SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આવાં બે મંડલ વચ્ચે ૩૫ પૂર્ણાક ૩૦/૬૧ યોજન ઉપરાંત અને તે કૃષ્ણ પક્ષની એકમ કહેવાય છે. આ રીતે ધ્રુવરાહપ્રતિદિન ૨૮/૬ ૧ એટલે કે ૩૫ પૂર્ણાક ૫૭/૧ યોજન જેટલું અંતર છે. ચાર-ચાર વધુ ભાગને ઢાંકતા ૧૫મી રાતે ૬૨ પૈકી ૬૦ ભાગને એટલે કે ચંદ્ર એક મંડલમાં ફરે ત્યારે લગભગ ૩૬ યોજન ખસી ઢાંકી દે છે. ચંદ્રના ૬૨ પૈકી બે ભાગ કદી ઢંકાતા નથી પણ તે જાય છે. આ રીતે ૧૫ મંડલમાં ફરતો ચંદ્ર ૧૫ દિવસમાં ૫૧૦ સૂર્યના પ્રકાશને કારણે દેખાતા પણ નથી. આ કારણે ક્રમશઃ પૂર્ણાક ૪૮૬૧ યોજનખસે છે. ચંદ્રની કળાઓનું કારણ ચંદ્રની ધ્રુવ રાહુથી હાનિ વૃદ્ધિ ||ર||||||||||| આપણને પૂનમની રાતે આખો ચંદ્ર દેખાય છે, જેને જોઈને આપણે કહીએ છીએ કે “ચંદ્ર આજે સોળે કળાએ ખીલ્યો છે.” પૂનમ પછી પ્રત્યેક દિવસે ચંદ્ર થોડો થોડો ઢંકાતો જાય છે, જેને આપણે ચંદ્રની કળા તરીકે ઓળખીએ છીએ. છેવટે અમાસની રાતે ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે અને આપણે તેને જોઈ શકતા નથી. અમાસથી પૂનમ સુધીના દિવસોમાં આપણને તેનાથી તદ્દન ઊંધી પ્રક્રિયા જોવા મળે છે. આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચંદ્રનો જે ભાગ સૂર્યની સામે હોય તેટલો ભાગ જ પ્રકાશિત દેખાય છે. પૂનમની રાતે ચંદ્ર સૂર્યની બરાબર સામેની દિશામાં હોવાથી સંપૂર્ણપણે પ્રકાશિત દેખાય છે. અમાસની રાતે ચંદ્ર તેથી વિરુદ્ધ દિશામાં હોવાથી બિલકુલ દેખાતો નથી. આ કારણ તર્કશુદ્ધ નથી. હકીકતમાં ચંદ્રની કળાઓનું રહસ્ય કંઈક બીજું જ છે. ચંદ્રના ગોળાની લગોલગ રાહુ નામનો ગ્રહ પણ મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ રાહુ ધ્રુવરાહુ તરીકે ઓળખાય છે અને તેનો રંગ બિલકુલ કાળો છે. આ ધ્રુવરાહુ નામનો ગ્રહ ચંદ્રના ગોળાથી માત્ર ચાર જ આગળ નીચે રહીને મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. ઘુવરનો ગ્રહ ચંદ્રના પ્રકાશને કેવી રીતે અવરોધે છે તેની સમજણ મેળવવા આપણે ચંદ્રના ૬૨ ટુકડાની કલ્પના કરીએ છીએ. પૂનમની રાતે આ ૬૨ ટુકડાઓ ખુલ્લા હોવાથી ચંદ્ર સંપૂર્ણપણે પ્રકાશિત હોય છે. પૂનમ પછીની રાતે ધ્રુવરાહુનું વિમાન ચંદ્રના ૬૨ ટુકડા પૈકી ચારટુકડાને ઢાંકી દે છે, જેને કારણે ચંદ્ર ક્ષીણ થયેલો દેખાય છે Rા દિન રરરરરર ) 09 Fર ધ્રુવ રાહુનું વિમાન ચંદ્રની નીચે જ ૪ અંગુલ દૂર ચાલતો ધ્રુવરાહુ પોતાના ૧/૧૫ અથવા સાઠીયા ૪ અંશ વડે ચંદ્રના એક અંશને (બાસઠીયા ૪ અંશને) વદિ પડવે ઢાંકતો અમાવાસ્યાએ સંપૂર્ણ વિમાન વડે રાહુ (૧૫ ભાગ વડે) ચંદ્રના સંપૂર્ણ ૬૦ અંશ ઢાંકે છે બે અંશ સર્વદા ખુલ્લા જ હોય છે. આ દેખાવ અમાવાસ્યાનો છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦૩ ક Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy