SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથીઃ ૧૦૧ પુરાવાઓ અવકાશયાત્રીઓનું રીત : T ગોળાકાર ભાગ લક્ષમાં લઈને ડિઝાઇન બનાવતા નથી પણ સપાટ નિરીક્ષણ કાગળ ઉપર સપાટ જમીનની જ ડિઝાઇન બનાવે છે, કારણ કે તેમને એરોપ્લેનમાં બેઠેલા પાઇલટને અથવા ખબર છે કે પૃથ્વીની સપાટી બહિર્ગોળ નથી પણ સપાટ છે. કરી અવકાશયાનમાં બેઠેલા અવકાશયાત્રીને પણ ક્યારેય પૃથ્વી છે નદીમાં આરોહ-અવરોહ બહિર્ગોળ હોવાનું જણાતું નથી. કૃત્રિમ ઉપગ્રહમાંથી પૃથ્વીની જે જોવા મળતા નથી તસવીરો મોકલવામાં આવે છે તે ત્રિપરિમાણી નથી હોતી પણ - વિશ્વમાં એવી અનેક નદીઓ છે કે જેમની સેંકડો ક્રિપરિમાણી હોય છે. આ તસવીરોમાં પૃથ્વી ગોળ દેખાય છે પણ તે માઇલની લંબાઈ છે. ભારતમાં ગંગા, નર્મદા અને ગોદાવરી જેવી હા જેવી નહીં પણ થાળી જેવી ગોળ હોય છે. પૃથ્વીને દડા જેવી નદીઓ દરિયાને મળે ત્યારે પૃથ્વીના બહિર્ગોળ ભાગ ઉપરથી નીચે ગોળ સાબિત કરવા માટે ત્રિપરિમાણી તસવીરો બહાર પાડવી જોઈએ. પડતી હોય તેવું જણાતું નથી. ઇજિપ્તની નાઇલ નદીની લંબાઈ એક જોકે હજી સુધી ત્રિપરિમાણી તસવીરો પાડી શકે એવા કેમેરા શોધાયા હજાર માઇલ છે તો પણ તેમાં ક્યાંય આરોહ-અવરોહ જોવા મળતા નથી. અવકાશમાંથી કેમેરા વડે પડાતી તસવીરોમાં પૃથ્વી થાળી જેવી નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો આવું શક્ય બને જ નહીં. ગોળ દેખાય છે તેનું પણ કારણ એ છે કે કેમેરાની લેન્સની મર્યાદા દીવાદાંડીઓ બધી દિશામાં એકસરખી હોવાથી તેની સીમાઓ સ્વાભાવિક રીતે જ ગોળાકાર બની જાય છે. આવી જ રીતે આપણી આંખની દૂરથી દેખાય છે દૃષ્ટિમર્યાદા કરતાં કોઈ પણ મોટી ચીજ આપણને ગોળાકાર જ વિશ્વમાં એવી અનેક દીવાદાંડીઓ છે, જેને ૬૦દેખાય છે. આ રીતે કૃત્રિમ ઉપગ્રહોની તસવીરો પણ પૃથ્વીને દડા ૬૫ માઇલ દૂરથી જોઈ શકાય છે. આટલી લંબાઈમાં જો પૃથ્વીના જેવી કે નારંગી જેવી ગોળ સાબિત કરી શકતી નથી. ગોળાકારની ઊંચાઈ માનવામાં આવે તો તે સેંકડો ફટ થઈ જાય છે. પાણીની સપાટી કેપ ટેરાસ નામના બંદરની દીવાદાંડી દરિયામાં ૪૦ માઇલ દૂરથી જોઈ શકાય છે. જો પૃથ્વી બહિર્ગોળ હોય તો આ દીવાદાંડી દરિયાની બહિર્ગોળ નથી ક્ષિતિજથી ૯૦૦ ફૂટ નીચે હોવી જોઈએ. આ દીવાદાંડી ૪૦ જ્યારે પણ પાણીની સ્થિર સપાટી ઉપર પ્રયોગો માઇલ દૂરથી જોઈ શકાય છે, કારણ કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ કરવામાં આવે છે ત્યારે આ સપાટી હંમેશાં એક જ સમતલમાં સપાટ છે. જણાય છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો સ્થિર પાણીની દરિયાકિનારે સપાટી બહિર્ગોળ હોવી જોઈએ, પણ આવું જોવા મળતું નથી. આ રીતે પ્રયોગો કરીને પણ સાબિત કરી શકાય છે કે પૃથ્વી દડા સ્ટીમરનું નિરીક્ષણ જેવી ગોળ નથી. વધુમાં પાણી હંમેશાં એક જ સ્તર ઉપર રહેતું જો આપણે સમુદ્રતટે ઊભા રહીને આપણા તરફ હોવાથી તે બહિર્ગોળ રહી શકે નહીં. સમતળ સપાટી દડા જેવી આવી રહેલી કોઈ સ્ટીમરને નિહાળીએ તો ખ્યાલ આવશે કે તે જેમ ગોળ હોઈ શકે નહીં. નજીક આવે તેમ તેની ઊંચાઈમાં વધારો થાય છે. જો આપણે થોડી રેલવેના બાંધકામમાં ઊંચાઈ ઉપર જઈને સ્ટીમરને જોઈએ તો પણ આવું જ પરિણામ જોવા મળે છે. તેમાં પૃથ્વીનો ગોળાકાર કારણભૂત નથી પણ પૃથ્વી સપાટ જણાય છે દૃષ્ટિસાપેક્ષતાનો નિયમ કારણભૂત છે. આ નિયમ મુજબ આપણી જ્યારે પણ કોઈ લાંબી રેલવેલાઇન નાખવામાં નજીકની વસ્તુ મોટી દેખાય છે અને દૂરની વસ્તુ નાની દેખાય છે. આવે છે, રોડ બાંધવામાં આવે છે કે નહેર ખોદવામાં આવે છે ત્યારે આ નિયમને કારણે જ દરિયામાં આપણે ઊંચાઈએ જઈએ ત્યારે ક્યારેય પણ તેની ડિઝાઇન બનાવતા એન્જિનિયરો પૃથ્વીનો ૨ ) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy