SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર અવકાશયાત્રીનાં પગલાંની છાપ જોઈ શકાય છે. આ પગલાં ઉપર સ્પોટલાઇટ ફેંકાઈ રહી છે. ચંદ્રયાન સુધી લંબાયેલાં છે. આ ચંદ્રયાનનું વજન આશરે ૧૭ ટન તસવીર-પઃ જેટલું હતું અને તે ઉતરાણ દરમિયાન ચંદ્રની ધરતી સાથે અથડાઈન આ તસવીર એપોલો-૧૧ અવકાશયાન જ્યારે ચંદ્રની પડે તે માટે તેની ગતિ ઓછી કરવા માત્ર વચ્ચેના ભાગમાં જ એક ભ્રમણકક્ષામાં હતું ત્યારે ૭૯ માઇલ દૂરથી લેવામાં આવી હતી, રોકેટ હતું. આ રોકેટનો થ્રસ્ટ ૧૦,૫૦૦ પાઉન્ડ જેટલો હતો અને એમ નાસા' કહે છે. આ તસવીર ‘સી ઓફ ટ્રાન્કિવલિટી'નામના એ તેના નાળચાનો વ્યાસ ત્રણ ફટ હોય તો પણ તેના એક્ઝોસ્ટનું પ્રદેશની છે, જ્યાં એપોલો યાન ઉતરાણ કરવાનું હતું. આ દબાણ ચોરસ ઇંચ ઉપર ૧૦ પાઉન્ડ જેટલું હોવું જોઈએ. એક તસવીરમાં ડાબી બાજુ નીચેના ભાગમાં જે પડછાયો છે તે એપોલો સામાન્ય વેક્યૂમ ક્લીનરનું દબાણ ચોરસ ઇંચ દીઠ ૧ / ૨ પાઉન્ડ થાનનો પડછાયો છે, એમ ‘નાસા' કહે છે. એપોલો યાનના જેટલું હોય છે, તેમ છતાં તે માટીના રજકણો દૂર હટાવે છે અને એન્જિનનો ઘેરાવો માત્ર ૮.૫ ફુટનો જ હતો. આટલો ઓછો ઘેરાવો સૂકી જમીનમાં નાનકડો ખાડો ખોદી શકે છે. તો ચોરસ ઇંચદીઠ ધરાવતું એપોલો યાન ૭૯ માઇલ દૂરથી ચંદ્રની ધરતી ઉપર આટલો ૧૦ પાઉન્ડનું દબાણ ધરાવતું રોકેટ ચંદ્રની સૂકી રેતીમાં કેટલો ઊંડો મોટો પડછાયો પડી શકે ખરું? પૃથ્વીના આકાશમાં એરોપ્લેન ખાડો પાડી શકે? અહીં તો ચંદ્રયાન ધરતી ઉપર કોઈ ખાડો પાડતું કેટલાક હજાર ફૂટની ઊંચાઈ ઉપર ઊડતું હોય છે. એરોપ્લેનનો નથી. એટલું જ નહીં, પોતાની આજુબાજુના માટીના રજકણો પણ ઘેરાવો એપોલો યાન કરતા દસ ગણો હોય છે, તો પણ પૃથ્વી ઉપર હટાવતું નથી. જો ચંદ્રયાનના રોકેટથી બધી રેતી હવામાં ઊડી ગઈ તેનો કોઈ પડછાયો પડતો નથી તો ચંદ્રની ધરતી ઉપર એપોલો હોય તો આપણને રેતી ઉપર અવકાશયાત્રીઓનાં પગલાં કેવી રીતે યાનનો પાયો કઈ રીતે પી શકે? દેખાઈ શકે? આ તસવીરમાં અમેરિકાનો જે રાષ્ટ્રધ્વજ દર્શાવવામાં આવ્યો છે તે ચંદ્રયાનના પડછાયામાં હોવાનું જણાય છે. પૃથ્વીના વાતાવરણમાં હવાના અણુઓ ઉપર પડતો. સૂર્યનો પ્રકાશ ચારે એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટનું રહસ્ય દિશામાં ફેલાઈ જાય છે અને આપણને પડછાયામાં રહેલી ચીજો પણ થોડી-થોડી દેખાય છે. ચંદ્રની ધરતી ઉપર વાતાવરણ નથી અમેરિકા પોતાનું સમાનવ અવકાશયાન ચંદ્ર ઉપર ઉતારી એટલે પડછાયામાં રહેલી વસ્તુ જરા પણ દેખાય નહીં. તો પછી શકે એ માટે ચંદ્રની ધરતી જેવું વાતાવરણ પૃથ્વી ઉપર પેદા કરવું ખૂબ પડછાયામાં રહેલો અમેરિકી રાષ્ટ્રધ્વજ કેમ સ્પષ્ટ દેખાય છે? કારણ જરૂરી હતું. અવકાશયાત્રીઓને પણ ચંદ્રના વાતાવરણમાં રહેવાની કે આ ચંદ્રની ધરતી નથી પણ પૃથ્વીનો સ્તુડિયો છે અને રાષ્ટ્રધ્વજ ટેવ પડે તે માટે અમેરિકાની ધરતી ઉપર છેક ઈ.સ. ૧૯૬ ૧ની સાલમાં નકલી ચંદ્ર જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, જેને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૮ ઈ Jain Education International For Private & Parsonal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy