SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ‘એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટ’ એવું નામ આપવામાં આવ્યું હતું. કદાચ ઇતિહાસનું જ્ઞાન નહીં હોય કે ખગોળવિદ્ નિકોલસ આ પ્રોજેક્ટ ટૂંકમાં “એએસપી' તરીકે પણ ઓળખાતો હતો. આ કોપરનિક્સના નામ ઉપરથી ચંદ્ર ઉપરના ખાડાને નામ આપવામાં પ્રોજેક્ટ “નાસાને મદદ કરવા માટે અમેરિકાની ડિફેન્સ આવ્યું હતું. જોકે સમય જતાં આ પ્રોજેક્ટ કોપરનિક્સને બદલે ઇન્ટેલિજન્સ એજન્સી તરફથી તૈયાર કરવામાં આવ્યો હતો. બીજા ‘કસ' તરીકે જ ઓળખાવા લાગ્યો હતો. આ કેન્દ્રમાં એક માસ્ટર વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ અણુબોમ્બ બનાવવાનો પ્રોજેક્ટ કન્ટ્રોલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. હ્યુસ્ટનમાં એપોલો થાનના મેનટ્ટન’ જે રીતે ગુપ્ત રાખ્યો હતો તે રીતે એએસપી પણ અત્યંત નિયંત્રણ માટે અમેરિકન પ્રજાને દેખાડવા માટે જે મિશન કન્ટ્રોલ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. સેન્ટર ઊભું કરવામાં આવ્યું તે હકીકતમાં આ માસ્ટર કન્ટ્રોલ અણુબોમ્બ બનાવવા માટેના મેનહટ્ટન પ્રોજેક્ટમાં આશરે સેન્ટરના ગુલામ જેવું હતું. આ સેન્ટરમાં એક આઇબીએમ કોમ્યુટર ત્રણ લાખ લોકોને કામે લગાડવામાં આવ્યા હતા તો પણ છેલ્લે સુધી બેસાડવામાં આવ્યું હતું. તેની એક પણ માહિતી બહાર નહોતી આવી. એપોલો સિમ્યુલેશન એપોલો યાનમાં જનારા અવકાશયાત્રીઓને પણ આ પ્રોજેક્ટમાં પ્રારંભથી જ આટલી ગુમતા રાખવાનું કારણ એ હતું કે રહસ્યમય કેન્દ્રમાં એક પછી એક લઈ જવામાં આવ્યા હતા અને ‘નાસા'ને પ્રારંભથી જ ખ્યાલ હતો કે કોઈ ચંદ્ર ઉપર જવાનું નથી તેમને જેટલી જરૂર હતી એટલી જ માહિતી આપવામાં આવતી હતી. પણ માત્ર દુનિયાને મૂર્ખ જ બનાવવાની છે. સામાન્ય લોકો નાની જો કોઈ અવકાશયાત્રીની નિષ્ઠા વિશે જરા જેટલી પણ શંકા જાય તો પણ વાત ખાનગી રાખી શકતા નથી પણ અમેરિકા જેવી મહાસત્તા તેમને મિશનમાંથી પડતા મૂકવામાં આવતા હતા. એપોલોના મોટા પ્રોજેક્ટો પણ ખાનગી રાખી શકે છે. જો અમેરિકન સરકારને લોન્ચપેડ ઉપર જ એક અકસ્માત થયો હતો, જેમાં ત્રણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અણુબોમ્બ બનાવવાના પ્રોજેક્ટને ગુપ્ત અવકાશયાત્રીઓ બળીને ખાખ થઈ ગયા હતા. જાણકારો કહે છે કે રાખવામાં સફળતા મળી હોય તો એ જ યંત્રણાનો ઉપયોગ કરીને જ યંત્રણાનો ઉપયોગ કરીને ‘નાસા'ની ગુપ્ત યોજના સામે બળવો પોકારવાની આ સજા હતી. એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટને તેઓ ગુપ્ત રાખી શક્યા હોય એમ આ દુર્ઘટના પછી પણ કોઈ અવકાશયાત્રી ‘નાસા'ના નાટકનો ઈ કારણ નથી. આ કારણે જ આ કાઈ વિરા વિરોધ કરે એ શક્ય જ નહોતું. અવકાશયાત્રીઓ જો ‘નાસા'ના ઇન્ટેલિજન્સ એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આદેશને તાબે થાય તો તેમને પ્રતિષ્ઠા અને ધન મળતું હતું; તેઓ જો એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટ માટે જે જમીન પસંદ બળવો પોકારે તો મોત મળતું હતું. આ કારણે અવકાશયાત્રીઓ પાસે કરવામાં આવી છે ત્યારના એટમિક એનર્જી કમિશનના કબજામાં તાબે થવા સિવાય કોઈ વિકલ્પ જ બચ્યો નહોતો. હતી અને તેની ચારે બાજુ લશ્કરી થાણાઓ આવેલાં હતાં. આ સ્થળ એપોલોની બનાવટી ચંદ્રયાત્રા માટે જે શૂટિંગ કરવામાં નેવાડાના રણમાં આવેલું હતું. જેની જમીન પણ ચંદ્રની જમીન જેવી આવ્યું તેને રેકોર્ડ કરવામાં મહિનાઓ ગયા હશે અને તેનું એડિટિંગ જ છે. આ પ્રોજેક્ટ માટે ટોપ લેવલનું મેનેજમેન્ટ સીઆઇએના કરવામાં બીજા મહિનાઓ ગયા હશે. આ રીતે એપોલો-૧૧થી લઈ જાસૂસોએ પૂરું પાડ્યું હતું. આ માટે જરૂરી કર્મચારીઓની ભરતી પણ ૧૭ સુધીના દરેક મિશનનું ક્રમસર રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું સીઆઇએ દ્વારા જ કરવામાં આવી હતી. તેમને જરૂર હોય ત્યાં સુધી અને તેને કોમ્યુટરમાં સ્ટોર કરવામાં આવ્યું હતું. એક વખત રેકોર્ડિંગ ઊંચો પગાર આપીને નોકરીમાં રાખવામાં આવ્યા હતા અને કામ પૂરું થઈ ગયા પછી જાદુગર અથવા ઠગ જે રીતે લોકોનું ધ્યાન બીજે ખેંચે થતાં જ આખી જિંદગી ચૂપ રહેવાની કડક ચેતવણી સાથે છૂટા તે પ્રકારનું ધ્યાનાકર્ષણ કરવું જરૂરી હતું. એપોલોની બાબતમાં કરવામાં આવ્યા હતા. જે કર્મચારીઓએ નોકરીમાંથી છૂટા થયા અમેરિકન અને વિશ્વની પ્રજાનું ધ્યાન બીજે લઈ જવા કેપ કેનેડી પછી જરાક પણ મોટું ખોલવાની ચેષ્ટા કરી તેઓ વટાણા વેરી દેતે લોચિંગ પેડ ખાતે એપોલો યાનના પ્રક્ષેપણનો ભવ્ય તમાશો અગાઉ જ તેમને કાયમ માટે શાંત કરી દેવામાં આવ્યા હતા. આ કરવામાં આવતો હતો. આ રીતે વિશ્વના અબજો લોકોને એપોલો પ્રોજેક્ટમાં એક સ્ટડિયો ઊભો કરીને તેમાં બનાવટી ચંદ્રયાત્રાનું સિમ્યુલરી સિમ્યુલેશન પ્રોજેક્ટના કાવતરાની ગંધ ન આવે તે માટે એપોલો શૂટિંગ કરવામાં આવ્યું હતું. યાનનું ધામધૂમથી લોચિંગ કરવામાં આવતું હતું. નેવાડાના રણમાં જે એપોલો સિમ્યુલેશન પ્રોજેક્ટ ઊભો કરવામાં આવ્યો તેને “કોપરનિક્સ’ એવું સાંકેતિક નામ આપવામાં એપોલોની ચંદ્રયાત્રા વિશે આવ્યું હતું. હકીકતમાં ચંદ્ર ઉપર ‘કોપરનિક્સ' નામના એક ગુપ્તતાનું રહસ્ય ખાડાના નામ ઉપરથી આ પ્રોજેક્ટને “કોપરનિક્સ' એવું નામ આપવામાં આવ્યું હતું. આ નામકરણ કરનાર સીઆઇએના જાસૂસને એપોલો-૧૧ની પહેલવહેલી ચંદ્રયાત્રાને ૪૦ વર્ષ થઈ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy