SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રશાલ વન નીલવંત પર્વત, દિકકુમારિકાના નિવાસસ્થાનો જમીનની સપાટીથી ૧૦૦૦ યોજનની ઊંચાઈએ છે. આ કૂટો મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર રહેલા છે. - ગંધમાદન ક પ્રપાતકુંડ માલ્યવંત / ૪ - ઉત્તર * મબિર ઈન્દ્રપ્રસાદ ૪ ભદ્રશાલ વન GP સૌમનસ વન ભદ્રશાલ વન - it RE lable Mi સીતા મનદીT સીતોદા મચ્છનદી - | ભદ્રશાલ વન | ભદ્રશાલ વન = ( નંદનવનથી ૬૨,૫૦૦ યોજન અને જમીનની સપાટીથી ૬૩,૦૦૦ યોજનની ઊંચાઈએ સૌમનસ વન આવેલું છે. આ વન મેરુ પર્વતની આજુ બાજુ મેખલાની જેમ વીંટળાઈને રહેલું છે. આ મેખલાનો વ્યાસ ૫૦૦ યોજન છે. સૌમનસ વનમાં પણ & દવ કa] ક્ષેત્ર - વિદ્યુમભ સોમનસ / નિષધ પર્વત | નંદન વન નંદનવન વાય ઉત્તર - જિન મંદિર છે ઈશાન બલકૂટ (સહસ્ત્રાંક ટી ઈન્દ્રપ્રસાદ વાપિકા દિ કુમારી પશ્ચિમ મેરુ પર્વતની ૫૦૦ યોજનની ઊંચાઈએ નંદનવન નામનું જંગલ આવેલું છે. આ નંદનવન મેરુ પર્વત ઉપર મેખલાના સ્વરૂપમાં રહેલું છે અને તેનો ચક્રાકાર વ્યાસ ૫૦૦ યોજન છે. આ નંદનવનમાં ચાર દિશામાં જિનેશ્વર પરમાત્માનાં ચાર મંદિરો આવેલાં છે. ચાર ખૂણામાં ઇન્દ્રના ચાર મહેલો આવેલા છે. જિનમંદિર અને ઇન્દ્રપ્રાસાદ વચ્ચેની જગ્યામાં આઠ દિકકુમારીઓના આઠ કૂટો આવેલા છે. આ દરેક કૂટ ઉપર એક-એક દિકકુમારિકાનું નિવાસસ્થાન છે. આઠ દિશાની આઠ દિકુમારીઓ હકીકતમાં સ્વર્ગની પરીઓ છે. દિકુમારિકાના આ કૂટોની ઊંચાઈ ૫00 યોજન છે. આ કારણે (અંતર્મે), દક્ષિણ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy