમાં ભારત અને ઐરાવત ક્ષેત્રમાં કોઈ ધર્મીઆત્માઓનો જન્મ થતો (૧૧) ચંદ્રાભ (૧૨) પ્રસેનજિત (૧૩) મરૂદેવ (૧૪) નાભિ અને નથી પણ જેમણે ખૂબ પાપો કર્યા હોય તેવા આત્માઓનો જન્મ દુઃખ (૧૫) ઋષભ કુલકરો થઈ ગયા. આ ૧૫ કલકરો પૈકી પ્રથમ ભોગવવા માટે થાય છે. છઠ્ઠા આરાના પ્રારંભમાં ભારત અને ઐરવત કુલકરનું આયુષ્ય એક પલ્યોપમના દસમા ભાગનું હોય છે. ત્યાર પછી ક્ષેત્રમાં આકાશમાંથી જે વરસાદ પડે છે તે અત્યંત ઝેરી અને વિનાશક આયુષ્ય ઉત્તરોત્તર ઘટતું જાય છે. છેલ્લા કુલકરનું આયુષ્ય ૮૪ લાખ હોય છે. આવા ૧૨ પ્રકારના મેઘની વૃષ્ટિ થાય છે. પૂર્વનું હોય છે. (૧) ક્ષારવૃષ્ટિ: ખારા પાણીની વૃષ્ટિ. ભરત ક્ષેત્રમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાનાં ૮૪ લાખ (૨) અગ્નિવૃષ્ટિઃ શરીરે દાહ ઊપજે એવા જળની વૃષ્ટિ. પૂર્વ વર્ષ અને ૮૯ પખવાડિયાં બાકી રહ્યાં હતાં ત્યારે શ્રી ઋષભ (૩) વિષવૃષ્ટિ: લોકમાં મરકી ફેલાય એવા જળની વૃષ્ટિ. કલકરનો જન્મ થયો હતો. શ્રી ઋષભદેવ ભગવાનનો જન્મ થયો ત્યારે (૪) અરસવૃષ્ટિ: સ્વાદરહિત જળની વૃષ્ટિ, ભરત ક્ષેત્રમાં યુગલિક ધર્મ ચાલુ હતો પણ તેમણે યુગલિક ધર્મને નાબૂદ (૫) વિરસવૃષ્ટિ: ખરાબ સ્વાદવાળા જળની વૃષ્ટિ, કરવા ભિન્ન ગોત્રમાં લગ્ન કરવાની વિધિ શરૂ કરી હતી. એ કાળમાં (૬) ખાત્રવૃષ્ટિઃ છાણ જેવા જળની વૃષ્ટિ. કલ્પવૃક્ષોએ ઇચ્છા મુજબનાં ફળો આપવાનું બંધ કર્યું હોવાથી શ્રી (૭) વિદ્યુતવૃષ્ટિ: વીજળીયુક્ત જળની વૃષ્ટિ. ઋષભ કુલકરે યુગલિકોને ૧૦૦ પ્રકારનાં શિલ્પ, સ્ત્રીઓની ૬૪ (૮) વજવૃષ્ટિ પર્વતને પણ ભેદી નાખે એવા જળની વૃષ્ટિ. કળાઓ અને પુરુષોની ૭૨ કળાઓ શિખવાડી હતી. શ્રી ઋષભદેવ (૯) અપેયવૃષ્ટિઃ પીવાના ઉપયોગમાં ન આવે એવા જળની વૃષ્ટિ. ભગવાને દીક્ષા લીધી હતી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે પ્રથમ (૧૦) વ્યાધિવૃષ્ટિઃ રોગો ઉત્પન્ન કરે એવા જળની વૃષ્ટિ. ઉપદેશ વખતે જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ (૧૧) ચંડવૃષ્ટિઃ ઉગ્ર વાયુ સહિત જળની વૃષ્ટિ. શ્રીસંઘની સ્થાપના કરી હતી. આ રીતે અવસર્પિણી કાળમાં ચાર આ સાથે ભારે ઉગ્ર અને મલિન વાયુઓ ફેંકાય છે, જે અસહ્ય હોય છે. પ્રકારના સામાયિક ધર્મનો અને મોક્ષમાર્ગનો પ્રારંભ થયો હતો. આ વાયુઓને કારણે વૃક્ષો અને મકાનો ધરાશાયી થઈ જાય છે. અવસર્પિણી કાળના ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી પાંચમા આરાને અંતે દિશાઓ જાણે ધુમાડા વડે વ્યાપ્ત બની હતાં ત્યારે શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ અષ્ટાપદ પર્વત ઉપર થયું. અંધકારમય બની જાય છે. કાળની રુક્ષતાને યોગે ચંદ્ર અતિશય શીતળ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર ત્રીજા આરાના છેડે અને બની જાય છે અને સૂર્ય જાણે અગ્નિ વરસાવતો હોય તેવો ઉગ્ર બની બાકીના ૨૩ તીર્થંકરો ચોથા આરામાં ઉત્પન્ન થાય છે. દરેક જાય છે. આ બધા ઉલ્કાપાતોથી દેશ, નગર, ગામ, મનુષ્યો, અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પશુપક્ષીઓ અને મનુષ્યોનો વિનાશ થઈ જાય છે. આ કાળમાં ભરત પ્રતિ વાસુદેવ અને ૯ બળદેવ એમ ૬૩ શલાકાપુરુષો ઉપરાંત ૯ ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વત, શત્રુંજય ગિરિ અને ઋષભકૂટ સિવાયના સર્વ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy