SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યની ગતિ અને દિવસ-રાત વચ્ચે સંબંધ પૂર્વ દિશા સન્મુખ ઊભા હોઈએ ત્યારે આપણા ડાબા હાથબાજુની દિશા ઉત્તર કહેવાય છે અને જમણા હાથબાજુ દક્ષિણ દિશા ગણાય આપણે જોયું કે જંબૂદ્વીપમાં બે સૂર્યો સમભૂમિથી ૮૦૦ છે. આ ચાર દિશાઓના આધારે જ ઈશાન, અગ્નિ, નૈષ્ઠિત્ય અને યોજન ઊંચાઈએ રહીને નિયમિતપણે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. વાયવ્ય વગેરે વિદિશાઓ અથવા ખૂણાઓ નક્કી થાય છે. જંબુદ્વીપમાં બે સૂર્યો છે, પણ તેઓ બન્ને પરસ્પર ૧૮૦ અંશના ભરત ક્ષેત્રનો સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં નિષધ પર્વત ઉપર ખૂણે રહેતા હોવાથી આપણે એક સમયે એક જ સૂર્યનાં દર્શન કરી પહોંચે છે ત્યારે ભરત ક્ષેત્રની બરાબર મધ્યમાં આવેલી અયોધ્યા શકીએ છીએ. સૂર્ય વાસ્તવિક રીતે ચોવીસે કલાક પ્રકાશિત હોય છે, નગરીની ક્ષિતિજમાં સૂર્યનો ઉદય દેખાય છે. આ સૂર્યથી બરાબર એટલે હકીકતમાં સૂર્ય કદી ઊગતો નથી કે આથમતો નથી. તેમ છતાં ૧૮૦ અંશને ખૂણે રહેલો સૂર્ય મેરુ પર્વતની ઉત્તરે આવેલા નીલવંત સૂર્ય જે વિભાગમાં પોતાનો પ્રકાશ પાથરે છે, ત્યાં દિવસ હોય છે પર્વત ઉપર પહોંચે છે ત્યારે ઐરાવત ક્ષેત્રની રાજધાની અયોધ્યા અને જે વિભાગમાં સૂર્યના પ્રકાશનો અભાવ હોય છે, ત્યાં રાત્રિ હોય નગરીમાં સૂર્યોદય થયો હોવાનું કહેવાય છે. ભરત ક્ષેત્રમાં નિષધ છે. કોઈ પણ ક્ષેત્રમાં દૂરથી સૂર્યનું પ્રથમ દર્શન થાય ત્યારે સૂર્યનો પર્વત ઉપર ઉદય પામેલો સૂર્ય પ્રત્યેક ક્ષણે વલયાકાર પથઉપર ગતિ ‘ઉદય' કહેવાય છે અને સૂર્ય દૂર જવાથી તેનો પ્રકાશ દેખાતો બંધ કરતો આગળ વધે છે તેમ ક્રમશઃ અયોધ્યા નગરીની પશ્ચિમ દિશામાં થાય ત્યારે ‘અસ્ત થયો હોવાનું કહેવાય છે. આવેલા પ્રદેશોમાં સૂર્યોદય થતો જોવા મળે છે. આવી જ રીતે જંબૂદ્વીપના દરેક ક્ષેત્રમાં અને પ્રદેશોમાં સૂર્ય અલગ અલગ ઐરાવત ક્ષેત્રમાં નીલવંત પર્વત ઉપર ઉદય પામતો સૂર્ય પ્રત્યેક ક્ષણે સમયે ઉદય અને અસ્ત પામે છે. આ રીતે ક્ષેત્રોની અપેક્ષાએ સુર્યના આગળ વધે છે તેમ અયોધ્યા નગરીની પશ્ચિમે આવેલા પ્રદેશોમાં ઉદયાસ્ત અનિયમિત છે, પણ કોઈ એક જ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય થતો જાય છે. આ રીતે આગળ વધતો સૂર્ય બરાબર સૂર્યોદયના અને સુર્યાસ્તના સમયો નિશ્ચિત હોય છે. કોઈ એક મધ્યાહુને અયોધ્યા નગરીના માથે આવી પહોંચે છે. ક્ષેત્રમાં સૂર્યનો ક્યારે ઉદય થશે અને ક્યારે અસ્ત થશે, તેનો આધાર ભરત ક્ષેત્રનો સૂર્ય અયોધ્યામાં મધ્યાહુન પછી પશ્ચિમ તે પ્રદેશનાં સ્થાન અને સૂર્યની અયનગતિ ઉપર રહે છે. દિશામાં આગળ વધે છે અને નિષધ પર્વતના પશ્ચિમ છેડે પહોચે આપણા વ્યવહારમાં દિશાઓ પણ સુર્યના આધારે નક્કી ત્યારે તેનો પ્રકાશ અયોધ્યામાં પહોંચતો બંધ થવાથી અયોધ્યામાં થાય છે. સૂર્યનો જે દિશામાં ઉદય થાય છે તે પૂર્વ દિશા કહેવાય છે સૂર્યાસ્ત થયો કહેવાય છે. આ વખતે અયોધ્યા નગરીની પશ્ચિમે અને જે દિશામાં અસ્ત થાય છે તે પશ્ચિમ દિશા કહેવાય છે. આપણે આવેલા ભરત ક્ષેત્રના પ્રદેશોમાં તો સૂર્ય આકાશમાં હાજર હોય છે, એટલે ત્યાં દિવસ હોય છે. ભરત ક્ષેત્રનો આ સૂર્ય નિષધ પર્વતના પશ્ચિમ છેડે પહોંચે ત્યારે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મધ્ય ભાગમાં સૂર્યોદય થાય છે. આવી જ રીતે ઐરાવત ક્ષેત્રનો સૂર્ય નીલવંત પર્વતના પૂર્વ છેડે પહોંચે ત્યારે ઐરાવત ક્ષેત્રની અયોધ્યા નગરીમાં સર્વ બાહ્ય મંડળ સૂર્યાસ્ત થાય છે અને પૂર્વ મહાવિદેહના મધ્ય ભાગમાં સૂર્યોદય થાય વખ્યારે મંડળ છે. ભરત ક્ષેત્રનો સૂર્ય પશ્ચિમ મહાવિદેહના મધ્ય ભાગમાં પહોચે ત્યારે અને ઐરાવત ક્ષેત્રનો સૂર્ય પૂર્વ મહાવિદેહના મધ્ય ભાગમાં પહોંચે ત્યારે સમગ્ર મહાવિદેહમાં દિવસ હોય છે અને ભરતમેરૂ પર્વત ઐરાવત ક્ષેત્રમાં રાત્રિ હોય છે. - સૂર્ય જ્યારે ૨૧ જૂને મેરુ પર્વતની નજીક સર્વ અત્યંતર મંડલમાં ગતિ કરી રહ્યો હોય ત્યારે સૂર્યના ઉદય અને અસ્ત વચ્ચે ૯૪, ૫૨૬ પૂર્ણાક ૪૨ ૬૦ યોજન જેટલું અંતર હોય છે અને ત્યારે ભરત તેમ જ ઐરાવત ક્ષેત્રની મધ્યમાં આવેલી અયોધ્યા નગરીમાં દિવસની લંબાઈ ૧૮ મુહર્ત અથવા ૧૪ કલાક ૨૪ મિનિટ જેટલી હોય છે. સૂર્ય જ્યારે સર્વ અત્યંતર મંડલમાં ગતિ કરી રહ્યો હોય ત્યારે તેના પ્રકાશ ક્ષેત્રની પરિવિ પૃથ્વીની કુલ પરિધિના અસ્ત Pele / નિષધ પર્વત – 3 ૪૭૨૬ એ ૧૮૩૧ | ષ્ટિગોચર ૪૭૨ ૬૩ છે ૨૧દક આ ગિરી = જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy