SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલી છે તેમ ઐરાવત ક્ષેત્રમાં રક્તા અને રક્તવતી નદીઓ મહેલ ચણીને વચ્ચે બાકીના ૯૮ ભાઈઓના મહેલો બનાવ્યા. આવેલી છે. આ નદીઓ પણ દીર્ઘ વૈતાય પર્વતને ભેદીને લવણ અયોધ્યા નગરીની મધ્યમાં શ્રી ઋષભદેવ ભગવાન માટે ૨૧ સમુદ્રને મળે છે. માળનો મહેલ બનાવ્યો, જે રૈલોક્યવિભ્રમ તરીકે ઓળખાયો. વૈશ્રમણે દેવી શક્તિના બળે એક અહોરાત્રિમાં સમગ્ર અયોધ્યા નગરીની રચના અયોધ્યા નગરીની રચના પૂર્ણ કરી હતી. આ નગરમાં અનેક જિનમંદિરો, માંડલિક રાજાઓના મહેલો, ક્ષત્રિયાદિ ઉત્તમ વસતિ દક્ષિણ ભરત ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં અયોધ્યા માટેના મહેલો વગેરે રચવામાં આવ્યા હતા. અયોધ્યા નગરની નગરી આવેલી છે. આ નગરી ૧ ૨ યોજન લાંબી અને ૯ યોજન બહાર કારૂ-નારૂ ઇત્યાદિ વર્ગો માટે એકથી ત્રણ માળની ઊંચાઈ પહોળી છે. આ નગરી અવસર્પિણી કાળના પ્રથમ રાજા અને પ્રથમ ધરાવતાં હજારો ઘરોની પણ રચના કરવામાં આવી હતી. અયોધ્યા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની રાજધાની છે. આ નગરીની નગરીની ચાર મુખ્ય દિશાઓમાં ચાર મોટા બગીચાઓની અને રચના સૌધર્મેન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ નામના લોકપાલે કરી હતી. બીજાં અનેક ઉપવનોની પણ રચના કરવામાં આવી હતી. આ દરેક આ નગરીની આજુબાજુ સોનાનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો, વન-ઉપવનમાં એક-એક જિનમંદિરની રચના પણ કરવામાં આવી જે ૧૨૦૦ ધનુષ ઊંચો અને ૮૦૦ ધનુષ પહોળો હતો. આ હતી. આ અયોધ્યા નગરી લવણ સમુદ્રની ઉત્તરે ૧૧૪ યોજન નગરીના ઈશાન ખૂણામાં શ્રી ઋષભદેવ ભગવાનના પિતાશ્રી ઉપરાંત ૧૧/૧૯ ભાગ અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણે ૧૧૪ નાભિ કુલકરનો સાત માળનો મહેલ સુવર્ણમાંથી બનાવવામાં યોજન ઉપરાંત ૧૧/૧૯ ભાગના અંતરે આવેલી છે. આવ્યો હતો. વૈશ્રમણે અયોધ્યા નગરીની પૂર્વ દિશામાં ભરત મહારાજાનો ગોળ મહેલ ચણ્યો અને અગ્નિ ખૂણામાં બાહુબલિનો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy