SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ રાખીને તેમણે દૂર જઈ રહેલી હોડીનું નિરીક્ષણ કર્યું હતું. આ હોડી ફટની ઊંચાઈએ ઝંડાઓ લગાવ્યા હતા. આ હરોળમાં છેલ્લા ઝંડાની વેત્ની બ્રિજ પહોંચી ત્યાં સુધી હોડી અને તેની ઉપરનો ઝંડો બાજુમાં આઠ ફૂટની ઊંચાઈએ ૩ ફુટનો એક ચોરસ ઝંડો પણ સ્પષ્ટપણે દૃશ્યમાન હતા. જો પૃથ્વી ખરેખર બહિર્ગોળ આકાર લગાવ્યો હતો. ધરાવતી હોય તો આપણને નીચે મુજબનું પરિણામ જોવા મળ્યું હોત ડો. પેરેલ એક સારા ટેલિસ્કોપની મદદથી આ ઝંડાઓને ૬ માઈલ ૫ માઈલ પટ માઈલ નિહાળ્યા ત્યારે તેમની દૃષ્ટિ સીધી દિશામાં મોટા ઝંડાના નીચેના ભાગ સુધી પહોંચી ગઈ હતી. ડો. પેરેલક્ષે પોતાનું ટેલિસ્કોપ ‘સી’ ઉપરની આકૃતિમાં “એબી’ એટલે ૬ માઇલ લંબાઈની બિંદુ ઉપર જમીનથી ૫ ફૂટની ઊંચાઈએ ગોઠવ્યું હતું અને ‘ડી’ બિંદુ પાણીની કમાન છે. ડો. પેરેલક્ષ “એ” બિંદુ ઉપર પાણીની સપાટીથી ઉપર ઝંડાની ઊંચાઈ પણ ૫ ફૂટ હતી. આકૃતિ-૪માં ‘એબી’ સીધી ૮ ઇંચની ઊંચાઈએ દૂરબીન લઈને ‘એસી’ દિશામાં જોઈ રહ્યા છે. રેખા છે, કારણ કે દરેક ઝંડાની ઊંચાઈ સરખી છે. ‘એબી' અને ડો. પેરેડક્ષની નજર નહેરના પાણીમાં એક માઇલ દૂર ‘ટી’ બિંદુએ ‘સીડી' સમાંતર છે, માટે “સીડી’ પણ સીધી રેખા છે. આ ઉપરથી પાણી સાથે ટકરાશે, કારણ કે એક માઇલના અંતરે પાણીની ઊંચાઈ રાશે, કારણ કે એક માઇલના અતર પાણાની ઉચાઈ સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. પણ ૮ ઇંચ હશે. આ ‘ટી’ બિંદુથી “બીબિંદુનું અંતર ૫ માઇલહશે. આજના વિજ્ઞાનીઓની થિયરી મુજબ જો પૃથ્વીની સપાટી પૃથ્વીની તથાકથિત ત્રિજ્યા મુજબ આ ૫ માઇલમાં પાણીની ઊંડાઈ બહિર્ગોળ હોય તો નીચે મુજબની પરિસ્થિતિ પેદા થવી જોઈએ. ૧૬ ફૂટ ૮ ઇંચ જેટલી હોવી જોઈએ. હોડી ઉપર જે ઝંડો લગાડવામાં આવ્યો છે તેની ઊંચાઈ ૫ ફુટ જેટલી છે. આ ઝંડાની ઊંડાઈ ‘ટી’ બિંદુથી ૧૧ ફૂટ ૮ ઇંચ જેટલી હોવી જોઈએ. આટલી ઊંડાઈએ રહેલી હોડી સ્વાભાવિક રીતે જ દેખાવી ન જોઈએ. પરંતુ ડો. પેરેલક્ષને ૬ માઇલ દૂર રહેલી હોડી અને તેનો ઝંડો સ્પષ્ટપણે દેખાતાં હતાં. તેના ઉપરથી સાબિત થઈ ગયું હતું કે પાણીની સપાટી પૃથ્વીની અને પૃથ્વી ઉપરના પાણીની સપાટી જો બહિર્ગોળ નહોતી પણ સપાટ હતી. આ ખરી પરિસ્થિતિનો ખ્યાલ બહિર્ગોળ હોય તો ‘સી’ બિંદુથી “ડી” બિંદુ તરફ જતાં પાણીની આકૃતિ ઉપરથી આવે છે. ઊંડાઈ વધવી જોઈએ. આ મુજબ પ્રથમ અને બીજા ઝંડાને આધારે દૃષ્ટિની દિશા ‘એબી’ નક્કી થઈ જવી જોઈએ અને ત્રીજો ઝંડો બીજા ૬ માઈલ ઝંડા કરતાં ૮ ઇંચ નીચે હોવો જોઈએ. આક્રમે ચોથો ઝંડો ૩૨ ઇંચ, પાંચમો ઝંડો ૬ ફટ, છઠ્ઠો ઝંડો ૧૦ ફટ ૮ ઇંચ અને સાતમો ઝંડો ૧૬ ફૂટ ૮ ઇંચની ઊંડાઈએ હોવો જોઈએ. આ ગણતરીએ છેલ્લા ડો. પેરેલક્ષે જે પ્રયોગ ઓલ્ડ બેડફોર્ડ નહેર ઉપર કર્યો હતો ઝંડાની ટોચ દૃષ્ટિરેખા ‘એબી'થી ૧૩ ફટ ૮ ઇંચ નીચે હોવી જોઈએ. એ પ્રયોગ આજે આપણે નર્મદા કે તાપી નદીની નહેરમાં પણ કરીને જો પૃથ્વી ખરેખર બહિર્ગોળ હોય તો ઉપર મુજબની સ્થિતિ પેદા થવી જે , આપણી જાતે સાબિત કરી શકીએ છીએ કે પૃથ્વી બહિર્ગોળ નથી જોઈએ પણ ખરેખર તેમ બન્યું નહોતું. આ ઉપરથી સાબિત થાય છે પણ સપાટ છે. કે પૃથ્વી બહિર્ગોળ છે એ એક કપોળકલ્પિત થિયરી છે અને તેને પ્રયોગ-૨ સાબિત કરી શકાય તેમ નથી. જો તર્ક, પ્રમાણ અને ગણિતની પૃથ્વી બહિર્ગોળ નથી પણ સપાટ છે તે સાબિત કરવા માટે દૃષ્ટિએ વિચારીએ તો આ જૂઠાણું ટકી શકે તેમ નથી. પૃથ્વીને કોઈ ડો. પેરેલક્ષે ઓલ્ડ બેડફોર્ડ નહેરમાં જ નીચે મુજબનો બીજો પ્રયોગ પણ સાબિતી વિના ગોળ માની લેવી એ વૈજ્ઞાનિક મિજાજની વિરુદ્ધ પણ કર્યો હતો. તેમણે આ નહેરમાં એકબીજાથી એક માઇલના અંતરે છે. છ હોડીઓ ઊભી રાખી હતી અને દરેકમાં પાણીની સપાટીથી પાંચ ડો. પેરેલલે ઉપરના પ્રયોગો ઈ.સ. ૧૮૩૮ના જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૩૧ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy