Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
Catalog link: https://jainqq.org/explore/005484/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અાપના માલ મોહિત શ્રી દેરાના ચિંતામણિ બી ભાષા (શી અક્તનાથની દેશના) શામવિલાસ કવિમિનાર. આચાર્ય શ્રી વિપવસરીજી મહારાજ શરદલાલ કરસગભાણે મોતીલાલ મીન મ મ માં સભાનતી. એક અવકાસ મલય ક For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ 00899990$9008 છે આ ભમ બીજદાર્શ્વનાથાય | શ્રી નેમિપદ-ધમાલા પુષ્પ ૧૭૯ il તપગચ્છાધિપતિ-શાસન સમ્રા–સૂચિઠ્યક્રવર્તિ–જગદગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર વિનેયાણ શાસ્ત્રવિશારદ કવિદિવાકર આચાર્યશ્રી વિજયપધ્ધસૂરીશ્વર પ્રણતા પણ સ્પષ્ટાર્થ સહિત શ્રી દેશના ચિંતામણિ. ભાગ બીજે. [ શ્રી અજિતનાથ પ્રભુની દેશના. ] Deleteleleeeleldisleeeeleleled 3299131313310121800003109 :: આર્થિક સહાયક : : શેઠ જેસંગભાઈ કાલીદાસ શેરદલાલ. ચેરીટી ટ્રસ્ટ તરફથી ભેટ. :: પ્રકાશક:: શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા વતી શા. ઇશ્વરદાસ મૂલચંદ કીકાભટની પિળ-અમદાવાદ. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ હિત શિક્ષા ભાવના. હરિગીત છંદ. હે જીવ! વત્તે હાલ કેવા કાલ તે ના ભૂલજે, આચાર તેમ વિચાર વલિ ઉચ્ચાર શીઘ્ર સુધારજે; સમયની સમતા વિષમતા કના ઉદયે કરી, પુણ્યથી સમતા વિષમતા પાપના ઉદયે કરી, સત્ય નીતિ તિમ દયા ત્રણ કષ્ટમાં પણ પાળજે, કષ્ટ કાલે પાપ મલ ધાવાય ધીરજ રાખજે; મનથી અને તનથી કરતા ધ પુણ્ય પ્રબલ મને, પાપનુ અલ પણ ઘટે છે પુણ્ય લે પાપને, બલવંત દુ લને દબાવે દુઃખ સુખ સાગર તણાં, મેાજા સમા તું માનજે કાયમ ન દિવસા દુઃખના; સુખના દિવસ પણ તેડવા તિક્ષ્ણ નવીન કર્માં બાંધતાં ચેતજે સ્વાધીન ક્ષણ એ અધના પ્રભુ ભાષતા. વિષય તેમ કષાય દુતિ આપનારા છેડજે, હિત મિત પ્રિય વેણ વદ ખાટા વિચારા છેડજે; તિમ જરૂરી પ્રવૃત્તિ કરજે ધર્માંથી મુખિયા થજે, શીલ સમતા સંચમી થઇ ભાવ ચાખ્ખા રાખજે, સને મલજો ભવાભવ ધ જિનના શિવ મળેા, સર્વાંના દુઃખ દૂર થજો સૌ શાંતિના સુખને વરે; આ ભાવનાને ભાવતાં નિજ ગુણ રમણતા પામતા, પદ્મસૂરિ અનંત જીવા માક્ષ મ્હેલે મ્હાલતા. પ્રકાશકઃ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા વતી, શા. પ્રવાસ મુલચ, અમદાવાદ. For Personal & Private Use Only ૧ ૐ ४ મુદ્રકઃ મણિલાલ છગનલાલ શાહ. ધી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકિટા રાડ. અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સર્વતન્ત્રસ્વતન્ત્ર-શાસનસમ્રાસરિચકચક્રવત્તિ જગદ્ગુરૂ તપગચ્છાધિપતિ-ભદારક આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વર: હિ , છે For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ | શ્રી બ્રૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણ મદીયા દ્ધારક, પરમપકારી, પરમગુરૂ, સુગ્રહીતનામધેય, પૂજયપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઈના કુલદીપક પુત્ર છે. વિ. સં. ૧૨૯ ની કકિ સુંદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સેલ વર્ષની નાની ઉંમરે સંસારને કેડે રે જે માનીને અગણ્ય સદગુણ નિશાન પરમગુરૂ શ્રીવૃદ્ધિવિજયજી ( શ્રીવૃદ્ધિચંદ્રજી ) મહારાજજીની પાસે ભાવનગરમાં વિ. સં. ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શાંવીર બનીને પરમ કલ્યાણકારી અને હદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા (દીક્ષા) ને પૂરેપૂરા ઉ૯લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે શુરવીર બનીને સાધી રહ્યા છે, અને આપેશ્રીજીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી પર સિદ્ધાંતનો ઉંડો અભ્યાસ કર્યો, તથા ચોર્ય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથની રચના કરીને સુંદર સાહિત્ય એવા કૅર ઉપરાંત અપૂર્વ દેશના શક્તિને પ્રભાવે અભેશ્યરસિક, ઉન્માર્ગગામી અગણ્ય મંહરિજાદિ ભવ્ય અને સદ્ધર્મના રસ્તે દેરીને હદપાર ઉપકાર કર્યો છે. તેમજ આપશ્રીજીના એગણ્ય સદ્ગણોને જોઈને મોટા ગુરૂભાઈ ગીતાર્થ શિરેમણિ, શ્રમણકુલાવતંસક, પરમપૂજ્ય; પસ્યાસજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતની ગોઠહનારિકે કિડ્યો વગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્લભીપુર (વળા) માં આપશ્રીને વિ. સંછ ૧૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપદથી વિષિત કર્યો. અને શ્રી ભાવનગરમાં વિસં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટરક આચાર્ય પદથી અલંકૃત કર્યા. આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રીસંઘની અને તીર્થ દિની સેવા પહેલાની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમેઘ ઉપદેશથી દેવ ગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે ઘણાએ ભવ્ય જીવેએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થની યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયોગ કર્યો અને કરે છે, તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણાએ ભવ્ય જીની ઉપર શ્રી જૈનેન્દ્રી દીક્ષા, દેશવિરતિ વગેરે મોક્ષના સાપને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકારો કર્યા છે અને કરે છે, વિગેરે લકત્તર ગુણોથી આકર્ષાઈ અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારને યાદ કરીને આપશ્રીના પસાયથી બનાવેલે આ શ્રી દેતા ચિંતામણિ નામના સાર્વજનિક સરલ ગ્રંથને બીજો ભાગ પરમકૃપાલું આપશ્રીજીને કરકમમાં સમપીને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જૈનેન્દ્ર શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરિપકાર વિગેરે સંપૂર્ણ આત્મમણુતાની સાધને મને ભભવ મળે. જે નિવેદક: આપશ્રીના ચરણકિકર નિર્ગુણ વિયાણ પવની વંદના. એ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Rશ્રીવિજયપઘસૂરિકૃતિ પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી ગ્રંથાદિની યાદી ૧ શ્રાવક ધર્મ જાગરિક ૩૨ શ્રીસિદ્ધચક તેત્ર, (અજિતશાંતિ ૨ દેશ વિરતિ જીવન સ્તંત્રના રોગમાં) ૩ સ્પષ્ટાર્થ સહિત શ્રીસિદ્ધચક પૂજા ૩૩ સિદ્ધચકની તાત્વિક ભાવના ૪ શ્રી મહાવીર પંચ કલ્યાણક પૂજાદિ સંગ્રહ ૩૪ વૈરાગ્ય શતકના છંદબદ્ધ ટીકાદિ ૫ ર્સિર પ્રકારના અનુવાદ વગેરે ૩૫ વિંશતિ સ્થાન પ્રદીપિકા ૬ પધસ્તવનમાલા ૩૬ શીલધર્મ દીપિકા ૭ કદંબસ્તોત્રને અનુવાદ ૩૭ ત૫:કુલક ૮ નેમિ-પદ્યસ્તવનમાલા ૩૮ શ્રીસ્તંભન પાર્શ્વનાથને ઈતિહાસ ૯ કલ્યાણકમાલા ૩૯ તીર્થ પચ્ચીશી, ૧૦ સંવેગમાલા ૪૦ બ્રહ્મચર્ય પ્રકાશ ૧૧ પવતરંગિણું ૪૧ મહાવીર દેશના ૧૨ ભાવના કલ્પલતા ભાગ ૧ લે ૪૨ પંચજ્ઞાન પૂજા ૧૩ સ્તોત્ર ચિંતામણિ (સંસ્કૃત) ૪૩ પ્રવચન પ્રશ્નમાલા ૧૪ પ્રાકૃત સ્તોત્ર પ્રકાશ ૪૪ પ્રશ્નોત્તર કપલતા ૧૫ દેશના ચિંતામણિ ભાગ ૧ લે, ૪૫ દાન ધર્મ ૧૬ કદંબગિરિ બહત્કલ્પ સ્પષ્ટાથે સાથે ૪૬ ગણધર કલ્પલતા ૧૭ ચઢાત્રિશિકા અર્થ સાથે ૪૭ આત્મશુદ્ધિ ભાવના ૧૮ આત્મશુદ્ધિ કુવક–સ્પષ્ટાથે સાથે ૪૮ સુસઢ ચરિત્ર, સ્પષ્ટાર્થ સહિત. ૧૯ ગૌતમસ્વામિ તેત્ર સાથે ૪૯ જેનાગમ નિયમાવલી ૨૦ જિનસ્તવન વીશી ૫૦ સંક્ષિપ્ત બે વચનમાલા ૨૧ સ્તંભ પ્રદીપ ૫૧ ભાવના કુલક ૨૨ તીર્થાદિ સ્તવન સંગ્રહ. પર પ્રશ્ન કૌમુદી ૨૩ મહાવીર પંચકલ્યાણક ઢાળ સંગ્રહ ૫૩ પ્રશ્ન તરંગિણી ૨૪ વૈરાગ્ય પચ્ચીશી ૫૪ પ્રશ્ન સિંધુ ૨૫ ભાવના ષોડશક ૫૫ આયુષ્ય કર્મની તાત્વિક વિચારણું ૨૬ વિવિધ ઉત્તમ ભાવના પ૬ બાર વ્રતની ટીપ ૨૭ ભાવના પંચાશિકા પ૭ શ્રાવક વ્રત દીપિકા ૨૮ ભાવના ષત્રિશિકા ૫૮ પ્રભુ શ્રી માણિક્યદેવ ૨૯ સ્તુતિ પંચાશિકા ૫૯ અયોધ્યા નગરી ૩૦ દાનકુલક પ્રાકૃત ૬૦ ચંપાપુરી મહિમા ૩૧ શીલકુલક છે. | ૬૧ કૌશાંબી નગરી For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છાધિપતિ-શાસનસમ્રાટ-સચિકચક્રવતિ જગદગુરૂ–આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસુરિશ્વર ચરણકિંકર વિનયાણુ-વિજયપધસૂરિ જન્મ વિ. સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ. * દીક્ષા–વિ. સં. ૧૯૭૧ માગશર વદ ૨ તલાજા (ભાવડ) ગણિપદ–વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૫ પાટણ પન્યાસપદ વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૧૨ પાટણ ઉપાધ્યાયપદ–વિ. સં. ૧૯૮૮ મહા સુદ ૫ સેરીસા મહાતીર્થ આચાર્યપદ–વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૪ અમદાવાદ (DUDrippiઝUDDVDriprytyrdwrity DUDUDUDUDULD For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પાટલીપુત્ર - ૮૯ સિદ્ધાચલ સ્વામિ સ્તોત્ર ૬૩ સાત પ્રકારની વૃદ્ધિ ૯૦ પચતીર્થિક સ્તવન સંગ્રહ ૬૪ અક્ષય તૃતીયા ૯૧ કાલ ધર્મનું ખરું રહસ્ય ૬૫ સમ્યગ્દર્શન ૨ નીતિ ચતુર્વિશિકા. ૬૬ તીર્થકર નામ કર્મ ૯૩ બાલહિત શિક્ષા પડશક ૬૭ દુર્લભ પંચક ૯૪ કેસરિયા પ્રભુ દેશના ૬૮ જૈન દર્શન અને સુપાત્ર દાન ૯૫ તાલધ્વજ પ્રભુ દેશના ૬૯ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું આદર્શ : ૯૬ શ્રી ગૌતમાદર્શ જીવન ૯૭ શ્રીચિંતામણિ પ્રકાશ ૭૦ વાચક શ્રીયશોવિજ્યજીના ગ્રંથને પરિચય ૯૮ શ્રીસંભવનાથ દેશના ૭૧ શ્રીમલયગિરિજી અને તેમના ગ્રંથે. | ૯૯ શ્રીઅભિનંદન પ્રભુ દેશના ૭૨ વિકમરાજા અને પ્રશ્ન પંચક | ૧૦૦ શ્રીચિંતામણિ વંદના ૭૩ શ્રીહીરસૂરિ જીવનસાર ૧૦૧ પ્રભુ શ્રી મહાવીર દેવના ૧૧ ગણુધરે ૭૪ શ્રીઅભયદેવસૂરિ અને તેમના ગ્રંથને ૧૦૨ પ્રભુ મહાવીરના ૧૦ શ્રાવકે પરિચય. ૧૦૩ શ્રવણ ભગવંત શ્રી મહાવીરનું જીવન સંસ્કૃત ગ્રંથે. ૭૫ ચિત્યવંદન વીશી. ૭૬ સિદ્ધચક શતક ૭૭ સિદ્ધચક ષત્રિશિકા ૭૮ વૈરાગ્ય ષડશક ૭૯ સરસ્વતી સ્તોત્ર ૮૦ શ્રીસ્તંભન પાશ્વ પ્રકાશ પ્રાકૃત ગ્રંથ ૮૧ ચૈત્યવંદન ચતુર્વિશિકા ૮૨ પુંડરીક દ્રાવિંશિકા ૮૩ જીવસ્વામિ દ્વાત્રિશિકા ૮૪ તીર્થ વંદના ૮૫ યાત્રિશિકા ૮૬ સરસ્વતી વિંશિકા ૮૭ સિદ્ધચક્ર તેત્ર સંદેહ ૮૮ વૈરાગ્ય ડિશક ૧૦૪ વૈરાગ્ય વિંશિકા ૧૦૫ શ્રી જેનેન્દ્ર સ્તવન મુક્તાવલી ૧૦૬ ચેસાસી દેવવંદન ૧૦૭ ચૈત્યવંદન ચોવીશી (ગુજરાતી) ૧૦૮ વીશ તીર્થકરેની થેયે ૧૦૯ મહાવીર પ્રભુના ૨૭ ભવનું સ્તવન ૧૧૦ શ્રી કપૂર પ્રકારની છે દો બદ્ધ ટીકા, | શબ્દાર્થ સ્પષ્ટાર્થ ૧૧૧ પિસ્તાલીશ આગમની પૂજા ૧૧૨ સિદ્ધસેન દિવાકર કૃત કેટલાએક ગ્રંથને ટૂંક પરિચય ૧૧૩ ગુરૂ પટ્ટાવલી પ્રાકૃત ૧૧૪ હિતેપદેશ દ્વાર્નાિશિકા પ્રાકૃત ૧૧૫ પ્રશ્નોત્તર પ્રબંધ ૧૧૬ પ્રશ્નોત્તર કિરણાવલી ૧૧૭ ગૌતમ સ્વામિને રાસ | ૧૧૮ આરાધક ભાવના For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પ્રભુ મહાવીર અને રાજા શ્રેણિક ૧૨૦ જંગપિતા જગડુશાહ અને અનુકંપાદાન ૧૨૧ શ્રમણાપાસક ધર્મ ભાવના ૧૨૩ પ્રવચને કિરણાવલી પ્રાકૃત સા ૧૨૪ દાનધમ ની તાત્ત્વિક ભાવના ૧૨૫ તત્ત્વામૃત ભાવના ૧૨૬ વિઘ્નહર તેાત્ર પ્રાકૃત ૧૨૭ કેસરિયા પ્રભુ દ્વાત્રિંશિકા પ્રાકૃત ૧૨૮ આત્મશિક્ષા સુપ્તક ૧૨૯ ચિંતામણિ સ્તોત્ર પ્રાકૃત ૧૩૦ અરિષ્ટ નેમિત્તેાત્ર પ્રાકૃત ૧૩૧ યા ૧૩૨ મંગલકુલક ૧૩૩ વિહરમાણુ તી પતિ સ્તત્ર ૧૩૪ દેવપૂજા ૧૩૫ દેવપૂજાની રીત ૧૩૬ સારપ’ચક ૧૩૭ દેશના ચિંતામણિ ભાગ બીજો ૧૩૮ પરીપકાર સંબંધી ઉપમા ઉત્પ્રેક્ષા અને અન્યાક્તિએ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શરદલાલ જેસીંગભાઈ કાલીદાસ જન્મ વિ. સં. ૧૯૨૯ ચૈત્ર વદ 4 For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ છે જેમણે આ શ્રી દેશના ચિંતામણિ ગ્રંથને બીજો ભાગ છપાવ્યું તે શેરદલાલ જેસીંગભાઈ કાલીદાસ, શ્રી જૈન શાસનરસિક શ્રમણોપાસકાદિ જેના વિશાળ સમુદાયથી અને સંખ્યાબંધ ભવ્ય જિનાલયાદિ ધાર્મિક સ્થાનેથી તથા દાનાદિ ચતુર્વિધ ધર્મારાધક ધર્મવીર દૂયાવીર દાનવીર વિગેરે હજારે નરરત્નથી શોભાયમાન જૈનપુરી રાજનગર ( અમદાવાદ ) ના ભવ્ય ઈતિહાસે ઘણએ ઐતિહાસિક મહગ્રંથનું અપૂર્વ ગૌરવ વધાર્યું છેકારણ કે અહિંના નગરશેઠ વિગેરે જેનેએ જેમ ભૂતકાલમાં મહા સાર્વજનિક અને મહા ધાર્મિક કાર્યો કર્યા છે, તેમ તેઓ હાલ પણ કરે છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તે ઉપરાંત શ્રી સિદ્ધાચલાદિ મહા તીર્થોના અને વિશાલ જીવ દયા વિગેરેનાં ઘણું કાર્યો પણ અહીંના જ જેને એ કર્યા છે. અને તેઓ હાલ પણ કરે છે. આજ મુદ્દાથી પૂર્વના જેનેએ મહા ધાર્મિક સં. સ્થાઓને પણ અહીં જ ઉત્પન્ન કરી છે. બીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમદાવાદ એ રત્નની ખાણ જેવું છે. જેમ રત્નોનું ઉત્પત્તિ સ્થાન રત્નની ખાણ ગણાય છે, તેમ આ રાજનગર પણ હજારે આદર્શ જીવન ગુજારનારા શ્રી જિન શાસનના સ્તંભ સમાન વિવિધ ભાષામય મહાગંભીર અર્થવાળા મહાશાસ્ત્ર કાવ્યાદિને બનાવનાર મહાપ્રતિભા શાલી પવિત્ર સંયમી સૂરિપુંગવ અને મહાપાધ્યાય તથા પંન્યાસ શ્રી જિનવિજ્યજી ૨ઉત્તમવિજયજી પદ્વવિજ્યજી વીરવિજયજી વિગેરે મહાપુરૂષોની અને ઉદાર આશયવંત દાનવીર સ્વપરહિતેચ્છ રાજમાન્ય નગરશેઠ શાંતિદાસ હેમાભાઈ પ્રેમાભાઈ, શેઠ હઠીસીંહ કેસરીસિંહ, ૧. શ્રીમાલીવંશ, પિતા ધર્મદાસ, માતા લાડકુંવર, જન્મ રાજનગરમાં વિ. સં. ૭૫૨ માં, નામ ખુશાલચંદ, દીક્ષા અમદાવાદમાં સં ૧૭૭૦, કા વ. ૬ બુધ ગુરૂ સમાવિજયજી, સ્વર્ગવાસ પાદરામાં સં. ૭૯૯ શ્રા. સુ. ૧૦, કૃતિ-જિન સ્તવન વીશી, તાનપંચમી, મૌન એકાદશી, સ્તવન વગેરે ૨. જન્મ રાજનગર શામલાની પળમાં પિતા લાલચંદ, માતા. માણિક સં. ૧૭૬ માં. સ્વનામ પુંજાશા, દીક્ષા સં. ૧૭૯૬ વે સુ ૬ શામલાની પિળમાં સ્વર્ગવાસ સં. ૧૮૨૭ માહ સુદ ૮ રવિ, ઉંમર ૬૭ વર્ષ, ગૃહિપર્યાય ૩૮; દીક્ષા પર્યાય ૨૯ વર્ષ, કૃતિ–શ્રી જિનવિ. રાસ, અશષ્ટ પ્રકારી પૂજ, વિગરે. ૩. જન્મસ્થલ રાજનગર શામળાની પિળ, જ્ઞાતિ શ્રીમાલિ, પિતાનું નામ ગણેશ માતાનું નામ ઝમકું, જન્મતિથિ સં. ૧૭૨ ભાસુ. ૨ નામ પાનાચંદ, દીક્ષા સં. ૧૮૦૫ મહા સુદ ૫ રાજનગર પાછાવાડી (શાહીબા) માં, શ્રી વિજયે સૂરિએ. સં. ૧૮૧૦ માં પંડિત પદ આ યું, વર્ગવાસ તિથિ-રાજનગરમાં સં. ૮૬૨ ચે સુ૦ ૪, કવિ હતા. ૫૫૦૦૦ નવા લેક બનાવ્યા, ગૃહવાસ વર્ષ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શેઠ મનસુખભાઈ ભગુભાઈ શેઠ લાલભાઈ દલપતભાઈ વિગેરે નરરત્નની પણ જન્મભૂમિ છે. એટલું જ નહિ પણ હજારે મહા પુરૂષેની ચરણરજથી પવિત્ર બનેલી આ ભૂમિ છે. એમ ઐતિહાસિક ગ્રંથેના તલસ્પર્શી અનુભવથી જાણી શકાય છે. તથા અહીંના શેઠ ધનાશાએ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજને કાશીના અભ્યાસકાલમાં શાસ્ત્રીને પગાર દેવાની બાબતમાં બે હજાર સેના હેર ખરચી હતી. ત્યા ન્યાયશાસ્ત્રને તથા તત્ત્વચિંતામણિ શાસ્ત્રને અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરીને પંડિતની સભામાં એક વાદી સંન્યાસીને વાદમાં જી. આથી પ્રસન્ન થઈને પંડિત વગે ન્યા. યશોવિજયજી મહારાજને ન્યાયવિશારદ પદથી વિભૂષિત કર્યા. તે પછી આગ્રા શહેરમાં ચાર વર્ષ સુધી રહીને બાકીના તાર્કિક ગ્રંથનો અભ્યાસ કર્યો અને બનારસીદાસના શિષ્ય કુંવરજીને શાસ્ત્ર ચર્ચામાં હરાવ્યું. ત્યાર બાદ વિહાર કરીને અહીં રાજનગરની નગરીશાલામાં પધાર્યા અહીં મેબતખાન નામે સૂબો હતે, તેણે શ્રી યશોવિજયજીની વિદ્વતા સાંભળીને બહુ માનપૂર્વક સભામાં બોલાવ્યા. અહીં ઉપાઠ યશોવિજયજીએ ૧૮ અવધાન કર્યા. આવું બુદ્ધિચાતુર્ય જોઈને તે સૂબે ઘણે ખૂશી થયે, અને તેણે માનસહિત ઉપાયાયજીને સ્વસ્થાને પહોંચાડયા. આથી જિન શાસનની ઘણી પ્રભાવના થઈ. વિ. સં. ૧૭૧૮ માં અહીંના સંઘની વિનંતિથી અને શ્રીદેવસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રીવિજયપ્રભસૂરિજીએ શ્રીયશોવિજયજીને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યા. આવા ઘણા મહાપુરૂના વિહારથી પવિત્ર બનેલી આ (રાજનગરની ) ભૂમિ છે, તેમજ ઘણુ મહાપુરૂષોએ પુષ્કલ ગ્રંથની રચના પણ અહીં કરી છે. એમ તે તે ગ્રંથના અંતિમ ભાગની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ રાજનગરના ઝવેરીવાડે હેરીયા પિળના રહીશ (હાલ ઘીકાંટા સિવીલ ઇસ્પિતાલની સામે રહેતા) શેરદલાલ જેસં. ગભાઇ કાલીદાસનો જન્મ વિ. સં. ૧૯૨૦ ચૈત્ર વદ આઠમે થયું હતું. તેમના ધર્મિષ્ઠ પિતાશ્રીનું નામ શા. કાલીદાસ ભીખાભાઈ, અને માતુશ્રીનું નામ જેકે રબાઈ હતું. જેના ઘર્મના દઢ સંસ્કાર વાસિત કુટુંબમાં જન્મેલા છના ધર્મસંસ્કાર સ્વભાવે જ ઉંચ કેટના હોય છે, એ પ્રમાણે શેરદલાલ જેસીંગભાઈના પણ શરૂઆતથી જ ધર્મ સંસ્કાર તેવા જણાય છે, અને વિ. સં. ૧૫ર થી પરમ પૂજ્ય પરમોપકારી ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમાગમ વ્યાખ્યાન શ્રવણુદિ શુભ નિમિત્તોને લઈને તેમનામાં દેવ ગુરૂ ધર્મ પ્રત્યે તીવ્ર લાગણી અને પ્રભુપૂજા તીર્થયાત્રા સામાયિક પ્રતિક્રમણ પૌષધ દાન તપશ્ચર્યા વિગેરે ધર્મ ક્રિયાની આરાધના વિગેરે ગુણો વિશેષ પ્રમાણમાં દિન પ્રતિદિન વધતા જણાય છે, એગ્ય ઉંમરે વ્યવહારિકાદિ શિક્ષણ લીધા બાદ તેઓ શેર દલાલના ધંધામાં જોડાયા, પરિણામે દેવ ગુરૂ ધર્મના પસાયે આર્થિક સ્થિતિમાં પણ સારે વધારે કરી શક્યા. તેમનામાં રહેલા દાનાદિ ગુણને લઈને રાજનગરની અગ્રગણ્ય વ્યક્તિઓમાં તેઓ ગણવા લાયક છે, શેરદલાલ જેસીંગભાઈ પૂર્વે ૧૪ માસ ૬, દીક્ષા પર્યાય ૫૭ વર્ષ, કૃતિ-જયાનંદ કેવલી ચરિત્ર, ચૌમાસી દેવવંદન, જિનસ્તવન વીશી નવપદ પૂજા, ઉ૦ શ્રી યશે કત ૧૫૦-૫૦ ગાથાના સ્તવનને બાલા” વિગેરે For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ હું જણાવ્યા મુજખ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત પ્રભુ શ્રીતીર્થંકર દેવે પ્રકાશૈલા લેાકેાત્તર કલ્પવૃક્ષ સમાન શ્રીજૈન ધર્મના અનન્ય ઉપાસક છે, અને તેમણે શ્રીજિન મ ંદિર વગેરે ધાર્મિક ક્ષેત્રામાં તથા તીર્થ યાત્રા, જ્ઞાન પંચમીનુ ઉજમણું, તેમજ શ્રીકખગિરિમાં ખાવન જિનાલય શ્રી મહાવીર સ્વામીના પ્રાસાદની ભમતીમાં માટી દેરી બનાવવામાં અને અહી ડુંગરની ઉપર શ્રીઆદીશ્વર ભગવતને પધરાવવામાં તથા ગિરિરાજ શ્રી સિદ્ધાચલની શીતલછાયામાં નવાણુ ચાત્રા ચતુર્માસ વગેરે ઉત્તમ ધાર્મિક પ્રસંગોમાં, તેમજ રોહીશાળામાં અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે મૂલનાયક પ્રભુની માનુની પ્રતિમાની અને બહાર શ્રીસીમંધર સ્વામી વગેરે ત્રણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં તથા વમાન ચાવીશીના શ્રીજિન િ ભરાવવામાં અને તે ાધા મિાની પ્રતિષ્ઠાના અવસરે સાધર્મિક વાત્સલ્ય વગેરે ધાર્મિક પ્રસંગામાં પણ પૂર્ણ ઉલ્લાસથી ચપલ લક્ષ્મીના સદુપયોગ કર્યો છે અને હાલ પણ કરે છે. અને તેઓ અહીંની શ્રીતત્ત્વ વિવેચક સભાના માનનીય પ્રેસીડેન્ટ છે. વિસ॰ ૨૦૦૨માં પરમ પૂજ્ય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સપરિવાર અહીં ચાતુર્માસ રહ્યા હતા, તે વખતે આસા વિર્દ ધનતેરસે જેસીગભાઈએ પેાતાના ચિરંજીવી સારાભાઈ તથા મનુભાઈની સાથે શ્રી ગુરૂમહારાજ તથા પરમપૂજ્ય વિજયાદયસૂરીશ્વરજીની પાસે વાસક્ષેપ નખાવીને શુભેચ્છા જણાવી કે ... “હું મારી મીલ્કતમાંથી એવી એક રકમ શુભ ખાતે અલગ કાઢવા ચાહું છું કે—જેના વ્યાજની રકમના સદુપયેાગ અનુકૂલતા પ્રમાણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જિનાગમ જિનમંદિર જિનખિમ રૂપ સાત ક્ષેત્રામાં અને અન્ય કામમાં પણ થાય.” આ વચના સાંભળી શ્રીગુરૂ મહારાજે આ રીતે અનુમોદના કરી કે, જેવા ધાર્મિક જીવાને પોતાની હયાતીમાં આ રીતે કરવું ઉચિત જ છે. હું ઈચ્છું છું કે, ખીજાએ પણ આ રીતે અનુકરણ કરે, તો જરૂર તેવી રકમના તેવા સદુપયેાગથી થતા લાભના ભાગીદાર થાય. સ્વાધીન લક્ષ્મીના સતેષ જનક સદુપયોગ કરવાની આ એક આબાદ પદ્ધતિ છે. તેમાં પણ પુત્રાદિ પરિવારની સહાનુભૂતિ હાવાથી ભવિષ્યમાં પણ તેએ સ`પીને આ વ્યવસ્થા જાળવી રાખશે.” આ રીતે શ્રીગુરૂ મહારાજના આશીર્વાદ ગર્ભિત અનુમાદનાના વચના સાંભળીને ઘણાં ઉત્સાહી બનેલા જેસંગભાઈએ તરત જ ઉપર જણાવ્યા મુજા પદ્ધતિસર વ્યવસ્થા કરી દીધી. તે પ્રમાણે હાલ પણ તેમની ભાવના મુજબ વ્યાજની રકમ વપરાય છે. શ્રી ગુરૂમહારાજના ઉપદેશથી પ્રભુ શ્રીમહાવીર દેવના પાંચે કલ્યાણકાના પાંચ વરઘેાડા ૩૭ વર્ષોથી નીકળે છે. તેમાં ચૈત્ર સુદ તેરશે જન્મ કલ્યાણકના વરઘોડા પૂજા વગેરે તેમના તરફથી થાય છે. તે શરૂઆતથી જ તેએ આ કલ્યાણુકાના વરઘોડા પૂજા પ્રભાવનાદિની વ્યવસ્થાનું કામ લાગણીથી કરતા આવ્યા છે, ને હાલ પણ કરે છે. તેમના સધ ચારિણી વીજકારભાઈ પણુ વષીતપ, ઉપધાન તપ વગેરે ધર્મારાધન તીવ્ર લાગણીથી તમારા ૧ ચવન-અષાઢ સુદિ ૬-વાડીલાલ લલ્લુભાઈ. હ॰ ચંચલખેન દીક્ષા-કાર્તિક વદ. ૧૦ શેઠ કુલપતભાઇ મગનભાઇ. હ॰ લક્ષ્મીભાભુ-કૈવલજ્ઞાન-વૈશાખ સુદ. ૧૯, શેડ માણેકલાલ મનસુખભાઈ, નિર્વાણુ–આસા વદ. ૦)) શેડ. દલપતભાઈ ભગુભાઈ, હું॰ ગગામા, For Personal & Private Use Only www.jainellbrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ કરતા હતા. તેમની ૧ સારાભાઈ, ૨ રતીભાઈ, ૩ મનુભાઈ, આ ત્રણ પુત્રોમાંથી રતિભાઈ સિવાયના બે પુત્ર હયાત છે. તેઓ બંને પણ શ્રીદેવ ગુરૂ ધર્મના તીવ્ર અનુરાગી અને શ્રી સિદ્ધચકારધિને તપશ્ચર્યા વગેરે ધર્મકિયાની આરાધના કરવામાં પૂર્ણ ઉત્સાહી છે. ત્રીજા પુત્ર મહેમ રતીલાલ પણ તીવ્ર બુદ્ધિશાળી અને ધર્મિષ્ઠ હતા. તે બંધની અસર તેમને વિશાલ પૌત્રાદિ પરિવારમાં થયેલી હોવાથી તેઓ પણ પૂર્ણ ઉત્સાહથી ધર્મારાધને કરે છે. વ્યાજબી છે કે જેવા ઘરને નાયકે હેય, તેજ તેમને પરિવાર હોય. જેસંગભાઈએ જ્ઞાન દાનના અપૂર્વ પ્રેમને લઈને અત્યાર સુધીમાં સિંક્રર પ્રકર, પતરંગિણી, શ્રાવક ધર્મ જાગરિકા, દેશના ચિંતામણીના બે ભાગ, સિદ્ધહેમ (હજારી) વ્યાકરણ વગેરે ઘણું ઉપયોગી ગ્રંથે પિતાના સંપૂર્ણ ખરચે શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક શા. ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાવીને ભવ્ય જીને ભેટ આપ્યા છે. તેમજ શ્રીકપૂર પ્રકર, પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલાદિ છપાવવામાં પણ ઈચ્છાનુસાર ઉદારતાથી લાભ લીધે છે. આવા કાર્યની અનુમોદના કરીને બીજા પણ ભવ્ય છે આવા ગ્રંથે છપાવી સ્વાધીન લક્ષ્મીને સદુપયેાગ કરી માનવ જન્મ સફલ કરે. એજ હાર્દિક ભાવના. * લિ. જૈન ગ્રંથ પ્રકોશ સભા. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ | નમ: વિહિર ! ॥ णमो विमलबंभ वेरधारग सुग्गहियणामधिज-तित्थुद्धारग-छत्तीसगुणपरिकलिय पंच पत्थाणमय-सूरिमंतसमाराहग-परमगुरु-परमोवयारि-परमपुज्ज-पुज्जवरविणारदायरिय पुरंदर-सिरिविजयणेमिसूरीणं ॥ છે પતાવના | |રારિવૃત્ત / ठियप्पाणं पोयं भवजलहिमज्ञ समिवरं । सयायाराहारं सयइसयसंपुण्णनिलयं ॥ पमाएणं हीणं दिणयरमिहं तित्थगयणे । णमेमो णेमीसं मविहिययरं सरिपवरं ॥ १ ॥ લકેર કલ્પવૃક્ષ સમાન શ્રી જૈનેન્દ્રશાસન રસિક ધર્મવીર બંધુઓ! માનવજીવન રૂપી અમૃતફલ એ એ ઉત્તમમાં ઉત્તમ પદાર્થ છે કે જેની મીઠાશની આગળ બીજા તમામ મિષ્ટ પદાર્થોની મીઠાશ ઉતરતી કેટીની જ ભાસે છે. પરંતુ તેને યથાર્થ અને પૂરેપૂરો સ્વાદ લેનારા પુણ્યશાલી આ જગતમાં વિરલા જ હોય છે. જે ભવ્ય જીવો કર્મ બંધના કારણેને ધ્યાનમાં રાખીને નિરંતર પરમ ઉલ્લાસથી સંવર ભાવની સાધના કરે છે, તેઓ જ માનવજીવન રૂપી અમૃતફલને સંપૂર્ણ સ્વાદ લઈ શકે છે. આવા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવમાં સૌથી પહેલા નંબરના પ્રભુ શ્રી તીર્થકર દેવે ગણી શકાય. કારણ કે એ દેવાધિદેવ ભગવંતે મુક્તિના જે ચાર પરમ અંગ (કારણ) છે, તેની સંપૂર્ણ સાધના કરીને પિતાને ઉદ્ધાર કરે છે, અને નિઃસ્પૃહ ભાવે દેશના દઈને સંસાર રૂપી સમુદ્રમાં બૂડતા બીજા ભવ્ય જીને પણ તારે છે. મુક્તિપદને દેનારા ચાર પરમ અંગે (મુખ્ય કારણે) ની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી ૧ મનુષ્ય પણું–ચાર ગતિમય સંસારની અંદર ઇંદ્રપણું, ચક્રવત્તિપણું વિગેરે ઘણું વાર પામી શકાય છે, પણ મનુષ્યપણું વારંવાર પામી શકાતું નથી. આપણે વ્યવહારમાં પણ નજરે નજર જોઈએ છીએ કે રૂ કાપડ વિગેરે પદાર્થોના વ્યાપારની પીઠ (મસમ) વારંવાર આવતી નથી, અને સારા વખતમાં જે દાન ધર્માદિની સાધના થઈ ગઈ હેય, For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તે અવસર શું વારંવાર આવે ખરે કે? એટલે જેમ તેવી પીઠ અને તે અવસર આ બને વારંવાર મળવા દુર્લભ છે, તેમ મનુષ્યપણું પણ વારંવાર મળવું (તેથી પણ) વધારે દુર્લભ છે. માટેજ સમ્યગ્દષ્ટિ મહદ્ધિક દેવે પણ આ મનુષ્યપણને ચાહે છે. આ દેવામાં કેટલાએક ભાવી તીર્થકરના પણ જી હાય છે. તેમને મનુષ્યપણું પામવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. તેઓ એમ વિચારે છે કે જ્યારે અમે મનુષ્યપણું પામશું? અને સર્વવિરતિ ચારિત્રની સાધના કરતાં કરતાં ક્ષપક શ્રેણિમાં આરૂઢ થઈ ચારે ઘાતી કર્મો (જ્ઞાનાવરણીયદર્શનાવરણય–મેહનીય અંતરાય) ને નાશ કરીને કેવલજ્ઞાન પામીને પિતાનો ઉદ્ધાર કરવા સાથે બીજા પણ ભવ્ય જીને સંસાર સમુદ્રનો પાર પમાડીશું ! આથી સહજ સમજાય છે કે મનુષ્યપણું દુર્લભ છે. એમાં પણ આર્ય દેશ અને ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. કારણ કે અનાર્ય છે અને નીચ કુલમાં જન્મેલા જ અજ્ઞાન અને મેહને લઈને માનવ જન્મ પામ્યા છતાં પણ તેને હારી જાય છે. ૨ શ્રતિ–શ્રી જિનેશ્વર પ્રભુની દેશના સાંભળવાથી મનુષ્ય જન્મને સફળ કરવા માટે આપણે કઈ કઈ ફરજ બજાવવી જોઈએ, એ બધું સમજી શકાય છે. અને તે પ્રમાણે વર્તીને માનવભવ સફલ કરી શકાય છે. આ મુદ્દાથી એમ કહ્યું કે મનુષ્યપણામાં શ્રી તીર્થકર પ્રભુની દેશના સાંભળવી એ દુર્લભ છે. ૩ શ્રદ્ધા–પુણ્યના ઉદયે કેઈકે છેમનુષ્યપણું પામીને શ્રીતીર્થકરની દેશના સાંભળે ખરા, પણ તે પ્રભુદેવને વચન ઉપર શ્રદ્ધા ન હોય તે તે સાંભળવું નકામું છે. એટલે જે ભવ્ય જીવે શ્રદ્ધા પૂર્વક પ્રભુની દેશના સાંભળે, તેઓ યથાર્થ શર્મારાધન કરીને માનવ ભવ સફલ કરી શકે છે. આ મુદ્દાથી એમ કહ્યું કે શ્રદ્ધા ગુણ પામવો દુર્લભ છે. પ્રભુ શ્રી તીર્થંકરદેવે કહેલી પદાર્થ તત્વની બીના સાચી જ છે. તેમાં સંદેહ રખાય જ નહિ કારણ કે પ્રભુદેવે અસત્યના બધા કારણેને નાશ કર્યો છે. આવી જે ભાવના તે શ્રદ્ધાં કહેવાય. ૪ સંયમ–પહેલાં ત્રણ વાનની જે દુર્લભતા જણાવી, તે ઉપરથી એ સમજવું કે તે ત્રણે સાધનો સંયમના મદદગાર છે. એટલે મનુષ્ય ભવમાં શ્રી ગુરૂ મહારાજના સમાગમથી પવિત્ર વાણી સાંભળીને શ્રદ્ધા ગુણ પ્રકટ થાય, પણ સંયમની ખામી હોય તે મુક્તિપદ ન પામી શકાય. સંયમ (ચારિત્ર) ગુણ પણ હેજે પમા નથી, પણ સમ્યગ્દર્શન ગુણને પામતી વખતે જે સાત કર્મોની પપમના અસંખ્યાતમા ભાગે કરી ન્યૂન એક કડાછેડી સાગરોપમની સ્થિતિ હતી, તેમાંથી જ્યારે બે થી નવ પલ્યોપમ પ્રમાણ સ્થિતિ ઓછી થાય, ત્યારે દેશવિરતિ ગુણ પ્રકટ થાય છે. અને તે ઉપરાંત જ્યારે સંખ્યાતા સાગરેપમ પ્રમાણ સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિ ચારિત્ર ગુણ પ્રકટ થાય. આ કારણથી ૧. તેટલી સ્થિતિવાલા કર્મદલિકે २ सम्मत्तमि य लध्धे पलियपुहुत्तेण सावओ हुज्जा ॥ चरणोवसमसयाणं-सागरसंखंतरा हुंति ।। १ ॥ प्रथमपंचाशके ॥ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સચમ ગુણ પામવા દ ભ કહ્યો છે. જેનાથી બાંધેલા કર્મો ખાલી કરી શકાય તે ચારિત્ર કહેવાય. શાસ્ત્રકાર ભગવતે આ ચારિત્રના મુખ્ય બે ભેદ વર્ણવ્યા છે. ૧. સવિરતિ ૨. દેશિવતિ. આ બે ભેદોમાં સર્વવિરતિને પ્રથમ કહેવાનુ કારણુ એ કે મુક્તિનું અનન્તર કારણુ સવિરતિ જ છે, પણુ દેશિવરિત નથી. સવિરતિને ગ્રહણ કરવાને અસમર્થ જીવા સÖવિરતિના પ્રથમ પગથિયા (અભ્યાસ) રૂપ દેશિવરતિને અંગીકાર કરે છે. આજ કારણથી પ્રભુદેવ દેશનામાં પણ પહેલાં સ`વિરતિ સંચમનો જ ઉપદેશ આપે છે, તે સાંભળીને જો ગૃહસ્થ સ'સારી જીવે એમ જણાવે છે કે હુ' આપે જણાવેલ સર્વવિરતિ કે જેમાં આકા પંચ મહાવ્રતા પાલવાના છે, તેને ગ્રહણ કરવાને સમર્થ નથી, જેથી મારા ઉદ્ધારને માટે ખીન્ને ઉપાય મતાવા. ત્યારે પ્રભુદેવ સંસારી જીવાને કહે કે હું ભવ્ય જીવા ! આ પંચ મહાત્રતાની આરાધના અપૂર્વ શાંતિને દેનારી અને આત્માના અપૂર્વ શુષ્ણેા પ્રકટાવી અપ કાલમાં મુક્તિપદ પમાડનારી છે. તમારો ખરો શત્રુ મેહ છે. શાસ્ત્રકારે તેને િ રાની વ્યાજબી ઉપમા આપી છે. તથા તે અલિષ્ઠ લૂટારો છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ વાસ્તવિક આત્મિક ધનને ચારનાર છે. અને તે મેહ ચારિત્ર (સવિરતિ મહારાજાને પરમ શત્રુ અને ઈર્ષ્યાળુ છે. જયારે ચારિત્ર મહારાજા દુનિયાના જીવાને સમજાવે છે કેહે ભવ્ય જીવે ! જેમ માખી ખળખામાં ચઢે તેમ તમે શા માટે ભોગ (રૂપી ખળખા) માં ચાંટી (વળગી) રહેા છે. યાદ રાખો કે મારૂં કહેવું નહિ માનેા તા છેવટે પસ્તાઈને દુઃ તિના દુઃખા અનેક સાગરોપમ જેવા ઘણા લાંબા કાલ સુધી ભોગવવા પડશે. તમારા ભલાને માટે હું કહું છું કે તમે જે આવી માહગર્ભિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેથી તમને દુ:ખજ ( ના ) મલશે, પરંતુ સુખ તેા કદી મલશે જ નહિ. શું કુદરતી નિયમ પણ તમે ભૂલી ગયા? તે એ છે કે જેવું કારણ હાય, તેવું કાર્ય થાય. જેમ લીખડાનું ખી વાવીએ તે શેલડીના સાંઢા ઊગે જ નહિ. પણ નીખળી જ ઊગે તેમ. જે શબ્દાદિ લાગા દુ:ખના જ સાધના છે તેવા સાધનોને સેવવાથી સુખ મલે જ નહિ. જરૂર સમજો કે તમે ક્ષણિક અને અજ્ઞાનથી ( સુખરૂપ) માની લીધેલા સુખને માટે ભાગને સેવા છે, પણ તેમ કરવાથી તે જરૂર તમારા શરીરમાં ક્ષય ભગંદર આદિ ભયકર અસાધ્ય રોગે થશે. આ રોગોની પીડા રીબાઇ રીબાઈને ભોગવવી પડશે, અને અસમાધિ મરણ પામી તીવ્ર દુ:ખાથી ભરેલી દુર્ગંતિમાં જવું પડશે. માટે હજી પણ સમજીને એ રસ્તા છેડી દેવા જ વ્યાજબી છે. તમે અનંત શક્તિઓના માલીક છે, છતાં તમને ભોગ તૃષ્ણા જ કાયર મનાવે છે. ખરેખર આશાની ગુલામી જ્યાં સુધી હાય છે, ત્યાં સુધી જ સર્વેના ગુલામ થઇને રહેવું પડે છે. જેમણે આશાને ગુલામડી જેવી બનાવી દીધી છે, તેની આગળ આખા જગતના જીવા દાસ જેવા થઈને નમસ્કાર કરે છે. આ ખાખતમાં “ચલના હૈ રેણા નહિ હૈ ” આવું -ખેલનારી બેગમનુ દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. સંસાર એ વિવિધ દુ:ખોથી જ ભરેલા છે, તેમાં જન્મ જરા અને મરણના તીવ્ર દુ:ખા રહ્યા છે. નરકાદિ ચારે ગતિનો જ્ઞાન હૃષ્ટિથી વિચાર કરશે! તેા માલૂમ પડશે કે એકે ગતિમાં લાંખા કાલ સુધી ટકે એવું ખરૂ સુખ છે જ નહિ. છતાં ચેતીને ચાલનારા જીવે મનુષ્ય ગતિમાં જ મુક્તિના સાધન ભૂત પવિત્ર સંયમને For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સાધે છે, એ અપેક્ષાએ જ મનુષ્ય ગતિ ઉત્તમ કહી શકાય છે. એથી એમ સમજાય છે કે તમે પવિત્ર મનુષ્ય જીંદગી સંયમ સાધવાને માટે જ પામ્યા છે, નહિ કે પાપ કરવા માટે પામ્યા છે. નરકાદિ ગતિઓમાં મિથ્યાત્વાદિના પ્રતાપે નિકાચિત અવસ્થા સુધીના બાંધેલા કર્મો અહીં (મનુષ્ય ગતિમાં) નહિ ખપાવે તે બીજી કઈ ગતિમાં ખપાવશે ! દેવે વિષયાસક્ત છે, અને નારકીઓ દુઃખોથી ગભરાયેલા છે, તથા તિર્યંચો વિવેક વિનાના છે. માટે કર્મોને ખપાવવાના સાધનો અહીં મનુષ્ય ગતિમાં જ છે. એમ સમજીને જેવી શ્રી જંબૂ સ્વામી વિગેરે પુણ્યશાલી જીએ વિષ્ટા અને મૂત્રાદિ અશુચિ પદાર્થોથી ભરેલી ચામડાની કેથળી જેવી સ્ત્રી અને ધન વિગેરેનો મેહ છોડીને સંયમ પાલી કેવલી થઈને શિવલક્ષ્મી આદિ સંપદાઓ મેળવી, અને ધન્યકુમાર તથા શાલિભદ્ર સંયમના જ પ્રતાપે અનુત્તર વિમાનના સુખો મેળવ્યા, તથા અવંતી સુકુમાલે નલિની ગુલ્મ વિમાનની અદ્ધિ મેળવી; તેવી રીતે જે તમારી જન્મ જરા અને મરણના દુ:ખ ટાળીને મુક્તિના અક્ષય સુખ પામવાની ઈચ્છા હોય તે પવિત્ર સંયમને સાધી લે. જો કે અત્યાર સુધી મેહના પંઝામાં તમે સપડાયા, તેથી તમારી ઘણી પાયમાલી થઈ છે. છતાં હજુ બાજી હાથમાં છે. અમારા કહ્યા પ્રમાણે હાલ પણ ચેતશે અને સંયમને સાધશે, તે જરૂર તમારું કલ્યાણ થશે. આવા પ્રકારની ચારિત્ર મહારાજાની દેશના સાંભળીને મહરાજાના પંજામાં સપડાયેલા ઘણું જ ચારિત્ર (ઘારીગુરૂ) મહારાજાની છાયામાં આવી નિર્મલ ધર્મારાધન કરવા લાગ્યા. હવે મેહરાજા વિચારે છે કે જે હું સાવધાન થઈને કંઈ પણ ઉપાય નહિ કરું, તે મારૂં તમામ સૈન્ય ચારિત્ર ૨ાજાની પાસે જશે અને હું નિરાધાર બનીશ. હાલ પણ ધીમે ધીમે ચારિત્ર રાજાની પાસે મારું ઘણું સન્મ ચાલ્યું ગયું. એમ વિચારી ચારિત્ર રાજાના પક્ષમાં ગયેલા તમામ જીવને વશ કરવા માટે “શસ્ત્રપ્રયોગ કરતાં ઘણો સમય લાગે, અને ઘણું જ ભાગી પણ જાય.” તેથી તે મહારાજાએ મંત્રપ્રયોગ કરવાનો નિર્ણય કરી “મહું અને મમ” આ ચાર અક્ષરેનો મંત્ર જાપ કર્યો, જેથી તેની અસર જે જીવના ઉપર થઈ, તે બધા જ મુંઝાયા અને પિતાનું ખરું સ્વરૂપ ભૂલી ગયા. હું અને મારું એવા વિચારથી મેહને વશ થઈને તેઓએ અનેક આરંભ સમારંભ કરવા માંડયા. મંત્રને સાર એ છે કે મોહિત આત્માએને કઈ પૂછે કે આ ગામને અથવા નગરનો શેઠિયે કેણ છે? ત્યારે તે કહેશે કે હું આ ગામ અથવા નગરનો શેઠિયે છું. વળી કઈ માણસ મેહિત છને પૂછે છે કે આ લક્ષમી સ્ત્રી કુટુંબ ઘર દુકાન વિગેરે કેના છે? ત્યારે તે મૂઢ આત્માઓ કહેશે કે એ બધું મારૂં છે. એમ હું અને મારૂં એવા મેહગર્ભિત વિચારથી મેહ રાજાના ગુલામ બનેલા છે તે સ્ત્રી કુટુંબ વિગેરે કે જે જન્મતાં સાથે લાવ્યા (આવ્યા) નથી, અને સાથે લઈ જવાના (આવનાર) નથી. મૂકીને પરભવમાં ગયા પછી યાદ પણ આવવાના નથી, કારણ કે પાછલા ભની અંદર ઘણાંએ ઘર દુકાન લક્ષ્મી પુત્ર શ્રી આદિ છોડયા છે પણ તેમાંનું કંઈ પણ યાદ આવતું નથી કે ગયા ભવના સ્ત્રી આદિનું શું થતું હશે? છતાં તે (ધન, સ્ત્રી વિગેરે) ને માટે એવા અનેક પાપકર્મો કરે છે, કે જે કર્મોના , આ નામનું વિમાન સૌધર્મ દેવલોકમાં છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ફલે પિતાને જ ભેગવવાના છે અને પરભવમાં સાથે આવનાર પરમ કલ્યાણકારી ધર્મની આરાધના કરવામાં લગાર પણ પ્રયત્ન કરતા નથી. કારણ કે મેહરાજાએ તેમને આંધળા બનાવ્યા છે. આ વાતને બરાબર યાદ રાખીને પવિત્ર સંયમ સાધી જન્મ જરા મરણાદિની ઉપાધિ દૂર કરી પરમપદના સુખ મેળવવા એમાંજ મનુષ્યભવની સફલતા છે. આવા પ્રેમ અને શાંતિ ભરેલા ચારિત્ર મહારાજાના વચને સાંભળતાં જ તે જ યથાર્થ સ્વરૂપ સમજે છે, અને ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાને દેખતા થવાનો ઉપાય પૂછે છે કે અમારે અંધાપે દૂર કરવા માટે એટલે મહારાજાને હરાવવા માટે સામે કયે મંત્ર જપ? જેથી મહરાજા ભાગી જાય અને અમે દેખતા બનીને આત્મકલ્યાણ કરવામાં સાવધાન થઈએ. ત્યારે ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાએ કહ્યું કે પૂર્વે કહેલ જે ચાર અક્ષરે મેહનો મંત્ર છે તેમાં () ની પૂર્વે અને મમ (માસું) ની પૂર્વે કર જોડે. એટલે નાદું મમ એમ મોહને જીતનારે પાંચ અક્ષરનો મંત્ર બનશે. તેનો અર્થ એ છે કે હું નથી અને મારું નથી. એનું પણ તાત્પર્ય એ છે કે-હે ભવ્ય છે ! દુનિયાના દેખાતા આ તમામ ધન આદિ પદાર્થો મોડા વહેલા અચાનક આયુષ્યનો અંત આવતાં તમારે છોડવાનાં જ છે. અથવા તમારા દેખતાં જ એ ચાલ્યા જશે, માટે તે પદાર્થોનો હું માલિક છું અથવા તે પદાર્થો મારા છે, એમ માનવું તદ્દન ગેરવ્યાજબી છે, જેથી એમ વિચારે કે નાછું એટલે તે પદાર્થોનો માલિક નથી અને 7 મમ એટલે તે પહેલાં કહેલા સાંસારિક પદાર્થો પણ મારા નથી. હું એકલે જ છું, આ દુનિયામાં મારું કઈ નથી. અથવા કેઈ કેઈનું (સણું) નથી. સર્વે સ્વાર્થને જ સગાં છે. સ્વાર્થ સયો પછી શત્રુના જેવું વર્તન રાખે છે. સંસારી જી એક્લા જ જન્મે છે અને એકલા જ મરે છે. કેઈ કેઈની સાથે જતું જ નથી. સાથે તે પુણ્ય પાપ જ જાય છે. મારે આત્મા શાશ્વત છે. તે સમ્યગ્દર્શને જ્ઞાન ચારિત્રાદિ અપૂર્વ ગુણેનો ભંડાર છે અને તેજ રૂડા દર્શનાદિ પદાર્થો મારી વસ્તુ છે. તે ગુણોને ધારણ કરવાથી મારા આત્માનું જરૂર કલ્યાણ થશે. અત્યાર સુધીમાં મેં સંયેગ (મારાપણાનો સંબંધ) ને લઈને જ ઘણું દુઃખ ભોગવ્યા છે. હવે તેવા સંગનો ત્યાગ કરું છું. અને હવે હું ચારિત્રની આરાધના કરવાને ઉજમાલ થઉં છું, આ મેહરાજાને જીતવાના પરમ મંત્રનું રહસ્ય જેમ જેમ વધારે વિચારીએ તેમ તેમ મેહની ઉપર અરૂચિ અને ચારિત્ર ધર્મની ઉપર પ્રેમ વધતો જ જશે. તથા અધ્યાત્મ માર્ગને પવિત્ર આદર્શ જગતના જીવોની આગળ રજુ કરનારા અને પરમ ત્યાગ મૂત્તિ તેજ પવિત્ર શ્રી તીર્થકર દેવ ચારિત્રનો મહિમા આ પ્રમાણે ભવ્ય જીવોને સમજાવે છે–આત્માની અનંત શક્તિઓ વિચિત્ર મિહનીયાદિ કર્મોના જુદી જુદી જાતના ઉદય રૂપી વાદલાંઓથી ઢંકાઈ છે. તેને પ્રકટ કરી અપૂર્વ શાંતિને અને સ્વાભાવિક રમણતાનો અનુભવ કરાવવાને એક ચારિત્ર જ સમર્થ છે. હિંસાદિ પાંચે આશ્રનો મૂલથી જે ત્યાગ કરે, અને પાંચ ઇંદ્રિયને વશ રાખવી, તથા ચારે કષાયોને જીતવા અને મનદંડ વિગેરે ત્રણે દંડનો ત્યાગ કરવો તે સંયમ ચારિત્ર અથવા દીક્ષા કહેવાય. ટૂંકમાં કહીએ તે એમ પણ કહી શકાય કે– મૈત્રી આદિ ચારે ભાવના ભાવવા પૂર્વક આઠે પ્રવચન માતાની અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુ ધર્મની સેવા કરવી For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩ તેનું નામ સંયમ (પ્રવજ્યા-દીક્ષા ચારિત્ર) કહેવાય. આવા ઉત્તમ ચારિત્રને સાધવાથી જ શ્રેષ્ઠ દર્શન અને જ્ઞાનનું સંપૂર્ણ ફલ મલી શકે છે. આ ચારિત્રનું શ્રી સિદ્ધચક પૂજામાં આ પ્રમાણે ટૂંકું સ્વરૂપ બતાવ્યું છે. જુઓ– કર આગમ આગમે. ચરણ પર પ્રણિધાન; જ્ઞાતા ઉપયોગી પુરે, અનાગ પર જાણ. નામાદિક ચઉહા ક્રમે, કિરિણા વિણ ઉપયોગ દ્રવ્ય ચરણ કારણુ મુણે, ભાવે સહ ઉપગ. આચ્છાદિત નિજ શક્તિને, દેખે જાસ પ્રતાપ; વંદે નિત તે ચરણને, રિત કરે ચિત પાપ. ઈને અને ચક્રવતિને જે સુખ ન મલે તે સુખ ચારિત્રના પ્રતાપે મલી શકે છે. માટે જ કહ્યું છે કે नैवास्ति देवराजस्य तत्सुखं नैव गजराजस्य । यत्सुखमिहैव साधोलेकिन्यापाररहितस्य ॥ १ ॥ तणसंभारनिसपणोऽवि मुणिवरो भागमयमोहो । जं पावइ मुतिसुह-कत्तो त बकवटीवि ॥२॥ ડાહ્યા પુરૂષે જે સ્વાધીન સુખની નિરન્તર ચાહના કરે છે તેવું અધ્યાત્મ સુખ પણ સંસાથી વિરકત મહર્ષિ મુનિવરેને જ મલે છે. જુઓ– पराधीनं शर्म क्षयि विषयकांक्षौघमलिन । भवे भोतिस्थानं त्दपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति विगलितभयाध्यात्मिकसुखे ॥ १ .: - અનુભવી મહર્ષિ ભગૃવંતએ આ પવિત્ર ચારિત્રને વજદંડની ઉપમા આપી છે તે વ્યાજબી છે. કારણ કે તેજ (ચારિત્ર રૂપી) વજદંડથી મહા મહ વિગેરે ધૂતારા જેવા ચેના સમુદાયને હરાવી શકાય છે, અને તેમ કરતાં ભવ્ય જીવને ઉત્તમ અધ્યવસાયે પ્રકટે છે તથા પૂર્વે બાંધેલા કર્મો નાશ પામે છે, અને નવા કર્મો બંધાતા નથી. તેમજ આત્મ ૧ કારણ કે જ્ઞાનનું ફલવિરતિ છે. એ પ્રશમરતિમાં-સાથ હે વિતિઃ જાણું તે તે તે ખરૂં મોહે નવિ લેપાય છે तज्ज्ञानमेव न भवति-यस्मिन्नुदिते विभाति रागगणः ॥ तमसः कुतोऽस्ति शक्तिः-दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ - ૨. આ બાબતમાં–કસી વીતી એમ પૂછનાર રાજાને “આધી તેરી જેસી અને આધી તેરસે અચ્છી ' એ જવાબ દેનાર મહાત્માનું દષ્ટાંત પટાર્થવાળી શ્રી સિદ્ધચક્ર પૂજામાંથી જોઈ લેવું. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ s શક્તિ વધે છે. વળી આત્મા ચેખ્ખા થવા માંડે છે. તથા પ્રમાદે દૂર ખસે છે; ખાટા વિચારો આવે જ નહિ. અને મન સ્થિર બને છે. અને ચિત્તની ડામાડાળ દશાથી થતી સંસારની રખડપટ્ટી પણ ધીમે ધીમે એછી થાય છે; તેમજ ખસ ગુણેના વિકાસ પણ થાય છે, અને અનેક વિશાલ ઋદ્ધિઓ પ્રકટ થાય છે. એમ અનુક્રમે જેમ જેમ અપૂર્વ સહેજાનન્દનો પણ થાડા થાડા અંશે અનુભવ થતા જાય છે, તેમ તેમ ભોગ તૃષ્ણા શાંત થાય છે. અને ચિંતા ઘટતી જાય છે, તથા નિલ ધ્યાન પ્રકટે છે. અને યાગ રત્ન ( ચિત્ત ) હૃઢ થતાં મહાસામાયિકના લાભ થવા પૂર્વક અપૂર્વ કરણ પ્રવર્તે છે, તેમજ ક્ષેપક શ્રેણિને કરી ક્રમસર કર્મ રૂપી જાલને તાડે છે. અનુક્રમે શુકલ ધ્યાનના પ્રકારો ધ્યાવી ચાગ તેજ ફેલાવે છે, તથા ઘાતી કર્મોને ખપાવી કેવલ જ્ઞાન મેળવી સંવદ્રવ્યાદિને જાણી જગના જીવાના ઉદ્ધાર કરી છેવટે કેવલી સમુદ્ઘાત કરીને ખાકીના કર્માને આયુષ્યની સરખા કરે છે, પછી યાગ નિરોધ કરી લેશી અવસ્થામાં રહે છે, ને ત્યાં અઘાતી કર્મોનો નાશ કરી દેહ વિનાની સિદ્ધ અવસ્થા મેળવે છે, એટલે સતતાનન્દ નિરાબાધ મુક્તિના સુખ પામે છે. આથી સહેજ સમજી શકાશે કે—આ મુક્તિ પામવા સુધીના તમામ લાભા ચારિત્રથી જ પામી શકાય છે. આગળ વધીને શ્રી તીર્થ"કર ભગવંતે એમ પણ પૂર્વોક્ત વચનાનું સ્પષ્ટ રહસ્ય જણાવ્યું છે કે—રાગાદિના ઉપદ્રવા ( જીલ્મા )ને અને તે દ્વારા થતા અનન્તા જન્માદિના દુ:ખાને અટકાવવાને ચારિત્ર જ સમર્થ છે, સ આપત્તિઍને અને વિવિધ વિડંબનાઓને હઠાવનારૂ પણ ચારિત્ર જ છે. ચારિત્રના પ્રભાવે કરીને ખીજા જીવાની આગળ દીનતા ભરેલા વચનો ખેલવાનો પ્રસંગ આવતા નથી; રાગ દારિદ્રય કહેશ મય સંસારને નાશ થાય છે. પુણ્યના ઉયથી જે જીવા આ ચારિત્રને સાધે છે તે પાપ કર્મોને હઠાવી સર્વ કલેશેાથી રહિત અનન્ત આનન્દ સમૂહથી ભરેલી શ્રેષ્ઠ ગતિ (માક્ષ) ને પામે છે, ત્યાં ગયા પછી તેમને પુનર્જન્મના કારણભૂત કર્મોના અભાવે અહીં આવવાનું હોતું નથી; જેથી સર્વે સાંસારિક વિડંબનાઓ હોય જ નહિ. એમ પરલેાકની સ્થિતિ જણાવી. પવિત્ર ચારિત્ર રૂપી ન ંદન વનમાં ફરનાર મુનિ મહાત્માએ આ લેાકમાં પણું પ્રશમ રૂપી અમૃતનુ પાન કરીને સંતુષ્ટ અને છે, અને એજ કારણથી તેઓ વાસ્તવિક સુખાને ભાગવે છે. અને તેમને રાગાદિ ક્ષુદ્રોપદ્રવની પણ પીડા ખીલકુલ હોતી નથી, તેમજ આ ચારિત્રની સેવના કરનાર સાધુએ ભલેને સામાન્ય વશમાં જન્મેલા હાય, છતાં અપૂર્વ ચારિત્ર ગુણુથી આકર્ષાયેલા સુરેન્દ્રાદિ દેવા પણ તેમની ( ચારિત્રવંતી ) સેવા કરે છે. અને સામાન્ય કુલમાં જન્મેલા છતાં ચરિત્રવત મુનિવરો ચારિત્રના પ્રતાપે ઉત્તમ કુલવાન કહેવાય છે, અપવિત્ર જીવને પવિત્ર કરનાર ચારિત્ર જ છે, તેને અંગીકાર કરનાર જીવા ચારિત્રને પામ્યા પહેલાં દાસ જેવા હોય, તે પણ સ્વીકારેલા આ ચારિત્રના જ પ્રતાપે તમામ જગતના જીવામાં અગ્રેસર ગણાય છે. ચારિત્રને પામ્યા વ્હેલાં વિશેષ જ્ઞાન ન હોય, છતાં ચારિત્રના જ પ્રતાપે ઘણાએ જીવા સમર્થ મહા જ્ઞાનવંત થાય છે, જેમના મનમાં અહંકાર ભાગ તૃષ્ણાના વિચારા લગાર પણ થતા નથી તથા જે મન વચન કાયાના વિકારોથી રહિત છે, અને પેાતાથી ભિન્ન એવા સાંસારિક પદાર્થોની For Personal & Private Use Only www.jainellbrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્વપ્ન પણ ઈચ્છા કરતા નથી, એવા જીવાને ચારિત્રના જ પ્રતાપે અહી પણ મેાક્ષના સુખાની વાનકી પ્રાપ્ત થાય છે. જીએ પ્રશમ રતિના સાક્ષિ પાઠ—— निर्जितमदमदनानां वाकायमनोविकाररहितानाम् ॥ विमिवृत्तपराशानामिदैव मोक्षा न संदेहः ॥ १ ॥ તેમજ ચારિત્રની એક ચિત્ત આરાધના કરનારા ભવ્ય જીવને સલબ્ધિઓ મળે છે. જુએ અહી દષ્ટાંત એ છે કે—શ્રી ગૌતમસ્વામી ભગવંતને અનેક લબ્ધિઓ પ્રકટ થઈ હતી. માટે જ કહ્યું છે કે— अंगुठे अमृत वसे, लब्धि તથા મંડાર ॥ ते गुरु गौतम समरिए, मन वंछित फल दातार ॥ १ ॥ ( પાપથી ) નિવૃત્તિ ( શુભ ) પ્રવૃત્તિ મય ચારિત્રની નિર્મલ આરાધના કરનાર ભવ્ય જીવાને આ ભવમાં મહત્ત્વ (માટાઈ) ઋદ્ધિ વિગેરે લાભ મળે છે અને પરભવમાં વિશાલ આનન્દથી ભરેલું મુક્તિપદ મળે છે. પરમકૃપાલુ શ્રી તીર્થંકર ભગવંતે માડુનીયાદિ કર્મન સર્પની ઉપમા આપી છે, તેનું કારણ એ કે જેમ સર્પના ઝેરની અસર જેમને થયેલી છે, તે જીવા સ્વસ્થિતિનું ભાન ભૂલી જાય છે. તેવી રીતે માઠુનીયાદિ કર્મના ઉદયવાળા સંસારી જીવા પણ પેાતાની મૂલ શુદ્ધ સ્થિતિને ભૂલી જાય છે. તેવા કર્મો રૂપી સર્પોને વશ કરવાનું (નિષિ મનાવવાનું; એર ઉતારવાનું) અપૂર્વ સાધન ચારિત્ર છે. 'સંવેગ રૂપી અમૃતરસથી ભરેલા કૂવા જેવું અને મેક્ષ રૂપી રાજાની કચેરી જેવું પણ પવિત્ર ચારિત્ર છે. માટે જ કહ્યુ છે કે— कर्माहि कोलनी मन्त्रः- संवेगरसकूपिका ॥ निर्वाणभूभृदा स्थानी तपस्या पारमेश्वरी ॥ १ ॥ કાઈક ભાગ્યશાલી જીવા જ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાખાપિત શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલા ઉત્તમ ધર્મ રૂપી કારીગરે બતાવેલા શ્રેષ્ઠ મનુષ્ય જન્મ રૂપી મ્હેલની ઉપર વિશિષ્ટ ગુણવાળા નિર્મલ દીક્ષારૂપી ધ્વજ ચઢાવે છે. જો કે મેાડાંપ જીવા પવિત્ર ચારિત્રની આરાધનામાં અજ્ઞાન હૃષ્ટિએ વિહારાદિ પ્રસંગે દુ:ખ જીવે છે, પણ તત્ત્વષ્ટિએ જ્ઞાની પુરૂષ તે સુખજ માને છે, કારણ તેવા વિહારાદિ સાધને ભવિષ્યમાં ઐકાન્તિક અને આત્યંતિક સુખને દેનારા છે. જ્યારે મેહનીય અને જ્ઞાનાવરણીય કર્મોનુ જોર ઘટે તેજ આવે ઉત્તમ વિચાર પ્રકટે છે. પરમ પુનિત ચારિત્ર આરાધનામાં લીન બનેલા મુનિવરોને દુર્ગા - તિદાયક આર ભાદિ દોષા સેવવા પડતા નથી. આશાને ગુલામડી બનાવેલી હાવાથી અને સ્વકન્યા માવવામાં સદા સાવધાન હાવાથી સંસાર વિરકત ત્યાગી પુરૂષોને (અવિનીત સ્ત્રી પુત્ર સ્વામિ વિગેરેના) તિરસ્કાર ભરેલા વચના સહન કરવા પડતા નથી. તેમજ ચારિત્રના જ પ્રતાપે તેમને તે રાજા મહારાજાએ પણ નમે છે કે જેમને ચારિત્ર પામ્યા પહેલા ૧ મેાક્ષની ઇચ્છા. For Personal & Private Use Only www.jainellbrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ ટ પિતાને નમસ્કાર કરવું પડતું હતું. અહીં ચારિત્રધારી મુનિવરે “સામે મને વાંરે એમ ચાહે જ નહિ. પણ તેવા ગુણવંત સાધુઓને જોઈને નમસ્કાર કરનારા છે એમ વિચારે છે કે-અહો ! આ પુણ્યશાલી મહાત્માઓને ધન્ય છે કે જેઓ કંચન અને કામિનીને ત્યાગ કરી ઉભે પગે સંસારને છોડી સાચા હૃદયના બાદશાહ બની પંખીની જેમ એક ગામથી બીજે ગામ અપ્રતિબદ્ધપણે વિચરી સંસારના ત્રિવિધ તાપથી તપેલા દુઃખી માનવેને સાચા સુખને પામવાને સરિયામ રસ્તે બતાવી રહ્યા છે. બતાવે તે પણ નાટકીયાની માફક નહિ પણ તે બાદશાહી સરિયામ રસ્તામાં પોતે નિર્ભયપણે ચાલીને બતાવે છે. અને અમે તે જે સ્ત્રી કુટુંબ દોલત આદિ પદાર્થો જન્મતાં સાથે લાવ્યા નથી અને જેઓ મરતી વખતે સાથે આવનાર નથી, તેમજ બીજા ભવમાં ગયા પછી જે સ્ત્રી આદિ પદાર્થો યાદ પણ આવવાના નથી. વળી જેઓના મેહમાં ફરીને અમે ભભવ સુખને દેનાર પવિત્ર ધર્મને પણ ભૂલી ગયા, તેવા પદાર્થોની ઉપાધિમાં રાચી માચી અનેક વિડંબના ભોગવી રહ્યા છીએ. પાપકર્મના તીવ્ર ઉદયથી વનને પણ ઉલ્લેધી ગયા, એટલે ૬૦ થી પણ વધારે ઉંમર વીતી ગઈ, છતાં અમને વૈરાગ્યને અંકુરે પણ પ્રકટ નહિ. હવે તે જરૂરી ખાત્રી થઈ કે વાળ ધળા થયા, પણ બુદ્ધિ ધળી થઈ નથી. માટે અમે આ મધથી લેપાયેલ તરવારની ધાર જેવા અથવા કંપાક ફલની જેવા વિષયોને છોડી શકતા નથી. અને જેમણે ત્રિવિધ ત્રિવિધે અશવેને છેડયા છે તેવા આ સંયમધારી મહાપુરૂષને અમે વંદન સેવા કરી માનવ ભવને સફલ કરીએ. આવી ઉત્તમ ભાવના ભાવીને તેવા મેટા મહદ્ધિક રાજા વિગેરે પુણ્યશાલી છ મુનિવરેને વંદના નમસ્કાર ઉપાસના વિગેરે કરે છે. આ પ્રણાલિકા મેવાડના રાજ્યમાં પણ રાણુ પ્રતાપસિંહના સમયથી માંડીને હાલ પણ પ્રત્યક્ષ દેખાય છે. અમે પણ નજરે જોયું છે કે સામા આવતા ત્યાગી મહાત્માઓને દેખીને રાણુ ફત્તેસિંહજી વાહન ઉભું રખાવી ઉભા થઈને બંને હાથે મસ્તકે લગાડી નમસ્કાર કરતા હતા. તેમ નવીન રાણા ભેપાલસિંહજી પણ તેવાજ વિવેકી છે. એમ અનર્ગલ લક્ષ્મીવાળા રાજા વિગેરે ગુણ માન ચારિત્રના જ પ્રભાવે સાધુઓને નમે છે. ચારિત્રવંત પુરૂષોને આહાર વસ્ત્ર ધનને સ્થાનાદિની બીલકુલ ચિંતા હતી જ નથી, અને જ્ઞાનાભ્યાસમાં પણ સંપૂર્ણ અનુકૂલતા હોય છે. અહીં પ્રશમ સુખને અપૂર્વ આનન્દ મળે છે અને પરભવમાં મેલને અથવા વિશિષ્ટ સ્વર્ગને લાભ મળે છે, પણ દુર્ગતિ મળે જ નહિ. આ બધે લાભ ચારિત્રને સમજીને ઉત્તમ વિવેકી પુરૂષોએ જરૂર ચારિત્રને અંગીકાર કરી નિર્મલ ભાવથી સાધીને મેક્ષ લક્ષ્મીના સુખ મેળવવા, એજ માનવ જીંદગીનું સાચું ફલ છે. જે કે દર્શન અને જ્ઞાન તે તરતમતાએ બીજી ત્રણ ગતિમાં પણ સંભવે છે, પરંતુ સર્વવિરતિ રૂપ ચારિત્ર એક મનુષ્યગતિમાં જ હોય છે. એટલે તે બાકીની દેવાદિ ત્રણ ગતિમાં હોતું નથી. માટે જ અનુત્તર વિમાનવાસી દેવે કે જેઓ નિશ્ચય કરી નિમલ સમ્યગ્દષ્ટિ જ અને શ્રેષ્ઠ અવધિ જ્ઞાનવંત હોય છે અને થોડા ભામાં મેક્ષે જનારા છે તથા સિદ્ધશીલાની નજીકમાં રહ્યા છે છતાં તેઓ ચારિત્રના જ અભાવે મુક્તિમાં જઈ શકતા નથી. એમ સર્વ વિરતિરૂપે ચારિત્રના જ અભાવે દેશવિરતિવાળા તિર્યંચે પણ મુક્તિપદ પામી શક્તા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ નથી. એથી સાખીત થાય છે કે માનવ ભમાં જ આઠે પ્રવંચન માતાની સેવના રૂપ ચારિત્ર સાધી શકાય છે અને મુક્તિપદ મેળવી શકાય છે. જેમ સાનીને સેાનાના રજકણુની ક્રી'મત હોય છે, તેમ જેમને સમયની કીંમત હોય, અને જેઆ‘દુર્રામો વોટસ્થાપિ ક્ષળેાવિ મનુનપુર:' આ વાકયને અનુસારે એમ ખાત્રી પૂર્વક સમજે છે કે કરોડા રત્ના દેતાં પણ ગયેલા સમય પાછે મેળવી શકાતા નથી. તે(વાજ) અલ્પ સંસારી ભવ્ય જીવા પવિત્ર સત્તર પ્રકારના ચારિત્રને સિંહની માફક અંગીકાર કરી સિંહની પેઠે પાલે છે. આ ખાખતમાં સમજવા જેવી ચભંગી આ પ્રમાણે જાણવી. (૧) સિંહની જેવા શૂરવીર થઇને ચારિત્ર ગ્રહણ કરે, અને સિ'હની પેઠે પાલે. જેમ ધન્યકુમારે વૈભવ વિગેરે સાંસારિક સુખના સાધનો હોવા છતાં પણુ તે સાધનો યથાર્થ સ્વરૂપે ક્ષણિક (અનિત્ય) જાણ્યા. આ ખામતમાં શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતે દ્રાક્ષના જેવી મીઠી શીખામણ આપતાં જણાવ્યું છે કે— यत्प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्ने तन्निशि ॥ निरीक्ष्यते भवेऽस्मिन्हि पदार्थानामनित्यता ॥ १ ॥ कार्यमद्य कुर्वीत पूर्वाह्न चापराह्निकम् ॥ न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतं ॥२॥ चला लक्ष्मीश्चलाः प्राणाः, चलं चंचलयौवनम् चलाचलेऽस्मिन्संसारे-धर्म एको हि निश्चलः ॥ ३ ॥ તથા ધન્યકુમારે એમ પણ વિચાર્યું કે હું બીજા જીવાની માફક એકલેા જ જન્મ્યા છું અને મરતી વખતે પણ આ વિનશ્વર સંપત્તિ વિગેરે સાધનો તજીને પરભવમાં એકલે જ જવાનો છું. દુનિયામાં કાઇ કાઈનું છેજ નહિ. સગાઈ સંધ પણ જ્યાં સુધી સામાને સ્વાર્થ હોય, ત્યાં સુધીનો જ દેખાય છે. સ્વાર્થ સર્યા પછી કોઈ સામું પણ જોતા નથી. મરણ પ્રસંગે રોકકળ કરનારા જીવે શાથી રૂદન વિગેરે કરે છે? આ પ્રશ્ન વિચારતાં કારણુ એ જણાય છે કે મરનાર માનવ પોતે પેાતાની હયાતિમાં દન કરનારા માનવાને સુખના ઇષ્ટ સાધનો મેળવી આપતા હતા અને તેમને અનિષ્ટ વરાનિી વેદના લાગવવા રૂપ માંદગીના પ્રસંગે નીરોગ મનાવવાને ચેાગ્ય ઈલાજ પણ કરતા હતા, તે પોતાનો સ્વાર્થ સધાતા અધ પડી ગયા, તેથીજ સગાં વિગેરે કુટુંબીઓ રૂદન કરે છે. તથા મારો આત્મા શાશ્વતા છે. તે નિર્મલ જ્ઞાનાદિ ગુણાથી ભરેલા છે. એને સંયમની આરાધના કરવા રૂપ મુક્તિના ખાદશાહી રસ્તે ચલાવીએ તાજ પરમાનન્દમય મુક્તિપદ મેળવી શકાય. જ્ઞાનાદિ ઉત્તમ આત્મિક ગુણા સિવાયના જે પદાર્થો છે, તે તેા માહ્ય ભાવ છે. મેહથી જ આત્મા એવા સબપ ધરાવે છે કે એ વસ્તુએ મારી છે પણ તેમ તે છેજ નહિ. જો તેમ હોય તેા પરભવમાં જતાં જીવને જેમ જ્ઞાનાદિ ગુણા સાથે જાય છે, તેમ માહ્ય ભાવા પણ સાથે જવા જોઇએ. પણ જતા નથી જ. એથી સાબીત થાય છે કે મારી વસ્તુ તે જ્ઞાનાદિ ગુણ્ણા જ છે. બીજી નહીં જ. આવા ઉત્તમ વિચારો કરી શ્રીધન્યકુમારે સિંહની જેવા પરાક્રમી બનીને સર્ચમ સ્વીકારી તેને સાધવામાં સિંહ જેવા શૂરવીર અનીને આત્મવીય એવું ક્ારવ્યું કે જેથી અલ્પ સમયમાં જ્યાં રહેલા દેવા નિશ્ચયે એકાવતારી જ હાય છે, એવા સર્વાસિદ્ધ વિમાનના For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સુખા ભોગવી, અનુક્રમે ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂરૂ થતાં મનુષ્યગતિમાં આવી ફરી ચારિત્રના જ પ્રભાવે મુક્તિપદ મેળવશે. એ પ્રમાણે ખીજા પણ અનેક પુણ્યશાલી ભવ્ય જીવાએ વીદાસ વધતાં એક વમાન ભવમાં પણ નિર્વાણુ લક્ષ્મી મેળવી છે. ૨ સિંહની જેવા શૂરવીર બનીને સયમ ગ્રહણ કરે, પણ તેવીજ રીતે સંયમને ઠેઠ સુધી અસ્ખલિત ભાવે સાધી શકે નહિ તે ખીજો ભાંગા છે. અહી જે ચારિત્રને લેતી વખતે સિહુ જેવા પરાક્રમી બને પણ પાછળથી ખરાબ નિમિત્તોના સંસર્ગથી પતિત પરિણામી થાય, શિયાળ જેવા ખની જાય એવા જીવાનુ દષ્ટાંત આપી શકાય. આ ખીજા ભાંગામાં રહેલા જીવામાં પણ કેટલાએક જીવા પુણ્યાયે સારા નિમિત્તો પામી શ્રીઆર્દ્ર કુ મારાન્તિની માફ્ક ફરીથી પ્રથમ ભાંગાની સાધના કરી આત્મકલ્યાણ કરે છે. ૩ સંયમને ગ્રહણ કરતી વેળાએ કેટલાએક જીવા તથા પ્રકારના ધને! અભાવ વગેરે કારણાને લઈ શિયાળના જેવા હોય, પણ સંયમને લીપા પછી શ્રીગુરૂ મહારાજની પરમ ઉલ્લ્લાસથી ભક્તિ વિગેરે સંયમમાં ટકાવનારા તથા વધારનારા સાપનાની નિરંતર સેવનાથી સિંહના જેવા શૂરવીર બનીને સયમને સાધે તે ભવ્ય જીવા લેતાં શિયાળની જેવા, અને પાલવામાં સિંહની જેવા' આ ત્રીજા ભાગામાં લઈ શકાય. ૪ સચમ ગ્રહણ કરતી વેલાએ જે જીવા શિયાળ જેવા હાય, અને તેને પાલવામાં પણ તેવા જણાતા હાય, તે જીવા · લેતાં શિયાળ જેવા, અને પાળતાં પણ શિયાળની જેવા ’ આ ચોથા ભાંગામાં લઈ શકાય. આ ચાર ભાંગામાંથી સમજવાનું એ કે મહાભાગ્યાયે સય્મને પામેલા જીવે સંયમની સાધના કરવામાં આત્મવીને પરમ ઉદ્યાસથી ફારવીને સસારની રખડપટ્ટીના સમૂળગા નાશ કરવા. મહા પુણ્યશાલી જીવાજ એવી સ્થિતિને પામી શકે છે. આ પહેલા ભાંગામાં સૌથી ચઢીયાતા પ્રભુ શ્રી તીર્થંકર દેવેા જાણવા. કારણ કે એ પરમ તારક મહા પુરૂષષ સ્વપર તારક છે. પોતે સ્વયંસંબુદ્ધ છે, અને ખીન્ન ભવ્ય જીવને ઉન્માથી પાછા ખસેડીને સન્માના રસ્તે દોરે છે અને પોતે કર્માંના પંઝામાંથી છૂટીને બીજા જીવાને છૂટા કરાવે છે તથા પાતે રાગાદિ શત્રુઓને જીતે છે, અને ભવ્ય જીવને ઉપદેશ દઇને રાગાદિ શત્રુઓને જીતવાના ઉપાય જાણાવે છે. તે પરમ તારકની દેશનામાં અપૂર્વ મધુરતા હોવાને લઇને તે દેશના પરમ આદેય ( ગ્રહણ કરવા લાયક, સાંભલવા લાયક ) ગણાય છે. તેમજ તે આદર્શ જીવનને પામવામાં પણ મદદ કરે છે. માટે જ તેને યથાર્થ રીતે સ્વપર હિતકારિણી કહીએ, તે પણ તે ઉચિત જ છે, આ વાતને લક્ષ્યમાં લઈને વિસ્તારથી સમજવાની ઈચ્છાવાલા ભવ્ય જીવેને ચાલુ ભાષામાં સરલ પદ્ધતિએ તે દેશનાને ગોઠવવાથી મહાલાભ થશે, આવા આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને આ શ્રી દેશનાચિ'તામણિ ગ્રંથની રચના કરી છે. ચાવીસ તીર્થંકરાની ચેાવીશ દેશનાઓમાંથી પહેલા ભાગમાં શ્રી આદીશ્વર પ્રભુની દેશના જણાવી હતી. હવે પછીના ત્રીજા ચેાથા વિગેરે ભાગમાં For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે શ્રી સંભવનાથ પ્રભુ વિગેરે શ્રી તીર્થકર ભગવંતની દેશને જણાવીશ. આ બીજા ભાગમાં કઈ બીના કઈ રીતે જણાવી છે? તેનું વર્ણન ટૂંકામાં આ પ્રમાણે જાણવું. અહીં શરૂઆતમાં મંગલાચરણ કરી પશ્ચાનુપૂવીના ક્રમે શ્રી અજિત પ્રભુના પાછલા ત્રીજા ભવથી શરૂઆત કરતાં જણાવ્યું છે કે–વર્તમાન વીશીના બીજા તીર્થંકર પ્રભુ શ્રી અજિતનાથને જીવ પાછલા ત્રીજા ભવે વિમલવાહન નામે જેનધમી રાજા હતા. એક વખત આકાશમાં વાદળાંની વિનશ્વરતા (ક્ષણવારમાં વિખરાઈ જવું) જોઈને તેમને વૈરાગ્ય ભાવના પ્રકટ થઈ. તે અવસરે તેમણે ભાવેલી ભાવનાનું યથાર્થ સ્વરૂપ જણાવતાં પહેલાં તેમની જન્મ નગરી, રાજ્યવસ્થા, ન્યાયથી રાજ્યનું પાલન, તથા ધાર્મિક જીવન વગેરેનું વર્ણન કર્યું છે. પછી વૈરાગ્ય વાસિત શ્રી વિમલવાહન રાજાને “ધન્ય પુરૂના મરશે જલદી ફળે છે” આ નીતિ વાકયાનુસારે “નગરીની બહાર બગીચામાં શ્રી અરિંદમ નામના આચાર્ય પધાર્યા છે” એમ જણાવી બગીચાને રક્ષક કર વધામણી આપે છે. તેને રાજી કરીને વિમલવાહન રાજા પ્રજાદિની સાથે આચાર્ય મહારાજને વાંદવા જાય છે. વિધિ પૂર્વક વંદનાદિ કરીને તે ઉચિત સ્થાને બેસે છે. અહીં આવેલા ભવ્ય જીને આચાર્ય મહારાજે. સંભળાવેલી દેશનાનું ટૂંક વર્ણન કરી રાજાએ આચાર્ય મહારાજને પૂછયું કે તમે ભરજુવાનીમાં શા કારણથી દીક્ષા લીધી? તેના જવાબમાં તેમણે દીક્ષા લેવાનું કારણ કહ્યું છે. આ બધી બીના સાંભળ્યા બાદ વિમલવાહન રાજાએ દીક્ષા લેવાની ઈચ્છા જણાવી, ગુરૂએ તેની અનુમોદના કરી જણાવ્યું કે તમારી વિનંતિને માન્ય રાખી તમે રાજ્યની વ્યવસ્થા કરીને ફરી અહીં આવશે, ત્યાં સુધી અમે અહીં રહીશું. પછી રાજાએ મંત્રીએને પિતાને વિચાર જણાવ્યું કે, હું કુંવરને રાજ્ય સેંપી દીક્ષા લેવા ચાહું છું, તેમણે રાજાના વિચારને અનુકૂલ ઉત્તર આપે. પછી ૧ રાજાએ જ્યારે પુત્રને બેલાવી રાજ્ય લેવાની આજ્ઞા ફરમાવી, ત્યારે વિનીત કુંવર પિતાજીને શું કહે છે? ૨ રાજા તેને જવાબ શો આપે છે? 3 અંતે રાજા કુંવરને રાજ્યાભિષેક કરી તે નવીન રાજાને કેવી હિત શિક્ષા આપે છે? ૪ પુત્ર પિતાનો દીક્ષા મહોત્સવ કેવો કરે છે? ૫ વિમલવાહનરાજા મહેલથી નીકળી ગુરૂની પાસે આવી કયા ક્રમે દીક્ષા ગ્રહણ કરે છે? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા અહીં જણાવીને ગુરૂએ દીક્ષાની ક્રિયા પૂરી થયા બાદ અંતે આપેલી હિત શિક્ષા ગર્ભિત દેશનાનું, અને આઠ પ્રવચન માતા તથા બાવીશ પરીષહોનું સ્વરૂપ ટૂંકામાં જણાવ્યું છે. પછી રાજર્ષિ વિમલવાહને વશ સ્થાનક તપ આરાધી નિકાચિત કરેલા જિન નામ કર્મનું અને બીજી કરેલી તપસ્યાનું વર્ણન કરીને જણાવ્યું છે કે અંતે અનશન કરી તે મુનિ પાંચ અનુત્તર વિમાનમાંના પહેલા વિજય વિમાનમાં એકાવતારી મહદ્ધિક દેવ થયા. આને સાર એ છે કે મંગલાચરણ, પ્રભુને સમ્યકત્વ પામવાને ભવ, સુસીમાનગરીનું ને વિમલવાહન રાજાનું વર્ણન, તે રાજાને પ્રકટ થયેલી વૈરાગ્ય ભાવનાનું સ્વરૂપ, અરિદમ આચાર્યનું વર્ણન, રાજાએ કરેલ ગુરૂ વંદન, તેમણે આપેલી દેશના, રાજાને થયેલી તેની અસર, રાજાએ પૂછયું કે તમને વૈરાગ્ય શાથી થયે? આ પ્રશ્નને ગુરૂએ આપેલે ઉત્તર, તે પ્રસંગે જણાવેલી આરામ (બગીચા)ની For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩ હકીકત, રાજાએ કરેલી: ગુરૂની સ્તુતિનુ વર્ણન, તથા રાજાએ ગુરૂને જણાવેલી દીક્ષા લેવાની ભાવના, તેમાં ગુરૂની અનુમતિ, રાજાએ મ્હેલમાં આવીને મંત્રીઓને કહેલી દીક્ષાની બીના, તેમણે કરેલી અનુમાદના, રાજાએ આ વાત કુંવરને જણાવી રાજ્યને સંભાળવા કહ્યુ, તેમાં કુંવરે જણાવેલી નાખુશી, રાજા અને મત્રીએ કુંવરને રાજ્ય લેવા અને પિતાને દીક્ષાની અનુમતિ દેવા સમજાવે છે, અંતે થયેલા કુંવરનો રાજ્યાભિષેક, તે ટાઈમે વિમલવાહને નવીન રાજાને અને પ્રજાને આપેલી હિતશિક્ષા, કુંવરે કરેલા રાજાનો દીક્ષાભિષેક, વિમલવાહનને ગુરૂએ આપેલી દીક્ષા, તેના અંતે ગુરૂએ જણાવેલ ચારિત્રનુ ફળ તથા હિતશિક્ષા, અહીંથી નવીન રાજિષને લઇને શુરૂએ કરેલ વિહાર, વિમલવાહન રાજએિ જિન નામને નિકાચિત કરવા કરેલ વીશ સ્થાનક તપ તથા એકાલિ આદિ તપનું વર્ણન કરતાં ટીપણીમાં તે ૬એ તપનો વિધિ જણાવ્યા છે. પછી તે મુનિ ઘણા કાલ દીક્ષા પાળી અંતે અનશનાદિ વિધિપૂર્વક સમાધિ મરણે મરણ પામી વિજય વિમાનમાં એકાવતારી અનુત્તર દેવ થયા. આ સક્ષેપમાં જણાવેલા મુદ્દાએ અનુક્રમે અહી વિસ્તારથી સમજાવ્યા છે. પછી વિજય વિમાનના દેવાનુ સ્વરૂપ જણાવતાં (અજીતનાથ પ્રભુના જીવ) તે અનુત્તર દેવના દંડની ઉંચાઈ, વર્ણ, અવિધજ્ઞાન, શ્વાસેાચ્છાસ લેવાની, આહાર લેવાની રીત વગેરે બીના કહીને જણાવ્યું કે તે (તીર્થ કર ના જીવ) ને અંતકાલે ચ્યવનના ચિહ્નો પ્રકટ થતા નથી. એમાં જિન નામ કર્મનો પ્રભાવજ કારણ છે. અહીં ઉત્કૃષ્ટ આયુષ્ય પૂરૂ કરીને છેલ્લા મનુષ્ય ભવમાં વિજયા રાણીની કુક્ષિમાં તે આવ્યા, તે વખતે માતાએ જોયેલા ૧૪ સ્વપ્નાની, અને સૌધર્મેન્દ્રના આગમનની મીના કહીને ૬૪ ઇંદ્રોએ આવી કહેલ સ્વપ્નાનુ ફૂલ, અને સ્વપ્ન પાઠકાએ કહેલ સ્વપ્નાનું લ જણાવ્યું છે. પછી શ્રી અજિતનાથનો જન્મ, તે વખતની પરિસ્થિતિ અને દિકુમારીકાઓના કાર્યા, ઇંદ્રોએ કરેલ જન્મોત્સવ વર્ણવીને ચાર લૈકામાં અચ્યુતેન્દ્રે કરેલી પ્રભુની સ્તુતિ અને સૌધમેન્દ્રે કરેલી પ્રભુની સ્તુતિ ( પાંચ શ્લેાકેામાં) તથા મેરૂ ઉપર થયેલા જન્માભિષેકની સંપૂર્ણ ખીના જણાવતાં નદીશ્વર દ્વીપનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ અવસરે સગરચક્રીનો જન્મ, જિતશત્રુ રાજાએ કરેલ અનેનો જન્માત્સવ, અને નામ કરણાદિ તથા ત્રણ લૈકામાં ખંનેની આલ્યવયનું વર્ણન, એ શ્લેાકેામાં કલાભ્યાસ વગેરે, કહીને તે એની યુવાવસ્થાનુ` વર્ણન કરતાં પ્રભુશ્રી અજિતનાથના શરીરની ઉંચાઇ વગેરેનું સ્વરૂપ જણાવતાં ટીપણીમાં ૬ સંઘયણુ, ૬ સંસ્થાન અને ત્રણ અંશુલાનું વર્ણન ટૂંકામાં જણાવ્યું છે. પછી શ્રી અજિતકુમારના લગ્નનું વર્ણન, અને પિતાએ પુત્રને જણાવેલી ચારિત્ર લેવાની ભાવના, તેમાં પ્રભુની સ ંમતિ, તે વખતે જિતશત્રુ રાજાએ પુત્રને રાજા થવા કહ્યું, ત્યારે તેમણે કાકાને રાજા બનાવવા પિતાને કહ્યું, કાકાએ વડીલ બંધુની સાથે દીક્ષા લેવા જણાવેલી ઈચ્છા, સુમિત્ર વિજયને ભાવયતિરૂપે ગૃહસ્થપણામાં રહેવા પ્રભુએ અને જિતશત્રુ રાજાએ કરેલ આગ્રહ, લઘુમ એ વડીલના વચનનો કરેલ સ્વીકાર, શ્રી અજિતનાથનો રાજ્યાભિષેક, પ્રભુએ સગરને યુવરાજ ખનાવ્યો, પિતાનો દીક્ષા મહેાત્સવ કર્યો, રાજાએ આદિનાથપ્રભુના સ્થવિર મુનિની પાસે દીક્ષા લઇ આરાધી. તે અને વિજયા માતા પણ ચારિત્ર પાલી મોક્ષે ગયા. પ્રભુએ કરેલ પ્રજાપાલન વગેરે, તેમની For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્યભાવના, (૩ માં) લોકાંતિક દેવોએ તીર્થ પ્રવર્તાવવા પ્રભુને કરેલ વિનંતિ, પ્રભુએ સગર કુમારને રાજ્ય સંભાળવા કરેલ આગ્રહ, સગરે જણાવેલા વિચારે, અંતે સગરે પ્રભુનું વચન માન્યું, તેને રાજ્યાભિષેક, પ્રભનું વાર્ષિક દાન, તેનો પ્રભાવ, પ્રસંગે ૩૭ વાનાં અભવ્ય જીવે નજ પામે. તે બીન, વાર્ષિક દાનના ૬ અતિશયે (ટીપણીમાં), દાનને લેનારા જીવોનું સ્વરૂપ, દીક્ષા અવસર, ઇંદ્રાગમન, દીક્ષાભિષેક, દીક્ષાનો વરઘડે, તે પ્રસંગનું સવિસ્તર વર્ણન સપરિવાર દીક્ષાનું લેવું, તે ટાઈમે ચોથું જ્ઞાન પ્રભુને પ્રકટ થયું. અહીં ટીપણીમાં જણાવેલ જિનના ચાર ભેદનું સ્વરૂપ, ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિ, સગર રાજાએ કરેલ પ્રભુ સ્તુતિ, પ્રભુએ કરેલ પહેલું પારણું, દાયકને લાભ, પંચ દિવ્યાદિનું સ્વરૂપ, વિહારનું તથા છદ્મસ્થપણાના ૧૨ વર્ષનું વર્ણન, શુકલ ધ્યાન તથા ક્ષપક શ્રેણિ અને ગુણસ્થાનકાદિનું ટૂંક વર્ણન, મહાદિ ક્ષયે પ્રભુને થયેલું કેવલજ્ઞાન, આ ચેથા કલ્યાણકનું વર્ણન કરતાં ઇંદ્રાદિનું આવવું, સમવસરણની રચના, ચિત્યતરૂની વ્યાખ્યા, કેવલી શ્રી અજિતનાથ પ્રભુનું સંક્ષિપ્ત સ્વરૂપ, સમવસરણમાં ત્રણ પ્રતિબિંબ દે વિદુર્વે તેનું કારણ, ઇંદ્ર કરેલ પ્રભુની સ્તુતિ, સગર રાજાનું પ્રભુને વંદન કરવા જવું, ત્યાં જઈને તેણે કરેલી સ્તુતિનું ૮ શ્લોકમાં વર્ણન, સમવસરણના ત્રણ ગઢમાં દેવ મનુષ્યાદિની બેઠવણું, દેશનાનું સ્વરૂપ, પ્રભાવ, સમવસરણમાં પ્રભુની દેશનાની શરૂઆત, ધર્મધ્યાનના ચાર ભેદનું વર્ણન કરતાં ૬ કેમાં આજ્ઞા વિચયનું, ૭ લેકમાં અપાય વિચયનું, અને ૧ર કેમાં વિપાક વિચયનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. અહીં ૧૧ મા શ્રી વિપાસ્ત્રનું રહસ્ય જરૂરી જાણું ટૂંકામાં બતાવ્યું છે. પછી વગર વિચાર્યું કામ કરવાથી દુઃખી થયેલા જીવેના બે દાંતે તથા ચાર ગતિના દુખનું વર્ણન પણ ટૂંકમાં કર્યું છે. ત્યાર બાદ ધર્મધ્યાનના સંસ્થાના વિચય નામના ચેથા ભેદનું સ્વરૂપ રાહુ જ વિસ્તારથી સમજાવતાં લેકની આકૃતિ અને તેના ભેદાદિ તથા આઠ રૂચક પ્રદેશની બીના તેમજ તિછ લેકની તથા અલેકની મર્યાદા અનુક્રમે સમજાવી છે. પછી અલેકનું બહુજ વિસ્તારથી સ્વરૂપ જણાવતાં શરૂઆતમાં નરક સ્થાનોના નામ, જાડાઈ, નરકાવાસાની જુદી જૂદી ગણત્રી અને કુલ સંખ્યા, અહીં રહેલા ઘોદધિ આદિની બીના, સાતે નારકમાં જૂદા જુદા પ્રતરે શરીરની ઉંચાઈઓમાં જરૂરી ગણિતનો વિચાર કહીને નારકીના જીવને સંઘયણ સંસ્થાનાદિની બીને અને જઘન્યત્કૃષ્ટ આયુષ્ય, તથા ક્ષેત્ર વેદના, તેમજ પરમાધામિકૃત વેદનાનું સ્વરૂપ જણાવતાં લક્ષમણના અને રાવણના સ્થલ ૧૪ ભવેનું વર્ણન ને તેમાં પણ ચિથી નરકમાં સીતેન્દ્ર પરમાધામિઓને કરેલી સૂચના, રામચંદ્ર કેવલીના કહ્યા મુજબ સીતેન્દ્ર બનેને જણાવેલી હકીકત, તેમજ પિતાના પાંચ ભવેનું વર્ણન આ બધી હકીક્ત બહુજ અપૂર્વ બેધદાયક હેવાથી વાંચીને મનન કરવા લાયક છે, તેમજ આત્મિક જીવનને નિર્મલ બનાવનારી છે. પછી નારકીના ઉત્પત્તિ સ્થાનાદિ જણાવીને પરમધામિ દેવે કઈ રીતે નારકીના જીવને For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ કનડગત કરે છે?, નરકમાં રહેલા છ પાછલા ભવમાં કરેલા પાપને કે પશ્ચાત્તાપ કરે છે?, નરકના દુઃખથી બચવાના ઉપાય શો?, આ પ્રશ્નોના વિસ્તારથી ખુલાસા કરતાં પ્રસંગે દષ્ટાંતે દઈને દાન શીલ તપ અને ભાવ ઘર્મનું સ્વરૂપ જણાવ્યું છે. આ રીતે નારકીનું વર્ણન કર્યા બાદ ભુવનપતિ વ્યંતર વાણવ્યંતર દેવેની હકીકત જણાવતાં શરૂઆતમાં ભુવનપતિના આવાસ વગેરે, અસુરાદિના મુકુટના ચિહ્ન વગેરે, વીશ ઇંદ્રોના નામ વગેરે જણાવીને ભુવનપતિની બીને પૂર્ણ કરી વ્યંતરાદિની બીને જણાવતાં શરૂઆતમાં વ્યંતરના સ્થાનો, તેમના મુકુટના ચિહ્નો, બત્રીશ ઇંદ્રોના નામ (વ્યંતરના ૧૬ અને વાણવ્યંતરના ૧૬ ઇંદ્રો) વગેરે કહીને અંતે તે બંનેના દેહાદિ દ્વારે વર્ણવ્યા છે. અહીં અલકનું વર્ણન પૂર્ણ થાય છે. આગળ તિછ લેકના એક વિભાગ રૂપ તિષ્યનું સ્વરૂપ સમજાવતાં તિક્ષકના સ્થાન, ચંદ્રાદિની સંખ્યા પરિવાર વગેરે, તેમના વિમાનનું પ્રમાણ વગેરે, તથા તે વિમાનોને વહન કરનારા આભિગિક દેવેની સંખ્યા અને સ્વરૂપ જણાવીને અઢી દ્વીપની હારના ચંદ્રાદિની બીન વગેરે, અને ચંદ્ર વગેરેમાં ચંદ્રનું આયુષ્ય વધારે હોવાનું કારણ, ચંદ્ર વગેરેમાં દંડકના ક્રમે દેહાદિ દ્વારની વિચારણા, અંતે ચંદ્રાદિના તથા તેમના પરિવાર ભૂત દેવ દેવીઓના જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન કરીને તિષ્ક દેવેનું સ્વરૂપ પૂર્ણ કર્યું છે. પછી તિર્થો લેકની બીના શરૂ થાય છે. અહિં શરૂઆતમાં મેરૂ પર્વત, ભરતક્ષેત્રાદિ ૭ ક્ષેત્રો, ૬ વર્ષધર પવતે, પદ્મદ્રહાદિ કહે, ગંગા સિંધુ વગેરે નદી, ભરતાદિ સાત ક્ષેત્રની પહેળાઈ વગેરે, કહીને ગજદંત પર્વતે, દેવકુરૂ, અને અહીંના કહે, તથા કંચનગિરિ, ચિત્રકૂટાદિ, ગંધમાદનાદિ ગજદંતગિરિ, ઉત્તરકુર, યમકપર્વત વગેરેનું વર્ણન કરીને મહાવિદેહની ૩૨ વિજે, વૈતાઢય પર્વત, નવ કુટ, જંબૂદીપની જગતી, ગોળ વૈતાઢય પર્વતાદિ, લવણ સમુદ્રાદિ, આટલા પદાર્થોનું ટૂંકામાં સ્પષ્ટ સ્વરૂપ જણાવી જંબુદ્વીપને અધિકાર પૂરો કર્યો છે. પછી ૨૭૧મા કલેકથી ધાતકી ખંડ, કાલેદધિ સમુદ્રાદિ, ધાતકી ખંડનાને પુરાધના મેરૂ પર્વતનું વર્ણન કરીને અઢી દ્વીપના પદાર્થોની ટૂંક બીના પણ કહી છે. પછી માનત્તિર ગિરિની બીના અને તેને અન્વથ તથા ૫૬ અંતરદ્વીપ, મનુષ્યના ભેદ, સાડી પચ્ચીશ આર્ય દેશે, તે દરેક દેશની રાજધાની, આર્યના ક્ષેત્રાર્ય, શિલ્પાર્ય વગેરે ભેદ, અંતર દ્વીપના મનુષ્ય, આટલા પદાર્થોનું સ્વરૂપ સરલ રીતે સમજાવ્યું છે. ત્યાર બાદ મનુષ્યમાં દંડકની પદ્ધતિએ દેહાદિ દ્વારેની વિચારણા કરીને અઢી દ્વીપની વ્હારના દ્વીપ સમુદ્રાદિનું વર્ણન કર્યું છે. પછી ૧૩ લેકમાં વિસ્તારથી આઠમા નંદીશ્વર દ્વીપનું વર્ણન કરીને તેથી આગળના દ્વિીપ સમુદ્રોનું, અને તે તે સમુદ્રના પાણીને સ્વાદ વગેરે બીને બહુજ સ્પષ્ટ સમજાવી છે. અહીં અલકનું અને તિછોકનું વર્ણન પૂરું કરીને ઉર્ધ્વ લેકનું વર્ણન શરૂ કર્યું છે. તેમાં પ્રથમ ઉર્વ લેકનું પ્રમાણ, અને તેમાં રહેનારા દેવના ભેદ, તથા સિદ્ધ શિલાનું સ્વરૂપ, તેમજ સરખા પ્રમાણુ વાળા ચાર ચાર પદાર્થો, વળી અપ્રતિષ્ઠાન નરકાવાસનું For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્થાન, અને સિદ્ધોનું સ્થાન, આ બધા પદાર્થોનું વર્ણન ટૂંકામાં કરીને સમભૂતલા પૃથ્વીથી કયે દેવલોક કેટલે છેટે છે? આ પ્રશ્નને સ્પષ્ટ ઉત્તર વિસ્તારથી સમજાવતાં સામાનિક દેવાદિની વ્યાખ્યા વગેરે બીને પણ જણાવી છે. પછી ઉર્વ લેકમાં રહેલા વિમાનોને સરવાળે, દ્વિચરિમ, એક ચરિમ શબ્દોના અર્થો, દેને આહારેરછા અને શ્વાસ છવાસ લેવાની પદ્ધતિ, દેવેનું બીજા દેવલોકમાં ગમન આગમન, ક્યા જીવો કયા દેવલોક સુધી જાય? આ પ્રશ્નને ઉત્તર, દેવેની પરિચારણામાં તરતમતા. વૈમાનિક દેશમાં દેહાદિ દ્વારની વિસ્તારથી વિચારણા ત્રસ નાડીનું વરૂપ, આટલા પદાર્થોનું વર્ણન ધર્મધ્યાનનો ચોથે ભેદ સમજાવતાં પ્રભુ શ્રી અજિતનાથે કર્યું છે. અહીં ધર્મયાનની દેશના પૂરી કરતાં પ્રભુએ આ દેશનાના શ્રોતા વગેરેને થનાર લાભ, તેમાં અહિક લાભ કહીને પારભવિક લાભ પ્રભુએ બહુ વિસ્તારથી વર્ણવ્યો છે. આ રીતે ધર્મસ્થાનનું વિસ્તારથી સંપૂર્ણ વર્ણન કરીને, પ્રભુદેવે દેખાતા સાંસારિક પદાર્થોની અનિત્યતા, આત્મહિત કરવાનો અવસર, માનવભવની દુર્લભતા, પાપ કર્મને વિપાકેની ભયંકરતા, રાગના કારણે, અનિત્ય દેહથી નિત્ય ધર્મની સાધના, કે રાગ કયાં કરે? તેનો ખુલાસ, કેને દિવસ સફળ, અને કેના દિવસ નિષ્ફલ ગણાય? તેનો ખુલાસ, તૃષ્ણાનું સ્વરૂપ, ઝેરથી પણ મેહનું ખરાપણું, મેહથી થતી ખરાબી, મહ કરવાથી થતા ખરાબ ફલે, સુખના ખરા સાધનો, અહીં સંસારી જીવની થતી ભૂલે, ખરું સુખ શેમાં છે? ઇદ્રો પણ પહેલા તીર્થકર ઋષભદેવને નમે, તેનું શું કારણ? કેવલી ભરત ચક્રીને મુનિષ પહેરવાનું શું કારણ? પ્રભુના પૂર્વજોની ત્યાગ ભાવના, સિદ્ધિ વગેરે, વગેરે કહી સર્વ વિરતિ દેશના પૂરી કરી છે પછી દેશવિરતિની દેશના, સમ્યકત્વથી પડેલા છે મોડામાં મોડા મોક્ષે કયારે જાય? પ્રભુની દેશના સાંભળવાથી જેને થયેલ વિવિધ લાભ, પ્રભુના કાકા વસુમિત્રની દીક્ષા, તીર્થ સ્થાપનાનો ક્રમસર વિધિ, તેમાં ઇંદ્રાદિની ફરજ, પ્રભુએ ગણુધરાદિને આપેલી દેશના, બલિનું સ્વરૂપ, ને વિધિ, પ્રથમ ગણપરની દેશના, ઇંદ્રાદિનું નંદીશ્વરે જવું, પ્રભુનો વિહાર, અનુક્રમે કૌશાંબી નગરીએ પધાર્યા, ત્યાં પ્રભુએ આપેલી દેશનાનું વર્ણન, એક બ્રાહ્મણે “આ આવી રીતે કેમ થયું?” આ ટૂંકામાં પૂછેલા પ્રશ્નને પ્રભુએ જણાવેલ ઉત્તર, તે ન સમજાતાં પ્રભુએ વિસ્તારથી સિંહસેન ગણધર આદિને આ વાત સમજાવી છે, સગર રાજાએ કરેલી ૬ ખંડની સાધના, ૬ ખંડો ક્યા ક્યા? તેની સ્પષ્ટ હકીકત, ૬ ખંડની સાધનામાં કરેલ ૧૩ અદમની તપસ્યા, વૈતાઢય પર્વતે સ્ત્રી રત્નની પ્રાપ્તિ, ૬ ખંડેની સાધના કરીને ચકી પાછા ફરી અયોધ્યા નગરીમાં આવ્યા. તેમના ચક્રિપણાનો અભિષેક મહોત્સવ, ચક્રવત્તિની અદ્ધિનું વિસ્તારથી વર્ણન, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પ્રભુનું અહિં પધારવું, સગર ચકીનું વાંદવા આવવું, તેના સાંસારિક સુખનું વર્ણન, તેના ૬૦ હજાર પુત્રે, તેમણે પિતાની આગળ કરેલી દેશાટન માટે વિનંતિ, ચક્રીએ આપેલ આજ્ઞા, પ્રયાણની તૈયારી, ૧૩ રત્નો સહિત કુમારનું પ્રયાણ, અનુક્રમે અષ્ટાપદગિરિની નજીક આવવું, કુમારેએ મંત્રીઓને પૂછેલ આ પર્વતનું સ્વરૂપ, તેમણે કહેલી બીના સાંભળી સૌએ અષ્ટાપદ પર્વત પર ચઢી જિનપૂજા કરી પ્રભુની રતુતિ કરી. જહનુકુમારાદિને આ તીર્થના રક્ષણ માટે થયેલ વિચાર, તેમણે For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ કાનની આજીમાજી ફરતી ખાઇ ખાવાનો ક૨ેલ વિચાર, દડરત્ન વડે ખાઈનું આવવું, તેથી જીવનપતિને થયેલ ઉપદ્રવ, નાગરાજનુ સગર કુમારની પાસે આવવું, નાગેન્દ્રનો કાપ, જાનુકુમારે કરેલ સાંત્વન, નાગેન્દ્રનુ પાછા જવું, સગરકુમારોએ ખાઈ પૂરવા માટે લાવેલ ગંગાનદીનો પ્રવાહ, તેથી નાગકુમારોને થયેલા વધારે પ્રમાણમાં ઉપદ્રવ, ફરી નાગેન્દ્રને થયેલા કાપ, તે સગરકુમાશને આળી ભસ્મ કરી દઈ સ્વસ્થાને ગયા. ચક્રિના સૈન્ય વગેરેમાં ઉત્પન્ન થયેલ શાકાનળ, અપેાધ્યા તરફ પાછા જવાનો સૌએ કરેલ નિર્ણય, તે પ્રમાણે અાપ્યાની નજીક આવી સૌ ઉદાસ થઇ બેઠા, બ્રાહ્મણે ( ઇંદ્રરૂપધારી બ્રાહ્મણે ) કરેલી યુક્તિથી તે બધા ચક્રિની પાસે આવ્યા, પુત્રાના મરણને સાંભળી પૃથ્વી પર ઢળી ગયેલા ચક્રી, મંત્રીના આશ્વાસન ભરેલા વચનો સાંભળી શાંત થઈને સ ંસારથી નિવેદ (કંટાળા) પામી લ્યા, કે સર્વે સ ંસારી જીવા કર્માધીન છે. તેને થયેલી વૈરાગ્ય ભાવના, પરિણામે પૌત્ર (ભગીરથ)ને રાજ્ય સોંપી અહીં પધારેલા પ્રભુની વંદના સ્તવના કરી વૈરાગ્ય રસથી ભરેલી દેશના સાંભળી ભગીરથે કરેલા મહાત્સવ પૂર્વક પ્રભુની પાસે દીક્ષા લઇ દ્વાદશાંગી ભણી સમાદિ ગુણ્ણા ધારણ કરી સચમ આરાધી ઘાતિ ક્રમ ક્ષયે કેવલી થઈ સિદ્ધ થયા. આ બધી હકીકત વિસ્તારથી સમજાવીને અંતે પ્રભુ શ્રી અજિતનાથનો ગણધર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાદિ પરિવાર, તથા હજાર મુનિઓના પરિવાર સાથે પ્રભુએ કરેલ અનશન, યાગનિરોધ, અતિ કર્મ થયે મેળવેલ નિર્વાણપદ, પ્રભુના ૭૨ લાખ પૂર્વ આયુષ્યમાં કુમારપણાનો કાલ, દીક્ષાપચય, છદ્મસ્થ પર્યાય, કેવલી પર્યાય વગેરેની સ ંકલના, વ્હેલા ઋષભદેવ પ્રભુના નિર્વાણુથી ખીજા અજિતનાથ પ્રભુના નિર્વાણુ સુધીનું આંતરૂં, સગર મુનિનું નિર્વાણું, પ્રભુ વગેરેના દેહની ઇંદ્રાદિકે કરેલ અગ્નિસંસ્કાર, દાઢા વગેરેનુ ગ્રહણુ, દાઢા વગેરેની પૂજાનું ફૂલ, નિર્વાણ કલ્યાણ*ના નંદીશ્વરે મહોત્સવ, ઇંદ્રાદિનું સ્વસ્થાને જવું, તીર્થંકરોના પાંચ કલ્યાણુકમય જીવન ચિરત્રનો પ્રભાવ, આ બધી બીના આ શ્રી દેશનાચિંતામણીના બીજા ભાગમાં વિસ્તારથી સમજાવીને અંતે જિન નામ કર્મ ને માંધનારા જીવા દેવતાઇ સુખમાં રાચતા નથી, અને નરકના દુ:ખા સમભાવે સહન કરે છે, છેલ્લા સત્રમાં, શ્રેષ્ઠ આચારવિચાર અને ઉચ્ચારવાળા હોય છે, તેમનુ જીવન સને સંપૂર્ણ રીતે અનુકરણ કરવા લાયક હોય છે. આ બધી બીના વિસ્તારથી કહીને વાંચક વર્ગ ને આશીર્વાદ ગર્ભિત હિત શિક્ષા ઈને શ્રી વિમલેશ્વર ચક્રેશ્વરી પદ્માવતી માતાને વિન ંતિ કરી છે કે તમે ચતુર્વિધ સંઘના વિઘ્નો દૂર કરી સ વાંછિતા પૂર્ણ કરો. આ રીતે બહુજ ટૂંકામાં ગ્રંથનો સાર વર્ણવીને અંતે મેં આ ગ્રંથ કઈ સાલમાં કયા સ્થલે ાની વિનંતિથી મનાયે ?, અને હવે પછીના માવીશ ભાગામાં શી ખોના કહેવાશે ? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા જણાવી આ ગ્રંથઃ પૂર્ણ કર્યું છે. એક દર ત્રણે લાકનું સ્વરૂપ જણાવેલ હોવાથી વાચક વર્ગને તમામ ક્ષેત્રોની ખીના ટૂંકામાં જાણવાનું સાધન આ ગ્રંથ છે, એમ જરૂર ખાત્રી થશે. જાણવા જેવી અપૂર્વ મીના એ છે કે આા શ્રો અજિતનાથ ગૃહસ્થપણામાં સિદ્ધાકૃતિ જિન મિત્રાની પૂજા કરતા હતા. તેમણે પિતાનો દીક્ષા મહોત્સવ કર્યો, પિતરાઈ ભાઈ સગર, ચિક્રને અને કાકાને પોતાના અહી For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ હાથે દીક્ષા આપી, ને તે ખને માક્ષે ગયા. આવી એક ઘટના શ્રી પાર્શ્વનાથ ભગવંતના કાલે પણ થઈ હતી. તેમણે પોતે કેવલી થયા ખાદ માતા-પિતા–સાસુ-સસરા, અને સ્રી, આ પાંચેને દીક્ષા આપી હતી. પ્રભુ શ્રી મહાવીરદેવે પણ દેવાન ંદા અને ઋષભદત્તને દીક્ષા આપી, તેને આરાધી તે અને મેક્ષે ગયા. આ વાત જરૂર યાદ રાખવા જેવી છે. પ્રભુ શ્રીઅજિતનાથ ગૃહસ્થપણામાં પણ વિનય વિવેકાદિ ગુણાને ધારણ કરતા હતા, કાકાનો પણ વિનય સાચવતા હતા, કાકાના દીકરા સગર ચક્રવત્તિને પણ લાભ્યાસાદિ પ્રસંગે સ્નેહ દૃષ્ટિથી કલાકુશલ બનાવવા પ્રયત્નશીલ રહેતા. સાંચમી જીવનમાં પણુ અપૂર્વ દયા સમતાદિ ગુણ્ણાના ધારક હતા. તેમને ઉપસર્ગો થયા નથી. કેવલી થયા માદ પણ ઘણાં સ્થલે વિચરી ઘણાં જીવાને તારીને સ્વપરતારક તે પ્રભુ અંતે અન્યામાધ સુખ પામ્યા. આ તેમના જીવનનું ખરું રહસ્ય સમજીને જીવનમાં ઉતારનારા ભવ્ય જીવા જરૂર સ્વપરતારક બની મુક્તિના સુખ પામે, એમ કહેવામાં તલભાર પણ અતિશયાક્તિ છેજ નહિ. મૂલ પ્રાકૃતમાં અને તેની ઉપર ટીકા સંસ્કૃતમાં, આ રીતે પણ આ ગ્રંથની મેં રચના કરી છે. તે નહિ છપાવતાં આ પદ્ધતિએ પ્રસ્તુત ગ્રંથને છપાવવાનું કારણ એ કે ‘પ્રસિદ્ધ ગુજરાતી ભાષામાં વધારે જીવા સમજી શકે.’ આ પ્રસંગે મારે સ્પષ્ટ જણાવવું જોઈયે કે આર્થિક સહાયકાદિની અનુકૂળતા જાળવવા ખાતર ઘણે ઠેકાણે મેં સંક્ષેપમાં વિવક્ષિત પદાર્થોનું વર્ણીન કર્યું છે. ભાવના છે અવસરે તેવા પ્રસ ંગોને વિસ્તારીને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપે ગોઠવવા. છેવટે નમ્ર નિવેદન એજ કરૂં છું કે ભવ્યજીવા આ ગ્રંથના પઠન, પાઠેન, તથા અર્થની ચિંતવના દ્વારા આ શ્રી અજિતનાથની દેશનાના તત્ત્વને યથાર્થ સમજીને સન્મા માં આવે, અને તેની પરમ ઉલ્લાસથી નિ`લ આરાધના કરીને માહરાજાને હરાવીને નિજગુણુ રમણતામય પરમપદને પામે; એમ હાર્દિક નિવેદન કરીને હવે હું આ પ્રસ્તાવનાને સ ંક્ષેપી લઉં છું. તથા છદ્મસ્થ જીવાને જ્ઞાનાવરણીય કર્માંના પ્રતાપે અનાભાગાદિ કારણામાંના કાઈ પણ કારણથી ભૂલ થવાનો સંભવ છે. કહ્યુ છે કેઃ— ॥ અનુત્તુવૃત્તમ્ ॥ अवश्यंभाविनो दोषाः, छद्मस्यत्वानुभावतः ॥ સમષ્ટિ તત્વને સંત, નિાયાત્ર વગર ફ્ ॥ તેથી આ સ્વાપઽ સ્પષ્ટા સહિત આ શ્રી દેશના ચિંતામણી મહાગ્રંથના ખીજા ભાગની રચના મુદ્રણુ સંશાધન વગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાલી વાચક વર્ગને જે કંઇ ચેાગ્ય ભૂલચૂક જણાય, તેને મહાશયા સુધારીને વાંચશે, ને કૃપા કરીને જણાવશે તેા ખીજી આવૃત્તિમાં ચેાગ્ય સુધારા પણ થઈ શકશે. નિવેદ્યકઃ— પરમેાપકારી પરમગુરૂ સુગ્રહીતનામધેય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણુ કિંકર વિનેયાણુ વિજયપદ્મસૂરિ: For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક ૧ ૨ ૩-૬ ૭–૧૨ ૧૩–૧૪ ૧૫ ૧૬–૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫–૨૬ २७ ૨૯૨૯ ૩૦ ૩૧ કર 33 ૩૪-૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦=૪૧ ૪૨ v અનુક્રમણિકા. વિષય મંગલાચરણ તથા અભિધેયાદિ પ્રભુ શ્રી અજિતનાથ સમકિત ક્યારે પામ્યા વિમલવાહન રાજાનુ વર્ણન વિમલવાહન રાજાની વૈરાગ્ય ભાવના અરિદમ આચાર્ય નું આગમન તથા તેમનું વર્ણન વિમલવાહન રાજાનું ગુરૂ મહારાજને વંદન આચાયે આપેલા ઉપદેશ રાજાએ ગુરૂને પૂછેલુ વૈરાગ્ય થવાનુ કારણુ આરામનું દૃષ્ટાન્ત રાજાએ કરેલી ગુરૂની સ્તુતિ રાજાની દીક્ષા લેવાની ઇચ્છા ગુરૂની રાજાને દીક્ષા લેવામાં અનુમતિ રાજા મહેલે આવી મંત્રીને પેાતાની ઈચ્છા જણાવે છે મંત્રીનુ રાજાની ભાવનાને અનુમેદન રાજા કુંવરને દીક્ષા લેવાની ઇચ્છા જણાવે છે કુંવરની રાજ્ય ગ્રહણ કરવાની નાખુશી રાજાનો પુત્રને ઉત્તર મંત્રીની કુંવરને શિખામણ કુંવરના રાજ્યાભિષેક વખતે રાજાનો ઉપદેશ રાજાનો દીક્ષાભિષક આચાર્ય મહારાજની હિત શિક્ષા આચાર્ય શ્રીનો વિહાર તીર્થંકર નામ કર્મનો નિકાચિત મધ કેવી રીતે થાય ? વીસ સ્થાનક વગેરે તપાનું સ્વરૂપ વિમલવાહન રાજાનુ વિજય વિમાનમાં ઉપજવું દેવતાઓની આહારની અભિલાષા તથા શ્વાસોશ્વાસનુ સ્વરૂપ વિમલવાહન રાજાના જીવનું વિજય વિમાનથી ચ્યવીને વિજયા રાણીની કુક્ષીમાં ઉપજવું વિજયા રાણીએ જાએલાં ૧૪ સ્વપ્નો રોણા ઇન્દ્રોનું આવવું For Personal & Private Use Only .... 1000 .... 0000 .... **** પૂર્ણાંક ૧ ૧ સમાસ મહત ૧૨-૧૩ ૧૩ ૧૩-૧૪ ૧૪ ૧૪–૧૫ ૧૫ ૧૫ ૧ ૧૬-૧૭ ૧૭–૧૮ ૧૮૨૧ ૨૦૨૦ ૨૨ ૨૨-૨૩ ૨૩ ૨૪. www.jainellbrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ * × ૨ ૪૭ -- ૪ ૪૯-૫૨ ૫૩-૫૭ ૫૯ ૫૯-૬૦ ગાથાંક ૬૧-૬૩ ૪. ૬૫ ૬૭ ૬૬ .30-460 * 98 ૭૪ ૭૫ ७६ எ ૭૭. ७८ ૭૯ ૮૧૮૪ وانهای 30 વિષય સ્વપ્ન પાઠકોએ જણાવેલું સ્વપ્નનું કુલ વિજયા રાણી પ્રભુને જન્મ આપે છે પ્રભુના જન્મ વખતે સર્વ જીવાને થતુ સુખ તથા દિશાકુમારીઓનું આગમન દિશાકુમારીઓનું ઉચિત કાય કરી પેાતાને સ્થાને જવું ઇન્દ્રોએ કરેલા પ્રભુનો સ્નાત્ર મહાત્સવ અચ્યુતપતિએ પ્રભુની કરેલી સ્તુતિ સૌધર્મેન્દ્રે કરેલી પ્રભુની સ્તુતિ મેરૂ ઉપર પ્રભુનો સ્નાત્ર મહાત્સવ કરી શકેન્દ્ર તેમને રાજમ`દિરમાં મૂકે છે પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કરીને દેવા નંદીશ્વર દ્વીપે જઈને અટ્ઠાઈ મહાત્સવ કરે છે સુમિત્રવિજય રાજાની પત્ની વૈજયંતી સગર ચક્રવર્તીને જન્મ આપે છે તેમના જન્મ મહાત્સવનુ વર્ણન કરે છે પ્રભુના નામકરણ મહાત્સવની ખીના જણાવે છે પ્રભુના ખાલપણાનું વર્ણન અને કુમારાના કલાભ્યાસનું વર્ણન અને કુમારોની યુવાવસ્થાનુ તથા શરીરની ઉંચાઈનું વર્ણન.... પ્રભુના લગ્નની હકીકત જિતશત્રુ રાજા દીક્ષા લેવાની ઈચ્છા પુત્રને જણાવે છે પ્રભુ પિતાને દીક્ષા માટે અનુમત્તિ આપે છે પ્રભુની કાકાને રાજ્ય લેવાની વિન ંતિ અને કાકાનો નકાર જણાવે છે પ્રભુનો તથા જિતશત્રુ રાજાનો સુમિત્રવિજયને ભાવયતિ રૂપે રહેવાના આગ્રહ સુમિત્ર વિજયનું ભાવયતિ રૂપે રહેવું અને પ્રભુનો રાજ્યાભિષેક જણાવે છે સગરને યુવરાજ પદ્મવી તથા પિતાનો દીક્ષા મહાત્સવ જિતશત્રુ રાજાનું દીક્ષા ચારિત્ર પાળી મેક્ષે જવું અજિતનાથ રાજા તરીકે પ્રજાનું કેવી રીતે પાલન કરે છે? તે જણાવે છે પ્રભુનો વૈરાગ્ય ભાવના For Personal & Private Use Only પૃથ્વીક ૨૪ ૨૫ ૨૫-૨૬ ૨૬ ૨૬-૨૭ ૨૭૧૨૯ ૨૯-૩૧ ૩૧ ૩૧-૩૩ ૩૩-૩૪ ૩૪ 34-38 ૩૬ ૩૬૩૯ ૩૮ ૩૮ ૩૯ ૩૯-૪૦ ૪૦ ૪૦-૪૧ ૪૧ ૪૧-૪૨ ૪૨-૪૪ ૪૪૪૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાક વિષય ૪૫૪૬. ૪૬-૪૭. ૪૭–૪૮ ૪૮-૪૯ ૪૯ ૫૦–પી. ૫૧–પર, પર-પ૩ ૫૩-૫૫ ૫૫૫૭ ૫–૫૮ ૫૮-૬૦ - લેકાંતિક દેવાની પ્રભુને તીર્થ પ્રવર્તાવવાની વિનતિ સગરકુમારે પ્રભુને જણાવેલ પિતાને વિચાર ૯૧-૯૨ અજીતનાથ પ્રભુ સગરકુમારને રાજ્ય ગ્રહણ કરવાને સમજાવે છે. અને કુમાર તે માન્ય રાખે છે વગેરે. પ્રભુએ આપેલા વાર્ષિક દાનનું સ્વરૂપ વષી દાનને પ્રભાવ દાન લેનારની સ્થિતિ – દીક્ષા પ્રસંગે ઈન્દ્રાદિનું આવવું તથા દીક્ષા લેવા માટે પ્રયાણ. ૧૦૦-૧૦૧ પ્રભુ સહસ્ત્રાગ્ર વનમાં આવીને દીક્ષા ગ્રહણ કરે છે. ૧૦૨–૧૦૬ પ્રભુને મન:પર્યવ જ્ઞાનનું ઉપજવું અને ઈન્ટે કરેલી પ્રભુની સ્તુતિ ૧૦૧૧૦ સગરકુમારે કરેલી પ્રભુની સ્તુતિ ૧૧૧–૧૧૪ પ્રભુએ બ્રહ્મદત્ત રાજાને ત્યાં પારણું કર્યું ત્યારે પાંચ દીવ્યેનું પ્રગટ થવું ૧૧૫–૧૧૭ પ્રભુના વિહારનું સ્વરૂપ ૧૧૮-૧૨૦ પ્રભુ ક્ષપક શ્રેણિ કરી કેવલજ્ઞાન પામે છે તેનું સ્વરૂપ ૧૨૧-૧૨૫ પ્રભુને કેવલજ્ઞાન થાય ત્યારે દેવે સમવસરણની રચના કરે છે તેનું સ્વરૂપ ૧૨૬ ચિત્ય તરૂનું સ્વરૂપ તથા તેરમે ગુણસ્થાનકે પ્રભુનું સ્વરૂપ જણાવે છે. ત્રણ પ્રતિબિંબ પ્રભુની જેવા શાથી જણાય છે? તે કહે છે. ” ૧૨૮-૧૩૩ ઈન્દ્ર મહારાજે પ્રભુની કરેલી સ્તુતિ જણાવે છે. ૧૩૪ સગર રાજા પ્રભુને વંદન કરવા જાય છે ૧૩૫–૧૪૨ સગર રાજાએ કરેલી પ્રભુની સ્તુતિ ૧૪૩ મન, જીભ અને ચક્ષુની સાર્થકતા કયારે ? ૧૪૪ સમવસરણમાં કેણ ક્યા ગઢમાં બેસે ? તે જણાવે છે ૧૫-૧૫૬ પ્રભુની દેશના કેવી હોય? તે જણાવે છે. ૧૪૭ અજીતનાથ પ્રભુની દેશનાની શરૂઆત ૧૪૮ ધર્મધ્યાનના ચાર ભેદ. ૧૪૯–૧૫૪ આજ્ઞાવિય ધ્યાનનું સ્વરૂપ ૧૫૫-૧૬૨ અપાયવિચય ધ્યાનનું સ્વરૂપ ૧૩૪ વિપાકવિય ધ્યાનનું સ્વરૂપ ૬૪-૬૫ ૧૨૭ ૬૬-૬૭. १७-१८ •••• ૭૦–૭૨ ૭૨–૭૪ : ૭૩, ૭૪-૭૫ (૭૫ ૭૫–૭૬: ૭૬–૭૮ ૮-૮૧ - ૮૧૮ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ર. ગાથાંક વિષય ૧૭૩ વિપાક સૂત્રને ટૂંક પરિચય ૧૭૪ આંબાના ઝાડને છેદનાર રાજાનું દ્રષ્ટાંત ૯૨-૯૪ પક્ષીની હિંસા કરનાર રાજાનું દષ્ટાંત ૧૭૫ સંસ્થાન વિજય નામના ધર્મધ્યાનના ચેથા ભેદનું સ્વરૂપ ૯-૯૮ ૧૭૬ ચૌદ રાજલોકની આકૃતિ ૯૮-૯૯ ૧૭૭ લકના ભેદ ૯-૧૦૦ ૧૭૮ આઠ રૂચક પ્રદેશનું સ્વરૂપ ૧૦૦ ૧૭૯ તિછલેક તથા અધે લેકની મર્યાદા ૧૦૦-૧૦૧ ૧૮૦. સાત નરકનાં નામ ૧૦૧ ૧૮૧-૧૮૨ રત્નપ્રભાદિ નારકની જાડાઈનું માન ૧૦૧-૧૦૨ ૧૮૨–૧૮૭ નારકીમાં ઘોદધિ વગેરેનું સ્વરૂપ ૧૦૨-૧૦૪ ૧૮૮-૧૯૧ નારકીના શરીરની અવગાહના વગેરે જણાવે છે. ... ૧૦૪–૧૦૫ ૧૯૨–૧૯૪ નારકીમાં સંસ્થાન વગેરેની બીના જણાવે છે. ૧૦૫–૧૦૬ ૧૯૫–૧૯૬ નારકીમાં ઉત્કૃષ્ટ આયુષ્ય વગેરે જણાવે છે. ... ૧૦–૧૦૮ ૧૯૭ નરકમાં ક્ષેત્ર વેદનાનું સ્વરૂપ ૧૦૮-૧૦૯ ૧૯૮ નરકમાં પરમાધામી દેવકૃત વેદનાનું સ્વરૂપ ૧૦૯-૧૧૧ ૧૯૯ નારકીના ઉત્પત્તિ સ્થાનેનું સ્વરૂપ ૧૧૧ ૨૦૦. પરમાધામી કૃત વેદનાના પ્રકાર ૧૧૧ ૨૦૧ નરકના જીને પ્રશ્ચાત્તાપ ૧૧૨ ૨૦૨-૨૦૫ નરકના દુઃખથી બચવા માટે પ્રભુની હિતશિક્ષા. દાનના પાંચ પ્રકાર તથા તેનું સ્વરૂપ તેમજ શીલ, તપ, ભાવના વગેરેનું સ્વરૂપ ધન્ના વગેરેના દષ્ટાન્ત સાથે ૧૧૨-૧૨૬ ૨૦૬-૨૦૭ ભુવનપતિના આવાસાદિની તથા તેમના મુકુટના ચિહ્નોની બીના જણાવે છે. ૧૩૬–૧૩૭ ૨૦૮-૨૧૦ ભુવનપતિનાં વીસ ઈન્દ્રોનાં નામ • ૧૩–૧૩૮ ૨૧૧–૧૬ વ્યક્તર દેવનાં સ્થાન, મુકુટના ચિહ્ન તથા તેમના ઈન્દ્રોનાં નામ તથા વાણુન્તર દેવેનાં નામ જણાવે છે . ૧૩૮-૧૪૦ ૨૧૭–૨૨૦ વ્યક્તર દેવેના શરીરાદિની બીન તથા ગતિ આગતિ વગેરે..... ૧૪૦–૧૪૨ ૨૨૧-૨૨૫ તિશ્ચકનાં સ્થાન તથા ચંદ્રાદિકની સંખ્યા જણાવે છે. .. ૧૪૪–૧૪૪ ૨૨૬–૨૨૭ ચંદ્રાદિકના વિમાનનું પ્રમાણ ૧૪૪ ૨૨૮–૨૨૯ ચંદ્રાદિકના વિમાનને વહન કરનાર અભિગિક દેવેની બીને જણાવે છે. ૧૫ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ માથાક વિષય પૃષ્ટાક ૨૩૦–૨૩૧ અઢી દ્વીપની બહારના ચંદ્રાદિકની બીના ૧૪૬ ૨૩૨–૨૩૪ ચંદ્રાદિકના શરીર વિગેરેની બીના જણાવે છે. ૧૪૬–૧૪૮ ૨૩૫–૨૩૭ ચંદ્રાદિકના આયુષ્યની બીના ૧૪૮-૧૪૯ ૨૩૮ તી છલકનું સ્વરૂપ ૧૪૯ ૨૩-૨૪૩ મેરૂ પર્વતની હકીકત ૧૪-૧૫૧ ૨૪૪–૨૪૮ છ વર્ષ પર પર્વતે તથા તેમના ઉપર આવેલા પાદિક કહેની હકીકત જણાવે છે. ૧૫૨–૧૫૩ ૨૪–૨૫૩ ગંગા સિંધુ વગેરે મટી નદીઓ તથા તેના પરિવારની બીના જણાવે છે. ૧૫૩–૧૫૫ ૨૫૪ સાત ક્ષેત્રોની પહોળાઈ વગેરે જણાવે છે ૧૫૫–૧૫૬ ૨૫૫–૨૫૬ ગજદંત પર્વતે તથા દેવકુરૂ ક્ષેત્રની બીના જણાવે છે ૧૫૬–૧૫૭ ૨૫૭ કંચનગિરિ તથા ચિત્રકૂટની હકીકત જણાવે છે. ૧૫૭ ૨૫૮ ગંધમાદન તથા ઉત્તરકુરૂનું સ્વરૂપ જણાવે છે. ૧૫૭-૧૫૮ ૨૫૯-૨૬૧ મહાવિદેહની ૩ર વિજયેની બીને જણાવે છે. ૧૫૮–૧૫૯ ૨૬૨-૨૬૩ વતાઢય પર્વતની બીના જણાવે છે. ૧૫૯-૧૬૦ ૨૬૪–૨૬૫ વૈતાઢયના કૂટ તથા જગતીની બીના જણાવે છે. ૧૬૦–૧૬૧ ૨૬૬–૨૭૦ ગોળ વૈતાઢય તથા લવણ સમુદ્રનું સ્વરૂપ જણાવે છે. ૧૬૧–૧૬૩ ૨૭૧ ધાતકી ખંડની બીના જણાવે છે. ૧૬૩ ૨૭૨ કાલેદધિ સમુદ્રની બીના ૧૬૩–૧૬૪ ર૭૩–૨૭૪ ધાતકીખંડ તથા પુષ્કરાર્ધમાં આવેલા મેરૂની હકીકત ૧૬૪–૧૬૫ ૨૭૫ અઢી દ્વીપના પદાર્થોની ટૂંક બીના જણાવે છે ૧૬૫–૧૬૬ ૨૭૬–૭૭ માનુષત્તર પર્વતનું સ્વરૂપ જણાવે છે ૧૬૬ ૨૭૮ અંતર દ્વીપની બીના જણાવે છે ૧૬૭ ર૭–૨૮૨ સાડી પચીસ આર્ય ક્ષેત્ર તથા તેની રાજધાનીનાં નામ જણાવે છે ... ૧૬૭૧૬૯ ૨૮૩–૨૮૪ મતિ આર્યનું સ્વરૂપ જણાવે છે ૧૬૦–૧૭૦ ૨૮૨–૨૮૭ અંતરદ્વીપના મનુષ્યોનું સ્વરૂપ ૧૭૦–૧૭૧ ૨૮૮–૨૯૧ મનુષ્યના દંડકમાં શરીર વગેરે જણાવે છે ૧૭૧-૧૭૩ ૨૯૨ અઢી દ્વીપની બહારના ક્ષેત્રાદિનું સ્વરૂપ જણાવે છે ૧૩ ર૯-૩૦૫ નંદીશ્વર દ્વીપનું સ્વરૂપ ૧૭૩–૧૭૮ ૩૦૬-૩૦૭ નંદીશ્વર દ્વીપથી આગળ આવતાં કેટલાક દ્વીપ સમુદ્રનાં નામે જણાવે છે કે - ૧૭૮–૧૭૯ ૩૦૮-૩૦૯ સમુદ્રના પાણીનો સ્વાદ જણાવે છે ૧૭* For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ થાક્યાંક વિષય ૩૧૦. તીર્થકર ચક્રવર્તી વગેરે ક્યાં ઉપજે? તથા તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યા કેટલી હોય તે જણાવે છે , - ૧૮૦ ૩૧૧-૩૧૩ ઊર્ધ્વ લેકનું પ્રમાણુ અને દેના પ્રકાર જણાવે છે .... ૧૮૦-૧૨ ૩૧૪–૧૫ સિદ્ધ શીલાનું સ્વરૂપ તથા પ્રમાણ કહે છે ૧૮૧–૧૮૨ ૩૧૬ : અપ્રતિષ્ઠાન નરકાવાસે કયાં આવ્યું તે જણાવે છે ૧૮૨–૧૮૩ ૩૧–૩૨૧ સમભૂલા પૃથ્વીથી કયે દેવલેક કેટલે છેટે છે તે જણાવે છે ... ૧૮૩–૧૮૪ ૩રર-૩ર૪ દેવોના પ્રકારે જણાવે છે ૧૮૪–૧૮૬ ૩૨૫-૩ર૭ ઉદ્ઘલેકમાં વિમાનની સંખ્યા જણાવે છે ૧૮૬–૧૮૭ ૩૨૮–૩ર૯ દ્વિચરિમા તથા એક ચરિમાને અર્થ સમજાવે છે. - - ૧૮–૧૮૮ ૩૩૦-૩૩૨ દેવેને શ્વાસોશ્વાસ તથા આહારની ઈચ્છા વગેરે જણાવે છે. ... ૧૮૮–૧૮૯ ૩૩૭–૩૩૫ દેવોનું બીજા દેવલોકમાં ગમનાગમન તથા કયા જીવો દેવલોકમાં કયાં સુધી ઉપજે તે જણાવે છે - ૧૮–૧૯૦ ૩૩૬–૩૩૭ દેવોને કેવા પ્રકારની વિષયેચ્છા હોય તે જણાવે છે . . ૧૯૦-૯૧ ૩૩૮-૩૪૧ વૈમાનિક દેવોને વિષે શરીર વગેરે કેટલાં હોય તે જણાવે છે. ૧૯૧-૧૯૩ ૩૪૨ ત્રસ નાડીનું સ્વરૂપ - - ૧૯૩–૧૯૪ ૩૪૩-૩૪૪ ધર્મધ્યાન કરનારને થતે અપૂર્વ લાભ સમજાવે છે . ૧૯૪ ૩૫ ધર્મધ્યાન કરનાર દેવલેકમાં કેવા સુખ પામે તે કહે છે ... દેવકથી છેલ્લા મનુષ્ય ભવમાં આવેલા જીવનું સ્વરૂપ કહે છે... ૧૯૫ ૩૪–૩૯ પદાર્થોનું અનિત્યપણું સમજાવે છે. ૧૯૫–૧૯૭ ૩૫૦ આત્મહિત ક્યાં સુધી સાધી શકાય તે જણાવે છે ..... ૧૯૭ ૩૫૧ મનુષ્ય ભવની દુર્લભતા સમજાવે છે. ૧૯૭–૧૯૮ ઉપર રાગનાં કારણે તથા અનિત્ય શરીર દ્વારા નિત્ય ધર્મ સાધવાનું કહે છે. ૧૯૮ ૩૫૩ શરીર ઉપર જેવો રાગ છે તે રાગ ધર્મ ઉપર રાખે તે મેક્ષ સુલભ છે તે જણવે છે ૧૯૮–૧૯ કયા દિવસો સફળ જાણવા? ૧૯-૨૦૦ ૩૫૫ તૃષ્ણાનું સ્વરૂપ ૨૦૦ ૩૫૬–૩૫૮ મોહ ઝેરથી વધારે ખરાબ છે તે જણાવે છે ૨૦૦-૨૦૧ ૩૫-૩૬૦ સુખ પામવા માટે શું કરવું જોઈએ ૨૦૨ ૩૬૧ સુખની ઈચ્છાવાળા પણ દુઃખના સાધનો સેવે છે તે જણાવે છે ....... ૨૦૨૨૦૩ કામનું સ્વરૂપ સમજાવે છે ખરા ત્યાગી કેણ કહેવાય ૨૦૩–ર૦૪ ૩૫૪ २०३ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ત્યાગમાં જ સાચું સુખ છે . . . . . ૨૪ મહા સમર્થ ઈન્દ્રો રાષભદેવને શાથી નમે છે તે જણાવે છે .... ૨૦૪–૨૦૫ ૩૬૬-૩૬૮. ચક્રવર્તી છતાં અને કેવલી છતાં પણ ભારતમાં મહારાજા - - મુનિ વેષ શાથી ગ્રહણ કરે છે. . . ૨૦૫–૨૦૬ ૩૬ ૩૭૧ અજિતનાથ પ્રભુ જે. કુલમાં જન્મ્યા હતા તે કુલના રાજાઓની ત્યાગ ભાવના જણાવે છે ૨૦૬-૨૦૭૪ ૩૭ર સર્વવિરતિ પાળવાને અસમર્થ હોય તેમને દેશવિરતિ પાળવાનો ઉપદેશ . ૨૦-ર૦૮૦ ૩૭૩-૩૭૪ સમકિતથી પડેલા છે કયારે મોક્ષે જાય વગેરે જણાવે છે. . ૨૦૮ ૩૭૫ પ્રભુ ગણધરની સ્થાપના કરે ત્યારે ઈન્દ્ર મહારાજનું કાર્ય જણાવે છે - ૨૦૯ ૩૭૬-૩૭૭ પ્રભુ ગણધરેને દેશના સંભળાવે છે તે તથા બલિ વગેરેનું સ્વરમ - ૨૦–૨૧૦ ૩૭૮. પ્રથમ ગણઘરની દેશનાનું સ્વરૂપ ૨૧૦ ૩૭. દેશના પછી દેવે નંદીશ્વરે જાય છે તે જણાવે છે, " ૨૧૦–૨૧૧ ૩૯-૩૮૩ પ્રભુને વિહાર, કૌશાંબીમાં આવવું તેમણે આપેલી. દેશના - ૨૧૧–૨૧૨ ૩૮૪–૩૮૫ બ્રાહ્મણના પ્રશ્નના જવાબમાં પ્રભુ સમક્તિનો મહિમા જણાવે છે ... ૨૧૨–૨૧૩ ૩૮૬-૩૮૯ શુદ્ધભટ તથા સુલક્ષણાની હકીકત ૨૧૩–૨૧૫ ૩૦ સગરરાજા ચક્રવર્તી થાય છે તે જણાવે છે ૨૧૫-૨૧૬ ૩૯૧-૩૯૦ ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન ૨૧૬–૨૧૭ ૩૯૪ પ્રભુ શ્રી અજિતનાથનું વિનીતા નગરીમાં આગમન - ૨૧૭ ૩૫-૩૯૬ સગર ચક્રવર્તીનું અષ્ટાપદ જવું અને બળી મરવું ૨૧૨૧૮ ૩૯–૩૯૮ શકાતુર મંત્રીનું ચક્રો પાસે આગમન ૨૧૮-૨૧૯ ૩૯-૪૦૦ સગર ચક્રવર્તીની વૈરાગ્ય ભાવના, પૌત્રને રાજ્ય સેંપવું, દીક્ષા તથા કેવલજ્ઞાનની પ્રાપ્તિ ૨૧-૨૨૦ ૪૦૧-૪૦૩ અજીતનાથ પ્રભુને પરિવાર જણાવે છે ૨૨૦-૨૨૧ ૪૦૪ પ્રભુને નિર્વાણ કાળ જાણું ઈન્દ્રનું આગમન વગેરે ૨૨૧ ૪૦૫ પ્રભુનો વેગ રૂંધન ૨૨૧-૨૨૨ ૪૦૬-૦૭ પ્રભુનું નિર્વાણ અને કૌમારાદિ અવસ્થાનું કાલમાન ૨૨૨-૨૨૩ ૪૦૮-૪૧૧ સગર મુનિનું નિર્વાણ, પ્રભુ વગેરેના અગ્નિસંસ્કાર તથા દાઢા ગ્રહણ વગેરે ૨૨૩-૨૨૪ ૪૧૨ દાઢાની પૂજાનું ફલ તથા કલ્યાણકેનું માહાભ્ય ૨૨૪–૨૨૫ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ ૨૨૬ વિષય જિન નામ બાંધનાર દેવ તથા નારકીનાં સુખ કેવી રીતે ભગવે તે જણાવે છે ૨૨૫ ૪૧૪–૪૧૫ છેલ્લા ભવમાં તીર્થકરનું વર્તન કેવું હોય તે જણાવે છે ... ૨૨૫-૨૨૬ ૪૧૬. ગ્રંથકારનો પ્રભુના જીવનમાંથી સાર લેવાને ઉપદેશ ૪૧૭ ગ્રંથ વાંચનાર ભવ્ય જીવેને ગ્રન્થકારને આશીર્વાદ ૨૨૭ ૪૧૮ ગ્રંથ પૂરે થવાની સાલ તથા કેની પ્રેરણાથી રચના કરી તે જણાવે છે ૨૨૭ ભૂલચૂક માટે ગ્રંથકારની ક્ષમા યાચના ૨૨૨૨૮ ગ્રન્થ રચનાના ફળ સ્વરૂપ શુભ વિચાર ૨૨૮ હવે પછીના ભાગમાં શું આવશે તે જણાવે છે ૨૨૮ શ્રી ગૌતમસ્વામીને છંદ શ્રી ગૌતમસ્વામીનું સ્તવન શ્રી ગૌતમસ્વામીની પ્રભાતિક સ્તુતિ શ્રી ગૌતમસ્વામીને રાસ ૨૨૯ ૨૩૦ ૨૩૧–રકર ૨૩૩-૨૪૦ - For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ | ૐ નમઃ શ્રીરંવેશ્વર-પાર્જન થાય ॥ मदीयात्मोद्धारक-परमोपकारिशिरोमणि-तपोगच्छाधिपति-जगद्गुरु आचार्य-महाराज-श्रीविनयनेमिसूरीश्वर-भगवद्भ्यो नमः ॥ સુગહીતનામધેય-પૂજ્યપાદ-પ્રાતઃસ્મરણીય-પરમગુરૂ-આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર વિયાણ આચાર્ય શ્રીવિજય પદ્યસૂરિ વિરચિત શ્રી દેશના ચિંતામણિ ભાગ ૨ જે ગ્રંથકાર મંગલાચરણ તથા અભિધેય જણાવે છે – | હરિગીત છેદ છે પરમ મંગલ શાંતિ પ્રભુ ગુરૂરાજ નેમિસૂરીશને, અંજલી જેડી નમીને તીર્થપતિના વચનને શ્રી દેશના ચિંતામણિના શ્રેષ્ઠ બીજા ભાગને, હેજે રચું શ્રોતા સુણી કરજે વિમલ નિજ જીવનને. ૧ સ્પાર્થ –પરમ મંગલ એટલે ઉત્કૃષ્ટ કલ્યાણ રૂપ મોક્ષને પમાડનાર સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ પ્રભુને તથા ગુરૂ મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી તથા શ્રીતીર્થકર દેવના પ્રવચનને અંજલી એટલે બે હાથ જોડીને નમસ્કાર કરું છું. એમ નમસ્કાર કરીને શ્રીદેશના ચિન્તામણિ નામના મહા ગ્રન્થના બીજા ભાગની હેજે એટલે આનંદપૂર્વક રચના કરું છું. તે ઉપદેશના વચને સાંભળીને શ્રોતાઓ ! તમે પિતાના જીવનને શુદ્ધ કરે . અહીં નમસ્કાર કરવા વડે મંગલાચરણ જાણવું. તથા બીજા મલકમાં અભિધેય જણાવાશે અધિકારી વગેરે ચાર અનુબંધની વિશેષ બીના આ શ્રી દેશના ચિંતામણિ ગ્રંથના પહેલા ભાગની શરૂઆતમાં જણાવી છે ત્યાંથી જાણવી. ૧ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસરિકત' આ લોકમાં બીજા શ્રી અજિતનાથ પ્રભુની દેશના શરૂ કરતાં પ્રભુ સમકિત કયારે પામ્યા તે જણાવે છે – દેશના નાભેય પ્રભુની પ્રથમ ભાગે મેં ભણી, દેશના ભાખીશ હરખે અજિત તીર્થકર તણી; સમ્યકત્વથી ગણના ભવાની ત્રણ ભ પ્રભુદેવના, પાછલા ત્રીજે ભવે પ્રભુ નૃપ હતા સુસીમાતણું. ૨ સ્પષ્ટાર્થ-શ્રીદેશના ચિન્તામણિ નામના ગ્રંથના પહેલા ભાગમાં મેં (શ્રી વિજયપધસૂરિએ) નાભેય પ્રભુની એટલે પહેલા તીર્થકર નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવ પ્રભુની દેશના એટલે ઉપદેશનું વર્ણન કર્યું હતું આ બીજા ભાગમાં હું બીજા તીર્થંકર શ્રી અજિતનાથ પ્રભુની દેશના હર્ષથી કહું છું પ્રભુને જીવ સમકિત પામે ત્યારથી તેમના ભવોની ગણતરી થાય છે. તે નિયમ પ્રમાણે આ બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુના સમકિત પામ્યા પછીના ત્રણ ભવો થયા છે. તેમાં પાછલા ત્રીજે ભવે એટલે જે ભવમાં સમકિત પામ્યા તે ભાવે પ્રભુ સુસીમાં નામે નગરીના રાજા હતા. ૨ સુસીમા નગરી ક્યાં આવી તે જણાવી વિમલ વાહન રાજાનું વર્ણન ત્રણ લેક વડે કરે છે-- દ્વિપ નાભિ સમાન જંબુદ્વીપ મધ્ય વિદેહમાં, સીતા તણી દક્ષિણ દિશાએ શ્રેષ્ઠ વત્સા વિજયમાં નામે સુસીમા નયરીમાં રાજા વિમલ વાહન હતા, નિજ પ્રજાને પુત્ર જેવી માનતા ન્યાયે રતા. ૩ સ્પષ્ટાર્થ –સર્વ દ્વીપોની મધ્યમાં આવેલ જંબુદ્વિપ નામે દ્વીપ છે. તે જંબુદ્વીપના મધ્ય ભાગમાં મહાવિદેહ નામે ક્ષેત્ર આવેલું છે તે ક્ષેત્રમાં સીતા નામની મહા નદી આવેલી છે. અને તે નરીની દક્ષિણ દિશામાં ઉત્તમ વત્સ નામે વિજય આવેલ છે. આ વિજયની અંદર આવેલી સુસીમા નામની નગરીમાં (શ્રી અજિતનાથ પ્રભુના પાછલા ત્રીજા ભવને જીવ ) વિમલવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજા પિતાની પ્રજાને પુત્ર જેવી માનતા હતા. તથા સાચે ઈન્સાફ કરવામાં તત્પર રહેતા હતા. ૩ પિતા તણું અન્યાયને પણ જે સહન કરતા નહીં, નિજ કાય ત્રણને પણ સુધારે વિબુધજન હેતે સહી. સામાદિ વિધિને પાલતા અરિ ભૂપને વશ રાખતા, ત્રણ વર્ગ વિધિએ સાધતા આરામ જેવા દી૫તા. ૧ મહાવિદેહની બીના વગેરે આ કો દેશના ચિંતામણિના પહેલા ભાગમાં જણાવી છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજો ] સ્પષ્ટાર્થ –આ વિમલવાહન રાજા પિતાના અન્યાયને એટલે પિતાથી થએલ ભૂલને પણ સહન કરી શકતા નહાતા કારણ કે વિબુધ જન એટલે પંડિત પુરૂષો પોતાના શરીરના ત્રણને એટલે ઘાને પણ નકકી આનંદપૂર્વક સુધારનારા હોય છે તથા તે સામાદિ વિધિ એટલે શત્રુને વશ કરવા માટે બતાવવામાં આવેલ સામ, દામ, દંડ અને ભેદ નામની ચાર પ્રકારની નીતિને પાળે છે અને તેથી કરીને અરિ ભૂપને એટલે શત્રુ રાજાઓને પિતાના વશમાં રાખે છે એટલે શત્રુ રાજાઓ તેમના કહ્યામાં રહે છે. અથવા શત્રુ રાજાઓ આ રાજાથી ડરીને ચાલતા હતા વળી ત્રણ વર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પ્રકારના વર્ગને સાધે છે, તેવા ગુણવંત આ વિમલવાહન રાજા આરામ એટલે બગીચાની પેઠે શોભતા હતા. જેમ બગીચે જૂદી જૂદી જાતના ઝાડ ફૂલ વગેરેથી શોભે છે, તેમ શ્રીવિમલવાહન રાજા દાન-દેવપૂજા–દાક્ષિણ્ય-દમ-દક્ષતા રૂ૫ પાંચ દકારથી તથા પરોપકારાદિ ગુણેથી શેભે છે માનવ જીવનની વિશિષ્ટતા-વિનય વિવેક વગેરે સદગુણેથી જ ગણાય છે પણ તેવા ગુણોની પ્રાપ્તિ ને આરાધના પુણ્યોદયે જ થાય છે. રાજા વિમલવાહન તેવા સગુણી ને પુણ્યશાલી રાજા હતા ૪ જેમ તેને એક સ્વામી સર્વ નૃપનો એક એ, બલ તેજ ધારી ઈંદ્ર જે સીસ નમાવે સંતને; બાહ્ય શત્ર જેમ અંતર શત્રુને પણ જીતતા, અશ્વાદિની જિમ કરણ ને દમતા હૃદયમાં ખૂશ થતા. ૫ સ્પષ્ટાર્થ –જેમ બગીચાને એક સ્વામી હોય છે તેમ સર્વ રાજાઓના આ વિમલવાહન રાજા સ્વામી હતા વળી તે રાજા ઈન્દ્ર મહારાજની પેઠે બલ તેજધારી એટલે બલ અથવા શક્તિને તથા તેજને ધારણ કરનારા હતા. છતાં પણ સંતને એટલે સજન અથવા સાધુ પુરૂષને તેઓ સીસ નમાવતા એટલે વિનયપૂર્વક નમસ્કાર કરતા હતા. વળી બહારના દુશ્મનને જેમ જીતતા હતા તેમ અંતર શત્રુ એટલે આત્માના શત્રુ રૂપ કષાયાદિકને પણ જીતવાને ઉદ્યમ કરતા હતા. તથા અશ્વાદિ એટલે ઘેડા વગેરેની જેમ કરણ એટલે ઇન્દ્રિઓને દમતા હતા એટલે વશમાં રાખતા હતા, અથવા પોતાની ઇન્દ્રિઓને મરજી મુજ મન વિષયોના ઉપગમાં જતી રોકતા હતા. અને તેથી પિતાના હૃદયમાં આનંદ પામતા હતા. દુનિયામાં બાહ્ય શત્રુઓ ( વિધિ રાજા વગેરે) ને જીતનારા ઘણુએ બળવંત રાજા વગેરે જેવામાં આવે છે, પણ અંતરંગ શત્રુઓને જીત નારા છ બહુજ વિરલા હોય છે. વિમલવાહન રાજા પણ તેવા અંતરંગ શત્રુઓને જીતનારા હતા. અને ઈન્દ્રિયોને વશ રાખનારા હતા તીર્થંકર નામકર્મનું રહસ્ય વિચારતાં જણાય છે, કે તીર્થંકર નામકર્મને જ્યાં સુધી અનિકાચિત બંધ થયું હોય એટલે નિકાચિત બંધ થયા પહેલાં તેના દલિયા કદાચ અશુભ ભાવાદિ કારણેમાંના કેઈ પણ કારણને For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂારકૃતલઈને સત્તામાંથી નીકળી જાય (વિખરી જાય છે, પણ નિકાચિત બંધ થયા બાદ ભાવી તીર્થકરના જીના આચાર-વિચાર ને ઉચ્ચાર ઘણાં જ ઉંચી કેટીન હોય છે. તીર્થકર નામકર્મનો અનિકાચિત (શિથિલ) બંધ છેલલા ભવથી પશ્ચાનુપૂવીએ (ઉલટા ક્રમે) ગણતાં નિકાચિત બંધના કારણભૂત ત્રીજા ભવની પહેલાં પણ થઈ શકે છે. તે બંધ રાજ વિમલવાહનને અત્યારે હતો. તેના પ્રભાવે તેમની આત્મદષ્ટિ પણ સતેજ હતી. તેથી વિષય કષાય પ્રત્યે તેમને તિરસકાર ભાવ વર્તતે હતે. રાજા વિમલવાહનની આ સ્થિતિ અપૂર્વ બોધ આપે તેવી છે. ૫ છીપ જેવા પાત્રમાંહી દાન રંગે આપતા, નિજ પ્રજાને ધર્મ માર્ગે શાંતિ પ્રેમે દેરતા યુદ્ધાદિ વીર તે ધર્મ સાધી સફલ કરતા જન્મને, એક દિન આવું વિચારે મન ધરી વૈરાગ્યને. ૬ સ્પાઈ–વળી આ વિમલવાહન રાજા છીપ સમાન ઉત્તમ પાત્ર જે મુનિ મહારાજ વગેરે તેમને રંગે એટલે ઘણું આનંદ પૂર્વક દાન આપતા હતા. વળી પિતાની પ્રજાને શાંતિ પૂર્વક એટલે બળ વાપર્યા સિવાય સમજાવીને તથા પ્રેમ પૂર્વક ધર્મ માર્ગમાં એટલે ધર્મ સાધવામાં દેરતા હતા જેમ આ રાજા યુદ્ધાદિ વીર એટલે લડાઈ વગેરેમાં શુરવીર હતા તેમ ધર્મ સાધવામાં પણ શૂરવીર હતા. તેથી તેઓ પોતાના મનુષ્ય ભવને ધર્મ સાધના કરી સફલ બનાવતા હતા. એક વખતે આ રાજા મનમાં વૈરાગ્ય ભાવના ધારણ કરીને આ પ્રમાણે (આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે) વિચારણ કરતા હતા. ૬ હવે વિમલવાહન રાજા વૈરાગ્યથી કેવી ભાવના ભાવે છે તે છ ગાથાઓમાં જણાવે છે – નિ ઘુમરથી ભયંકર ભવજલધિને જાણજે, ઈંદ્ર જાલ સમી સ્થિતિ ભવ અર્થની ના ભૂલજે; ચંચલ જુવાની દર્ભબિંદુના સમું જીવન અરે, - કેટલુંક આયુષ્ય દુઃખમય જાય ગર્ભ વિષે ખરે. ૭ સ્પાર્થ– હે જીવ! તું આ ભવજલધિ એટલે સંસાર સમુદ્રને યોનિ એટલે ઉપજવાનાં સ્થાન જે ચોરાશી લાખ કહેવાય છે તે રૂપી ઘુમરો એટલે પાણીના વમળે (આવર્ત –ભમરી-કુંડાળાએ) કરીને ભયંકર જાણજે. જેમ સમુદ્રમાં ઘુમરીની અંદર સપડાએલ જીવ આમ તેમ અથડાયા કરે છે અને દુઃખી થાય છે ને તેમાંથી છૂટી શકતું નથી, તેવી રીતે આ સંસાર રૂપી સમુદ્રમાં યોનિ રૂપી ઘુમરીમાં સપડાએલા છો પણ બહુ જ દુઃખી થાય છે અને સંસારમાં અનેક ભ કરીને આમ તેમ અથડાયા કરે છે. વળી ભવ અર્થ એટલે સંસારના પદાર્થોની સ્થિતિ (સ્વરૂપ) ઈંદ્રજાળ જેવી છે, તે વાત તું ભૂલીશ નહિ. જેમ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રીદશના ચિંતામણિ ભાગ બીજે ]. ઈન્દ્રજાળ વડે ખરી રીતે ન હોય છતાં અનેક જાતની વસ્તુઓ જણાય છે, પરંતુ જેમ તે ક્ષણ વારમાં અદશ્ય થઈ જાય છે, તેમ આ સંસારના પદાર્થો પણ નાશવંત છે. જુવાની એટલે યુવાવસ્થા ચંચળ છે એટલે ચપળ અથવા અસ્થિર છે. કારણ કે તે થોડા વખતમાં જતી રહે છે. આ જીવન દર્ભ બિન્દુ એટલે દાભ નામના ઘાસની ટોચ ઉપર રહેલ પાણીના બિન્દુ જેવું છે. જેમ દાભના અગ્ર ભાગ ઉપર રહેલ પાણીનું ટીપું થોડા વખત રહીને પવન આવે કે તરત ખરી પડે છે તેમ આ જીવન પણ થોડા જ વખતમાં પૂરું થાય છે. અથવા તે બિન્દુ ક્યારે ખરી પડશે તેને ભરોસો નથી, તેમ આ જીવન પણ કયારે પૂરું થશે તેની કાંઈ ખાત્રો નથી. ચાલુ ભવના આયુષ્યમાંથી કેટલુંક આયુષ્ય (લગભગ નવ મહિના મનુષ્ય ભવની અપેક્ષાએ) તે ગર્ભને વિષે દુઃખમય એટલે દુઃખમાં જાય છે ૭ અંધ જેવું બાળ વયમાં વાવને લેઉપપણે, સુપ્ત જેવું ઘડપણે તું જાણુ તારા જીવનને ચિવને જિમ વિષય કાજે તેમ યત્ન મુકિતને, સાધવાને જે કરે તો શું રહે ન્યૂન જીવ તને. ૮ સ્પષ્ટાર્થ–બાળ વયમાં એટલે બાલ્યાવસ્થામાં અંધ જેવું એટલે આંધળાની પેઠે સંસારી જીવનું આયુષ્ય જાય છે. કારણ કે જેમ આંધળો માણસ દેખી શકો નથી તેમ બાલ્યાવસ્થામાં જીવને હિતાહિતની સમજણ હોતી નથી, તેથી તે અવસ્થામાં તેનાથી ધર્મ કાર્ય વગેરે પણ બની શકતું નથી. તથા યુવાવસ્થામાં લોલુપપણામાં એટલે વિષય લાલસાએમાં આયુષ્ય ફેગટ ચાલ્યું જાય છે. કારણ કે જુવાનીમાં બધી ઇન્દ્રિયે પૂર જેસમાં હોય છે તેથી તે વખતે વિષયેની લાલસા તીવ્ર હોય છે, તેમાં આસક્ત થઈને આયુષ્ય એળે ગુમાવે છે. તથા ઘડપણમાં સુપ્ત એટલે સુતેલાની પેઠે તારૂં આયુષ્ય ચાલ્યું જાય છે એમ તું જાણજે, કારણ કે જેમ સુતેલા માણસથી ધર્મ કાર્ય અથવા બીજું કામ થઈ શકતું નથી તેમ ઘડપણમાં સમજણ છતાં પણ તથા ધર્મ કાર્ય કરવાની ઈચ્છા કદાચ હોય તે પણ તે વખતે ઈન્દ્રિયની શક્તિ નબળી પડી જતી હોવાથી ધર્મારાધન થઈ શકતું નથી. આ વાત લક્ષ્યમાં રાખી હે જીવ! યુવાવસ્થામાં પૂર્ણ શક્તિ હોવાથી તું વિષયને માટે જેવા પ્રયત્ન કરે છે તેવા પ્રયત્નો જે મુક્તિને એટલે મોક્ષને સાધવા માટે કરે છે તેમાં શી ખામી રહે? અથવા તે વખતે જ મોક્ષ સાધનાને માટે પ્રયત્ન થઈ શકે તેમ છે. ૮ વીંટાય જેમ કરોળીઓ નિજ લાળ કેરા તંતુએ, તેમ પ્રાણી કર્મપાશે તૃભવ પુણ્ય પામીએ; આર્ય દેશાદિક છતાં જે આત્મહિત ના આચરે, ભેજન છતાં ભૂખ્યા રહેલા નર સમો તે છે ખરે. હું For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂરિકૃત સ્પા:—જેવી રીતે કરાળીએ પાતાની લાળમાંથો નીકળતા તાંતણા વડે વીંટાય છે તેવી રીતે આ સંસારી જીવ કપાશે એટલે કર્મ રૂપી જાળથી વીંટાએલા છે. તે છતાં પુણ્યના ઉદય જાગે તેા જ ન્રુભવ એટલે આ મનુષ્ય ભવ પમાય છે. તે મનુષ્ય ભવ મળે છતે જો વધારે પુણ્યના ઉડ્ડય હાય તા આ દેશાદિક એટલે આ ક્ષેત્ર, ઉત્તમ કુલ, ઈન્દ્રિયાની પૂર્ણતા વગેરે મળે છે. અને તે સાધના મળ્યા છતાં જે જીવા આત્મહિત એટલે પેાતાના આત્માનું કલ્યાણ કરનાર ધર્મની આરાધના કરતા નથી તે ખરેખર જમવાનું ભાજન મળ્યા છતાં ભૂખ્યા રહેનાર મનુષ્યની જેવા મૂર્ખ જાણુવા ૯ જાય અધમુખ જલ પરે જડ બેઉ ગતિ તાખે છતાં, સાધતા નહિ સ્વાર્થ સમયે સાધવાને ધારતા; ધર્માંસાધન પૂર્વ કાલે મરણુ અણુધાયુ લહે, આશા ગગનના જેવડી મનના મનેારથ મન રહે. ૧૦ સ્પષ્ટા :-જલ પરે એટલે જેમ પાણી અધમુખ એટલે નીચી જમીન તરફ જાય છે તેવી રીતે જડ એટલે મૂર્ખ અથવા અણુસમજી પુરૂષ બેઉ ગતિ એટલે ઉર્ધ્વ ગતિ તથા અધાતિ અને પેાતાના તાબામાં હાવા છતાં પણ અાગતિમાં જાય છે ને સ્વાર્થને સાધતા નથી. વળી વિચારે છે કે હજી ધર્મ સાધવાને ઘણા વખત મળશે. એવું ધારીને તેમાં ઢીલ કરે છે, ને ધર્મ સાધન કરવા માટે તૈયારી કરે તે પહેલાં અણુધાયુ એટલે અકસ્માત અથવા પાતે ન ધાયું હેાય તેવા વખતે તે મરણને પામે છે. કારણ કે મરણુ ક્યારે આવશે તેની કેાઈને ખખર પડતી નથી. સંસારી જીવાની આશા તેા ગગનના જેવડી એટલે આકાશની પેઠે પાર વિનાની છે. પરંતુ મરણુ પામતાં મનના મનારથ એટલે ચ્છિા મનમાં જ રહી જાય છે અને કાંઇ પણ ધર્મારાધન કર્યા વિના જીવને આ ભવની ઋદ્ધિ વગેરે મૂકીને ઈચ્છા વિના ચાલ્યા જવું પડે છે. ૧૦ કાળ તસ્કર ફાળ મારી પકડતા સા નિરખતા. ક કર્યાં ભાગવે દુઃખ અદ્ધ કર્માદય થતાં; પુત્રાદિ મારા તેમના હું સત્ય ના એ માન્યતા, નિજ દેહ પેાતાના નથી તેા તેહ કિમ તારા થતા. ૧૧ સ્પષ્ટા :—કાળ તસ્કર એટલે મૃત્યુ રૂપી ચાર સૌ સગાં વહાલાં જોતાં હાય તે છતાં ફાળ મારીને એટલે એકદમ જીવને પકડે છે. અહો' તાત્પર્ય એ છે કે મરણુ ખાલ્યાવસ્થામાં થશે, યુવાવસ્થામાં થશે કે ઘડપણમાં થશે તેનો કોઇને ખબર પડતી નથી. બહુ ક્રોદય એટલે પ્રથમનાં બાંધેલાં કર્મોના જ્યારે ઉદય થાય છે ત્યારે તે કર્મના કરનારો જીત્ર જ દુ:ખને ભાગવે છે, પરંતુ સ્ર પુત્રાદિકને પેાતાના ગણીને તેમને માટે જે કર્મો બાંધ્યા હાય છે તેમાંથી કાઈ જરા પણ ભાગ લઇ શકતું નથી. પુત્રાદિ એટલે પુત્ર પુત્રી For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજો ] વગેરે મારાં છે અને હું પણ તેમને છું એવી જે માન્યતા છે તે સત્ય નથી કારણ કે નિજ દેહ એટલે પિતાનું શરીર જે માહથી મારું માન્યું છે તે પણ તારું નથી. કારણ કે મરણ વખતે તે શરીરને પણ છોડીને જીવ ચાલ્યા જાય છે. શરીર જીવની સાથે જતું નથી માટે કહે છે કે શરીર પણ તારૂં નથી તે પુત્ર પુત્રી વગેરે તે તારાં કયાંથી થવાનાં છે? અથવા તેઓ તારા અશુભ કર્મના ઉદય વખતે તને કોઈ પણ પ્રકારની મદદ કરવાને કે દુઃખ એ છું કરવાને સમર્થ બનતાં નથી. આ વાત ધ્યાનમાં રાખી હે જીવ! રાગ દ્વેષને ત્યાગ કરજે. સમતા-સંતેષાદિ ગુણે ધારણ કરી આત્મહષ્ટિ સતેજ કરજે. ૧૧ વૃક્ષ પર આવી મળેલા પક્ષિ જેવો સંગ એ. એમ સમજી સંગને પરિહાર કરજે યોગ્ય એક સ્વાર્થ કેરી ભ્રષ્ટતાને મૂર્ખતા તું માનજે, મેક્ષ સાધન સ્વાર્થને ચારિત્રથી ઝટ સાધજે. ૧૨ સ્પાર્થ-જેમ સાંજના વખતે ચારે દિશાઓમાંથી પક્ષીઓ આવીને ઝાડ ઉપર બેસે છે અને સવારમાં પાછાં જુદી જુદી દિશાઓમાં ઉડી જાય છે, તેના જેવો કુટુંબને સંગ (મેળે) જાણ. અને આ વાત સમજીને તું સંગને ત્યાગ કરજે. સ્વાર્થ એટલે પિતાનું આત્મહિત ન કરવા રૂપ ભ્રષ્ટતાને તું મૂર્ખતા માનજે. વળી મિક્ષ સાધન એટલે મક્ષને સાધવા રૂપ પિતાના સ્વાર્થને ચારિત્ર વડે તું જલ્દી સાધજે. ૧૨ અરિદમ આચાર્યનું આગમન -- ધન્યના ઈ લે ઝટ ભાવ સાચા પ્રકટતા, ઉદ્યાનમાં આવ્યા અરિંદમસૂરિ મહીયલ વિચરતા; એમ જાણું ખૂશ થઈ નૃપ ધામધુમથી નીકળી, પાસ ગુરૂની આવતા વિધિએ ધરી ભકિત ખરી. ૧૩ સ્પાર્થ –ધન્ય પુરૂષના ઈષ્ટો એટલે મનવાંછિતે જલદી ફળે છે અથવા સિદ્ધ થાય છે. કારણ કે તેમની ભાવના સાચી હોય છે. બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે કે પિતાની ભાવના ખરી હોય તે તરત કાર્ય સિદ્ધિ થાય છે. અહીં પણ તેવું જ બન્યું છે કે-ઉપર કહેલી ભાવના વિમલવાહન રાજા ભાવતા હતા તેવામાં અરિંદમ નામના આચાર્ય મહારાજ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા સુશીમા નગરીના ઉદ્યાનમાં પધાર્યા. સૂરિ મહારાજ આવ્યાની ખબર સાંભળીને આનંદ પામીને વિમલવાહન રાજા મટી ધામધૂમ પૂર્વક શ્રીગુરૂને વંદન કરવા નીકળ્યા અને સાચી ભક્તિ ધારણ કરીને વિધિ પૂર્વક ગુરૂની પાસે આવ્યા. ૧૩ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [ [ વિજયપધકૃિત- આચાર્ય મહારાજનું વર્ણન કરે છે -- ગુરૂદેવ બખ્તર મેઘ હાથી ગરૂડ જેવા દીપતા, વજ દિનકર અરણિ પૃથ્વી નીક જેવા શેભતા; આજુબાજુ તેમની મુનિરાજ બેઠેલા હતા, વિવિધ આસન ધારતા તપ તેજથી બહુ ચળકતા ૧૪ સ્પાર્થ –-આચાર્ય મહારાજ રૂપી ગુરૂદેવ કામદેવના બાણથી ભેદાય તેવા નહિ હોવાથી તે બખ્તર જેવા કહેવાય છે. ક્રોધ રૂપી અગ્નિને શાંત કરનાર હોવાથી મેઘ એટલે વરસાદ જેવા કહેવાય છે. અભિમાન રૂપી વૃક્ષના ભાંગનાર હોવાથી હાથી જેવા શોભે છે. માયા રૂપી સા૫ણુને નાશ કરનાર હોવાથી ગરૂડ પક્ષી જેવા દીપે છે. લોભ રૂપી પર્વતને જૂર કરનાર હોવાથી વજ સમાન જણાય છે. મેહરૂપી અન્ધકારનો નાશ કરનાર છે માટે સૂર્ય જેવા શોભે છે તથા તપ રૂપી અગ્નિને પ્રકટાવવા અરણ કાષ્ટની જેવા છે. સહનશીલતા રૂપ ક્ષમાને ધારણ કરતા હોવાથી પૃથ્વી જેવા જણાય છે. બેધિબીજ રૂપી વૃક્ષને વધારનાર હોવાથી પાણીની નીક જેવા શેભે છે. આવા પ્રકારના આચાર્ય મહારાજની ચારે બાજુએ જુદા જુદા પ્રકારના ધાર્મિક આસન ધારણ કરીને અનેક પ્રકારના તપ રૂપી તેજથી દેવીપ્યમાન ઘણુ શિષ્ય બેઠેલા હતા ૧૪ વિમલવાહન રાજાએ ગુરૂને કરેલું વંદન:-- દેઈશુદ્ધ પ્રદક્ષિણ ત્રણ દર્શનાદિક પામવા, ભવ ભ્રમણને ટાલવા શરૂઆત કરતા વાંદવા; ધર્મલાભ સ્વરૂપ આશીર્વાદ ગુરૂજી આપતા, - ભૂપ હરખે દેશના સુણવા વિનયથી બેસતા. ૧૫ સ્પાર્થ –દર્શનાદિક એટલે દર્શન (સમકિત) જ્ઞાન અને ચારિત્ર પામવા માટે અને સંસારની રખડપટ્ટી દૂર કરવા માટે જમણી બાજુથી ત્રણ પ્રદક્ષિણા દઈને શ્રીવિમલવાહન રાજાએ પૂજ્ય શ્રીઅરિંદમ આચાર્ય મહારાજને વાંદવાની શરૂઆત કરી તે વખતે. ગુરૂ મહારાજે મહાપ્રભાવશાલી ધર્મલાભ રૂપ આશીર્વાદ આપે. ગુરૂને વંદન કર્યા પછી રાજા વિમલ વાહન ગુરૂના ઉપદેશ વચન સાંભળવા માટે આનંદપૂર્વક વિનયથી બે હાથ જેડીને ગુરૂની સામે બેઠા. ૧૫ હવે ગુરૂ મહારાજે આપેલો ધર્મોપદેશ ત્રણ ગાથાઓમાં જણાવે છે -- ગુરૂ દીએ ઈમ દેશના હે ભવ્ય જ પુણ્યથી, ( પામ્યા તમે જિન ધર્મ આદિક જે સુલભ પરને નથી; અપ્રમત્ત બની કરે શ્રદ્ધાદિ ત્રણની સાધના, જેથી લહા સુખ મુક્તિના સંગી થશે ના મહના. ૧૬ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શીશા ચિંતામણિ ભાગ બીજો ] સ્પષ્ટાર્થ –તે વખતે ગુરૂ મહારાજ આ પ્રમાણે ધર્મોપદેશ આપે છે કે હે ભવ્યજી! તમે ઘણા પુણ્યના ઉદયે કરીને જેન ધર્મ, મનુષ્ય જન્મ, આર્ય ભૂમિ વગેરે પામ્યા છે. આવી સામગ્રી પુણ્યહીન જીવે પામી શકતા નથી માટે પ્રમાદને ત્યાગ કરીને શ્રદ્ધાદિ ત્રણ એટલે જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધના કરે, જેથી કરીને તમે મુક્તિ સુખના એટલે મોક્ષના પરમ આનંદને મળવશે. તમે મહિના સંગી થશે નહિ એટલે રાગ દ્વેષ વિષય કષાયાદિકમાં આસક્ત થશો નહિ. ૧૬ શુદ્ધ સાધન આ ભવે ના અન્યભવમાં તે મળે, શ્રેષ્ઠ આત્મિક રાજ્ય સારું રાજ્ય સંયમથી મળે; વિષયાદિ જાણો નીર જેવા ભવતરૂને સ્થિર કરે, ધન્ય તે તેને તજે ચારિત્રથી જે ભવ હરે. ૫છાર્થ –ધર્મની આરાધના કરવા માટે જે શુદ્ધ જ્ઞાનાદિ સાધન જોઈએ તે આ મનુષ્ય ભવમાં જ મળે છે, પરંતુ બીજા ભાગમાં તે મળતાં નથી અને સંયમથી એટલે ચારિત્રથી આત્મા સંબંધી સાચું રાજ્ય મળે છે. કારણ કે બાહ્ય રાજય તે નાશવંત છે કારણ કે તેવા રાજ્યને મૂકીને એક દિવસ જરૂર જવું પડે છે, પરંતુ આ આત્મિક સુખ રૂપી રાજ્ય મળ્યા પછી નાશ પામવાનું નથી પણ તે હંમેશાં સાથે જ રહેનાર છે માટે તેજ સાચું રાજ્ય જાણવું. વળી વિષય કષાય રાગ દ્વેષ વગેરે નીર એટલે પાણી જેવા જાણવા, કારણ કે તેઓ ભવતરૂ એટલે સંસાર રૂપી વૃક્ષને મજબૂત કરે છે એટલે સંસારને વધારે છે. માટે તે પુરૂષને ધન્યવાદ છે, કે જે વિષયાદિકને ત્યાગ કરી ચારિત્ર લઈને ભવને એટલે સંસારને નાશ કરે છે. અથવા સંસારની રખડપટ્ટોને અંત લાવે છે. ૧૭ સંસાર કારાગારથી શરવીર તો ઊભા પગે, નીકળતા ને સાધતાં નિજ સાધ્યને રજ ના ડગે, આડે પગે તે સર્વ નીકળે તેહમાં શી બહાદુરી? અહિત ઠંડી વિબુધ હિતને સાધતા શુભમતિ ધરી. ૧૮ સ્પાર્થ –આ સંસાર રૂપી કારાગાર એટલે કેદખાનામાંથી શૂરવીર પુરૂષે ઉભા પગે નીકળી જાય છે એટલે ચારિત્રને ગ્રહણ કરીને સંસારનો ત્યાગ કરે છે. અને નિજસાધ્ય જે મોક્ષ તેની સાધના કરતાં જરા પણ ડગતા નથી, આડે પગે એટલે મરણ પામે ત્યારે ઠાઠડીમાં સુવાડે છે એવી રીતે વર્તમાન (ચાલુ) સંસારનો ત્યાગ તે સો કઈ કરે છે એમાં કાંઈ હાદુરી ગણાતી નથી, કારણકે તેવી રીતે નીકળનારને તે આ ભવ છેડીને દુર્ગતિના પણ ભવમાં જવાનું થાય છે. આવા પ્રકારને ઉપદેશ સાંભળીને વિબુધ એટલે પંડિત અથવા સમજુ પુરૂષે અહિત એટલે જે વિષય કષાય વગેરે આત્માને નુક્સાન કરનાર For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્યસૂરીજી કતછે તેને ત્યાગ કરીને શુભમતિ એટલે સારા અધ્યવસાય રાખીને પિતાના આત્મહિતને જરૂર સાધે છે. ૧૮ રાજાએ ગુરૂને પૂછેલું વૈરાગ્ય થવાનું કારણ– એમ નિસણી હર્ષથી નરદેવ ગુરૂને પૂછતા, વિરાગ્ય છે દુર્લભ છતાં ગુરૂ આપ તે કિમ પામતા ? ગુરૂદેવ ઉત્તર આપતા નિજપૂર્વ વાત સુણાવતા, આરામના દૃષ્ટાંતથી વૈરાગ્ય હેતુ જણાવતા. ૧૯ સ્પષ્ટાર્થ –આ પ્રમાણે ગુરૂ મહારાજને ધર્મોપદેશ આનંદ પૂર્વક સાંભળીને નરદેવ એટલે શ્રીવિમલવાહન રાજા ગુરૂ મહારાજને પૂછે છે કે હે ગુરૂજી! આ સંસારથી વિરાગ્ય પામ ઘણે દુર્લભ છે, કારણ કે મોહના પાશમાંથી છુટવું ઘણું અઘરું છે, તે પણ આપ તે વૈરાગ્ય શાથી પામ્યા? તે કૃપા કરીને જણાવો. તે વખતે ગુરૂ મહારાજ જવાબમાં પિતાની પૂર્વની (સંસારી પણાની) વાત આગળના કમાં સંભળાવે છે. અને પોતાને વૈરાગ્ય થવાનું કારણ આરામ એટલે બગીચે હતું તે પણ બીના સ્પષ્ટ જણાવે છે. ૧૯ અહીં આરામનું દષ્ટાન્ત જણાવી વૈરાગ્યનું કારણ જણાવે છે -- દિગ્વિય કરવા જતાં આરામ સુંદર દેખતે, આવતાં બેડોળ જતાં તત્ત્વ વસ્તુ વિચારતે સંસારીજને આરામ જેવા વિવિધ રૂપે માનતે, ક્ષિણિકતા ઈમ સર્વની વૈરાગ્ય રંગે ધારતે. ૨૦ સ્પાર્થ –ગુરૂ મહારાજ કહે છે કે હે રાજન ! જ્યારે હું રાજા હતા ત્યારે દિગવિય કરવા માટે નીકળ્યો. તે વખતે મેં ફળ, કુલેથી અત્યંત શેભાયમાન એક આરામ એટલે સુંદર બગીચો છે. પરંતુ જ્યારે હું દિગ્વિજય કરીને પાછો ફર્યો, ત્યારે તેજ બગીચાને બેડોળ એટલે જેમાં વૃક્ષે સૂકાઈ ગયાં છે તેવા ઉલટા સ્વરૂપવાળો છે. તે જઈને તત્વસ્તુ એટલે આ સંસારના પદાર્થોનું સ્વરૂપ વિચાર્યું કે આ સંસારમાં લેકે તથા પદાર્થો બગીચાની પેઠે વિવિધ રૂપવાળા ને ક્ષણભંગુર છે, કારણ કે જે મનુષ્ય યુવાન અવસ્થામાં સુંદર મનહર રૂપવાળો દેખાય છે તે જ મનુષ્ય ઘડપણમાં કદરૂપ જણાય છે અને તેની ચામડી વગેરે એવાં થઈ જાય છે કે તેના તરફ જતાં ચીતરી ચઢે છે. એવી રીતે સંસારના સર્વ પદાર્થોની ક્ષણભંગુરતા મને જણાવા લાગી અને તેથી મારી સંસારની વાસના ઘટી ગઈ, જેથી મેં આનંદથી વૈરાગ્ય ધારણ કરી શ્રીગુરૂમહારાજની પાસે દીક્ષા લીધી. ૨૦ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણી ભાગ ૨ જો ] રાજા ગુરૂની સ્તુતિ કરે છે -- એમ બેલી ગુરૂ ધરતા મૈન નરપતિ ઉચ્ચરે, પુણ્યના ઉદયે અમારા આપ જેવા અહીં ફરે; અંધ ગે પડે તિમ વિષય સુખની ભ્રાંતિથી, જીવ ભવ કૂપે પડે ઉદ્ધાર તેનો આપથી. સ્પષ્ટાથે એ પ્રમાણે પિતાના વૈરાગ્યનું કારણ જણાવીને ગુરૂ મૌન રહ્યા ત્યારે રાજા કહે છે કે આપ જેવા અહીં વિચરે છે તેમાં કારણ અમારે પુણ્યને ઉદય માનું છું. જેવી રીતે અંધારા કૂવામાં એટલે ગાય પડે છે તેમ આ જીવ વિષય સુખની ભ્રમણાથી આ ભવ એટલે સંસાર રૂપી કૂવામાં પડે છે. તેવા જીવોને તેમાં પડતાં અટકાવનાર એવા આપનાથી ઉદ્ધાર થાય છે. એટલે આપ સંસાર રૂપી કૂવામાંથી જીવને સમજાવી સન્માર્ગની આરાધના કરવી તારનારા છે ૨૧ હવે રાજા પિતાનો દીક્ષા લેવાની ઈચ્છા જણાવે છે – સાર વાણી આપની ન કુટુંબ ઉત્તમ હું ગયું, કિપાકસમ વિષયો ગણુને શરણ ધારૂં આપનું કરૂણા કરી ચારિત્ર આપો રાજ્ય સેંપી પુત્રને આવું અહીં હું ત્યાં સુધી અહીંયાં જ રહેવું આપને. ૨૨ સ્પષ્ટાર્થ: હે ગુરૂ મહારાજ! આપનાં વચન સાર એટલે ઉત્તમ છે અને આપનાં વચન સાંભળ્યાં પછી હું મારા કુટુંબને ઉત્તમ ગણુતે નથી. તથા ઇન્દ્રિયનાં વિષય સુખો કિપાક વૃક્ષના ફળની જેવા માનું છું, જેમ કિપાક વૃક્ષનું ફળ દેખાવમાં ઘણું શોભીતું હોવાથી મનને લલચાવે છે, પરંતુ ખાવાથી મરણ ની પજાવે છે તેમ વિષયે પણ અજ્ઞાની જીવોને શરૂઆતમાં આનંદકારી જણાય છે પરંતુ પરિણામે તે રોગાદિક અનિષ્ટને કરનારાં થાય છે. એમ વિચારી હું આપનું શરણ અંગીકાર કરું છું હવે મારા ઉપર દયા લાવીને મને ચારિત્ર આપે. કારણ કે હવે મારી દીક્ષા લેવાની તીવ્ર ઉત્કંઠા છે. માટે હું રાજ્યને મારા પુત્રને સેંપીને આપની પાસે આવું ત્યાં સુધી આપ કૃપા કરીને અહીંજ રહેજે. એવી મારી વિનંતિ છે. ૨૨ ગુરૂ રાજાને અનુમતિ આપે છે-- હે નરેન્દ્ર ! જહાસુખં કરશે નહિ પ્રતિબંધને, એમ કરવું ઉચિત નિશ્ચય તુજ સમા તત્વજ્ઞાને તુજ સમા જીવે ગ્રહેલું ચરણ તીર્થંકરતણી, લક્ષ્મી સુધીના ફલ દીએ કરશું યથારૂચિ આપની. ૨૩ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ | [ શ્રી વિજયસૂરિછકૃતસ્પષ્ટાથે-ત્યારે વિશેષ લાભનું કાર્ય જાણીને શ્રીગુરૂ મહારાજ કહે છે કે હે રાજન્ ! યથાસુખ એટલે જેમ તમને સુખ ઉપજે તમ કરે. વિલંબ કરશે નહિ. કારણ કે તમારા જેવા સમજુ છવાને એટલે તત્વ જાણનારને એમ કરવું એટલે દીક્ષા લેવાને નિશ્ચય કરે તે યોગ્ય જ છે. તમારા સરખા ઉત્તમ જીવેએ ગ્રહણ કરેલું ચારિત્ર ઉત્કૃષ્ટપણે તીર્થકરની અદ્ધિ સુધીનાં ફલને પણ આપનારું થાય છે. માટે જેવી તમારી ઈચ્છા છે તે પ્રમાણે અમે કરશું અથવા તમે આવશે ત્યાં સુધી અમે અહીં સ્થિરતા કરીશું. ૨૩ રાજાનું મહેલે આવવું અને મંત્રીને પિતાની ઈચ્છા જણાવવી:-- ગુરૂવચન ઈમ સાંભળી નૃપ રાજમહેલે આવતા, સવને દીક્ષા તણી શુભ ભાવના સમજાવતા; તેઓ ધરી ગુણદૃષ્ટિને તૃપભાવને અનુદતા, હિંસાદિને નૃપ ગર્વતા ચારિત્રમહિમા બોલતા. ૨૪ સ્પષ્ટથે–આવાં પ્રકારનાં ગુરૂદેવનાં વચન સાંભળીને રાજા પિતાના મહેલે આવ્યા અને પિતાના મન્રી આદિ સર્વને બોલાવીને પિતાની દીક્ષા લેવાની સારી ભાવના સમજાવી. ત્યારે તેઓ પણ ગુણદષ્ટિને એટલે રાજાના લાભની વાત છે, એવું જાણીને રાજાના ભાવને એટલે દીક્ષાના પરિણામને અનુમોદન આપે છે. રાજા પણ હિંસા વગેરેની ગઈ એટલે નિંદા કરે છે અને ચારિત્રને મહિમા બોલે છે. ૨૪ • મંત્રીશ્વર રાજાની ભાવનાને અનુમોદન આપે છે, તે એ લોકમાં જણાવે છે – ભૂપ વૃત્તિ પિછાણુતા મંત્રીશ્વરે ઈમ બેલતા, આસન્ન સિદ્ધિક પુણ્યવંતા ત્યાગ બુદ્ધિ ધારતા; આપના જેવા જ કમને પૂર્વ નરપતિ પાલતા, રાજ્ય દીક્ષાક્ષણ કમાગત આપ પુણ્ય પામતા. ૨૫ સ્પષ્ટાર્થ --ભૂપવૃત્તિ એટલે રાજાની ભાવનાને ઓળખનારા મંત્રીશ્વરે તે વખતે આ પ્રમાણે બેલે છે–આસન્નસિદ્ધિક એટલે જેમને સિદ્ધિનાં સુખ નજીકમાં મળવાનાં હોય છે તેવા પ્રકારના પુણ્યશાલી જીવો સંસારના ત્યાગની બુદ્ધિને ધારણ કરે છે. બીજા સામાન્ય મનુષ્યથી આ સંસારનો ત્યાગ કરી શકાતું નથી પૂર્વના એટલે પ્રથમના નરપતિ એટલે રાજાઓ પણ આપના જેવા ક્રમને એટલે પ્રથમ રાજ્યનું પાલન કરવું અને પછીથી તેને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવી તેવા ક્રમને પાલનારા હતા. આપને પણ પુણ્યના ઉદયથી પ્રથમ રાજ્ય અને પછી દીક્ષાનો અવસર એ બે અનુક્રમે પ્રાપ્ત થયા છે. ૨૫ કુંવર રાજ્ય ચલાવવાને ગ્ય છે પૂરણ પણે, સાધે પ્રત્રજ્યા મુક્તિ લેવા વિજય મળજે આપને For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેશના ચિંતામણી ભાગ બીજો ]. આપની જિમ સુત વડે નૃપતિવતી પૃથ્વી બને, ઈમ સૂણુ રાજી થઈ બેલાવતા નૃપ કુંવરને. ૨૬ સ્પષ્ટાર્થ:--આપને કુંવર રાજય ચલાવવા માટે સંપૂર્ણ રીતે લાયક છે, માટે મેક્ષને મેળવવા માટે પ્રવજ્યા એટલે દીક્ષાનું સારી રીતે પાલન કરે. આ કાર્યમાં આપને વિજય મળે એવું અમે ઈચ્છીએ છીએ. જેવી રીતે આપ સમાન કે પુરૂષ વડે આ પૃથ્વી નૃપતિવતી એટલે રાજાવાળી ગણાતી હતી તેવી રીતે હવે તે આપના પુત્રવડે રાજાવાળી થાઓ, એમ અમે ચાહીએ છીએ. આ પ્રમાણેનાં મન્ચીશ્વરનાં વચન સાંભળીને હર્ષ પામીને રાજા પોતાના કુંવરને બોલાવે છે. ર૬ રાજા કુંવરને પોતાની ઈચ્છા જણાવે છે – સાંભળી આજ્ઞા જનકની કુંવર વિનયે આવતા; અંજલી જેડી નમીને યોગ્ય સ્થાને બેસતા ગ્રુપ કુંવરને પૂર્વ સ્થિતિનું સ્પષ્ટ ભાન કરાવતા, નિંદતા નિજ ભૂલને સવિ રાજ્ય ભાર ભલાવતા. ૨૭ સ્પષ્ટાર્થ –પિતાના પિતા બોલાવે છે તેવી આજ્ઞા સાંભળીને કુંવર વિનયપૂર્વક તેમની પાસે આવ્યો. અને બે હાથ જોડીને પ્રણામ કરીને પોતાના ઉચિત આસન ઉપર બેઠે. તે વખતે રાજા પિતાની પૂર્વ સ્થિતિ એટલે આચાર્ય મહારાજને ઉપદેશ સાંભળ્યા પહેલાંની અવસ્થામાં પોતે ઈન્દ્રિયોના વિષયમાં તથા રાગ દ્વેષાદિકમાં કે ફસાએલો હતે? તેનું સ્પષ્ટ રીતે વર્ણન કર્યું. ત્યાર પછી તેણે પિતાની પૂર્વની કરેલી ભૂલોની નિંદા કરી તથા પિતાને હવે વૈરાગ્ય ભાવના જાગૃત થયેલી હોવાથી રાજ્યગાદી તજી દઈને દીક્ષા લેવી છે તે વાત જણાવીને રાજ્ય સંભાળવાની બધી જવાબદારી કુંવરને પવાની ઇચ્છા જણાવી. ૨૭. કુંવર રાજ્ય ગ્રહણ કરવાનાની નાખુશી બે શ્લોક વડે જણાવે છે – હિમ પડતા કમળની જિમ કુંવર ગ્લાન બની જતા, વચનો પિતાના સાંભળીને અશ્રુ લાવી બોલતા અવકૃપા શા કારણે? હે દેવ! દીસે આપની, જેહથી આજ્ઞા કરે ઈમ ચાહના નહિ રાજ્યની. ૨૮ સ્પષ્ટાથ --રાજાનાં ઉપર પ્રમાણેનાં રાજ્ય છોડીને દીક્ષા લેવાના વચન સાંભળીને ખીલેલું કમળ હિમ પડતાં કરમાઈ જાય છે, તેમ કુંવર ઘણે શોકાતુર થઈ ગયે. અને આંખમાં આંસુ લાવીને પિતાના પિતાજીને કહે છે કે હે દેવ! (પિતાજી) મારા ક્યા અપરાધના કારણથી આપની મારા ઉપર આવી અવકૃપા અથવા ઈતરાજી જણાય છે જેથી For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃતઆપ આવી આજ્ઞા કરે છે. મારે રાજ્યની ઈચ્છા નથી. એટલે હું રાજા થવા ચાહતે નથી. ૨૮ અપરાધ શે આ ધરણીને જેથી તો તુમ એહને, જનક વિણ આ રાજ્ય પણ શા કામનું ધિક દૈવને જલથી ભરેલ તળાવ પણ પંકજ વિનાનું ભ્રમરને, શા કામનું? હું ભાગ્ય હીણો ગૃહીશ ના કદી રાજ્યને. ૨૯ સ્પાર્થ--પિતાજી ! આ ધરણીનો એટલે પૃથ્વીને એવો કર્યો અપરાધ થયો છે કે જેથી હાલ તમે તેને ત્યાગ કરવાને તૈયાર થયા છે. જે રાજ્યની ઉપર પિતાની સત્તા ન હોય તે રાજ્ય મારે પણ શા કામનું છે. આવી સ્થિતિ ઉભી કરનાર દેવને ધિક્કાર છે તળાવ જે કે પાણીથી ભરેલું હોય, પરંતુ તેમાં જે પંકજ એટલે કમળ ન હોય તે ભમરાને તે સરોવર શા કામનું? એટલે આપના સિવાય મારે રાજ્ય કાંઈ કામનું નથી. અંતે જણાવું છું કે આપના વિના ભાગ્ય રહિત બનેલો હું કદાપિ આ રાજયને ગ્રહણ કરીશ નહિ. (અહીં કુંવરના વિનયાદિ સદગુણે સમજીને જીવનમાં ઉતા૨વા લાયક છે. આની સાથે હાલના પુત્રોની પરિસ્થિતિ સરખાવતાં ઘણે ફરક જણાશે, પુત્રને સારા સંસ્કારી બનાવવા માટે આ પ્રસંગ અપૂર્વ પ્રેરણાદાયક જણાશે.) ૨૯ - પિતાએ પુત્રને આપેલ ઉત્તરવર વિવેકી પુત્ર ગુરૂની આણને નિત અનુસરે, તાત ના પરતંત્ર સુત માને ન તે ધાર્યું કરે આજ્ઞા ન માને તેહને પાપી તનય દુનિયા કહે, • વચનને સ્વીકાર મારા જેહથી તુજ જશ રહે. ૩૦ ૫ણાર્થ:--કુંવરને જવાબ સાંભળીને રાજા તેને કહે છે કે ઉત્તમ અને વિવેકી પુત્ર ગુરૂ એટલે વડેરાની આજ્ઞાને હંમેશાં અનુસરે છે એટલે પિતાના વચને પુત્રે અનુસરવા (માનવા) જોઈએ. કારણ કે વડીલની આજ્ઞા માનવી તે પુત્રની ફરજ છે. વળી તાત એટલે પિતા પરતંત્ર એટલે પુત્રને સ્વાધીન નથી તેથી પુત્ર ન માને તે પિતા તે પિતે જે ધાર્યું હોય તે પ્રમાણે કરી શકે છે. વળી જે પુત્ર પિતાની આજ્ઞા માનતા નથી અને સામે થાય છે તે પુત્રને દુનિયાના લકે પણ પાપી કહે છે, માટે હે કુંવર ! તું મારાં આ વચનને સ્વીકાર કરીને રાજ્યને ગ્રહણ કરી જેથી દુનિયામાં તારે પણ યશ ગવાય. ૩૦ મંત્રીએ કુંવરને આપેલી શિખામણઆણુ ગુરૂની માનવી ગુણ એ વડે તુજ તાતથી, કે અધિક સમજી જનકનું વચન માને હર્ષથી For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ કીશના ચિંતામણી ભાગ બીજો ] એમ મંત્રી તણા વચનથી કુંવર રોતા બોલતા, તાત વચન પ્રમાણ મારે ભૂપ પણ રાજી થતા. ૩૧ સ્પષ્ટાર્થ:--ગુરૂની આજ્ઞા માનવી એ માટે ગુણ છે. વળી પિતાથી અધિક બીજું શું છે ? એ વસ્તુ સમજીને પિતાનું વચન તમે હર્ષપૂર્વક અંગીકાર કરે. કારણ દુનિયામાં એવો નિયમ છે કે-બાપની પછી પુત્રે જ તેની ગાદી સંભાળવી જોઈએ. તમારા પિતાએ પણ તેમના પિતાએ દીક્ષા લીધી ત્યારે ગાદી સંભાળી છે. માટે તમારે પણ તેમ કરવું જોઈએ. એવાં મંત્રીશ્વરનાં વચન સાંભળીને કુંવર ગાદી સ્વીકારવાને નાખુશ હતા છતાં તેણે રુદન કરતાં કહ્યું કે પિતાનું વચન મારે પ્રમાણ છે. એ સાંભળીને રાજા પણ ઘણા ખુશી થયા. ૩૧ રાજ્યાભિષેક વખતે રાજાએ કુંવરને આપેલો ઉપદેશ:– રાજ્યાભિષેકે વિમલ વાહન નૃપ બનાવી પુત્રને, શિક્ષા દીએ હે વત્સ! પૃથ્વી ધારને સંતેષને આધાર તું પૃથ્વી તણો આધાર કેઈ ને તાહરે. આપજે સુખ આ પ્રજાને ધર્મનો લઈ આશરે ૩૨ સ્પષ્ટાર્થ--ત્યાર પછી વિમલવાહન રાજાએ કુંવરને રાજ્યાભિષેક કર્યો અને પિતાને સ્થાને તેને રાજા બનાવ્યું. તે વખતે રાજા કુંવરને શિખામણ આપે છે કે હે વહાલા પુત્ર! તું પૃથ્વીને (પ્રજાને) સંતેષથી ધારણ કરજે. તું પૃથ્વીના આધાર રૂપ છે. પરંતુ તારે જિનધર્મ સિવાય કોઈ આધાર નથી. વળી ધર્મને આશરે લઈને એટલે ન્યાયપૂર્વક રાજ્ય કરીને પ્રજાને સુખ આપજે તેને દુઃખ આપીશ નહિ, જે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી હોય તેજ સાચે રાજા કહેવાય છે. ૩૨ રાજાને દીક્ષાભિષેક-- દીક્ષાભિષેક કરે તનય નિજ તાતને વિધિએ કરી, દઈ દાન ઉત્સવ સાથ કમસર નયરીમાંથી નીકળી; આવતા ઉદ્યાનમાં વસ્ત્રાદિને દૂરે તજે, દીક્ષા ગ્રહી ગુરૂપાસ વિધિએ સર્વ વિરતિને ભજે. ૩૩ સ્પષ્ટાર્થ--ત્યાર પછી નવા રાજા બનેલા કુંવરે વિધિપૂર્વક પિતાને દીક્ષાભિષેક કર્યો. તે વખતે વિમલવાહન રાજા દાન આપીને મોટા ઉત્સવપૂર્વક અનુક્રમે નગરીમાંથી નીકળીને જે ઉદ્યાનમાં અરિંદમ આચાર્ય મહારાજ ઉતરેલા હતા તે ઉદ્યાનમાં આવ્યા. ત્યાં આવીને પોતે પહેરેલાં વસ્ત્ર આભૂષણ વગેરેને ત્યાગ કર્યો. અને સાધુને યેગ્ય વસ્ત્રો પહે રીને ગુરૂની પાસે વિધિપૂર્વક જેનેની દીક્ષા ગ્રહણ કરીને સર્વવિરતિ ચારિત્ર ગ્રહણ કર્યું. ૩૩ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ [[ બી વિજ્યપદ્રસૂક્િતઆચાર્ય મહારાજ બે લોક વડે ચારિત્રનું ફળ તથા હિતશિક્ષા જણાવે છે – મુક્તિના ચઉ પરમ અંગે પુણ્યવતા પામતા, ધન્ય પુરૂષ તેહ સાધી સિદ્ધિ સુખને સાધતા; સિંહથી કરી દૂર ભાગે સંયમે ભવભય ટળે, એક દિનના ચરણથી પણ દેવ અદ્ધિ જરૂર મળે. ૩૪ સ્પષ્ટા –મેક્ષના ચાર અંગ દાન, શિયલ, તપ અને ભાવના કહેલા છે. તે ચાર અંગે પુણ્યવાન છ પામે છે, તે ચારને સાધીને જેઓ મેક્ષ સુખને સાધે છે તે પુરૂષને ધન્ય છે. જેવી રીતે સિંહને જોઈને હાથી દૂર નાશી જાય છે તેવી રીતે સંયમે એટલે ચારિત્રની આરાધના વડે આ સંસારમાં રખડવાનો ભય દૂર થાય છે અથવા પછી તેને સંસારમાં જન્મ મરણ કરવાં પડતાં નથી. જે સંયમ લીધા પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તે સારી રીતે આરાધના કરેલ એક દિવસના ચારિત્રથી પણ જરૂર દેવતાની સમૃદ્ધિ મળે છે. ૩૪ આરોગ્ય રૂ૫ લાવણ્ય આયુષ્ય દીર્ણ મટી સંપદા ઐશ્વર્ય આણ પ્રતાપ મોટું રાજ્ય હરિની સંપદા; સિદ્ધિ તીર્થકરપણું ચારિત્ર તરૂ ફલ માનજે, ચારિત્ર સાધી દેઈ ૫રને સ્વ૫૨ હિતકારી થજે. ૩૫ સ્પાર્થ-~આરગ્ય એટલે શરીરે નિગીપણું, રૂપ, લાવણ્ય એટલે સુંદરતા, લાંબુ આયુષ્ય, મોટી સંપત્તિ, ઐશ્વર્ય એટલે સ્વામીપણું, અણુ એટલે આજ્ઞાનું પાલન, પ્રતાપ, મોટું રાજ્ય, હરિ એટલે ઈન્દ્ર અથવા વાસુદેવની સંપદા, સિદ્ધિ એટલે મોક્ષ, આ બધાં ચારિત્ર રૂપી વૃક્ષનાં ફળ જાણવા માટે ચારિત્ર લઈને સારી રીતે સાધના કરવી, તેવી જ રીતે બીજા જીવોને પણ ચારિત્ર આપવું. એ પ્રમાણે કરીને પોતાના અને પરના હિત કરનાર થજે. ૩૫ આચાર્યશ્રીએ કરેલો વિહાર – દેઈ શિક્ષા એમ ગુરૂજી શિષ્ય સાથે વિચરતા, થિરવાસથી અલખામણ મુનિ થાય એમ વિચારતા વિમલવાહન સાધુ પાલે આઠ પ્રવચન માતને, - પરીષહેને જીતતા નવિ છેડતા નિજ ધૈર્યને. ૩૬ સ્પષ્ટાર્થ ––એ પ્રમાણે ચારિત્રની ઉત્તમતાને ઉપદેશ આપીને આચાર્ય મહારાજ પિતાના શિષ્ય સાથે ત્યાંથી વિહાર કરી ગયા. કારણ કે થિર વાસથી એટલે કારણ વિના એક જ ઠેકાણે ઘણે વખત રહેવાથી સાધુઓ અળખામણું થાય છે, તેમજ ચારિત્ર પાલ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજે ] નમાં પ્રમાદી થઈ જાય છે એવું તેઓ સારી રીતે જાણતા હતા. હવે નવા દીક્ષિત બનેલા વિમલવાહન રાજર્ષિ આઠ પ્રવચન માતા એટલે ઇસમિતિ વગેરે પાંચ સમિતિઓનું તથા મનગુપ્તિ વગેરે ત્રણ ગુણિઓનું સારી રીતે પાલન કરે છે. કારણ કે આ પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિએ ચારિત્ર રૂપી બાળકનું પાલન કરવામાં માતા જેવી હેવાથી તેને અષ્ટ પ્રવચન માતા કહેલ છે. ભૂખ, તરસ વગેરે અનેક પ્રકારના પરિષહને જીતે છે. અને તે પ્રસંગે પિતાના ધર્મને છોડતા નથી એટલે પરિષહ શાંતિથી સહન કરે છે પણ ચારિત્રથી કંટાળતા નથી. ૩૬ તીર્થકર નામ કર્મને નિકાચિત બંધ કેવી રીતે થયું તે જણાવે છે – અરિહંત આદિક સ્થાનકે એકાવેલી રત્નાવલી, - સિંહનિષ્ક્રીડિત દુભેદે સાધતા કનકાવલી; જિન નામ કર્મ નિકાચતા બહુકાલ સંયમ પાલતા, અંતકાલે શુદ્ધ ધ્યાને અનશનાદિક ધારતા. ૩૭. સ્પષ્ટાર્થ--તે શ્રીવિમલવાહન રાજર્ષિએ અરિહંત પદ વગેરે સંબંધી વીસ સ્થાનક તપ, એકાવલી તપ, રત્નાવલી તપ, બે પ્રકારના ૪-પસિંહનિષ્ઠોડીત તપ, તથા કનકાવલી તપની સાધના કરીને જિનનામકર્મ અથવા તીર્થંકર નામ કર્મને નિકાચીત બંધ વસ્થાનક તપની ટૂંક વિધિ. આ વીસ સ્થાનકને તપ જ પ્રસિદ્ધ છે. તથા તે કરવાને પ્રચાર પણ સર્વત્ર સાધારણ જોવામાં આવે છે. આ તપ ઘણો વિસ્તારથી કરવામાં આવે છે, તો પણ તે સંબંધી સામાન્ય વિધિજ અહીં આપી છે. વિશેષ વિધિ માટે “વીશ સ્થાનક પર પૂજા સંગ્રહ” તથા વિધિપ્રપ વગેરે ગ્રન્થ જેવા. વિશેષમાં આ તપ સુવિહિત ગુરૂની સમક્ષ તેમની આજ્ઞાનુસારે કરવો. દરેક સ્થળે ગુરૂને યોગ ન હોય તો પણ તપ આરંભતા પહેલાં નજીકના ગામોમાં જ્યાં ગુરૂ યોગ હોય ત્યાં જઈ સર્વ વિધિ જાણી પછી તેને આરંભ કરવો. અથવા જેઓએ આ તપ કર્યો હોય તેથી વિધિ વિધાન સારી રીતે જાણતા હોય તેવા સુશ્રાવકથી માહિતગાર થવું. સામાન્ય વિધિ. પ્રથમ શુભ મુહૂર્ત નંદી સ્થાપના પૂર્વક સુવિહિત ગુરૂની સમીપ વિશતિ સ્થાનક તપ વિધિ પૂર્વક ઉચ્ચરવો. એક ઓળી બે માસથી છ માસ સુધીમાં પૂર્ણ કરવી. કદાચ ૬ માસની અંદર એક ઓળી પૂર્ણ ન થાય તે કરેલી (ચાલતી) એળીને ફરીથી આરંભ કરવો પડે. એક ઓળીનાં વીશ પદ છે. તેમાં વીશે દિવસમાં વીશ પદ જાદાં જુદાં ગણવા અથવા એક ઓળીના નીશ તપના દિવસમાં એકજ પદ ગણવું. બીજા ૨૦ દિનમાં બીજું પદ ગણવું. એ રીતે ૨૦ એળોએ (૪૦૦) દિવસે વિશ પદ પૂર્ણ કરવાં. દરેક પદની આરાધના સારી શકિતવાળાએ અદ્રમ કરીને કરવી. એ રીતે કરવાથી વીશ અમે પૂર્ણ થાય. તેથી હીત શકિતવાળાએ છઠ્ઠ કરવા. તેથી હીન શકિતવાળાએ ચોવીહાર ઉપવાસ, તે ન બને તે તિવીહાર ઉપવાસ, તે ન બને તો અબિલ, તે ન બને તો નીવી અને તેટલી પણ શકિત ન For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ શ્રીવિજયપદ્મસુકૃિતકર્યાં. તથા ઘણા કાલ સુધી ચાસ્ત્રિનું પાલન કર્યું". એ પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળીને અંતકાલે એટલે મરણુ વખતે શુદ્ધ ધ્યાનમાં રહીને અનશન વગેરે અંત સમયની વિધિની હેમ, તા તિવીહાર એકાસણાએ કરી આરાધવા. એકાસણાથી એ તપ કરી શકાય નહિ. વળી શકિતમાન માણસે વીશે પતી ભારાધનાને દિવસે આઠે પહેારના પાસડ વે. તેથી હૌન શક્તિવાળાએ માત્ર દિવસના ચાર પહેારના પાપડ કરવા. એ રીતે વીશે પદ્મ પૌષધ કરીને આરાધવા. જો પૌષધ કરવાની શક્તિ સર્વ પદ્મમાં ન હોય તે। આચાય પદે ૧, ઉપાધ્યાય પદે ર, રવિર પદે ૩. સાધુ પદે ૪ ચારિત્ર પટ્ટે ૫, ગૌતમ પદે ૬, અતે તીથ' પડે છ, એ સાત પડે તો અવશ્ય પૌષધ કરવા. તેમ છતાં શક્તિ ન હાય તા તે દિવસે દેશાવાશીક કરે અને સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરે. તેટલી પણુશક્તિ ન ઢાય તા યથાશકિત તપ કરી રાધે. તથા પેાતાની લઘુતા ભાવે. મરણુ તથા જન્મના સૂતકમાં ઉપવાસાદિક તપ કરે. પણ તે ગણુતરીમાં ન ગણે. ઓ પશુ ઋતુ સમયમાં ઉપવાસાદિક કરે તે પશુ ગદ્યુતરીમાં ન ગણે. તપને વિસે જો પૌષધ કરે તા ઘણું જ શ્રેયસ્કર (લાભદાયક) છે. પણ પૌષધ ન કરે તેા તે વિસે બે વખત પ્રતિક્રમણ તથા ત્રણ વાર દેવવંદન અને પઢિલેણુ અવશ્ય કરવું. તથા બ્રહ્મચય પાળવું, ભૂમિશ્ચયન કરવું. અતિ સવા વ્યાપારના માર્ત ન કરવા, અસત્ય ન ખેલવું. આખા દિવસ તપના પદનું ગુણુવષ્ણુન કરવું. તપને દિવસે પૌષધ કરે તેા પારણાને દિવસે જિનભકિત કરીને પારણું કરવું. જો તપને દિવસે પૌષધ ન કર્યાં હામ તા તે દિવસે નિભકિત પૂન્ન કરે, કરાવે, ભાવના ભાવે, તપના દિવસે મારાજ્ય પદના જેટલા ગુણ હેાય તેટલા લેગસ્સનેા કાર્યાત્સગ કરે, તે ગુણાનું સ્મરણ કરવા પૂર્વક ખમાસમણ દઈ વંદના કરે. તે પદત મહિમા અને ગુરુનું મરણ કરીને આખા દિવસ દુષિત રહે. મા વિષિષે વીશે આળી કરવી. તથા દરેક એળીએ તે તે પદના ઉત્સવ, મહેાત્સવ, પ્રભાવના, જિનશાસ્ત્રનની ઉન્નતિ કરે. શક્તિ ન હેાય તો છેવટ એકજ આળી ઉત્સવાર્દિક સહિત કરે. અથવા પ્રાંત આ મહાન તપનું મથાશકિત ઉજમણું કરે. ૧ ૩ નમા અરિહંતાણુ ૨ ૩ નમા સિદ્ધાણુ ૐ ૐ નમા પવષ્ણુસ્સ ૪ ૩ નમે। આયરિયાણુ ૫ ૐૐ નમે ચેરાણુ ૬. ૐ નમા ઉવજઝાયાણ ૭ ૐ તમે લાએ સવ્વસાદૂષ ૮ % નમા નાણુસ્સ * ૐ નમા અણુસ્સ ૧૦ ૩૪ નમા વિષ્ણુય સપન્નસ્સ ૧૧ * નમા ચારિત્તસ્સ ૧૨ ૩ નમા અભયધારિણ ૧૩ ૩૪ નમા કિરિયાણું વીસે પતુ. ગથ્થુ નીચે પ્રમાણેઃ— સાથીયા ખમાસમા ૧૨ ૩૧ ૧૨ ૩૧ ૨૦ મ ૧૦ ૨૫ २७ ૫૧ ૬૭ સર ७० ૧૫ ~ ૨૫ २७ ૩૬ ૧૦ ૨૫ ૨૭ ૫૧ to પર ७० ૧૫ ૨૫ For Personal & Private Use Only લેગસ્સ નાકારવાલી ૧૨ २० ૩૧ ૨૦ २७ २० ૩ ૨૦ ૧૦ ૨. ૨૫ ૨૭ }e = ? % * * * * * * * ૨૦ ૧૮ ૨૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશનાચિતામણિ ભાગ બીજે ]. આરાધના કરી. અહીં જણાવેલા તપનું વિશેષ સ્વરૂપ-તપરત્ન મહોદધિ-વિંશતિ સ્થાન પ્રદીપિકા વગેરે ગ્રંથમાંથી જાણી લેવું. ૩૭ ૧૪ ૐ નમો તવસ્સ ૧૫ % નમો ગોયમન્સ ૧૬ ૩ૐ નમો જિર્ણણું ૧૭ ૐ નમે સંયમસ્ય ૧૮ ૩૪ નો અભિનવનાણસ્સ ૧૯ ૩% નો સુયટ્સ ૨૦ ૩ નમો તિથલ્સ ૩૮ ૨ એકાવલિ તપ જીતશુજાઉં, જા૪િ દે તથા ૪ લાખ वसुसंख्यैश्चतुर्थ श्रेणी कनकावलीवश्च ॥१॥ * * ૨૦ * समाप्तिमेति साधूनामेवमेकावली तप : ॥२॥ એક આવળીની જેમ ઉપવાસ કરવાથી એકાવળો તપ થાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ પછી પાલણ, પછી બે ઉપવાસ ઉપર પારણું. પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું. એમ કરવાથી પ્રથમ કાહવિકા થાય છે. પછી એકાંતર પારાવાલા આઠ ઉપવાસ કરવો. તેણે કરીને કાલિકાની નીચે દામિ પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું. એ રીતે ચાતાં સાત સોળ ઉપવાસ ઉપર એક પારણું કરવાથી હારની એક સેર પુરી થાય છે. ત્યાર પછી ચોત્રીસ ઉપવાસ એકાંતર પાર વડે કરવાથી તે હારનું પદ થાય છે. ત્યાર પછી વિલોમ (ઉમટી રીત) ના કમપી એટલે સેળ ઉપવાસ ઉપર પારણું પંદર ઉપવાયની ઉપર પારણું, ચૌદ ઉપવાસની ઉપર પારણું એમ ઉતરતા ઉતરતા છેવટે એક ઉપવાસ ઉપર એક પારણું કરવાથી બીજી સેર પૂરી થાય છે. પછી પારણાના આંતરાવાળા આઠ ઉપવાસ કરવાથી બીજા દાડિમના પુષ્પ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ત્રણ ઉપવાસ ઉપર એક પારણું, પછી બે ઉપવાસ ઉપર એક પારણું અને છેવટ એક ઉપવાસ ઉપર પારણુ એ રીતે કરવાથી બીજી કાલિકા પૂર્ણ થાય છે. આ પ્રમાણે કુલ ૩૩૪ ઉપવાસ અને ૮૮ પાર થાય છે, ઉવાપનમાં બહસ્નાત્ર ભણાવવા પૂર્વક વિધિથી પૂજા કરીને પ્રતિમાને મેટ મુકતાફળને એક સેરને હાર પહેરાવ ૪ સંધવાત્સલ૫, સંધપૂજા, ગુપૂજા વગર કરવું. આ તપ કરવાથી નિર્મળ ગુણની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. બીજી રીતે એકાસણું ૧, નીવો ૧, આબિલ ૧, તથા ઉપવાસ ૧, એ રીતે એક એળી થઈ. એવી પાંચ ઓળી કરવાથી પણ એકાવળી તપ થાય છે. ( આ મતાંતર વિધિઅપામાં છે. ) નમે અરિહંતાણું” એ ૫૦ની નવકારવાળી વીક ગયો. સારીવા વિગેર ૧૨-૧૨ કરવા. ૩ રત્નાવની તપ ગુણ રૂપી રન્નેની આવલિ હેવાથી રત્નાવલિ તપ કહેવાય છે. આ તપમાં અનુક્રમે કાલિકા, * તથા સુવર્ણ અક્ષરમય પુસ્તક લખાવી સુવિહિત મુનિને આપવું. તે જોગન હોય તો શ્રી સંધના ભંડારમાં મૂકવું. પણ પિતાની નિશ્રાએ ન રાખવું. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતવિમલવાહન મુનિ કાલ કરી વિજય વિમાને ઉપજે છે – પરમેષ્ઠિ મંત્ર સ્મરણમાં તનુને તજે સુખ દેવના, વિજય નામ વિમાનમાં પામે અયર તેત્રીસના દેહ હાથ પ્રમાણુ ઉર્વીલ વર્ણ ઉત્તર દેહને, ન બનાવતા અહમિંદ્ર સુર ધારે છતાં અતિશક્તિને, ૩૮ સ્પષ્ટાર્થ –તે રાજર્ષિ પરમેષ્ઠી મંત્ર એટલે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં દકિમ, લતા, તરલ (પદક) બીજી લતા ડિમ અને કાલિકા આવે છે. પ્રથમ કાહલિકામાં એક ઉપવાસને પારણું પછી બે ઉપવાસને પારણું. પછી ત્રણ ઉપવાસને પારણું દાડિમમાં આઠ અઠ્ઠમ કરવા લતામાં એક ઉપવાસને પારણું પછી બે ઉપવાસને પારણું પછી ત્રણ ઉપવાસને પારણું એ પ્રમાણે અનામે વધતાં વધતાં સોળ ઉપવાસ ને પારણું જાણતું. ત્યાર પછી ચોત્રીસ અદમ કરવાથી પદક થાય છે. ત્યાર પછી બીજી લતામાં ઉલટી રીતે એટલે ૧૬ ઉપવાસ ને પારણું. પછી ૧૫ ઉપવાસને પારણું પછી ૧૪ ઉપવાસને પારણું એ પ્રમાણે અનુક્રમે ઘટત ઘટતાં છેવટે એક ઉપવાસને પારણું કરવું. ત્યાર પછી બીજા દાડિમમાં આઠ અદ્રમ કરવા, પછી કાલિકામાં અક્રમ કરીને પારણું, છઠ્ઠ કરીને પારણું અને એક ઉપવાસ કરીને પારણું કરવું. આ તપમાં ઉપવાસના કુલ દિવસ ૪૩૪ તથા પારજાના દિવસ ૮૮ મળી કુલ પરર દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદાપનમાં મોટું સ્નાત્ર વિધિપૂર્વક ભણાવવું. રત્નની માળ પ્રભુના ગળામાં પહેરાવવી. ગુરૂપૂજા, સંઘપૂજા, સંધ વાત્સલ્ય કરવું. આ તપ કરવાથી વિવિધ પ્રકારની લમી મળે છે. અહી' પણ “નમો અરિહંતાણંનું વીસ નવકારવાળા પ્રમાણ ગણું જાણવું સાથિયા વગેરે ૧૨-૧૨ કરવા. - ૪ લઘુ સિંહનિ દીડિત તપ સિંહ ચાલતાં ચાલતાં પાછળ ભાગ જુએ છે તે પ્રમાણે સિંહવિક્રીડિત તપ કહેલું છે. તેમાં પ્રથમ ૧ ઉપવાસ પછી પારણું પછી બે ઉપવાસ ને પારણું. પછી ૧ ઉપવાસ ને પારણું. પછી ૧ ઉપવાસ ને પારણું, પછી ૨ ઉપવાસ પછી ૪, પછી ૩, પછી ૫, ૫છી ૪, પછી ૬, પછી ૫, પછી ૭, ૫છી ૬, પછી ૮, પછી ૭ પછી ૯ પછી ૮ એ પ્રમાણે ઉપવાસ કરી પારણું કરવું. પછી પથાનુકૂવી એ લેવું એટલે કે પ્રથમ ૯, પછી ૭, પછી ૮, પછી ૬, પછી ૭, પછી ૫, પછી ૬, પછી ૫, ૫છી છે, પછી ૪, ૫છી ૨, પછી ૩, પછી ૧, ૫છી ૨ પછી ૧ ઉપવાસ કરી પારણું કરવું. આ તપમાં કુલ ઉપવાસ ૧૫૪ તથા પારણાના ૩૩ દિવમ મળી ૧૮૭ દિવસ થાય છે. ઉદાપનમાં મેટી સ્નાત્ર વિધિ પૂર્વક પ્રભુની પૂજા ભણાવવી. ઉપવાસની સંખ્યા પ્રમાણે મેદક, ફળ, પકવાન વગેર મૂકવાં. ગરણું વગેરે પહેલાંની માફક “નમે અરિહંતાણં'નું ગણવું. ૫ બહત સિંહનિશીડિત તપ. આ તપ પણ લઘુ સિંહનિસ્ક્રીડિત પ્રમાણે, પરંતુ અહીં તપસ્યાના દિવસે અધિક છે, તે આ પ્રમાણે-પ્રથમ ૧ ઉપવાસ, પછી પારણું, પછી ૨ ઉપવાસ ને પારણું પછી ૧ ઉપવાસ, પછી , ૨, ૪, ૩, ૫, ૪, ૬, ૫, ૭, ૬, ૮, ૭, ૯, ૮, ૧૦, ૯, ૧૧, ૧૦, ૧૨, ૧૩, ૧૩, ૧૨, ૧૪, ૧૩, ૧૫, ૧૪, ૧૬ પછી ૧૫ ઉપવાસ કરીને પારણું કરીને પછી પશ્ચાતુરીએ ૧૬ ઉપવાસ પછી ૧૪, For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીદશના ચિંતામણિ ભાગ બીજો ] પિતાના શરીરને ત્યાગ કરીને પાંચ અનુત્તર વિમાન પૈકી પ્રથમ વિજય નામના વિમા નમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉપજીને દેવતાના સુખને પામ્યા. આ દેવતાઓનું એક હાથ પ્રમાણુનું શરીર હોય છે, શરીરને વર્ણ સફેદ હોય છે. આ વિમાનના દેવે મૂળ શરીરથી જુદું ઉત્તર ક્રિય શરીર બનાવતા નથી જે કે આ દેવ અહમિન્દ્ર છે એટલે પિતે કેઈના સેવક નથી અને ઘણી શક્તિવાળા હોય છે. પરંતુ પ્રયજન નહિ હેવાથી ઉત્તર ક્રિયની શક્તિ છતાં તેઓ ઉત્તર ક્રિય શરીર બનાવતા નથી. ૩૮ ૧૫, ૧૩, ૧૪, ૧૨, ૧૩. ૧૧, ૧૨, ૧૦, ૧૧, ૯, ૧૦, ૮, ૯, ૭, ૮, ૬, ૭, ૫, ૬, ૭, ૫, ૬, ૪, ૫, ૩, ૪, ૨, ૩, ૧, ૨, અને છેવટે એક ઉપવાસ કરી પારણું કરવું. (એ રીતે દરેક સંખ્યાના ઉપવાસના અંતે પારણું કરવું આ રીતે કુલ ઉપવાસના દિવસે ૪૯૭ તથા પારાના દિવસે ૬૧ મળી કુલ ૫૧૮ દિવસે એટલે ૧ વર્ષ, ૬ માસ અને ૧૮ દિવસે આ તપ પૂરો થાય છે.) (મતાંતરે આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં ૬ વર્ષ ૨ મા અને ૧૨ દિવસે પૂરે થાય છે.) ઉઘાપનમાં મોટા સ્નાત્ર પૂર્વક પૂજા ભણાવીને ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, મોદકાદિક નૈવેધ અર્પણ કરવું. સાધુને દાન દેવું. સંઘ પૂજા, સંધવાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ રૂપ છે. આ મુનિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. માણું વગેરે ની માફક “નમે અરિહંતાણું"નું. ૬ કનકાવલિ તપની ટુંક હકીકત તપસ્વીઓના હદયને શોભાવનાર હોવાથી આ કનકાવલિ નામે તપ કહેવાય છે. આ તપમાં પ્રથમ એક ઉપવાસ કરી પરિણું, છઠ્ઠ કરી પારણું, પછી અઠ્ઠમ કરી પારણું કરવું. આ એક કાલિકા કહેવાય છે. પછી ૮ ૭. કરવા તે દમિ કહેવાય છે. પછીથી એક ઉપવાસને પારણું બે ઉપવા ને પારણું એમ અનકમે વધતાં વધતાં સોળ ઉપવાસ પછી પારણું કરવું. એ પ્રમાણે હારની એક લતા (સર) પી થાય છે. ત્યાર પછી ચોત્રીસ % કરવાથી લતાની નીચે પહક પુરું થાય છે, પછી ૧૬ ઉપવાસ ને પારણું. ૧૫ ઉપવાસ ને પારણું એમ અનુક્રમે ઘટતાં ધટનાં છેવટે એક ઉપવાસ ને પારણું, આ હારની બીજી લતા જાણવી. ત્યાર પછી આઠ છઠ્ઠ કરવાથી બીજું દામ થાય છે. પછી અઠ્ઠમ કરી પારાશું પછી છ કરીને પારણું અને પછી એક ઉપવાસ કરી ૫ણું કરવાથી ઉપરની બીજી કાલિકા પૂરી થાય છે. અહીં ઉપવાસ, છ અઠ્ઠમ આવે છે તેનું પારણું કરીને બીજે જ દિવસે ઉપવાસાદિક કરવા. વચમાં આંતરૂં નથી. આ તપમાં પારણાંના કલ ૮૮ દિવસો અને ઉપવાસ ૩૮૪ થાય છે એટલે ૧ વણ ૩ માસ અને બાવીસ દિવસે તપ પૂરો થાય છે. (કો પ્રવચન સારોદ્ધારમાં ચાર ગણે તપ કરવાનું કહ્યું છે.) આ તપમાં પારણામાં પહેલી શ્રેણિમાં વિગઈ સાથે ઇચ્છિત ભજન, બીજી શ્રેણીમાં નીવી, ત્રીજી શ્રેણીમાં અલેપ દ્રવ્ય (ગણુ વાલ વગેરે) ચોથી શ્રેણીમાં અમિલ (પારણના સર્વે દિવસે એકાસણુનાજ જાણુવા.) ઉઘાપનમાં મોટી સ્નાત્ર વિધિ પૂર્વક અષ્ટ પ્રકારી પૂજા ભણાવવી. કંપવાસની સંખ્યા પ્રમાણે સુવર્ણ ટંકની માળા બનાવી પ્રભુના કંઠમાં નાંખવી. તથા છએ વિસઈના પકવાને, વિવિધ ફળો વગેરે મૂકવાં, સાધુઓને દાન દેવું. સંધ વાત્સલ્ય, સંધ પૂજા વગેરે કરવું. આ તપ કરવાથી સર્વ ભેગ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ તપમાં મરણું “નો અરિહંતાણું” એ પદનું વીસ નવકારવાળી વડે ગવવું. સાથીયા વિગેરે બાર બાર કરવા. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસરિકૃતદેવતાઓમાં શ્વાસોશ્વાસ તથા આહારની અભિલાષા કયારે થાય તે જણાવે છે– લેકનાલિમાન અવધિ પક્ષ તેત્રીસ વીતતાં, શ્વાસ લેતા વર્ષ તેત્રીસ સહસ જ્યારે વહી જતા ચાહતા આહાર જીવન માન પક્ષો શ્વાસમાં; લેવા સહસ વર્ષો વળી આહારના અભિલાષમાં. ૩૯ સ્પાર્થ –આ વિજય વિમાનના દેવને લોકનાલિ જેટલું અવધિજ્ઞાન હોય છે એટલે અવધિજ્ઞાન વડે કાંઈક ઊણું ચૌદ રાજલોક ક્ષેત્રને જાણે છે. પરંતુ ઉપર પિતાના વિમાનની ધજાથી આગળ જાણો (ઈ) શકતા નથી. વળી તેઓ તેત્રીસ પખવાડીયાં જાય ત્યારે એક વાર શ્વાસ લે છે. તથા તેમને તેત્રીસ હજાર વર્ષ જ્યારે જાય ત્યારે આહાર લેવાની ઈચ્છા થાય છે. દેવોને શ્વાસોશ્વાસ લેવાની બાબતમાં એવો નિયમ છે કે જીવન માન એટલે જેટલા સાગરોપમનું તેમનું આયુષ્ય હેય, તેટલાં પખવાડી જાય ત્યારે તેઓ એક વાર શ્વાસોશ્વાસ લે છે. તથા જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા હજાર વર્ષ જાય ત્યારે તેઓને આહારની અભિલાષા એટલે આહાર લેવાની ઈચ્છા થાય છે. આ સંબંધી વિશેષ બીન શ્રીસમવાયાંગ સૂત્ર તથા પ્રજ્ઞાપના સૂત્રાદિથી જાણવી. ૩૯વિજય વિમાનનાં સુખ ભેગાવો ત્યાંથી આવી મનુષ્ય ભવમાં આવવું – તે વિમાને ભવ્ય સુખને ભેગવે છ માસના, શેષ ભાગે તેજ વધતું ચિહ્ન ટળતા ચ્યવનના અમૃત પ્રહમાં હંસ પેરે જીવન શીધ્ર પૂરું કરે, સ્વ ઋદ્ધિ પ્રમુખ જીંડી મનુજ ભવમાં સંચરે. ૪૦ સ્પષ્ટાથે આ વિજય વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થએલ તે વિમલવાહન રાજાને જીવ ભવ્ય દેવતાઈ સુખને તેત્રીસ સાગરોપમ સુધી ભેગવે છે જ્યારે તે આયુ ધ્યમાં છ મહિના બાકી રહ્યા ત્યારે તેમનું તેજ અધિક અધિક વધતું જાય છે. તથા અવનના ચિહ (નિશાને) જણાતાં નથી. બીજા દેવતાઓને પિતાના આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારથી તેજ ઓછું ઓછું થતું જાય છે તથા ફૂલની માળાનું કરમાવું વિગેરે ચિહ્નો પ્રષ્ટ થતાં જાય છે પરંતુ આ દેવ તીર્થકરના જીવ હોવાથી તેમની બાબતમાં તેવું બનતું નથી. એવી રીતે અમૃત સરોવરમાં હંસની પેઠે પિતાનું આયુષ્ય પુરૂં થતાં વર્ગની ઋદ્ધિ વગેરે છોડી દઈને ત્યાંથી આવીને મનુષ્ય ભવમાં આવ્યા. ૪૦ વિમલવાહન જીવનું દેવકથી ચિચવીને વિજયા રાણીની કુક્ષીમાં આવવું વગેરે જણાવે છેસુંદર અધ્યાત નૃપતિ જિતશત્રુ કુલ અંબર મણિ, વિમલવાહન રાયણ આકર કુખમાં વિજયા તણી; For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] વૈશાખ સુદની તેરસે અધરાત સમયે આવતા, જ રહિણી નક્ષત્ર તિમ વૃષરાશિ તે ક્ષણ વર્તતા. ૪૧ સ્પષ્ટાથે--જંબુદ્વીપમાં દક્ષિણ દિશામાં આવેલ ભરત ક્ષેત્રમાં શોભાયમાન અને રમણીય અયોધ્યા નામે નગરી આવેલી છે. તે ૧૨ જન લાંબી અને આઠ જન પહેળી છે. તે નગરીમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના વંશમાં ઉત્પન્ન થએલજિતશત્રુ નામને રાજા હતો. તે રાજા ઇષભદેવના (ઈફવાકુ) વંશમાં અંબરમણિ એટલે સૂર્ય સમાન હતું. તે રાજાને શીલાદિ ગુણે યુકત વિજયા નામે રાણી હતી. તે રાણીની રત્નની ખાણ સમાન કુક્ષિને વિષે વિમલવાહન રાજાને જીવ વિજય વિમાનમાંથી ચવીને ઉત્પન થશે. ત્યારે વૈશાખ મહીનાની સુદ તેરસની અર્ધ રાત્રીનો સમય હતે. અને તે વખતે રોહિણી નામે નક્ષત્ર અને વૃષ નામની રાશિ હતી. ૪૧ વિજયા રાણીએ જેએલાં ૧૪ સ્વનો તથા સૌધર્મેન્દ્રનું આવવું – ચોથા પ્રહરમાં ચૌદ સ્વ મુખ કમલમાં પેસતા, માત દેખે આ સમે હરિના સિંહાસન ડોલતા; ધર્મ હરિ અવધિ પ્રભાવે પ્રભુ ચ્યવનને જાણતા, વિધિએ કરી તવવંદનાદિક રાજમંદિર આવતા. ૪૨ સ્પષ્ટાર્થ –તે રાત્રીનો છેલ્લે પહોર ચાલતું હતું ત્યારે વિજય માતાએ પોતાના સુખરૂપી કમળમાં પ્રવેશ કરતા ચૌદ સ્વરે જોયા. અને તે વખતે ઈન્દ્ર મહારાજના સિંહાસન ડોલવા લાગ્યા. ત્યારે અવધિ જ્ઞાનના ઉપયોગથી સૌધર્મ હરિ એટલે સૌધર્મ નામના પ્રથમ દેવલોકના ઈન્દ્ર પ્રભુના ( જેઓ બીજા શ્રી અજીતનાથ નામે તીર્થકર થવાના છે તેમના ) અવનને એટલે પ્રભુ વિજય વિમાનમાંથી ચ્યવીને વિજયા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા છે એમ જાણ્યું. પ્રભુનું વન જાણ્યા પછી ઈન્દ્ર મહારાજ પ્રભુને વિધિપૂર્વક એટલે પિતાના સિંહાસનથી હઠે ઉતરી સાત આઠ ડગલાં પ્રભુની સામે ચાલીને સ્તવવંદનાદિક એટલે નમુથુનું કહેવા પૂર્વક વંદન કરીને રાજમંદિરે એટલે જિતશત્રુ રાજાના મહેલને વિષે આવ્યા. ૪૨ ૧. ચૌદ સ્વપ્નનાં નામ આ પ્રમાણે -૧ હાથી, ૨ વૃષણ, ૩ કેસરી સિંહ, ૪ લક્ષ્મીદેવી, ૫ પુલની માલા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ વજ, તે પૂર્ણ કુંભ, ૧૦ પા સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ ભુવન અથવા વિમાન (પ્રથમની ત્રણ નરકમાંથી આવનાર ભાવી તીર્થકરની માતા ભુવન જીવે છે. અને વૈમાનિક દેવમાંથી આવનાર તીર્થંકરની માતા વિમાન જુવે છે. ૧૩ રત્નને ઢગલે, ૧૪ અગ્નિશિખા. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપારિકૃત૬૪ ઈન્દ્રોનું આવવું તથા ફલનું જણાવવું:આ ક્રમે ઈકો બધા પ્રભુ દેવ પાસે આવતા, વંદનાદિક ભક્તિ ભાવે સ્વપ્નના ફલ બોલતા ઈદ્રના હુકમે કરી નગરી બનાવી સુરપુરી, હેમાદિ પૂરે ધનદ, વિજયા સ્તનની બીના ખરી. ૪૩ પષ્ટાર્થ --- જેવી રીતે સૌધર્મેન્દ્ર પ્રભુની પાસે આવ્યા તેજ ક્રમે બધા એટલે હક ઈન્દ્રો પ્રભુની પાસે આવ્યાઆવીને પ્રભુને તેમણે ભકિતપૂર્વક વન્દન વગેરે કર્યું. અને સ્વપ્રનું ફળ જણાવ્યું ત્યાર પછી ઈદ્ર મહારાજના હુકમથી અયોધ્યા નગરીને સુરપુરી એટલે દેવેની નગરી જેવી બનાવી. ત્યાર પછી ધનદ એટલે કુબેરે પ્રભુના ઘરમાં સુવર્ણ વગેરે ધનની વૃદ્ધિ કરી. વિજય રાણએ સ્વમ જોઈને જાગ્યા પછી પોતે જેએલા વમની હકીક્ત પિતાના પતિ જિતશત્રુ રાજાને જણાવી. ૪૩ સ્વમ પાઠકએ જણાવેલું સ્વપ્રનું ફલ – પતિને જણાવે ફલ ભણે નૃપ સ્વપ્ન પાઠક પૂછતા, સ્વપ્ન ભાવ જણાવતા તે પુત્ર ફલને ભાષતા ભૂપ આપે દાન જન્મ જણાવનારા તેમના, ટાળતા દુખ ગર્ભમાં પણ પ્રભુ રસિક ઉપકારના ૪૪ પાર્થ –વિયા રાણીએ કહેલી સ્વમની હકીકત સાંભળ્યા પછી મહારાજાએ કહ્યું કે હે દેવી! તમારે સર્વ ગુણથી શ્રેષ્ઠ પુત્ર થશે ત્યાર પછી સ્વનું યથાર્થ ફળ જાણવા માટે સ્વમપાઠક એટલે સ્વમનું ફળ જણાવનારાઓને બોલાવીને પૂછ્યું. તેઓએ પણ સ્વમ સાંભળીને તેનું ફળ આ પ્રમાણે જણાવ્યું કે હે મહારાજા આ સ્વમના ફળરૂપે વિજયા રાણી ત્રણ જગતમાં શ્રેષ્ઠ અને ત્રણ જગતને પૂજવા લાયક ઉત્તમ પુત્રને જન્મ આપશે. આ પુત્ર ફલની પ્રાપ્તિ જાણીને રાજા હર્ષપૂર્વક તે પુત્રના જન્મને જણાવનારા સ્વપ્રપાઠકને દાન આપે છે એ પ્રમાણે ઉપકારના રસિક એટલે પારકાને ઉપકાર કરવામાં તત્પર પ્રભુએ ગર્ભમાં હોવા છતાં પણ તે સ્વપ્રપાઠકેનું જીદગી પર્યતનું દારિદ્રય રૂપી દુઃખ ૧ ચોસઠ ઈદ્રો આ પ્રમાણે–દશ પ્રકારના ભુવનપતિ દેવો છે. તે દરેકના બને ઇન્દ્રો છે એટલે ભવનપતિના ૨૦ ઈન્દ્રો છે. તથા આઠ પ્રકારના ભ્યન્તર દેવો તે દરેકના પણ બે બે ઈન્દો એટલે ઉદ ઇન્દો છે. વળી ભણતર દેવના આઠ પ્રકાર છે તે દરેકને પણ બે બે ઈન્દ્રો હોવાથી ૧૬ ઇન્દો. તથા તિષીમાં ચંદ્ર અને સૂર્ય એ બે ઈન્દ્રો તથા બાર પ્રકારના વૈમાનિક દેવામાં ૧૦ ઈન્દ્રો આ પ્રમાણેઃ- પ્રથમને આઇ દેવલાક સુધી દરેકને એક એક ઇન્દ્ર એટલે આઠ તથા વમા દશામા એ બે લેકનો ૧ ઈન્દ્ર અને અગિઆરમાં બારમા એ બે દેવલોકનો એક ઇન્દ્ર એટલે બાર દેવકના ૧૦ ઇન્દો. એ પ્રમાણે ૨૦+૧૬+૧+૨+૧૦ મળી કુલ ૬૪ ઇન્દ્રો જાણવા. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રીશના ચિંતામણિ ભાગ બીજો ] વિજયા રાણીએ પ્રભુને જન્મ આપવૈમાનિકાદિ સુરી કરે નિત સેવના વિજયા તણી, નવ માસ સાડા આઠ દિન સ્થિતિ પૂર્ણ હેતા ગર્ભની; ચતુર્થીરક મધ્યમાં સુદ અષ્ટમીએ માઘની, મધ્ય રાતે રોહિણીમાં જન્મેલા પ્રભુ તણી. ૪૫ સ્પાથ –જ્યારથી પ્રભુ ( શ્રી અજિતનાથ ) વિજયા રાણીની કુશીમાં આવ્યા ત્યારથી વૈમાનિકાદિ સુરી એટલે વૈમાનિકની દેવાંગનાઓ તથા ભવનપતિ, વ્યન્તર અને તિષીની દેવીઓ વિજયા રાણીની અનેક પ્રકારની સેવા કરે છે. એ પ્રમાણે ગની અંદર વૃદ્ધિ પામતાં પ્રભુને નવ મહિના અને સાડી આઠ દિવસ પૂર્ણ થયા ત્યારે આ અવસર્પિણીના ચોથાર દુઃખમ સુખમા નામના આરાના મધ્યમાં મહા મહીનાની સુદ આઠમને દીવસે રહિણી નક્ષત્રમાં મધ્ય રાત્રે વિજયા રાણીએ પુત્રને જન્મ આપે. ૪૫ પ્રભુના જન્મ વખતે સર્વ ને થતું સુખ તથા દિશાકુમારીઓનું આવવું – તે સમયે પ્રસવ કેરી વેદના નહિ માતને, સર્વ જીવો પામતા સુખશાંતિને આનંદને જન્મ જાણી દિકમારી વદનાદિકને કરી, પરિવાર સાથે ઘેર પ્રભુના આવતી ભક્તિ ધરી. ૪૬ સ્પષ્ટાર્થ-જે વખતે વિજયા રાણીએ પ્રભુને જન્મ આપે તે વખતે માતાને પ્રસવની જરા પણ વેદના થતી નથી, પ્રભુના જન્મ વખતે નારકી જેવા મહા દુઃખી છે ૧ દેવીઓની સેવા આ પ્રમાણે -કુમારની દેવીઓ ઘરમાંથી કચરો સાફ કરે છે, મેષકુમારની દેવીઓ ઘરના આંગણામાં સુગંધીદાર પાણીની વૃષ્ટિ કરે છે. છ ઋતુની અધિષ્ઠાતા દેવીઓ પંચવણી પુષ્પની વૃદ્ધિ કરે છે. જોતિષની દેવીઓ સમયને અનુકૂળ પ્રકાશ કરે છે. વનદેવીએ તેરણ રચે છે. અન્ય દેવાંગનાઓ વિજયાદેવીની સ્તુતિ કરે છે. ૨ આ ભરત ક્ષેત્રમાં કાળ એક સરખે નથી પરંતુ છ આની ઉત્સર્પિણ અને છ આરાની અવસર્પિણી એમ કાળચક્ર સદા ભમ્યા કરે છે. તેમાં અજીતનાથ પ્રભુના વખતમાં અવસર્પિણીને ચોથો આરે ચાલતું હતું. અવસપણના છ આરા આ પ્રમાણે - ૧ સુષમ સુષમાં ચાર કેકાડી સાગરોપમ પ્રમાણ, ૨ સુષમાં ત્રણ કે કેડી સાગરોપમ પ્રમાણ ૩ સુષમદષમાં બે કેડી સાગરોપમ પ્રમાણે ૪ દુધમસુષમાં બેતાલીસ હજાર વર્ષે ન્યૂન એક કડાકોડી સાગરોપમ પ્રમાણ. ૫ દુષમાં એકવીસ હજાર વર્ષ પ્રમાણુ અને ૬ ઠ દુષમદુઃામાં પણ એકવીસ હજાર વર્ષ પ્રમાણ એ પ્રમાણે છ આરાને કાળ ૧ કાકાકડી સાગરોપમ પ્રમાણ છે. અ ક્રમથી ઉલ્ટા ક્રમે ઉત્સપિણીને ૬ આરા ૧૦ કેડાડી સાગરોપમ પ્રમાણ જાણવા. બને મળીને ૨૦ કાકડી સાગરોપમ પ્રમાણુ કાલચક્ર જાણવું. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપદ્યસૂરિકૃતસહિત સર્વ ને સુખની પ્રાપ્તિ તથા શાંતિ અને આનંદ થાય છે તે પ્રભુની માતાને વેદના તો હોય જ કયાંથી ? અથવા નજ થાય. પ્રભુને જન્મ થયા પછી ૫૬ દિકુમારી અથવા દિશા કુમારીઓનાં આસનો પણ ચલાયમાન થયાં, તેથી તે દિશાકુમારીઓ પણ પ્રભુને જન્મ જાણીને ભક્તિપૂર્વક પ્રભુને વંદન વગેરે આચાર કરીને પરિવારને સાથે લઈને પ્રભુના ઘેર આવે છે. ૪૬ દિશા કુમારીએ એ ઉચિત કાર્ય કરી પોતાના સ્થાને જવું – આઠ કૃત્યને કરી જિનરાજના ગુણ ગાવતી, ધન્ય અવસર માનતી નીચે ભુવનપતિમાં જતી; પ્રભુ દેવ કેરા પુણ્યથી સવિ ઈદ્રના સિંહાસને, હાલતા નિજ નાણથી તે જન્મ જાણે પ્રભુ તણે. ૪૭ સ્પષ્ટાર્થ –તે ૫૬ દિકકુમારીકાઓ પિત પિતાને ગ્ય આઠ કાર્યો કરીને પછીથી જિનેશ્વર પ્રભુના ગુણ ગાય છે. અને પ્રભુની સેવા કરવાના અવસરને ધન્ય માનીને નીચે આવેલાં પત પિતાના ભુવનમાં એટલે રહેવાનાં સ્થાનકમાં જાય છે. પ્રભુના પુણ્યને લીધે પ્રભુદેવના જન્મ સમયે સર્વે ૬૪ ઈન્દ્રોના સિંહાસન કંપાયમાન થાય છે. સિંહાસન ચલાયમાન થવાથી ઈન્દ્રો અવધિજ્ઞાનનો ઉપગ મૂકે છે અને તેથી બીજા તીર્થકર શ્રીઅજીતનાથને જન્મ થયે છે એવું તેઓ જાણે છે. ૪૭ ઈન્દોએ કરેલા પ્રભુને સ્નાત્ર મહેત્સવ – જન્મ કલ્યાણક ઉજવતા સર્વ હરિ દસ કૃત્યથી, અચ્યતેન્દ્રાદિક તણે કમ જાણ મેટાઈથી; અભિષેક વિસ્તારે કરી અમ્યુત શચીપતિ આરતિ, રંગે ઉતારી સ્તુતિ કરે પ્રભુ દેવની કરીને નતિ. ૪૮ ૧ છપ્પન દિશા કુમારીઓનાં આઠ કાર્યો આ પ્રમાણે(૧) ૮ અધલોકમાં રહેનારી દિશિકુમરીઓ ઇશાન કોણમાં સૂતિકા ઘર બનાવે છે અને એક જન સુધી અશુચિ દૂર કરે છે (૨) ૮ ઊર્વ લોકમાં રહેનારી દિશિકમરીઓ સુગંધીદાર જળની વૃષ્ટિ કરે છે. (૩) ૮ રૂચક ગિરિના પૂર્વ તરફ રહેનારી દિશિકુમારીઓ પણ ધરે છે ૪૮ રૂચસ્પર્વતની દક્ષિણ તરા રહેનારી પાણીના ભરેલા કળશ લઈને ઉભી રહે છે. (૫) રૂચકપર્વતની પશ્ચિમ તરફની આઠ વિશિકુમરીઓ પંખ નાખે છે. (૬) રૂચકગિરિની ઉત્તર તરફની આઠ દિશિકુમારીઓ ચામર ધારણ કરે છે. (૭) ચાર વિદિશાની ચાર દિશિકુમરીઓ દીપક ધરે છે. (૮) રૂચકદીપની ચાર દિશિકુમરીઓ કેળનાં ત્રણ ઘર બનાવે છે, અને મર્દન તથા સ્નાન કરીને અલંકાર પહેરાવે છે તથા રક્ષા પિટલી બાંધે છે. વિશેષ બીના મેં સાથે શ્રી મહાવીર પંચ કલ્યાણક પૂજામાં જણાવી છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રીદશના ચિતામણી ભાગ બીજો ] સ્પાર્થ –-સર્વ હરિ એટલે ઈન્દ્ર દશ કાર્યો કરીને પ્રભુનો જન્મ કલ્યાણકને મહોત્સવ ઉજવે છે. ૬૪ ઇન્દ્રામાં સૌથી મેટા જે અમૃતેન્દ્ર તે પ્રથમ દરેક જન્માભિષેકના કાર્યની શરૂઆત કરે છે. ત્યાર પછી મોટાઈના અનુસારે બીજા ઈન્દ્રો પણ તે તે કાર્ય કરે છે. આ જન્માભિષેક કરવા માટે પ્રભુને મેરૂ પર્વતના પાંડુક વનને વિષે ઈદ્રો લઈ જાય છે. અને ત્યાં આવેલી શિલા ઉપર રહેલા સિંહાસનને વિષે પ્રભુને બેસાડીને પ્રભુનો અભિષેક એટલે સ્નાત્ર વિસ્તાર પૂર્વક કરે છે. સ્નાત્ર કર્યા પછી અશ્રુત શચિપતિ એટલે અચ્યતેન્દ્ર આનંદ પૂર્વક પ્રભુની આરતિ ઉતારીને, નતિ કરીને એટલે નમસ્કાર કરીને નીચે પ્રમાણે પ્રભુની સ્તુતિ કરે છે. જન્માભિષેકની બીના વિસ્તારથી શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજાદિ સંગ્રહ તથા શ્રીદેશના ચિંતામણીના પહેલા ભાગમાં જણાવી છે. ૪૮ અયુતપતિએ કરેલી સ્તુતિ ચાર ગાથાઓમાં જણાવે છે – કાયા તમારી કનક છેદ સમી છબીથી ગગનને, ઢાંકનારી ધારતી ધોયા વિના પણ શુદ્ધિને તેહ જેનાર જોને હર્ષ સાત્વિક આપતી, ભક્તજનના ભાવને અનુસાર વિનો તડતી. ૪૯ સ્પષ્ટાર્થ –હે પ્રભુ! કનક છેદ સમી એટલે સુવર્ણ સમાન કાંતિ વડે તમારી કાયા એટલે શરીર ગગનને એટલે આકાશને ઢાંકે છે. વળી જોયા વિના પણ તમારી કાયા શુદ્ધિને અથવા સ્વછતાને ધારણ કરે છે અથવા આપનું શરીર મલીન થતું નથી. વળી આપની કાયા જેમાંથી સ્વચ્છ શાંત રસના પુદ્ગલે ઉછળી રહ્યા છે. તે કાયાને જેનારા મનુષ્યોને સાત્વિક હર્ષ એટલે જેમાં આત્માની પ્રફુલ્લતા થાય તે ઉત્તમ હર્ષ આપે છે. તથા આપની ભક્તિ કરનાર જે ભક્ત અને તેમના ભાવને અનુસાર એટલે ભક્તિ કરવાના પ્રસંગે જેવા જેવા ભાવ હોય તે ભાવને અનુસાર વિધાન એટલે સંકટને તેડે છે એટલે દૂર કરે છે. ૪૯ મંદાર માલાની સમા શુભ ગંધ દેહે આપના, નયન ઈદ્રાણી તણું સેહંત જેવા ભ્રમરના; અમૃતનો આસ્વાદથી જાણે હણાયા હાયની, તેહવા ગાદ સર્પની પીડા વિકલ તનું આપની. ૫૦ સ્પષ્ટાર્થ –કલ્પવૃક્ષના ઉત્તમ ફૂલની માલા સરખા સુગંધીદાર આપના શરીરને વિષે ઈનાણીના નયને (નેગે ભમરાની જેવા શોભે છે. અથવા ભ્રમર જેમ ફૂલને વિષે ૧ આઠ પ્રકારના કળશો બનાવે , ક્ષીરસમુદ્રનું પાણી લાવે ૨, જૂદી જુદી જાતના કમળો લાવે ૩, ૯ નદી વગેરેની મોટી ૪, જળ ૫, કમળ ૬, લાવે પર્વતવનાદિમાંથી ઔષધિ ૭, ગંધ ૮, કલ ૯ સિદ્ધાર્થ ૧૦ વગેરે આમિમિક દેવેની મારફત મંગાવી હવે ઈદ્રો જન્મોત્સવ કર. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્યસૂરિકૃતલીન થાય છે તેમ ઈન્દ્રાણના ચક્ષુઓ સુગંધીદાર આપના શરીરની કાંતિને વિષે લીન થાય છે. અથવા બીજા સામાન્ય મનુષ્યોની જેવું પરસેવા તથા મેલથી દુર્ગધવાળું આપનું શરીર નથી. પરંતુ તેનાથી ઉલટું અતિ સુગંધીદાર એવું આપણું શરીર છે. વળી ઈન્દ્ર મહારાજે આપના વિષે મૂકેલ જે અમૃત તેને આસ્વાદ કરવાથી જાણે નાશ ન પામ્યા હેાય તેવા ગદ સર્ષ એટલે રોગ રૂપી સપની પીડાથી રહિત અથવા રેગ રહિત-નિરોગી એવું આ૫નું શરીર છે. એટલે સામાન્ય મનુષ્યનાં શરીર જેમ અનેક રોગોથી ભરેલાં હોય છે તેમ આ૫નું શરીર રેગથી ભરેલું નથી. આપને તેથી રોગ પીડા પણ ભોગવવાની કયાંથી હોય? અહીં પ્રભુના જન્મના ચાર અતિશયમાંથી પ્રભુના શરીરનું વર્ણન જણાવ્યું. ૫૦ દર્પણે પ્રતિબિંબ સમ તુજ અંગ ને ધરે સ્વેદને, ( રાગ નહિ તુજ ચિત્તમાં ત્યાં ના લહું આશ્ચર્યને, દૂધ જેવા રૂધિર આમિષ પણ ધરે ના રાગને, અનુસરે માલા તજી અલિ તુજ સુગંધિ શ્વાસને. ૨૧ સ્પષ્ટાર્થ –-દર્પણ એટલે આરિસામાં પડેલા પ્રતિબિંબ જેવું અત્યંત નિર્મળ આપનું શરીર ને એટલે પરસેવાને ધારણ કરતું નથી એટલે આપણું શરીર પરસેવાથી રહિત છે. શરીરમાં બીલકુલ પરસેવે થતું નથી. વળી આપનું મન રાગરહિત છે એટલું જ નહિ પણ આપના શરીરના રૂધિર એટલે લોહી તથા આમિષ એટલે માંસ પણ રાગને એટલે કોઈ જાતનાં રંગને ધારણ કરતા નથી, કારણ કે તેઓ દૂધ જેવા સફેદ હોય છે. તેથી આપનું મન રાગરહિત હોય એમાં નવાઈ શી? કહેવાનું તાત્પર્ય એ છે કે એમાં મને કાંઈ આશ્ચર્ય થતું નથી કે સામાન્ય મનુષ્યોના લોહી તથા માંસ રાતા રંગ વાળા હોય છે તેનું કારણ એ છે કે તેમના ચિતમાં એટલે મનમાં રાગ રહેલો છે. પરંતુ આપ પ્રભુ દેવના મનમાંથી તે રાગ જતો રહ્યો છે એટલે આપ કપટ અને લોભથી રહિત હો તે લોહી અને માંસમાં તે રાગ-રંગ કેવી રીતે રહે? એટલેજ આપના શરીરના લોહી તથા માંસ પણ દૂધની જેવા સફેદ રંગના છે. વળી અલિ એટલે ભમરો સુગંધીદાર ફૂલની માલા છોડીને તમારા સુગં. ધીદાર શ્વાસોશ્વાસને અનુસરે છે. એટલે સામાન્ય મનુષ્યના શ્વાસની જેમ તમારો શ્વાસશ્વાસ દુધવાળો નથી. પરંતુ ઘણે સુગંધીદાર હોવાથી ભમરાઓ પણ તે ગંધથી બે ચાઈને આવે છે. ૫૧ સંસાર સ્થિતિ આશ્ચર્યને ઉપજાવનારી આપની, ચર્મનયની ના જુએ વિધિ ભેજ્યની નીહારની ધન્ય માનું જન્મને તુજ ભક્તિ પુણ્ય મુજ મલી, " આવા સમય મલજો ભાભવ એહ હિતની તક ભલી, પર For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ભાગ બીજો ] સ્પષ્ટાથે--આપની સંસાર સ્થિતિ એટલે સંસારને વ્યવહાર પણ ઘણે આશ્ચર્ય ઉપજાવનાર છે. કારણ કે ચનયની એટલે ચર્મચક્ષુવાળા આ સંસારના છે તમારા જ્યને એટલે જનને તથા નિહારને એટલે ઝાડા અને પેશાબને જોઈ શકતા નથી. આજે મારા પરમ પુણ્યના ઉદયથી મને આપની સેવા કરવાને અવસર મળે, તેથી મારા આ દેવભવને પણ હું ધન્ય માનું છું. અને આ અવસર મને ભવોભવમાં મળજે એવી મારી ઇચ્છા છે. કારણ કે અમને દેવેને તે એડ એટલે આપની ભક્તિને પ્રસંગ તેજ હિતની તક એટલે આત્મકલ્યાણ કરવાને ઉત્તમ અવસર છે. તાત્પર્ય એ કે પ્રભુના આવા કલ્યાણકોના પ્રસંગો તથા જિનપૂજાદિ સાધન સિવાયના કાલે દેવો પ્રાયે પોતાના પુણ્યથી મેળવેલ દિવ્ય ભેગે ભેગવવામાં આસક્ત રહે છે, એટલે તેમનાથી બીજું ધર્મકાર્ય બની શકતું નથી. પર હવે સૌએ કરેલી પ્રભુની સ્તુતિ પાંચ ગાથાઓમાં જણાવે છે – જાળવીગારવ પરસ્પર ઈદ્ર બાસઠ ઈમ કરે, સિધર્મ અધિપતિ ચાર વૃષભે સ્નાત્રને છેવટ કરે; ઉચ્ચરી શકસ્તવનને ચિત્તના બહુ માનથી, હાથ જોડી અજિત પ્રભુની સ્તુતિ કરંતા રંગથી. પ૩ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે અશ્રુતપતિએ સ્તુતિ કર્યા પછી બાકીના ઇન્દ્રોમાંના સૌધર્મેન્દ્ર સિવાયના બાસઠ ઈન્દ્રો પણ પરસ્પર ગૌરવ જાળવી એટલે પિત પિતાની મોટાઈને અનુસારે અનુક્રમે અભિષેક સ્તુતિ વગેરે કરે છે. છેવટે સૌધર્મેન્દ્ર પણ ચાર વૃષભ એટલે સ્ફટિકમય બળદના રૂપ વિકુવીને તેના આઠ શીંગડામાંથી નીકળતી જળની ધારાવડે. સ્નાત્ર કરે છે. પછીથી શકસ્તવન એટલે નમુશ્કેણું મનના બહુ માનથી બલીને બે હાથ જોડીને બીજા શ્રી અજીતનાથ તીર્થકરની અતિ આનંદપૂર્વક નીચેના કેમાં જણાવ્યા પ્રમાણે સ્તુતિ કરે છે. પ૩ પુણ્યવલ્લી સિંચવાને મેઘ સમ પ્રભુ વિશ્વમાં, જિમ નદી નગથી અવતર્યા વિજયથી તિમ ભુવનમાં, જેમ જલમાં શીતતા તિમ જન્મસિદ્ધ ત્રણ નાણને, આપ ધારે શીધ્ર તારે કરી કૃપા આ દાસને સ્પષ્ટાર્થ-હે પ્રભુ ! આ સંસારને વિષે પુણ્યરૂપી વેલીને સિંચવાને એટલે ઉપદેશ રૂપી પાણી વડે વૃદ્ધિ પમાડવાને આપ મેઘ સમાન છે. કારણ કે જેમ વરસાદના પાણીથી વેલડી વધે છે તેમ આપના ઉપદેશ રૂપી પાણી વડે પુણ્યની વૃદ્ધિ થાય છે. વળી જેમ નદી પર્વતમાંથી નીચે ઉતરે છે તેમ આપ પણ વિજય નામના વિમાનમાંથી For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃતનીચે ઉતરી આ પૃથ્વીને વિષે અવતર્યા છે જેમ પાણીમાં કુદરતી શીતળતા રહેલી છે તેમ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જન્મસિદ્ધ જ્ઞાનેને આપ ધારણ કરે છો. કારણ કે તીર્થકરનો જીવ દેવભવમાંથી અગર નારકીમાંથી છેલ્લા મનુષ્ય ભવમાં આવે ત્યારે ત્રણ જ્ઞાન સહિત જ અવતરે છે. મનુષ્ય અથવા તિર્યંચમથો આવેલા તીર્થકર થતા નથી. આ આપના સેવક ઉપર મહેરબાની કરીને તેને જલદીથી તારે એટલે સંસારમાં ડૂબતા એવા મને બચાવો. ૫૪. પ્રતિબિબ જિમ દર્પણ વિષે કિમ જે હૃદયમાં આપને, ધ્યાવતા તે પામતા લક્ષ્મી હઠાવે વિપ્નને; કર્મ ગદ પીડિત જનોને વૈદ્યની જિમ ગદ હરી, આપતા આરોગ્યને હે નાથ ! નમું કરી અંજલિ. ૫૫ સ્પષ્ટાર્થ:--જેમ દર્પણને વિષે પ્રતિબિંબ અથવા પડછાયે પડે છે તેમ જેઓ હૃદયરૂપી અરિસાને વિષે આપનું ધ્યાન કરે છે તેઓ વિનને એટલે સંકટને દૂર કરીને લક્ષમીને પામે છે. જેમ વૈદ્ય રોગી મનુષ્યના રોગને દૂર કરે છે અને આરોગ્યને આપે છે તેમ હે નાથ ! તમે પણ કર્મગદ એટલે કર્મરૂપી ભાવરેગથી દુઃખી થતા કોના રોગને હરીને આરોગ્યને આપનારા છે કારણ કે જે મનુષ્ય તમારે આશ્રય કરે છે, અથવા ખરા ભાવથી તમારી આજ્ઞા–સેવા કરે છે તેઓ કર્મને નાશ કરીને મેક્ષ રૂપી સુખને જરૂર પામે છે. આવી સદ્દભાવનાથી હું અંજલિ જેડીને આપને પ્રણામ કરું છું. ૫૫ મરૂ મુસાફરની પરે દર્શને અમીરસ સ્વાદથી, તૃપ્ત થઈએ ના અમે, જલધિ પ્રવહણ ખલાસિથી; સારથિએ જેમ રથ તિમ આપ નાયક પુણ્યથી, મુક્તિ પંથે ચાલશે ભવિ જીવ ધન્ય હું આજથી ૫૬ સ્પષ્ટાર્થ:--જેમ મારવાડ દેશને મુસાફર પાણીથી વૃદ્ધિ પામતું નથી તેમ આપના દર્શન રૂપી અમૃત રસના સ્વાદથી અમને તૃપ્તિ થતી નથી, એટલે તમારૂં દર્શન વારંવાર કરવાની અમને ઈચછા રહ્યા કરે છે. જેમ પ્રવહેણ એટલે વહાણુમાં બેસીને ખલાસીની મદદથી સમુદ્ર ઓળંગી શકાય છે, તથા રથમાં બેસીને જેમ સારથિની મદદથી માર્ગ ઓળંગી શકાય છે, તેમ ભવ્ય જી આપ સરખા નાયકના પુણ્યને લીધે મુક્તિપંથે એટલે મોક્ષમાર્ગને વિષે ચાલશે. ૫૬ આપના પદ કમલ કેરી ભક્તિ અવસર પામતા, સફલ માનું દ્ધિ મારી સ્વર્ગ સુખ તરછોડતા; પૂજનારા પૂજ્ય પદવી હર્ષ સારિક પામતા, ઈમ કરી સ્તવના હરિ રાગાદિ મલને ટાળતા. ૫૭ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજે] સ્પષાર્થ –આપ સાહેબના ચરણ કમલની સેવા ભક્તિ કરવાનો અવસર મળવાથી હું મારી ત્રાદ્ધિને સફળ માનું છું. આપની પૂજા કરનારા સ્વર્ગનાં સુખને તરછોડીને આપના સરખી પૂજ્ય પદવી એટલે તીર્થકર પદવીને તથા સાત્વિક હર્ષ એટલે જેમાં આત્માનંદ પ્રાપ્ત થાય તેવા હર્ષને પામે છે. એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને હરિ એટલે સૌધર્મેન્દ્ર પોતાના રાગાદિ મલ એટલે રાગ દ્વેષ રૂપી કાદવને ફૂર કરે છે. કહેવાનું એ કે પ્રભુની સ્તવન કરવાથી રાગ દ્વેષ એછા થાય છે. ૫૭ મેરૂ ઉપર પ્રભુને સ્નાત્ર કરીને શક્રેન્દ્ર તેમને રાજમંદિરમાં મૂકે છે – પંચ રૂપે વિનયથી નૃપ મંદિરે પ્રભુ લાવતા, સંવરી પ્રતિબિંબ જનની નિંદને અપહારતા, ચંદ્રવાની મધ્યમાં હારાદિ પણ લટકાવતા, જાભક સુરો હરિ આણથી કસુમાદિને વરસાવતા. ૨૮ સ્પષ્ટાર્થ-–એવી રીતે મેરૂ પર્વતના પાંડુક વનમાં આવેલ અતિપડુિ કંબલા નામે શીલાના ઉપર રહેલ સિંહાસન ઉપર મનાત્ર મહોત્સવ કરીને સૌધર્મેન્દ્ર પાંચ રૂ૫ કરીને પ્રભુને નૃ૫મંદિરે એટલે રાજાના મહેલે લાવે છે. પાંચ રૂપ આ પ્રમાણે-એક રૂ૫ વડે પ્રભુને ઉપાડ્યા. એક રૂ૫ વડે પ્રભુના માથે છત્ર ધારણ કર્યું. બે રૂ૫ વડે બને બાજુ ચામર ધર્યો તથા પાંચમાં રૂ૫ વડે હાથમાં વજા લઈ આગળ ચાલ્યા. રાજાના મહેલે આવીને પ્રભુને સ્નાન કરવા માટે મેરૂ પર્વત ઉપર લઈ ગયા ત્યારે ત્યાં પ્રભુનું પ્રતિબિંબ વિકવીને મૂકેલું હતું તે સંવરી (આટોપી) લઈને ત્યાં પ્રભુને મૂકીને પ્રભુની માતાને આપેલી અવસ્થાપિની નિદ્રા દૂર કરી. વળી પ્રભુના ઉપર ઉંચે જે ચંદ્ર બાંધે હતો તેમાં હાર વગેરે લટકાવ્યા છે તથા જંક દેએ હરિ આણથી એટલે ઈન્દ્ર મહારાજની આજ્ઞાથી કુલનો વૃષ્ટિ વગેરે એટલે બત્રીસ કોડ સુવર્ણ તથા રત્નોની વૃષ્ટિ તથા ઉત્તમ જાતિનાં ફૂલ, પત્ર તથા ફળ વગેરેની વૃષ્ટિ કરી ૫૮ પ્રભુને સ્નાત્ર મહોત્સવ કરી ઈન્દ્રા નંદીશ્વર દ્વીપે જઈને અઢાઈ મહોત્સવ કરે છે તે બે ગાથા વડે જણાવે છે – સાધર્મ ઈક સિવાયના સર્વે જતા નંદીશ્વરે, સીધા અને સિંધર્મ વાસવ થાપીને પ્રભુને ઘરે; નંદીશ્વરે જઈ દક્ષિણે વર અંજનાચલ ચિત્યમાં, અષ્ટાહ્નિકા ચઉ લેગપાલા કરત દધિમુખ અચલમાં. ૧૯ પર્થ–મેરૂ પર્વત ઉપર પ્રભુના જન્મ સંબંધી સનાત્ર મહોત્સવ કરીને સૌધર્મેન્દ્ર સિવાયના બાકીના સઘળા ઇન્દ્રો ત્યાંથી સીધાજ નંદીશ્વર નામના આઠમા For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપતિદ્વીપને વિષે જાય છે અને સૌધર્મ વાસવ એટલે સૌધર્મેન્દ્ર પ્રભુ શ્રીઅછતનાથને લઈને તેમના ઘરે પ્રભુને સ્થાપન કરે છે અને ત્યાંથી નંદીશ્વર દ્વીપમાં જાય છે. ત્યાં દક્ષિણ દિશામાં આવેલા અંજનગિરિ પર રહેલા ઉત્તમ દેરાસરમાં અષ્ટાલિકા એટલે અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. સેમ, યમ, વરૂણ અને કુબેર નામના ચાર લેક પાલ દેવો દધિમુખ નામના અચલ એટલે પર્વત ઉપર જઈને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. અહીં આઠમા નંદીશ્વર દ્વીપનું તથા તેને વિશે આવેલા અંજનાચલ તથા દધિમુખ નામના પર્વતનું કાંઈક સ્વરૂપ આ પ્રમાણે જાણવું • સર્વ દ્રોપ અને સમુદ્રની મધ્યમાં આવેલા એક લાખ જેજન લાંબા પહોળા જંબૂ દ્વીપને ફરતા એક સમુદ્ર પછી એક દ્વીપ પછી એક સમુદ્ર એમ અસંખ્યાતા દ્વીપ સમદ્ર એક એકથી બમણું બમણું વિસ્તારવાળા છે. જંબુદ્વીપ થાળી જેવો ગેળાકાર છે. તે સિવાયના બીજા બધા દ્વીપ અને સમુદ્ર ગેળ છે. આ જંબૂદ્વીપથી સાત સમુદ્ર અને છ દ્વીપ ઓળંગ્યા પછી આઠમે નંદીશ્વર નામે દ્વીપ આવે છે. તેને વલયવિખંભ એકસો ત્રેસઠ કોડ અને ચોરાસી લાખ જન પ્રમાણ છે. આ નંદીશ્વર દ્વીપને વિષે વિવિધ પ્રકારના ઉદ્યાન (બગીચા) વગેરે આવેલા છે અને તે અહીંની શાશ્વતી પ્રતિમાઓની પૂજા માટે આવતા દેવતાઓના આવવાથી મનહર જણાય છે. આ દ્વીપની ચારે દિશાઓમાં મધ્ય ભાગમાં અંજન સમાન વર્ણવાલા ચાર અંજનગિરિ આવેલા છે. આ પર્વતે મૂળમાં દશ હજાર યોજનથી અધિક વિસ્તારવાળા છે. અને ઉપર એક હજાર જન વિસ્તારવાળા છે. તથા ૮૫ હજાર યોજન ઊંચા છે. પૂર્વ દિશામાં દેવરમણ નામને, દક્ષિણ દિશામાં સિયોદ્યોત નામને, પશ્ચિમમાં સ્વયંપ્રભ નામને અને ઉત્તરમાં રમણીય નામને અંજનગિરિ છે. આ ચારે અંજનગિરિઓના ઉપર એક એક જિન ચૈત્ય આવેલ છે. તે સે યોજન લાંબા, પચાસ જન પહોળા અને બોંતેર યોજન ઊંચા છે. આ દરેક ચિત્યને ચાર ચાર દ્વાર છે. ચાર દ્વારની મધ્યમાં સેળ થાજન લાંબી, સેળ જન પહોળી, અને આઠ જન ઉંચી એક મણિપીઠિકા છે. તે પીઠિકા ઉપર સર્વ રત્નમય દેવચઈદક છે. એ દેવ દકની ઉપર અષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ નામની રત્નમય શાશ્વતી એકસો ને આઠ પ્રતિમાઓ છે. દરેક અંજનગિરિની ચારે દિશાએ લાખ લાખ જન પ્રમાણ ચાર ચાર વાવો છે. કુલ ૧૬ વા છે આ દરેક વાપિકાના મધ્ય ભાગમાં પાલાના આકારના ઋટિક રત્ન મય, વેદિકા તથા ઉદ્યાનેથી શોભાયમાન દધિમુખ પર્વત છે. તે ઉપર અને નીચે દશ હજાર જન લાંબા પહોળા, એક હજાર જન ઉંડા અને ૬૪ હજાર ચોજન ઊંચાં છે. ૧૬ વાવના ૧૬ આંતરામાં બબે રતિકર પર્વતે આવેલા છે. એટલે ૩૨ રતિકર પર્વતે છે. આ બત્રીસ રતિકર પર્વત તથા ૧૬ દધિમુખ પર્વત ઉપર પણ અંજનગિરિની જેમ શાશ્વતાં ચિત્ય છે. એટલે નંદીશ્વર દ્વીપમાં કુલ બાવન જિનાલય આવેલાં છે. ૪ અંજનગિરિ. ૧૨ દધિમુખ પર્વતે. ૩૨ તિકર પર્વતે દરેકની ઉપર એકેક ગણતાં બાવન જિનાલય થાય. ૫૯ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ભાગ બીજો ] ઈશાન હરિ ઈમ ઉત્તરે ચમરેન્દ્ર કરતા પૂમાં, પશ્ચિમે અલિ ઈંદ્ર કરતા વિવિધ ઓચ્છવ હર્ષમાં, નિજ આત્મ માની ધન્ય સબલા સ્વર્ગ પથે ચાલતા, આવુ' મળે જલ્દી ફરી ઈમ ચિત્તમાં બહુ ચાહતા. ૬૦ સ્પષ્ટાઃ—ઈશાન હિર એટલે ખીજા દેવસેાકના અધિપતિ ઈશાનેન્દ્ર એજ પ્રમાણે ઉત્તર દિશામાં, તથા જીવનપતિ દેવાના પ્રથમ ભેદ અસુર કુમાર નિકાયના દેવાના ઉત્તર અધિપતિ ચમરેન્દ્ર પૂર્વ દિશામાં, અને અસુર કુમાર નિકાયના દેવાના દક્ષિણાષિપતિ ખલીન્દ્ર પશ્ચિમ દિશામાં હ પૂર્વક વિવિધ એટલે જુદા જુદા પ્રકારના મહાત્સવેા કરે છે. એ પ્રમાણે અઠ્ઠાઈ મહાત્સવ કરી પોતાના આત્માને ધન્ય અથવા કૃતાર્થ માનતા સઘળા દેવા સ્વર્ગના માર્ગે ચાલે છે અને આવા અવસર ક્રીથી જલદી મળજો એવું પાતાના ચિત્તમાં ચાહે છે. આ રીતે જન્માત્સવ પૂર્ણ કરી સઘળા દેવા પાત પેાતાને સ્થાને જાય છે. ૬૦ વૈજયંતીએ સગર નામના પુત્રને જન્મ આપવા અને રાજાએ પુત્રના જન્મ મહાત્સવ ઉજવવા વગેરે ત્રણ ગાથા વડે જણાવે છે: આજ રાતે વૈજય`તી જન્મ આપે સગરને, ૩૩ પિરવારના વયના સુણીને ખબર પડતી રાયને, તેડુ વિકસિત થાય જાણી બેઉ સુતના જન્મને, સિંધુ નદી સાગર સમા તે આપતેા બહુ દાનને. ૬૧ સ્પષ્ટાઃ—જે રાત્રે વિજયા રાણીએ અજીતનાથ પ્રભુને જન્મ આપ્યું તેજ રાત્રે જિતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્રવિજયનો પમ્ની વૈજયંતીએ સગર નામના પુત્રને જન્મ આપ્યો. તે શ્રી અજીતનાથ તીર્થંકરના વખતમાં સગર ચક્રવતી થયા. પરિ વાર એટલે કુટુંબી જનાનાં વચના સાંભળીને રાજાને પુત્ર જન્મની ખબર પડી. એ પ્રમાણે એ પુત્રના જન્મને સાંભળીને રાજા ઘણા ખુશી થયા એટલે ઘન ( વાદળાનાં પાણી )ના સમાગમ ( ભળવા )થી જેમ સિંધુ નદી પ્રક્રુતૃિત થાય, ને જેમ પૂર્ણિમાથી સમુદ્ર પ્રફુ લ્લિત ખને, તેમ જિતશત્રુ રાજા પ્રફુલ્લિત થયા, ને વધામગ્રી આપનાર ભવ્ય હુ થી બહુ જ દાન આપ્યું ૬૧ જીવને કેદી જના અધન વિનાના કરત નરપતિ હર્ષોંથી, અંધન રહ્યુ કરિ આદિને પ્રભુ પૂજતા ગૃપ ભાવથી; પ્રભુ જન્મ જાણી ગુણી પ્રજાજન સાથે દેતી ગ્રૂપને, વિવિધ ઉત્સવને કરતા હથી ધરી ભક્તિને. For Personal & Private Use Only કર Page #77 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃતસ્પાર્થરાજાએ પુત્ર જન્મના હમ ફી માણસને ખધતwાં પણ કર્યા. બંધન તે કરિ આદિ એટલે હાથી, ઘોડા વગેરેને જ રહ્યું વળી જિતશત્રુ રાજા ચિત્યના જિનબિંબની ભાવપૂર્વક પૂજા કરવા લાગ્યા. વળી પ્રભુને જન્મ થએ જાણીને ગુણવંત પ્રજાના માણસે પણ રાજાને પુત્ર મહોત્સવ કરવામાં સાથ આપે છે. એટલે તેઓ પણ પોત પોતાની શક્તિ પ્રમાણે પિતાના ઘરનાં આંગણું વગેરે સાફ કરીને શણગારે છે અને ભક્તિ પૂર્વક આનંદ ધારણ કરીને અનેક પ્રકારના ઉત્સવ કરે છે. ૨૨ સામંત નરપતિ ભૂપને બહ ભેટ ધે વસ્ત્રાદિની, નહિ ન્યૂનતા પણ માને ખાતર તેહ લેતા તેમની ભવ્ય નાટક નાચ સંગીત રાજમાર્ગે ચાલતા, ભટ પ્રવેશ ન શુલ્ક કર દંડાદિ રાય નિષેધતા. સ્પષ્ટાર્થ –-સામંત નરપતિ એટલે ખંડી આ રાજાઓએ જિતશત્રુ રાજાને વાદિની એટલે ઉત્તમ જાતિનાં વસ્ત્ર, સુવર્ણ, રત્ન, મોતી વગેરેની ઘણા પ્રકારની ભેટ આપી, રાજા પાસે આ વસ્તુઓની કઈ પ્રકારની ન્યૂનતા એટલે ઓછાશ હતી, તો પણ તે સીમંતેના માનની ખાતર તે ભેટ તેણે (રાજાએ) ગ્રહણ કરી. વળી જે રાજમાર્ગો એટલે મુખ્ય માર્ગો હતા ત્યાં ભવ્ય એટલે સુંદર નાટક, નાચ, સંગીત વગેરે ચાલે છે તથા અનેક પ્રકારના વાજિંત્રો વાગે છે. એ પ્રમાણે પુત્ર જન્મના મહોત્સવ પ્રસંગે રાજાએ ભટ પ્રવેશ એટલે સુભટેના પ્રવેશને, શુક કર એટલે જકાત લેવાને તથા દંડાદિ એટલે સજા કરવી વગેરેને પણ નિષેધ કર્યો. ૬૩ પ્રભુના નામ કરણના મહોત્સવની બીના જણાવે છે -- નામ કરણેત્સવ કરે સ્વજનાદિને પણ નેંતરે, પુત્રની બીના જણાવી સર્વ આગળ ઉચ્ચરે; રાણી અને પાસા રમંતી ગર્ભ પુણ્ય છતતી, નામ થાપે નૃપ અજિત ઈમ સર્વની અનુમતિ થતી. ૬૪ સ્પષ્ટાર્થી--પ્રભુના જન્મ પછી શુભ દિવસે મહારાજાએ બંને પુત્રને નામકરણત્સવ એટલે નામ પાડવા માટે ઉત્સવ કર્યો, તે પ્રસંગે પિતાના સ્વજનાદિ એટલે સગાં વહાલાંને આમન્ત્રણ આપ્યું. અને તેઓને યોગ્ય સન્માન પૂર્વક બેસાડયા. ત્યાર પછી તેઓની આગળ રાજાએ પુત્ર સંબંધી હકીકત જણાવી કે મારી સાથે પાસાની રમત રમતી વિજયારાણી ગર્ભના પુણ્ય કરીને મારાથી જીતી શકાઈ નથી. અથવા પાસાની રમતમાં રાણી અછત (નહિ જીતાયેલી) હતી માટે હું કુંવરનું “અજિતકુમાર એવું નામ પાડું છું. આ બાબતમાં ત્યાં આવેલાં બધા સવજનાદિ જનેએ અનુમોદન આપ્યું. વળી આજ વખતે રાજાએ વૈજયંતીને પુત્રનું “સગર કુમાર” નામ પાડયું. ૬૪ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] પ્રભુને બાલપણાનું વર્ણન ત્રણ ગાથાઓ વડે જણાવે છે:-- આઠ ઉપર હજાર ઉત્તમ લક્ષણે સાથળ વિષે, ગજ લંછને ઉત્કૃષ્ટ રૂપ બલથી વિભૂષિત પ્રભુ દીસે, ઈદ્રના હુકમે કરીને ધાવ માતા પાલતી, * અંગુષ્ઠના અમૃત થકી પ્રભુ દેવને તૃપ્તિ થતી. ૬૫ સ્પાર્થ–પ્રભુનું શરીર એક હજાર અને આઠ ઉત્તમ પ્રકારના લક્ષણે વડે શોભાયમાન હતું. વળી તેમની સાથળને વિષે ગજ એટલે હાથીનું લક્ષણ શેલતું હતું. તેમજ શ્રેષ્ઠ રૂપ અને ભૂલથી પણ અજિત પ્રભુ દીપતા હતાં. ઈન્દ્ર મહારાજાની આજ્ઞાથી પાંચ ધાવ માતાએ પ્રભુનું પાલન કરતી હતી. વળી તીર્થકર સ્તનપાન કરતા નથી, પરંતુ પ્રભુના અંગુઠામાં ઈન્દ્ર મહારાજે મૂકેલા અમૃતનું પાન કરવાથી પ્રભુને તૃપ્તિ એટલે ભૂખની શાંતિ થાય છે. સગર કુમાર પણ રાજા વડે આજ્ઞા કરાએલ પાંચ ધાવ માતાએ વડે પાલન કરાતા અનુ મે વૃદ્ધિ પામવા (મોટા થવા) લાગ્યા. ૬૫ કેસરીના બાલકે જિમ પાંજરે તિમ ધાવના, ઉસંગમાં બેસી રહે ના પકડતા પકડાય ના દેડી દેડી શુક મયુરને બેઉ બાલક પકડતા, બાલ ચાતુર્ય કરીને ધાવ દૃષ્ટિ ચૂકવતા. સ્પાર્થ –-જેમ કેસરી સિંહના બચ્ચાંઓ પાંજરામાં પડી રહેતાં નથી, પરંતુ પાંજ. શમાં આમ તેમ ફર્યા કરે છે તેમ આ અજીતકુમાર તથા સગર કુમાર એ બંને રાજપુત્ર પણ ધાવ માતાના ખોળામાં પડી રહેતા નથી. પરંતુ ખેાળામાંથી નીકળીને નાશી જાય છે. ધાવમાતાઓ પકડવા આવે છે પરંતુ પકડાતાં નથી. વળી બંને બાળકો રમત કરવા માટે રમકડા રૂપ શુક એટલે પોપટ અને મયૂર એટલે મેર દેડી દેડીને પકડે છે. અને ધાવ માતા પકડવા આવે ત્યારે બંને બાળકે ચતુરાઈ કરીને ધાવની દષ્ટિને ચૂકવી દેતા હતા. ૨૬ વિવિધ આભૂષણ ભરે કાંતિ બલે અતિ શુભતા, એક ઉસંગથી અપર ઉસંગમાં નૃપ ધારતા બેઉ પડખે નૃપતિના શશિ ભાનુ જેવા દીપતા, માતા પિતાના હર્ષ સાથે બે તનેય મોટા થતા ૬૭ સ્પષ્ટાર્થ–બંને બાળકે અનેક પ્રકારના હાર, કુંડળ વગેરે ઘરેણાંઓના સમય વડે તથા ઉત્તમ તેજ વડે ઘણુ શોભે છે. મહારાજા તેમને એક ખેળામાંથી બીજા ખેળામાં એમ વારાફરતી બેસાડે છે. રાજાની બંને બાજુએ બેઠેલા તે બંને કુમારી જાણે મેરની For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્રસૂરિકૃતબે બાજુએ આવેલા સૂર્ય અને ચંદ્ર હોય તેવા શોભતા હતા અનેક પ્રકારની બાલ કીડાઓ કરવા વડે માતા અને પિતાને આનંદ આપતા તે બંને પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા એટલે ઉંમરમાં વધવા લાગ્યા. ૬૭ બને કુમારને કલાને અભ્યાસ વગેરે બે કલાકમાં જણાવે છે – શી જરૂર અધ્યયનની ત્રણ જ્ઞાનધરને જન્મથી, સઘળી કલાને શીખતો શિશુ સગર શિક્ષક પાસથી; પ્રભુ કને આવી સુરે કડા વિવિધ દર્શાવતા, છૂતનો દા દેઈને સવિ દ્રવ્યને હારી જતા. ૬૮ સ્પષ્ટાથે–જન્મ સાથે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણે જ્ઞાન ધારણ કરનાર બાળ પ્રભુને અધ્યયનની એટલે ભણવાની શી જરૂર હોય? અથવા પ્રભુ ત્રણ જ્ઞાનવંત હોવાથી તેમને ભણવાની જરૂરિયાત હોય જ નહિ, તેઓ તે સર્વ કળા, ન્યાય વગેરે પોતાની મેળે ત્રણ જ્ઞાનથી જાણતા હતા. પરંતુ બીજા સગરકુમાર શિક્ષકની પાસે અભ્યાસ કરીને છેડાજ વખતમાં બધી કળાઓ શીખી ગયા અવસરે દેવતાઓ પણ બાળ પ્રભુની પાસે આવીને બાળમિત્ર બનીને અનેક પ્રકારની રમત દેખાડતા હતા. વળી અવસરે જુગારને દા મૂકીને કેટલાક દેવતાઓ પોતાનું સઘળું દ્રવ્ય હારી જતા હતા. ૬૮ સગર પૂછે કઠિન પ્રશ્નો ઉત્તર પ્રભુ આપતા, વડીલની પાસે કલા બતલાવતા રાજી થતા; સગરની એાછાશની પ્રભુજી કરંતા પૂર્ણતા, લાયક જનો પુણ્ય કરીને યોગ્ય શિક્ષક પામતા. ૬૯ સ્પાર્થ –સગર કુમાર પિતાને નહિ સમજાતી બાબતના જે જે કઠણ પ્રશ્નો પૂછતા, તેના પ્રભુ શ્રી અજિતકુમાર સમજાય તેમ સરળ રીતે જવાબ આપતા હતા. વળી વડીલની પાસે એટલે માત પિતાની આગળ પિતાને આવડતી કળાઓ બતાવીને તેમને રાજી કરતા ને પોતે પણ રાજી થતા હતા. વળી સગરકુમારમાં કળાની બાબતમાં તેમજ બીજી બાબતમાં જે જે ઓછાશ અથવા અપૂર્ણતા જણાતી તે તે શીખવીને પ્રભુજી તેમને (સગરકુમારને) પૂર્ણ જાણકાર કરતા હતા. વ્યાજબી જ છે કે-લાયક મનુષ્યને પુણ્યના ઉદય વડે પિતાને લાયક જ શિક્ષક મળે છે ૬૯ અને રાજકુમારોને યુવાવસ્થામાં પ્રવેશ તથા પ્રભુના શરીરની ઉંચાઈ બે કલેકમાં જણાવે છે – પથિક સીમાની પરે વય પ્રથમ તે ઉલ્લંધતા, પ્રથમ સંહનન પ્રથમ સંસ્થાનને પણ ધારતા For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રીદશના ચિંતામણિ ભાગ બીજે ] ઊંચાઈ પ્રભુના દેહની ધનુ ચાર પચ્ચાસની; ઉસેધ અંગુલથી બનેલા ધનુ તણી એ માપણ. ૭૦ સ્પાર્થી--અનુક્રમે વૃદ્ધિને પામતા તે બંને કુમારે જેમ મુસાફર ગામની સીમાને એળગે તેમ પ્રથમ વય એટલે બાલ્યાવસ્થાને ઓળંગીને યુવાવસ્થાને પામ્યા. બંને કુમારે પ્રથમ સંઘયણ એટલે વજાઇષભ નારાજ નામના પહેલા સંયણુવાળા હતા. તથા સમચતુરસ્ત્ર નામના પહેલા સંસ્થાનવાળા હતા. પ્રભુના શરીરની ઉંચાઈ ચારસે પચાસ ધનુષ્યની હતી. આ માપ ઉભેધ અંગુલની ગણતરીએ બનેલા ધનુષ્ય પ્રમાણે જાણવું. ૭૦. ૧ વજીરૂષભ નારાચ સંધયાણા-હાડકાની રચના વિશેષ તે સંધયણ જાણવું. આ સંધાણ પ્રકારે છે. તેમાં પહેલું વજીરૂષભ નારાય સંધયણ સ તીર્થકર તથા ચક્રવતીઓને હોય છે. આ સંધયણુમાં નારાય એટલે મકટ બંધ હોય છે એટલે મર્કટ અથવા વદરીને તેનું બચ્ચું બંને હાથ ભરાવીને પેટે વળગી રહે છે તેવી રીતે અહીં બંને હાડકાનાં છેડાઓ મજબુત પણે એક બીજાને વળગેલાં હોય છે. આ બંને હાડકાને વીંટીને કામ એટલે પાટા સમાન હાડકું હોય છે અને નારાચના તથા ઋષભના હાડકાને વીંધીને વધુ એટલે ખીલી હોય છે. એવો મજબૂત હાડકાંને જે બંધ (રચના) તે વજઋષભ નારીચ નામનું પહેલું સંધયણ જાણવું ૧ બીજા સંજયશનું નામ ઋષમ નારા છે. મામાં પહેલા સંધની જેમ ખીલી સિવાય બધું હોય છે. ૨ ત્રીજા નારાચ સંધયણમાં એટલે મર્કટ બંધ જ હોય છે. ૩ ચેથા અર્ધ નારાચમાં એક બાજુ મર્કટ બંધ અને બીજી બાજુ ખીલી હોય છે. પાંચમા કાલીકા સંધયણુમાં બંને હાડકાંને જોડનાર ખીલી હોય છે. ૫ અને છઠ્ઠા છેવટ્ઠા સંવઘણુમાં હાડકાં માહે માંહે અડીને રહેલા હોય છે. આનું બીજું નામ લેવાત પણ છે. આ એ સંધયો ઓરિક શરીરવાળા ને જ હેય છે પણ બીજા શરીરવાળાને ન હય, કારણ કે બીજા શરીરમાં હાડહેતાં નથી. ૨ સંસ્થાન એટલે શરીરનો આકાર. તેના છ પ્રકારઃ-૧ સમચતુર એટલે જેના ચાર કે સરખા હોય છે. અથવા સવળા અવયવ પ્રમાણોપેત, શુભ લક્ષણ યુકત હોય, અથવા ૧૦૮ આગળ પ્રમાણુ જેનું માપ હેય. ૨ બીજું ન્યોધ પરિમંડલ સંસ્થાન ન્યગ્રોધ એટલે વડ, વડનો ઉપરનો ભાગ જેમ ઘટાદાર હોય છે તેમ જે શરીરનો નાભિની ઉપરનો ભાગ શુભ લક્ષણોપેત હોય અને નીચેનો હીન હેય તે. ત્રીજું સાદિ સંસ્થાન. આદિ એટલે નાભિની નીચેનો ભાગ શુભ લક્ષણે પેત હોય અને ઉપરનો ભાગ લક્ષણ હીન હોય છે. આનું બીજું નામ સાચી છે. ચોથું વામન સંસ્થાન એટલે મસ્તક વગેરે અવયવ શુભ પ્રમાણસર હોય છે. પાંચમું કર્જ સંસ્થાન જેમાં હાથ પગ પ્રમાણોપેત અને છાતી ઉદરાદિ હી હોય તે, છઠું હુંક એટલે સધળા અવયવ અશુભ હેય તે. - ૩ સૈધાંગુલ, આત્માગુલ અને પ્રમાણમુલ એમ આંગુલના ત્રણ પ્રકાર છે. તેમાં પહેલું ઉભેલાં ગુલ આ પ્રમાણે અનંતા પરમાણુ મળીને ૧ ત્રસરણ થાય છે. ૮ ત્રસરેણુને ૧ રથરેણ. ૮ રથરેણુએ ૧ વાલા. ૮ વાલા ૧ શિક્ષા. ૮ વિક્ષાએ ૧ યુકા ૮ યુકાએ એક યુવ. અને ૮ યેવે એક ઉત્સધગુલ થાય છે. જીવન શરીરનું પ્રમાણ આ ઉત્સધગુરથી થાય છે. આ ઉપાંગુલથી ચાર ગણું જીણું અને અઢીગણું પહેલું અથવા હજાર ગણું લાબું પ્રમાણસ હોય છે. તથા આત્માગુલનું ચોકસ પ્રમાણ નથી. કારણકે જે વખતે જે તીર્થકર વિદ્યમાન હોય તેમના અગિલના પ્રમાણને આત્માગુલ કહેલ છે. વીર પ્રભુને આત્માગુલ ઉત્સાંગુલથી બમણ કહે છે. દરેક તીર્થંકરની પિતાના અગ્રલના માપે For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૭૧ _[ શ્રી વિપવસૂરિકૃતઆત્માંગુલે તનુ માન ઈગસો વીસ અંગુલ જાણીએ, પ્રમાણુગલ એકસે ને આઠ માન ન ભૂલીએ; વિશિષ્ટાનાહાર કરતા બાલ્ય વય વીતી જતા, - હસ્તાદિ આઠે અંગમાં ચળકે જુવાની દિવ્યતા, સ્પષ્ટાર્થ –આત્માગુલના પ્રમાણુથી પ્રભુનું શરીર એક્સો વીસ આંગુલ પ્રમાણ જાણવું. પ્રભુના પિતાના આંગળથી જ જે પ્રભુના શરીરનું માપ કરવામાં આવે તે ઉપર લખ્યા પ્રમાણે થાય પ્રમાણગુલથી જે પ્રભુના શરીરનું માપ કી એ તે એકસો ને આઠ આંગલ પ્રમાણ થાય છે એ વાત ભૂલવી નહિ. આ પ્રમાણુમુલ ઉત્સધાગુલથી ચાર ગણું લાંબું અને અઢીગણું પહોળું હોય છે. વિશિષ્ટ એટલે ઉત્તમ પ્રકારના અને આહાર કરતાં કરતાં તેમની બાલ્યાવસ્થા પૂર્ણ થઈ ત્યારે તેમના હાથ વગેરે આઠ અંગેમાં યુવાવસ્થાને લીધે દીવ્યતા અથવા ખૂબસુરતી ચળકવા લાગી તે અંગેની સુંદરતા આ પ્રમાણે--બે ભુજાઓ લાંબી અને પુષ્ટ હોવાથી સપના જેવી જણાતી હતી. તેમની બે સાથળો સરળ અને કેમલ હેવાથી હાથીની સુંઢની પેઠે શોભતી હતી ઉરસ્થળ એટલે છાતી મેરૂ પર્વતની શિલા જેવી શોભતી હતી ઉદરને વિષે આવેલી નાભિ અતિ ગંભીર (ઉંડી) હતી. મસ્તકને વિષે લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું શોભતું હતું. બંને ગાલ સેનાના દર્પણ જેવા, બને નેત્ર નીલ કમળ જેવા, બંને હઠ પાકાં બિંબફળ જેવા, બંને કાન છીપની જેવા તથા કંઠ શંખની જેવો શોભતો હતો. છા ભોગાવલિ કર્મ ખપાવવા પ્રભુએ કરેલું લગ્ન:-- નીરામ પ્રભુજી જનક હરિના આગ્રહ લગ્ન કિયા, સ્વીકારતા ત્યાં માનતા નિજ ભેગ ફલ કર્મો રહ્યા રાજકન્યા સેંકડો નૃપ કુંવરને પરણાવતા, સગરને પણ તેમ પ્રભુ ઈમ જોબ કર્મ ખપાવતા. ૭૨ સ્પષ્ટાર્થ –જે કે પ્રભુ તે યુવાન અવસ્થામાં પણ નીરાગ એટલે રાગથી રહિત હતા, છતાં પણ જનક એટલે જિતશત્રુ પિતાના તઘા હરિ એટલે ઈન્દ્ર મહારાજના આગ્રહથી શ્રીઅજિતકુમારે પરણવાને સ્વીકાર કર્યો. જો કે ખરી રીતે આ સ્વીકારમાં પોતાના ભેગાવલિ કર્યો ભોગવવાનો બાકી હતાં, તેમને ઉદય જ ખરૂં કારણ છે એમ પ્રભુ જાણતા હતા. પ્રભુએ લગ્નને સ્વીકાર કરવાથી સેંકડે રાજાઓએ પિતાની કન્યાઓને અજિતકુમાર સાથે પરણાવી. તેવી જ રીતે સગર કુંવરને પણ ઘણી કન્યાઓ પરણાવી. આવી રીતે પરણીને પ્રભુ પિતાના ભંગ કર્મોને ખપાવવા લાગ્યા. ૭૨ પિતાના શરીરની ઉંચાઈ ૧૦૮ આંગુલ પ્રમાણુ હોય છે. સૌથી મટે આત્માગુલ અષભદેવને ત્યાર પછી બીન તીર્થનો આત્મલ હીન હીન પ્રમાણવાળે જાણુ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ર બીરના ચિતામ િભા થી 3 જિતશત્રુ રાજા પુત્રને પોતાની ચારિત્ર લેવાની ઈચ્છા જણાવે છે – કુંવરભાવે લાખ અડદસ પૂર્વ સમય વીતાવતા, એકદા જિતશત્ર ભાષે બેઉને હિત ચાહતા તુમ અમારી જેમ નૃપ યુવરાજ બંને આજથી, થાઓ હવે ચારિત્ર ચાહું પૂર્વની જિમ રંગથી. હ૩ સ્પષ્ટાર્થ_એ પ્રમાણે કુંવરપણામાં પ્રભુના ૧૮ લાખ પૂર્વ પસાર થઈ ગયા. તે વખતે પિતાના હિતને ચાહનાર જિતશત્રુ રાજા અજિતકુંવર તથા સગરકુંવર બંનેને આ પ્રમાણે કહેવા લાગ્યા કે અમે બંને આપણા પૂર્વજોની પેઠે આનંદપૂર્વક ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છાવાળા છીએ. માટે આજથી તમે બંને ભાઈઓ અને બે ભાઈની જેમ અનુક્રમે રાજા અને યુવરાજ થાઓ. ૭૩ પ્રભુએ ચારિત્ર લેવા પિતાને આપેલી અનુમતિ:પ્રભુ કહે છે તાત ! વચને યોગ્ય આપે ઉચ્ચર્યા, થાય ઈચ્છા તે મને પણ ભેગ ફલ કર્મો નડ્યા વિન ન કરે નર વિવેકી તે કરૂં કિમ આપને, શત્ર જાણું મેક્ષ સાધન વિઘ કરતાં પુત્રને. ૭૪ ૫ષ્ટાર્થ:-- ઉપર પ્રમાણેનાં પિતાશ્રીના વચને સાંભળીને પ્રભુ કહેવા લાગ્યા કે હે પિતાજી આપે સમયને યેગ્ય વચને કહ્યા છે. અથવા આપની ચારિત્ર લેવાની ઈચ્છા યોગ્ય છે. મારી પણ ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા છે, પરંતુ મારે હજી ભોગાવલિ કર્મ ભેગવવાનાં બાકી છે તે મને ચારિત્ર લેતાં અટકાવે છે. વિવેકી એટલે સારાસારને સમજનારા પુરૂષે શુભ કાર્ય કરવામાં બીજાને પણ અંતરાય કરતા નથી, તે હું આપને પુત્ર થઈને આવા શુમ કાર્યમાં અડચણ કરનારે કેમ થાઉં ? હું તે મોક્ષ સાધવાની ઈચ્છા રાખનાર પિતાને ચારિત્ર ગ્રહણ કરવામાં અંતરાય કરનાર પુત્રને મિત્ર નહિ પરંતુ શત્રુ જે માનું છું. માટે આપને દીક્ષા લેતાં હું કોઈ પણ પ્રકારને અંતરાય કરતા નથી. મારી આ કાર્યમાં સંપૂર્ણ અનુમતિ છે. ૭૪ પ્રભુની સુમિત્રવિજય કાકાને રાજ્ય લેવાની વિનંતિ અને કાકાને નકાર જણાવે છે -- કાકા ભલે રાજા બને અભ્યર્થના એ મારી, તે અમારાથી ગુણાધિક યોગ્યતા ધારે ખરી; ગુણિ સુમિત્ર કહે વડીલની ભક્તિની મુજ ચાહના, કેણુ હારે ? અધિક, થોડા કાજ ચાહું રાજ્ય ના. ૭૫ ૧ ચેરાસી લાખ વર્ષે એક પૂર્નગ થાય છે. અને તેવા ૮૪ લાખ પૂર્વાગે એક પૂર્વ થાય છે. અથવા ૮૪૦૦૦૦૦ ને ૮૪૦૦૦૦૦ વડે ગુણતાં ૭૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક પૂર્વ થાય છે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપધસૂરિકૃત૫ષ્ટાથે-એ પ્રમાણે અજિત પ્રભુએ પિતાજીને દીક્ષા માટે અનુમતિ આપ્યા પછી કહ્યું કે તમે ભલે ચારિત્ર ગ્રહણ કરે, પરંતુ સુમિત્ર વિજય કાકા હવે રાજા બને એવી મારી અભ્યર્થના એટલે વિનતિ છે. કારણ કે તેઓ અમારા વડીલ છે. અમારા કરતાં ગુણેમાં પણ ચઢીઆતા છે માટે તેઓ (સુમિત્રવિજય) રાજા થવાની સાચી ગ્યતા ધારણ કરે છે. આવાં અજિત પ્રભુના વચન સાંભળીને સુમિત્રવિજય કહે છે કે મારી ઈચ્છા તે વડીલની એટલે મોટાભાઈ સંયમ લેવાના છે તેમની સેવા કરવાની છે. કારણ કે ચેડા લાભને માટે અધિક લાભને કોણુ ગુમાવે ? અથવા જે મૂર્ખ હેય, તેજ શેડને માટે ઘણુને ત્યાગ કરે. વડિલની ભકિતમાં રાજ્ય કરવા કરતાં ઘણું લાભ છે માટે હું રાજ્ય લેવાને બીલકુલ ઈચ્છતે નથી ૭૫ પ્રભુને તથા જિતશત્રુ રાજાને સુમિત્રવિજયને ભાવયતિ થવા માટે આગ્રહ:વિબુધ માને રાજ્યથી પણ અધિક ગુરૂપદ સેવન, ભાવયતિ થઈને રહો ઘરમાં વચન આ પ્રભુ તણું; નૃપ કહે સ્વીકાર વચનો પુત્રના જે ભાવથી, મુનિતા ધરે તે પણ મુની તુજ કાર્ય સિદ્ધિ પુરથી. ૭૬ સ્પાર્થ-વિબુધ એટલે પંડિત પુરૂષ તે ગુરૂપદ સેવના એટલે વડીલ ગુરૂની સેવાને રાજ્ય કરતાં અધિક જ માને છે. એ પ્રમાણેનાં કાકાનાં વચને સાંભળીને પ્રભુ કહે છે કે જે તમારા રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છા ન હોય તો તમે રાજયને ગ્રહણ કરશે નહિ. પરંતુ ભાવયતિ (ગૃહસ્થાવસ્થામાં રહ્યા છતાં ચારિત્રના પરિણામવાળા થઈને રહેનાર ) થઈને ઘરમાં તે રહે. તે પ્રસંગે જિતશત્રુ રાજાએ પણ કહ્યું કે હે ભાઈ તમે પુત્રનાં વચનને સ્વીકાર કરો. કારણ કે જે માણસ ભાવથી મુનિપણાને ધારણ કરે છે તે પણ મુનિ જ કહેવાય છે. વળી મારા આ પુત્રથી તમારા કાર્યની સિદ્ધિ થવાની છે. કારણ કે આ પુત્ર તીર્થકર થવાના છે અથવા ધર્મ ચક્રવતી થવાના છે અને સગરપુત્ર ચક્રવર્તી થવાના છે. આ તીર્થકરના તીર્થમાં તમારી પણ ઈચ્છા ફળવાની છે માટે તમે ભાવયતિ થઈને રહે. ૭૬ સુમિત્રે વડીલ બંધુના વચનને કબુલ કરવું અને અજિતનાથને રાજ્યાભિષેક જણાવે છે -- અધિક ઉત્સુક ના થશે ચકિત્વ જોતાં બેઉનું, - સુખ પામશે લઘુ બંધુ માને વચન યોગ્ય વડીલનું; દુલધ્ય આજ્ઞા ગુરૂ તણું સહુરૂષને ઈમ માનતા, અજિતને નિજ તાત અભિષેકે નરપતિ બનાવતા. ૭૭ પછાર્થ–જિતશત્રુ રાજા પોતાના નાના ભાઈને કહે છે કે તમે ચારિત્ર લેવા માટે અધિક ઉત્સુક થશો નહિ એટલે ઉતાવળ કરશે નહિ, બંને પુનું ચક્રીપણું. (અજીતનાથનું For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ધમકી પણું અને સગરનું ચક્રવતી પણું) જોઈને તમે ઘણું સુખ પામશે. આ પ્રમા નાં મોટા ભાઈનાં વચન સાંભળીને નાના ભાઈ એ તે અંગીકાર કર્યું. કારણ કે વડીલ પુરૂષનું વચન માનવા લાગ્યા હોય છે. સજજન માણસને ગુરૂની આજ્ઞા દુલધ્ય એટલે નહિ ઓળંગાય તેવી અથવા અવશ્ય કરવા યોગ્ય છે એમ માનીને યતિ તરીકે ઘરમાં રહેવા કબૂલ કર્યું. ત્યાર પછી જિતશત્રુ રાજાએ પોતાના પુત્ર અજિત કુંવરને મેટા ઉત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો અને નરપતિ એટલે રાજા બનાવ્યું. ૭૭ રાજા બનેલા અજીતનાથ સગરને યુવરાજ પદવી દાન અને પિતાને દીક્ષા મહોત્સવ ગ્ય નૃપને પામીને સર્વે ને રાજી થતા, પ્રભુ દેવ બાંધવ સગરને યુવરાજ પદવી આપતા દીક્ષા મહોત્સવ તાતને પ્રભુદેવ વિસ્તાર કરે, પુત્ર ધર્મ કરી બતાવે સવિ મહાપથ અનુસરે. ૭૮ સ્પષ્ટાર્થ-જ્યારે જિતશત્રુ રાજાએ પિતાના પુત્ર અજિતકુંવરને રાજ્યાભિષેક કર્યો, ત્યારે પિતાને ગ્ય રાજા મળવાથી તમામ પ્રજા ઘણી રાજી રાજી થઈ ગઈ. ત્યાર પછી પ્રભુદેવે (અજીતકુંવરે) પિતાન કાકાના પુત્ર સગર કુંવરને યુવરાજ પદવી આપીને પોતાના પિતાને દીક્ષાનો મહોત્સવ મોટા આડંબર પૂર્વક વિસ્તારથી કર્યો. એ પ્રમાણે કુલીન ગુણવંત પુત્રે પોતાની ફરજ બજાવી. વ્યાજબી જ છે કે સઘળા માણસો મેટાના પગલાને અનુસરનારા હોય છે. એટલે સૌ કોઈ મોટાના પગલે ચાલે છે. ૭૮ જિતશત્રુની દીક્ષા અને ચારિત્ર પાલી મોક્ષે જવું. તેમજ માતા વિજયાનું મોક્ષે જવું જણાવે છે -- આદિ તીર્થ સ્થવિર પાસે તાત સંયમ આદરે, શુદ્ધ સાધી શ્રેણિયેગે કેવલશ્રીને વરે; સપ્તતિ શતસ્થાનકે ઈશાન ગતિ કહી તેમની, વિજયા લહે શિવ સંપદા કરી સાધના ચારિત્રની. ૭૯ સ્પષ્ટાથે--જિતશત્રુ રાજાએ આદિતીર્થ એટલે આદિનાથ અથવા ઋષભદેવ જે પહેલા તીર્થંકર થઈ ગયા તેમણે પ્રવર્તાવેલા તીર્થને વિષે પરંપરાએ આવેલા તે તીર્થના સ્થવિર એટલે મુખ્ય સાધુ મહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લઈને જેવી રીતે રાજ્યનું પાલન કર્યું હતું તેવી રીતે શુદ્ધ એટલે નિરતીચાર પણે તેનું પાલન કરીને શ્રેણિયેગે એટલે કર્મને ખપાવનારી જે ક્ષપક શ્રેણિ તેના વડે કેવલી એટલે કેવલજ્ઞાન અને કેવલ દર્શન રૂપી લક્ષમીને પામ્યા, અને આયુઃ પૂર્ણ થયે સર્વ કર્મનો ક્ષય કરીને મેક્ષે ગયા. આ બાબતમાં સતિશત સ્થાનકમાં તેમની ઈશાન ગતિ કહી છે એટલે તેઓ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨ [ શી વિજ્યપતિઈશાન દેવકમાં ગયા એમ જણાવ્યું છે. પ્રભુ દેવની માતા વિજયાદેવીએ પણ ચારિત્ર લઈને તેનું રૂડી રીતે પાલન કરીને શિવસંપદા એટલે મોક્ષરૂપી મેટી સંપત્તિ મેળવી. ૭૯ - અજીતનાથ રાજા તરીકે પ્રજાનું કેવી રીતે પાલન કરતા હતા તે પાંચ શ્લોકમાં જણાવે છે – અજિત સ્વામી પુત્રની જિમ નિજ પ્રજાને પાલતા, દંડાદિ વિણ રક્ષણ કરે સન્માર્ગ માંહી ચલાવતા મેધ સુર તરૂ નાથના શાસન વિષે ચૂરણ થતું, ધાન્યનું ના અન્યનું પશુ વર્ગને બંધન થતું. ૮૦ સ્પષ્ટાર્થ – હવે રાજા બનેલા પ્રભુદેવ શ્રી અજિતનાથ જેમ પુત્રનું માતા પાલન કરે તેમ પિતાનો પ્રજનું સારી રીતે પાલન કરે છે. તેઓ દંડ વગેરે લીધા સિવાય પ્રજાનું રક્ષણ કરે છે અને પ્રજાને સમાર્ગ એટલે ચેરી, જૂઠ વગેરે રહિત સારા માર્ગને વિષે ચલાવે છે. અથવા પ્રજા પણ ચેરી, ગાઈ વગેરે અન્યાય કર્યા સિવાય સારી રીતે વિતે છે. પ્રજા રૂપી મયૂરને ઉલ્લાસ પમાડવામાં મેઘ સમાન અને પ્રજાના મનોરથ પૂર્ણ કરવામાં સુરતરૂ એટલે કલ્પવૃક્ષ સમાન શ્રી અજિતનાથ સ્વામીના શાસન એટલે રાજય કારભારને વિષે ચૂરણ એટલે પીસાવું તે ફક્ત ધાન્યનું જ થતું હતું. અથવા રાજ્ય કારભાર એ સરસ રીતે કરવામાં આવતું હતું કે કોઈ પણ માણસને સજા કરવાની જરૂર પડતી જ નહિ. તેમજ બંધન તે ફક્ત પશુઓનું જ થતું હતું પણ બીજાનું થતું હતું, કારણ કે પ્રજા સુખી હોવાથી કોઈ જાતને ગુન્હ કોઈનાથી થતાજ નહિ તેથી કેઈને સજા કરવી પડતી ન્હોતી. ૮૦ વેધ મણિને વાઘને તાડન થતા ના અન્યને, તાપ કંચનને હતો ને તેજ દેવું શસ્ત્રને શાળને જ ઉખેડવાનું વકતા સ્ત્રી ભૃકુટીમાં સોગઠીને માર શબ્દો તિમ વિદારણ પૃથ્વીમાં. ૮૧ સ્પષ્ટાર્થવેધ એટલે વિંધવું તે તે ફકત મણિનેજ થતું હતું. પરંતુ કોઈ પશુ વગેરેને વિધતું નહોતું. વળી તાડન એટલે મારવું તે તે વાઘને એટલે વાજિંત્ર અથવા નરણાં ઉપર હતું. પરંતુ બીજા ને મારવામાં આવતાં હેતાં. તાપ એટલે સંતાપ પ્રજાને હતું નહિ, પરંતુ સેનાને જ તાપ એટલે તપાવવામાં આવતું હતું. તેજ તે શસ્ત્ર એટલે હથિઆરને આપવામાં આવતું હતું. શાળને જ ઉખેડવી પડતી હતી વળી લોકો તે સરળ સ્વભાવના હતા માટે વક્રતા એટલે વાંકાશ તો સ્ત્રીઓની ભ્રકુટી અથવા ભમરમાંજ હતી સેગડીની રમતમાંજ માર શબ્દ વપરાતું હતું. પરંતુ લેકે એક બીજાને મારતા તા. વિદ્યારણુ એટલે ફેડવું તે તે પૃથ્વીને જ થતું હતું. પરંતુ લોકોમાં કઈ કેઈને વૈરઝેરથી મારડ (મારામારી) કરતાજ નહિ. ૮૧ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ કીશના ચિંતામણિ ભાગ બી ], કાષ્ઠ પંજર મંદિરે પૂરાવવાનું પક્ષિને, રોગનો નિગ્રહ તથા પીલાવવાનું ઈક્ષને નેહ માટે કલહ તિમ અપવાદ માંહી ભીરતા, પામવા ગુણ લોભ કરતા શત્રુ પ્રભુને સેવતા. ૮૨ સ્પષ્ટાર્થ –લાકડાના પાંજરા રૂપી મંદિરમાં પક્ષીઓને જ પૂરવામાં આવતાં હતાં, પરંતુ બીજા કેઈને બંદીખાનામાં પૂરવામાં આવતાં નહિ. કારણ કે કોઈ પણ શુ જ કરતા ન્હાતા, નિગ્રહ રોગને જ થતો હતો, એટલે ગેને અટકાવવામાં આવતા હતા, પરંતુ બીજા કેઈનો નિગ્રહ કરતે હેત. ઈશુ એટલે શેલડી સિવાય બીજા કોઈને પીલવામાં આવતાં નહોતાં. કલહ એટલે કજીઓ સ્નેહને ટકાવવા માટે થતું હતું. વળી ભીરતા એટલે બીકણપણું પિતાની અપકીર્તિ થવામાં હતું. ગુણેને મેળવવા માટે જ લોભ કરવામાં આવતા, પરંતુ કેઈને ધનને લોભ હોતે. તથા શત્રુઓ પણ પ્રભુની સેવા કરતા હતા. અહીં પ્રભુના રાજ્યકાલની પુણ્યાઈ જણાવી છે, સત્ય નીતિ ને દયા ગુણને લઈને જ પ્રભુ શ્રી અજિતનાથ છતી સાહિબીમાં પણ આસક્ત ન થતાં પરોપકારાદિ ગુ. સાધવામાં તત્પર રહેતા હતા. ૮૨ ચિંતામણિની પાસ પર મણિ દાસ જેવા દીસતા, દમનનીતિ ચલાવતા ના કુટિ ભંગ નિવારતા સર્વ જન વશમાં રહે જિમ નાર શુભ ગુણવંતને, ઋદ્ધિ અગણ્ય છતાં ધરે ના લેશ પણ અભિમાનને ૮૩ સ્પષાર્થ-જેમ ચિંતામણિ રત્નની પાસે બીજા મણિએ દાસ જેવા એટલે હલકા જણાય છે તેમ શત્રુ રાજાઓ પ્રભુની આગળ તેમના દાસ જેવા જણાતા હતા. પ્રભુજી રાજ્યાવસ્થામાં કોઈ પણ પ્રકારની દમનનીતિ ચલાવતા હતા. એટલે પ્રભુદેવ કેઈને પણ દંડ કરતા નહિ. વળી ભ્રકુટી ભંગ એટલે કેઈન ઉપર ગુસ્સે થઈને પ્રભુદેવે ભવાં પણ ચડાવ્યાં હતાં. જેવી રીતે સારા ગુણવાન પુરૂષને સ્ત્રી વશ રહે છે તેવી રીતે સઘળા મનુષ્ય પ્રભુદેવને વશ રહેતા હતા. વળી પ્રભુની પાસે અગણ્ય એટલે ગણી ન શકાય તેટલી અદ્ધિ હતી. કારણ કે તેમની પાસે ઘોડેસ્વારે, હાથીઓ તથા પાળાઓ વર્ગેરે સૈન્યાદિને પાર હેતે. આવી મેટી ઋદ્ધિ છતાં પ્રભુદેવ જરા પણ અભિમાન રાખતા નહેતા. ૮૩ ચંગ રૂપ ધરતાં છતાં સુંદર ન પિતાને ગણે, - લાભ પુકલ તે છતાં ધરતા ન પ્રભુ ઉન્માદને; સર્વ વસ્તુ અનિત્ય જાણ પૂર્વ લખ તેપન અને, પૂર્વાગ એક વિરાગ ભાવે પાલતા પ્રભુ રાજ્યને. ૮૪ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [ પ્રાવિજ્યપધસૂરિકૃતસ્પાર્થ –ો કે પ્રભુ ચંગ રૂપ એટલે સુંદર રૂપને ધારણ કરતા હતા, તે છતાં તેઓ પોતાને સુંદર માનતા હતા, કારણ કે પ્રભુ જાણતા હતા કે આ શરીરની સુંદરતા નાશવંત છે. વળી ઘણું પ્રકારને લાભ મળતું હતું તે પણ પ્રભુ જરાપણ ઉન્માદ એટલે ધનની ઘેલછા રાખતા નહિ એ પ્રમાણે સર્વ પોગલિક વસ્તુઓ નાશવંત છે એવું જાણીને પ્રભુએ કુમાર અવસ્થાથી માંડીને ત્રેપન લાખ પૂર્વ અને ઉપર એક પૂર્વાગી (કાલ) સુધી રાજ્યનું વિરાગ ભાવે એટલે આસક્તિ રાખ્યા સિવાય પાલન કર્યું. ૮૪ પ્રભુની વૈરાગ્ય ભાવના ત્રણ લોકમાં જણાવે છે-- એકાંતમાં બેઠેલ પ્રભુજી એમ ચિંતવના કરે, ભેગ કર્મ ઘણું ખખ્યાં પર કાર્ય ચિંતા ના ટલે, તન ન ચાલે સાથ તો આ પોષ્ય જન કિમ ચાલશે, પર ભવ જનારો એક મહી કર્મ ફલને વેદશે. ૮૫ સ્પષ્ટાર્થ –એક વખતે એકાંત સ્થાનમાં બેઠેલા પ્રભુ શ્રી અજિતનાથ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે મારાં ઘણાં ભંગ કર્મો ખપી ગયાં છે. પરંતુ પરકાર્ય એટલે બીજા (રાજ્યાદિ) કામની ચિંતા દૂર થતી નથી. કારણ કે કઈ વાર અમુક દેશનું રક્ષણ કરવું પડે છે. કેઈ વાર ગામ વસાવવા પડે છે. અમુક માણસોને પાળવા પડે છે, હાથો, ડા, નેકર, ચાકર વગેરે સંબંધી અનેક પ્રકારની ચિંતાઓ રાખવી પડે છે. આત્માની સાથે આ તન એટલે શરીર પણ આવવાનું નથી, કારણ કે તે શરીર તો જીવે આ ભવમાં બનાવ્યું છે અને જીવ બીજા ભવમાં જશે ત્યારે તે શરીરને છોડીને જવાનો છે. માટે જે શરીર પણ સાથે આવવાનું નથી. તે આ પિષ્યજન એટલે કુટુંબ અને નેકર ચાકર વગેરે તે કયાંથી જ સાથે આવી શકે ? આ કુટુંબ વગેરેને માટે જીવા અનેક પ્રકારના પાપો કરે છે, પરંતુ તે પાપનું ફળ તે તે બાંધનારો જીવ એકલો જ ભોગવે છે. ૫૨ ભવમાં તે આ જીવ એકલો જ જવાનો છે. અહીં પાપ કર્મો કરીને ભેગું કરેલું ધન વગેરે તથા જેને માટે પાપકર્મો કર્યા તે કુટુંબ વગેરે પણ સાથે આવતાં જ નથી. પરંતુ જે કમે અહીં બાંધ્યાં છે તે તે સાથે આવે છે અને તે કર્મોનું ફળ તે મહી જીવને જ ભોગવવું પડે છે. ૮૫ હું કરું? મારૂં સાધ્ય શું છે? આત્મહિત મેં શું કર્યું, દાનાદિ સાધ્યા કે ન જીવન કેમ નિર્મલ ના થયું? પાપ માગે કેમ ચાલે? ના સુધારે ભૂલને, આત્મચિંતા ના કરે તે અફલ ભવ નરનો બને. ૮૬ ૧ પૂર્વાગરાશી લાખ વર્ષે એક પૂર્વાગ થાય છે. અને એવા ૮૪ લાખ પૂવગનું એક પૂર્વ બને છે. આથી આગળના કાલ ભેદો શ્રોલેક પ્રકારાદિથી જાણવા. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજો ] સ્પષ્ટાર્થ –આ જ વિચાર કરે જોઈએ કે હું કોણ છું. અથવા આ શરીર વગેરેથી અલગ એવો મારો આત્મા છે મારે સાધ્ય એટલે સાધવા લાયક કાર્યો કયા કયા છે ? મેં મારા આત્માને હિતકારી શું શું કાર્ય કર્યું ? ને શું કરવાનું બાકી છે? મેં દાનાદિ એટલે દાન, શીયલ, તપ અને ભાવના સાધ્યાં કે નહિ ? મારું જીવન નિર્મળ અથવા પવિત્ર કેમ બનતું નથી ? આ જીવ પાપના માર્ગ તરફ શા માટે ચાલે છે? માહથી જીવ પિતાને જે હિતકારી છે તેને નુકસાનકારક માને છે અને નુકસાનકારી પાપના માર્ગને હિતકારી માને છે. પિતાની ભૂલને આત્મા કેમ સુધારતો નથી. આ મનુષ્ય રૂપી ઉત્તમ ભવ પામ્યા છતાં જીવ પિતાના આત્મહિતની કાંઈ પણ વિચારણા જે ન કરે તે તેને ભવ અફલ બને છે અથવા ફેગટ જાય છે માટે સમજુ મનુષ્ય પોતાના આત્માના હિત સંબંધી વિચાર અવશ્ય કરવો જોઈએ. ૮૬ સંસાર દાવાનલ વિષે સવિ જીવ દુઃખિયા દીસતા, વિવિધ ચિંતાવશ બનીને શાંતિ રજ ના પામતા; પ્રાપ્ત સાધન સદુપયેગે ભવ જલધિ તટ પામીએ, સંયમે આનંદ સાચો તેહને સ્વીકારીએ. સ્પાર્થ –આ સંસાર રૂપી દાવાનલ એટલે વનના અગ્નિને વિષે સઘળા માણસે દુઃખી જણાય છે. જેમ વનમાં અગ્નિ લાગવાથી તે વનના પ્રાણોએ આકુળ વ્યાકુળ બનીને તાપથી પીડાતા આમ તેમ રખડયા કરે છે, તેમ આ સંસારમાં પણ અનેક પ્રકારની પિસા સંબંધી, કુટુંબ સંબંધી, નાત જાત સંબંધી, રોગ વગેરે સંબંધી ચિંતાઓને લઈને અથવા આધિ, વ્યાધિ, અને ઉપાધિમાં ગુંથાયેલા છે જરા પણ શાંતિ પામતા નથી. અથવા આ સંસારમાં જે કદાચ શાંતિ જણાતી હોય તે તે શાંતિના આભાસ રૂપ ખાટી શાંતિ છેપરંતુ જેવી રીતે હાથ, પગ વગેરે સાધનોનો ઉપયોગ કરવાથી સમુદ્ર તરી શકાય છે, તેવી રીતે પ્રાપ્ત થએલ મનુષ્ય ભવ, નિરોગી શરીર વગેરે સાધનોને સારા અને યોગ્ય ઉપયોગ કરવાથી આ ભવજલધિ એટલે સંસાર રૂપી સમુદ્રના કાંઠાને પામી શકાય છે. અને સંયમ એટલે ચારિત્રની આરાધના કરવાથી સાચો આનંદ મેળવી શકાય છે એવું જાણીને નિર્મલ ચારિત્રને સ્વીકાર કરે જોઈએ. ૮૭ લોકાંતિક દેવેની પ્રભુને તીર્થ પ્રવર્તાવવા વિનતિ તથા પ્રભુને સગર કુમારને રાજ્ય લેવાને આગ્રહ --- વૈરાગ પ્રભુની પાસ લોકાંતિક સુરો વિનતિ કરે, તીર્થ પ્રવર્તાવે જિનેશ્વર ! જેહ વિ જન હિત કરે, પ્રભુ સગરને રાજ્ય લેવા ભાષતા પણ તે કહે, રૂદન કરતાં કેણ સમજુ આપથી અલગ રહે For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયસ્વસતિસ્પષ્ટાર્થ –ઉપર કહ્યા પ્રમાણે આ સંસારથી વૈરાગ્ય પામેલા પ્રભુની પાસે લેકાંતિક જાતિના દે આવીને વિનતિ કરવા લાગ્યા કે હે પ્રભુદેવ! હવે આપ તીર્થ પ્રવર્તા એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના કરો. કારણ કે તે તીર્થ સર્વ જીવેને હિત કારક થશે. એ પ્રમાણે પ્રભુને વિનતિ કરીને દેવ પિતપોતાના સ્થાને ગયા. ત્યાર પછી વધતા વૈરાગ્યવાળા પ્રભુદેવ સગર કુમારને બોલાવીને કહેવા લાગ્યા કે હવે આ સંસાર સમુદ્રને તરવાની મારી ઇચ્છા વતે છે માટે તમે આ રાજયને ગ્રહણ કરો. હું ચારિત્ર અંગીકાર કરવાને ઈચ્છું છું. આવા પ્રભુદેવના વચન સાંભળીને તે સગરકુમાર રૂદન કરતાં કરતાં કહેવા લાગ્યા કે કર્યો સમજુ માણસ તમારાથી છેટે રહેવાની ઈચ્છા કરે. અહીં કહેલા કાન્તિક દેવ નવ પ્રકારના છે તેમનાં નામ આ પ્રમાણે –સારસ્વત ૧ આદિત્ય ૨ વહિં ૩ વરૂણ ૪ ગઈ તેય ૫ તુષિત ૬ અવ્યાબાધ ૭ આગ્નેય ૮ રિષ્ટ ૯ તેમનું ૮ સાગરોપમ આયુષ્ય, ને સાત આઠ ભવે મુક્તિ પામે. આઠ કૃષ્ણરાજીની પૂર્વાદિ દિશા તથા ઈશાન વગેરે વિદિશાઓ મળી આઠે આંતરામાં એટલે કૃષ્ણરાજીની વચ્ચે ચાર દિશામાં વિમાન, ને બબે કૃષ્ણરાજીના ખૂણામાં ચાર વિમાને એમ આઠ વિમાને આ પ્રમાણે રહેલા જાણવા-ઉત્તર અને પૂર્વની અત્યંતરની બે કૃષ્ણરાઓની વચ્ચે વિદિશામાં અચિનામનું વિમાન ૧, પૂર્વ દિશાની બે કુરાજીની વચ્ચે અમિાલી નામનું વિમાન છે. ૨, પૂર્વ અને દક્ષિણના અત્યંતરની બે કૃષ્ણરાજીની વચ્ચે વિદિશામાં વૈરેચન વિમાન છે ?, દક્ષિણની બે કૃષ્ણરાજીઓની વચ્ચે પ્રશંકર વિમાન છે ૪, દક્ષિણ અને પશ્ચિમની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિહિશામાં ચંદ્રાભવિમાન છે, ૫ પશ્ચિમની બે કૃષ્ણરાજીની વચ્ચે સૂરાભવિમાન છે. ૬ પશ્ચિમ અને ઉત્તરની અત્યંતરની બે કૃષ્ણરાઓની વચ્ચે સુકાલ વિમાન છે. ૭ ઉત્તરની બે કૃષ્ણ રાજીની વચ્ચે સુપ્રતિષ્ઠાભ વિમાન છે, ૮ તથા સવે કૃષ્ણરાજીના મધ્યભાગમાં ગોળ રિષ્ટાભ વિમાન છે હારના આઠ વિમાનને આકાર વિચિત્ર છે. કારણ કે તે આવલિકામાં રહેલા નથી, તે વિમાનેથી અસંખ્યાતા હજાર એજનને છેટે અલક છે, આ વિમાનના સ્વામી સારસ્વત વગેરે છે તેઓ બે બેને ભેળા પરિવારવાળા છે, સારસ્વત અને આદિત્ય નામના બંને દેવને પરિવાર ૭૦૭ દે, અગ્નિ વરૂણને પરિવાર ૧૪૦૧૪ દે, ગતેય તુષિતને પરિવાર ૭૦૦૭ દે, અવ્યાબાધ આગ્નેય રિષ્ટને પરિવાર દરેકના ૯૦૯-૦૯૯૦૯, સર્વ મળી ૨૪૪૫૫ દે. પ્રવચનસારદ્વારમાં તે ત્રણે દેવના પરિવારના દેવે ૯૦૯ જણાવ્યા છે. તેથી ૧૮૧૮ બાદ કરતાં ૨૨૬૩૭ દે રૂપ પરિવાર ન કાંતિકને જાણો. વિશેષ બીના શ્રીતવાથોદિ ગ્રંથાથી જાણવી. ૮૮ સગર કુમારે પ્રભુને જણાવેલ પિતાને વિચાર બે લોકમાં જણાવે છે - શી કરી? આશાતના મેં આપની જેથી કરે, આપ પ્રભુ અલગ મને ગુરૂ ! આપનો છે આશરો For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ મીરાના ચિંતામણિ ભાગ બીજે ] શિક્ષા કરે શિશુને વડીલ પણ ના તજે કદી તેહને, આપ વિણ શા કામનું? આ રાજ્ય ચાહું ભક્તિને. ૮૯ સ્પષ્ટાથે--સગકુમાર રૂદન કરતાં પ્રભુને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે પ્રભુ! મેં આપની શી આશાતના કરી છે? જેથી મને તમે તમારાથી અળગે એટલે જુદા કરે છે. હે વડીલ બધુ! મારે તે આપને આધાર છે વળી બાળકને કાંઈ અપરાધ થાય તે વડીલ તેને શિક્ષા કરે છે, પણ તેને કદાપિ ત્યજી દેતા નથી આ૫ના સિવાયનું આ રાજ્ય માપ શા કામનું છે હું તે તમારી ભક્તિને ચાહું છું. મારે રાજ્યનું કાંઈ કામ નથી ૮૯, રાજ્યાદિને હેજે તનું પણ તજી શકું ના આપને, આપ વ્રત ધારી થતાં થઈ શિષ્ય સેવા આપને, ગુરૂ ચરણની ભક્તિ કરતાં શિષ્ય જે ભિક્ષા કરે, રાજ્યથી પણ અધિક તે ગુરૂ ભક્તિથી વાંછિત ફલે. ૯૦ સ્પષ્ઠાથે--હું રાજ્ય વગેરેને સહેલાઈથી તજી શકું છું. પણ આપને ત્યાગ મારાથી થઈ શકે તેમ નથી. માટે જે આપ વ્રતધારી થશે એટલે ચારિત્ર ગ્રહણ કરશે તે હું પણ ચારિત્ર ગ્રહણ કરીને આપને શિષ્ય થઈને આપની સેવા કરીશ વ્યાજબી જ છે કે ગુરૂના ચરણ કમલની ભક્તિ કરતે શિષ્ય ભિક્ષા માગીને ચારિત્રનું પાલન કરે, તે રાજ્ય ભેગવવાના લાભ કરતાં પણ અધિક લાભદાયી છે. કારણ કે ગુરૂ મહારાજની ભક્તિ કરવાથી વાંછિત એટલે તમામ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે. ૯૦ પ્રભુ સગર કુમારને રાજ્ય ગ્રહણ કરવા સમજાવે છે -- પ્રભુ કહે હે બંધુ! આગ્રહ ઉચિત જાણું તાહરે, - ભેગ ફલ કર્મોદયી તું કેમ થાય ઉતાવળ તે ખપાવી યોગ્ય સમયે સાધજે ચારિત્રને, | રાજ્ય પાલો ચાહના મુજ સાધવા ચારિત્રને ૯૧ સ્પાઈ–ઉપર કહ્યા મુજબ સગરકુમારને વિચાર જાણીને પ્રભુ તેમને કહે છે કે હે ભાઈ! તારે મારી સાથે દીક્ષા લેવાનો વિચાર હું યેગ્ય માનું છું તે પણ ભેગફલ કમાદયી એટલે ભગાવલિ કર્મના ઉદયવાળે તું છે, એટલે હજી તારે ભેગા કર્મો ભોગવવાના બાકી છે, માટે તે ભેગ કમ ભેગવીને ખપાવ્યા સિવાય ચારિત્ર પાળી શકાય નહિ માટે તું હમણું દીક્ષા લેવાની ઉતાવળ કર નહિ. જ્યારે તારાં તે ભેગા કર્મો ખપી જાય ત્યારે ગ્ય સમયે એટલે ચારિત્ર લેવાને અવસર થયું છે એવું જાણીને ચારિત્ર લઈને તેની સાધના કરજે. માટે હમણું તે તમે રાજ્યનું સારી રીતે પાલન કરે. અને મારાં For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૮ | [ શોવિજયપકૃિતભોગ કર્મો ભોગવાઈ ગયાં હોવાથી મારી ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા છે તેથી હું ચારિત્રને સ્વીકારવા ચાહું છું. હ૧ સગર કુમારે માન્ય રાખેલું પ્રભુનું વચન અને તેમના રાજ્યાભિષેકની બીના જણાવે છે – વિરહ ભયથી શ્રેષ્ઠ છે ગુરૂ વચન કેરી પાલના, ઈમ વિચારી સગર રોતાં વચન માને પ્રભુ તણા; રાજ્યાભિષેક મહત્સવે સામંત આદિક સગરને, - રાજા બનાવે પ્રભુ વચનથી લોક પામે હર્ષને. ૧૨ સ્પષ્ટાર્થ:--પ્રભુએ કહેલી હકીકત સાંભળીને સગરકુમાર વિચાર કરવા લાગ્યા કે જે પ્રભુના કહેવા પ્રમાણે કરું છું તે તેમના વિરહને એટલે વિયેગને ભય છે અને જે તે પ્રમાણે નથી કરતા તે તેમની આજ્ઞાને ભંગ થાય છે. પરંતુ સારી રીતે વિચારતાં વિરહના ભય કરતાં પ્રભુના વચનનું પાલન કરવું તે વધારે હિતકર છે. એ પ્રમાણે નિર્ણય કરીને સગર કુમારે રોતાં રોત પ્રભુનું વચન કબૂલ કર્યું એટલે તેમણે રાજ્ય ગ્રહણ કરવાનું સ્વીકાર્યું. ત્યાર પછી પ્રભુના વચનથી સામંત રાજા તથા અધિકારી પુરૂષેએ મળીને સગરકુમારને મોટા ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો એટલે સગરકુમારને રાજા બનાવવામાં આવ્યા. તે વખતે નગરના આગેવાન માણસ વગેરેએ તેમની આગળ ઉત્તમ પ્રકારની ભેટ અર્પણ કરી વળી પ્રભુએ પિતાના જેવા જ પોતાના ભાઈને રાજ્ય પદે સ્થાપ્યા તેથી પ્રજાલક પણ આનંદ પામ્યા. ૯૨ પ્રભુએ આપેલા વાર્ષિક દાનનું સ્વરૂપ બે શ્લોકમાં જણાવે છે -- મેઘ જેવા અજિત પ્રભુજી દાન દેવા ચાહતા, વિવિધ સ્થલથી જાંભક નિધિ રાજ મંદિર લાવતા ત્રિક ચતુષ્કાદિક વિષે ઉદ્દષણુ શુભ દાનની, પ્રભુજી કરાવે સૂર્ય ઉગતાં હોય વેલા ભેજ્યની. ૯૩ સ્પષ્ટાર્થઃ—જેમ માસામાં મેઘ વરસે છે તેમ પ્રભુ શ્રી અજિતનાથે વરસીદાન આપવાનો આરંભ કર્યો તે વખતે ઈન્દ્ર મહારાજની આજ્ઞા પ્રમાણે કુબેરના હકમમાં રહેલા તિર્યગૂજક જાતિના દેવતાઓ જેના સ્વામી નાશ પામી જવાથી ન ધણીઆ, થએલું વગેરે અનેક પ્રકારનું ધન વગેરે જુદે જુદે સ્થળેથી લાવીને રાજમહેલમાં એકઠું કરવા લાગ્યા. ત્યાર પછી ત્રિક એટલે જ્યાં ત્રણ રાજમાર્ગો એકઠા થતા હોય તેવા સ્થળોમાં તથા ચતષ્ક એટલે જ્યાં ચાર રાજમાર્ગો એકઠા થતા હોય તેવા સ્થળોમાં પ્રભુજી દાનની ઘોષણા કરાવે છે કે હે કે તમે આવે અને ધનને ગ્રહણ કરે. ઘોષણા કરાવીને સૂર્ય For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રી દેશનાચિતાણ ભાગ બીજો ] ઊગે ત્યારથી માંડીને ભેાજ્યની વેલા એટલે ભાજન કરવાના વખત સુધી જેને જોઈએ તેટલું દાન પ્રભુજી આપે છે. ૯૩ ત્યાં સુધી દરરાજ આપે કેાડી ઈંગ અડ લાખને, વર્ષોમાં ત્રણસા અઠયાસી ક્રોડ એંશી લાખને; નિષ્ક ઉપરે છાપ હાવે પ્રભુ જનકના નામની, અતિશયા ષટ્ દાનના ભક્તિ અખૂટ ઇંદ્રાદિની. ૯૪ સ્પષ્ટાઃ—એ પ્રમાણે દરરાજ એક ક્રોડ અને આઠ લાખ સાનૈયાનું દાન પ્રભુજી આપે છે. એ પ્રમાણે હમેશાં દાન આપતાં પ્રભુએ એક વરસમાં ત્રણસેા અઠયાસી ક્રોડ અને એંસી લાખ સેાના મહારાનુ દાન આપ્યું આટલું ધન દાનમાં આપ્યા છતાં કાળના પ્રભાવથો, અને સ્વામીના મહિમાથી, ઈચ્છિત દાન મળે છે તેા પણ તે યાચકા પેાતાના ભાગ્યથી વધારે દ્રવ્ય ગ્રહણ કરી શકતા નથી. નિષ્ઠ એટલે સેાના મહેર જે પ્રભુ દાનમાં આપે છે તેના ઉપર પ્રભુના પિતાના નામની છાપ હોય છે. એ પ્રમાણે પ્રભુએ વાર્ષિ ક દાન આપ્યું. દાનના છ અતિશયા કહેલા છે. તથા ઈન્દ્ર વગેરે દેવાનો ભક્તિ પણ અખૂટ એટલે પાર વિનાની ડાય છે. ૯૪ વી દાનના પ્રતાપ જણાવે છે:-- દાનના મહિમા ધણા ચક્રી અખૂટ નિધાનને, કરવા ગ્રહે ઇંદ્રાદિ પણ ક્લેશાદિ હરવા દાનને; દાનના લેનાર રાગી ભવ્ય નીરાગી અને ૯૫ માસ ષટ રાગા નવા ના પામતા સુખ શાંતિને. સ્પષ્ટા :--દાનને ઘણા મહિમા છે. ચક્રવતી પણ પાતાના નિધાન એટલે ભંડારને અખૂટ કરવા એટલે ખૂટે નહિ તેવા કરવા માટે દાનને ગ્રહણ કરે છે. તથા ઈન્દ્ર વગેરે પણ કલેશ વગેરેને દૂર કરવા માટે દાનને ગ્રહણ કરે છે. તીર્થંકરના હાથથી દાન લેનારા અન્ય જીવા રાગી હાય તા તેઓ નીરાગી એટલે રાગ રહિત થઈને આરોગ્ય પામે છે. વળી છ મહીના સુધી નવા રાગો ઉત્પન્ન થતા નથી. તથા સુખ અને શાંતિને પામે છે. ૯૫ ૧ વાર્ષિક દાનના છ અતિશયા આ પ્રમાણે:-૧ તથ"કર પ્રભુ જ્યારે સાનૈયાની મુઠી ભરીને દાન આપે છે; ત્યારે સૌધમેન્દ્ર પ્રભુના જમણા હાથમાં મહાશક્તિ સ્થાપન કરે છે. તે તેના અનાદિ પ્રલના આચાર છે, તે પાતાને ભક્તિના લાભ પણ તેમ કરવામાં મળે છે. ર. ઈશાનેન્દ્ર-દાન લેવાને લાય૪ સભ્ય જીવોને પ્રભુના હાથે- હૈ પ્રભુ ! મને આપે! એમ હેવરાવીને અપાવે છે. ૩. ચમરેન્દ્ર ને અલીન્દ્ર માહકને યાગ્ય દાન પ્રભુની મૂડીમાં પૂરે છે. તે દેવરાવે છે. ૪. ભુવનતિદેવો ભરતક્ષેત્રના દાન ગ્રાહાને અહી લાવે છે. ૫. વ્યંતર દેવો તે આવેલા મનુષ્યાને સ્વસ્થાને પહેચિાડે છે. હું જ્યાતિષ્ઠ દેવો વિદ્યાધરાને દાન લેવા પ્રેરણા કરે છે. તેથી તેઓ દાન લ્યે છે. વગેરે બીના કપભાષ્યાદિમાં જણાવી છે. ७ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ - - * 1. "' I કોર 1. ૫૦ [ શ્રી વિપરિકૃતદાન લેનારની સ્થિતિ જણાવે છે – ભાગ્યને અનુસાર પામે દાન આપે બહુ છતાં, દાન હિતકર સર્વને ઈમ બેધ પ્રભુજી આપતા ગ્રાહકો લઈ દાન નિજ ઘર જાય કરતા ચિત્રને, પેસતા નિજ ઘર વિષે દઈ સેગને સ્વજનાદિને. ૯૬ સ્પષ્ટાર્થ-જે કે પ્રભુજી તે દરેકને ઘણું ધન આપે છે. પરંતુ દાન લેનારા તે પિતાના નસીબ પ્રમાણે દાન મેળવે છે. અથવા તેમનાથી પિતાના ભાગ્ય પ્રમાણેનું જ દાન લઈ શકાય છે. પ્રભુ પણ “દાન સર્વ જેને હિતકારી છે એ પ્રમાણે બોધ આપે છે. જ્યારે ગ્રાહકે એટલે દાન લેનારા ભવ્ય જીવો દાન લઈને પોતાના ઘેર જાય છે ત્યારે ચિત્રને કરતા એટલે જેનારા જેને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. કારણ કે તેઓ ઘેરથી નીકળ્યા હેય છે ત્યારે અને જ્યારે દાન લઈને આવે છે ત્યારે તેમના પહેરવેશ વગેરેમાં દાનના પ્રભાવથી જે ફેરફાર થાય છે તેથી ઘરનાં માણસો પણ તેમને ઓળખી શકતા નથી. તેથી આશ્ચર્ય પામે છે. અને સ્વજનાદિને એટલે સગાં વહાલાંઓને તે તેજ માણસ છે” એમ સોગનખાવા પૂર્વક જણાવીને (ખાત્રી કરાવી આપીને) પોતાના ઘરમાં પ્રવેશ કરે છે. અન્ય શાસ્ત્રોમાં વાર્ષિક દાનને વિધિ ટૂંકામાં આ પ્રમાણે જણાવ્યું છે–પ્રથમ શક્રેન્ડની આજ્ઞાથી ધનદ નામે લોકપાલ આઠ ક્ષણમાં નિપજાવેલા સેળ માસા પ્રમાણવાળા શ્રી તીર્થકર દેવના પિતાના નામથી અંકિત અને વાર્ષિકદાનને ચગ્ય એવા સેનયાથી તીર્થંકર દેવના ભંડાર ભરી દે છે. સૂર્યોદયથી ૬ ઘડી વીત્યા બાદ વાર્ષિક દાનની શરૂઆત થતાં એક પહેરમાં ૧ કોડ આઠ લાખ સોનિયાનું દાન કરે છે. એક વર્ષમાં દીધેલા ૩૮૮ કેડ ૮૦ લાખ સોનૈયાની બીના "શ્રી આવશ્યકાદિમાં જણાવી છે. શ્રી તીર્થંકર પ્રભુના હાથે દાન લેવાનો પ્રસંગ ભવ્ય જીજ પામી શકે એમ અભવ્ય કુલકમાં જણાવ્યું છે ત્યાં વાર્ષિક દાન ઉપરાંત બીજ પણ ૩૬ વાનાં અભવ્ય જીવો ન પામે, એટલે સર્વ મળી ૭ વાનાં ભવ્ય જીજ પામી શકે એમ જણા વ્યું છે. તે ૩૭ વાનાં આ પ્રમાણે જાણવા-૧ ઈપણું ૨ અનુત્તર વિમાનવાસી દેવપણું. ૩ તેસઠ સલાકા પુરૂષોની પદવી ૪ નારદપણું પ કેવલિને હાથે ને ગણધરના હાથે દીક્ષા, ૬ તીર્થકરને હાથે વાર્ષિક દાન ૭ શાસનના અધિષ્ઠાયક દેવદેવીપણું ૮ લોકાંતિકપણું ૯ દેવેનું સ્વામિપણું ૧૦ ત્રાયસ્વિંશક દેવપણું ૧૧ પરમાધામિપણું ૧૨ જુગલિયા મનુષ્યપણું ૧૩ સંનિશ્રોતો લબ્ધિ ૧૪ પૂર્વધરની લબ્ધિ ૧૫ આહારક લબ્ધિ ૧૬ પુલાક લબ્ધિ ૧૭ મતિજ્ઞાનાદિકનીલબ્ધિ ૧૮ સુપાત્રદાન ૧૯ સમાધિમરણ ર૦ વિદ્યાચારણપણું તથા જંઘાચારણપણું ૨૧ મધ્યાશ્રય લબ્ધિ ૨૨ ક્ષીરાશ્રવ લબ્ધિ ૨૩ ક્ષીણમોહ ગુણઠાણું ર૪ તીર્થકર અને તીર્થકરની પ્રતિમાના શરીરના ઉપભેગ (વપરાશ)માં આવવાના કારણરૂપ પૃથ્યાદિક ભાવ ૨૫ ચૌદ રત્નમાં ઉપજવું ૨૬ વિમાનોનું સ્વામિપણું ૨૭ સભ્ય જ્ઞાન દર્શન ચારિત્ર તપ વગેરે ભાવ તથા ઓપશમિક ક્ષાયિક ક્ષાપથમિક ભાવ ૨૮ અનુભવ સહિત ભકિત For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પા શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજો ] ૨૯ સાધર્મિક વાત્સલ્ય ૩૦. સંગ ૩૧ શુકલપાક્ષિકપણું. ૩૨ તીર્થ કરના માતાપિતા તથા સ્ત્રીપણે થવાપણું ૩૪ તીર્થકરના યક્ષ યક્ષિણી રૂપે થવાપણું ૩૪ યુગપ્રધાનપણું ૩૫ આચાર્યાદિ ૧૦ પદવી ૩૬ પારમાર્થિક ગુણને લાભ. ૩૭ દ્રવ્યથી ને ભાવથી અનુબંધ દયા હતુદયા સ્વરૂપ દયાના પરિણામ. આથી સિદ્ધ થયું કે-વાર્ષિક દાન લેનારા જીવો નિશ્ચય ભવ્ય જ હોય અહીં દયાના ત્રણ ભેદનું સ્વરૂપ ટુંકામાં આ પ્રમાણે જાણવું ૧ સાક્ષાત્ ને જે હણવા નહિ, તે સ્વરૂપ દયા કહેવાય ૨ જે જયણુપૂર્વક પ્રવૃત્તિ તે હેતુદયા કહેવાય. ૩ શ્રી જિનાજ્ઞાનું અખંડન અથવા દયાના ફલરૂપે જે પરિણામે, તે અનુબંધ દયા કહેવાય. જ દીક્ષા પ્રસંગે ઈન્દ્રાદિનું આવવું અને દીક્ષાભિષેકાદિની બીના જણાવે છે.—ઇંદ્રાદિ આસન ડેલતા રંગે વિનીતા આવતા, દીક્ષા તણે અભિષેક કરતા હરિ સગર કમ પાલતા; લૂસતા તન દેવ દૂપે હરિ વિલેપન વિધિ કરે, પહેરાવીને આભૂષણદિક કપતરૂ જેવા કરે. ૯૭ સ્પષ્ટાર્થ–પ્રભુએ વાર્ષિક દાન દીધા પછી જ્યારે તેમને દીક્ષા લેવાને અવસર થયો ત્યારે ૨૪ ઈન્દ્ર વગેરેનાં આસન કંપાયમાન થયા. અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુને દિક્ષા લેવાને અવસર જાણી ઈદ્રો ઘણા હર્ષ પૂર્વક વિનીતા નગરીમાં આવ્યા. તે વખતે અય્યતેન્દ્ર વગેરે ઈન્દોએ તથા સગર વગેરે રાજાઓએ અનુક્રમે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. ત્યાર પછી ઈન્દ્ર પ્રભુનું જળથી ભીનું થએલું શરીર દેવદૂષ્ય વસ્ત્ર વડે લૂસીને સાફ કર્યું. પછી અનેક જાતના સુગંધી પદાર્થોથી પ્રભુના શરીરને વિષે વિલેપન કર્યું, ત્યાર પછી મુગટ, કુંડળ, હાર વગેરે અનેક પ્રકારના ઘરેણાં પ્રભુના શરીરને વિષે પહેરાવીને તેમને કલપતરૂ એટલે કલ્પવૃક્ષના જેવા શોભાયમાન બનાવ્યા. ૯૭ શિબિકામાં બેસી પ્રભુનું દીક્ષા માટે પ્રયાણ બે લેકમાં જણાવે છે -- સુપ્રભા શિબિકા વિષે પ્રભુજી પધારે હર્ષથી, વિદ્યાધરાદિ ઉપાડતા તે ભક્તિ રંગ તરંગથી; વહાણ જેવી જલાધમાં બહુ દીપતી તે ચાલતા, સિંહાસને બેઠેલ પ્રભુને ઈદ્ર ચામર વિજતા. ૯૮ સ્પષ્ટાર્થ--એવી રીતે નાન કરી, વિલેપન કરી તથા આભૂષણે પહેર્યા પછી પ્રભુ શ્રી અજિતનાથ સુપ્રભા નામની શિબિકા એટલે પાલખીને વિષે આનંદથી વચમાં પૂર્વાભિમુખ પધારે છે. તે શિબિકાને મનુષ્ય, વિદ્યાધરે તથા દેવે ભક્તિ રંગ તરંગથી એટલે પ્રભુની ભક્તિ કરવાને પ્રસંગ મળવાથી થએલ આનંદ પૂર્વક ઉપાડીને ચાલવા લાગ્યા. જેમ જલધિમાં એટલે સમુદ્રમાં વહાણુ શોભે તેવી રીતે પ્રભુ સહિત વહન કરાતી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પર [ શ્રી વિજ્યપદ્ધવિકૃત તે પાલખી શોભતી હતી. પાલખીની અંદર મૂકેલા સિંહાસનની ઉપર બેઠેલા શ્રીઅજિતનાથ પ્રભુને સૌધર્મેન્દ્ર અને ઈશાને ચામર વિજવા લાગ્યા. ૯૮ દીક્ષાભિલાષી વર વિનીતા મધ્ય ભાગે ચાલતા, જાણી પ્રજાજન નાથ જેવા કાર્ય છડી આવતા ઉત્સવ સમુદાય માટે વિવિધ વાજાં વાગતા, માંગલિક ઉપચાર માટે પ્રભુ ધરી દાક્ષિણ્યતા.. સ્પષ્ટાર્થ --દીક્ષાભિલાષી એટલે દીક્ષા લેવાની ઈચ્છાવાળા પ્રભુજીને ઘેરથી નીકળીને વર વિનીતા એટલે ઉત્તમ વિનીતા નગરીના મધ્ય ભાગમાં આવેલા જાણીને નગરના લોકે -સ્ત્રી પુરૂષો પિત પિતાનાં કાર્યને છડી એટલે અધવચ પડતાં મૂકીને પ્રભુને જોવા આવે છે. પ્રભુના દીક્ષા મહત્સવના વાડામાં દેવો, વિદ્યાધરો તથા નગર જનોને ઘણે મેટ સમુદાય એકઠા મળે હતું. તે વખતે જુદી જુદી જાતના વાજિંત્રે વાગી રહ્યા હતા. નગરની સ્ત્રીઓ અનેક પ્રકારના માંગલિક ગીત ગાતી હતી. તે વખતે પ્રભુ શ્રી અજિતનાથના પરમ ભક્ત વિદ્યાધરો તથા દેવના સમૂહથી આકાશ ભરાઈ ગયું. ઇન્દ્રોની નાટય સેના પ્રભુની આગળ અનેક પ્રકારના નાટક ભજવે છે. તે વખતે પ્રભુ જે કે નિઃસ્પૃહ હતા તે પણ તેની દાક્ષિણ્યતા સાચવવાની ખાતર તેઓની વંદના વગેરે માંગલિક ઉપચાર કાર્યોને સ્વીકાર કરતા હતા. ૯૯ પ્રભુનું સહસ્ત્રાગ્ર વનમાં આવવું અને દીક્ષાનું ગ્રહણ કરવું એ ગાથાઓ વડે જણાવે છે —– પૂર્ણ સમતા ધારી પ્રભુજી સહસ્ત્રાગ્ર પધારતા, પાલખીથી ઉતરતા પ્રભુ ભૂષણાદિક છેડતા; દેવદૂષ્ય ધરંત સંપધિ ધર્મને દર્શાવતા, માઘ સુદ નેમે જિનેશ્વર રહિણું શશિ આવતા. ૧૦૦ સ્પષ્ટાર્થ –-સંપૂર્ણ સમતા અથવા શાંતિને ધારણ કરનાર પ્રભુજી એ પ્રમાણે લોકેના માંગલિકેને સ્વીકાર કરતા સહસાગ્ર વન નામના ઉદ્યાન (બગીચા) માં પધાર્યા. ત્યાર પછી પાલખીમાંથી હેડે ઉતરીને પ્રભુએ ધારણ કરેલા ભૂષણાદિક એટલે ઘરેણાં વગેરને ત્યાગ કર્યો. અને ઉપધિ સહિત ધર્મને બતાવવા માટે ઈન્દ્ર મહારાજે આપેલા દેવ દુષ્ય વસ્ત્રને ધારણ કર્યું. તે વખતે મહા મહિનાની શુકલ પક્ષની નવમીને દિવસે જ્યારે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યા ત્યારે પ્રભુએ શું કર્યું તે આગળના શ્લોકમાં જણાવે વૃષ રાશિ સમયે પાછલી વય છ તપને આદરી, સપ્ત છદ ત૨ હેઠ સાયંકાલ શુભ લેશ્યા ધરી For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી શતચિંતામણિ ભાગ બીજે] પંચ મુષ્ટિ લોચ કરતા વાળ જલધિ વિખેરતા, સિદ્ધને વાંદી કરેમિ સૂત્રને ઉચ્ચારતા, ૧૦૧ પછાર્થ –વૃષ રાશિના વખતે પાછલા પહોરે છઠ તપ કરીને સસછદ નામના વૃક્ષની નીચે સાંજના વખતે શુભ લેશ્યા ધારણ કરીને પ્રભુએ પંચમુષ્ટી એટલે પાંચ મુઠીઓ વડે કરીને, માથાના ને દાઢી મૂછના સઘળા વાળને લોન્ચ કર્યો. તે વાળને ઈન્દ્ર મહારાજે પોતાના ખેસના છેડામાં ગ્રહણ કરીને સમુદ્રની અંદર નાંખ્યા. લોચ કરીને પ્રભુએ “નમો સિદ્ધાણું” એ પદ વડે સિદ્ધોને નમસ્કાર કર્યો. પિતે અરિહંત હેવાથી તીર્થકર અરિહંતને નમસ્કાર કરતા નથી પણ સિદ્ધોને નમસ્કાર કરે છે. ત્યાર પછી કરેમિ સામાઈયં ' એ સૂત્રને ઉચ્ચાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. તીર્થકરે કેઈની પાસે ચારિત્ર ગ્રહણ કરતા નથી અથવા બીજા કોઈને પિતાના ગુરૂ બનાવતા નથી. પરંતુ પિતે પિતાની મેળે જ દીક્ષા ગ્રહણ કરે છે. તેથી ચારિત્ર લેતા “ કરેમિ ભંતે સામાઈય' એ પદમાંના ભંતે શબ્દને ઉચ્ચાર કરતા નથી. કારણ કે તે પદ અરિહંત રૂપ અર્થને જણાવનારું છે. ૧૦૧ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉપજે છે તે પ્રસંગે ઈજે કરેલી સ્તુતિ પાંચ ગાથાઓ વડે જણાવે છેસહસ નૃપની સાથે ધરતા દ્રવ્ય જિન ચારિત્રને, નાણુ શું પામતા હરિ સંથણે નમી નાથને પૂર્વ ભવ વૈરાગ્ય કેરા તીવ્ર અભ્યાસે કરી, આપે અહીં તે સંગ્રહ્યા તસ એકતા જામી ખરી. ૧૦૨ સ્પષ્ટાર્થ –વ્યજિન એવા શ્રી અજીતનાથે ચારિત્ર ગ્રહણ કર્યું તે વખતે તેમની સાથે બીજા એક હજાર રાજાઓએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કરતાંની સાથે પ્રભુને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. કારણ કે એવી શાશ્વતી મર્યાદા છે કેતીર્થકરેને ચારિત્ર ગ્રહણ કરે કે તરત જ મન:પર્યવ જ્ઞાન ઉપજે છે. તે પહેલાં આ જ્ઞાન ઉપજતું નથી. કારણ કે બીજા જ્ઞાન તે મુનિવેષ હોય અથવા ન હોય તે પણ થાય છે. ને આ ચોથું જ્ઞાન તે મુનિષવાળાને જ થાય છે. પ્રભુને ચોથું જ્ઞાન ઉપર્યું ૧ જિનના ચાર પ્રકાર છે-૧ નામજિન ૨ સ્થાપના જિન, ૩ દ્રવ્ય જિન, ૪ ભાવ જિન. ૧. અભાવ વગેરે તીર્થકરોના નામ તે નામજિન, ૨. તેમની પ્રતિમા તે સ્થાપના જિન. ૩ તીર્થ - કરના છે જ્યાં સુધી કેવળજ્ઞાન પામ્યા નથી, ત્યાં સુધી તે દ્રવ્ય જિન કહેવાય અને તેણે ગયેલા તે તીર્થકરના જીવો પણ દ્રવ્યનિ કહેવાય. અને ૪ ઘાતી કર્મ ખપાવી કેવલીપણે વિચરતા તીર્થક તે ભાવજિન જાણવા. કહ્યું છે કે-નાના નિનામા, ટવનિના કુપ લિરિતિકાનો છે સુવિધા તિળકોવા માવળા-સારવાર | શ્રી સ્પષ્ટાર્થ સહિત શ્રી સિદ્ધચક પૂજામાં મા બીના વિસ્તારથી જણાવી છે, For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ - ૫૪ [ શ્રી વિજયપઘસૂરિકત તે વખતે ઈન્દ્ર મહારાજ પ્રભુને નમસ્કાર કરીને સ્તુતિ કરે છે કે હે નાથ! પૂર્વ ભવમાં આપશ્રીજીએ કરેલા વૈરાગ્યના તીવ્ર અભ્યાસથી તે વૈરાગ્ય આ ભવમાં આપશ્રીએ એવી રીતે સંગ્રહ્યો (જમાવ્યો છે કે જેથી તેની આપની સાથે ખરેખરી એકતા થઈ છે. ૧૦૨ પ્રભુ આપને વૈરાગ્ય જે ઈટ યોગાદિક વિષે - ઈષ્ટ વિરહાદિક વિષે તેવો ન તેહ કદી દીસે; વર વિવેક શરાણથી વૈરાગ્ય રૂપી શત્રુને, આપ સજતા એહવું જિણ પામવા ઝટ મુક્તિને. ૧૦૩ ૫ષ્ટાર્થ –હે પ્રભુ! આપને સુખના હેતુ રૂ૫ ઈષ્ટ સંગાદિકને વિષે જે વૈરાગ્ય છે તે દુખના હેતુ રૂ૫ ઈષ્ટ વિયોગાદિકમાં કદાપિ જણાતું નથી. જેમ શરાણ સાથે ઘસવાથી શની ધાર તીકણ બને છે તેવી રીતે ઉત્તમ વિવેક રૂપી શરાણની સહાયથી તમે વૈરાગ્ય રૂપી શકે એવું સજેલું છે કે જેથી મુક્તિને એટલે મોક્ષને જલદી મેળવવા માટે તેનું (વેરાગ્ય રૂપી શસ્ત્રનું) પરાક્રમ (બળ-પાવર) કેઈનાથી રોકી શકાતું નથી. ૧૦૩ તસ અકુંઠિત બલ પ્રવર્તે પૂર્વ ભવ આનંદને, વૈરાગ્ય રૂ૫જ માનીએ છે ધન્ય તુજ સંસ્કારને પ્રભુ કામથી અલગ થઈને યોગ જ્યારે સાધતા, ત્યારે સર્યું એ કામથી વૈરાગ્ય ઈમ મન ધારતા. ૧૦૪ સ્પદાર્થ-તે વૈરાગ્ય રૂપ શસ્ત્રનું અકુંઠિત એટલે અટકાવી શકાય નહિ તેવું બલ-પરાક્રમ મુક્તિને પમાડનારૂં નીવડે છે, ને પૂર્વ ભવમાં એટલે પહેલાના દેવતા તથા મનુષ્યના ભવમાં જે સુખ સંપત્તિ ભેગવતા હતા ત્યારે પણ તમારે આનંદ વૈરાગ્ય રૂપે જ હત એવા તમારા પૂર્વભવના શુભ સંસ્કારોને ધન્ય છે. હે પ્રભુ! જ્યારે તમે કામથી એટલે વિષય સુખથી અળગા થઈને એટલે વૈરાગ્ય પામીને સંયમ એગની સાધના કરતા હિતા, ત્યારે હવે કામગોથી ઠુ, એ પ્રમાણે તમે મનમાં વૈરાગ્ય ભાવના ધારતા હતા. એવો નિયમ છે કે પૂર્વ ભવમાં પડેલા શુભાશુમ સંસ્કારો વર્તમાન ભવમાં ઉદય પામે છે. શુભ સંસ્કારમાં શ્રીજંબૂસ્વામી વજસ્વામી વગેરેન, અશુભ સંસ્કારમાં ગોશાલ મંખલિપુત્રના દષ્ટાંતે જાણવા ૧૦૪ ૧ જે વસ્તુ પિતાને ઈષ્ટ હેય તેની સાથે જે સંગ થાય તે અંગે સંયોગ કહેવાય છે. અને તે ઈષ્ટ સંથાગ સુખના કારણ રૂપ છે, કારણ કે પોતાની ઈચ્છલી વસ્તુ ધન વગેરેની પ્રાપ્તિથી હર્ષ થાય છે. ૨ ઈષ્ટ વિગ એટલે પિતાને જે વસ્તુ વહાલી હોય તેને જે વિગ થયો હોય તે ઈષ્ટ વિયોગ ખનું કારણ છે, કારણ કે પિતાની વહાલી વસ્તુને વિગ થવાથી માણસને જરૂર છે થાય છે, For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ શ્રી દશનાચિંતામણિ ભાગ બીજે ] સંસારમાં ને મેક્ષમાં સુખમાં અને દુખમાં વલી, જ્યારે ઉદાસીનતા ભજે વૈરાગ્ય સતત તદા બલી; કોઈને છે દાખ ગર્ભિત જ્ઞાન ગર્ભિત કોઈને, - જ્ઞાન ગર્ભ વિરાગતાના સ્થાન? નમીએ આપને. ૧૦૫ સ્પદાર્થ – હે પ્રભુ તમે સંસારને વિષે તથા મેક્ષને વિષે, તેમજ સુખને વિષે અને દુઃખને વિષે જયારે ઉદાસીનપણને ધારણ કરે છે ત્યારે પણ આપને વૈરા. ગ્ય જ હંમેશાં પૂર જોશમાં પ્રવર્તે છે. કેઈને દુઃખગતિ વૈરાગ્ય હોય છે, જ્યારે પિતાના સુખ ભેળવવામાં અડચણ આવે છે અને અનેક જાતનાં દુઃખ આવી પડે ત્યારે માણસને સંસાર પ્રત્યે જે અણગમે થાય, તે દુખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. આ વૈરાગ્ય સંસારમાં ઘણુને થાય છે. તથા તેનાથી ઉલટો જે વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. આ જ્ઞાનગતિ વૈરાગ્ય ચેડા જ ભવ્ય જીને થાય છે. દુઃખગર્ભિત વૈરાગ્ય લાંબે વખત ટકી શકતો નથી, કારણ કે તે દુઃખે જતાં રહેતાં પાછો સંસારમાં જીવ આસક્ત થાય છે. જ્યારે જ્ઞાનગર્ભિત વિરાગ્ય સમજણ પૂર્વક હોવાથી લાંબો વખત ટકે છે અને તેના આલંબનથી આત્મહિત જરૂર સાધી શકાય છે. આવા જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય રસથી ભરેલા એવા હે પ્રભુજી! આપને નમસ્કાર કરીએ છીએ૧૦૫ સર્વને ઉપકારના કરનાર પ્રભુજી આપ છો, શરણ કરવા યોગ્ય શુભ વૈરાગ્ય ભાજન આપે છે, દેવ ભવ સફલ કર્યો દીક્ષા તણે ઉત્સવ કરી, આવો સમય મલજો સદા તુજ પદ કમલની ચાકરી. ૧૦૬ સ્પષ્ટાર્થ:-- હે પ્રભુજી! આપ આ સંસારના સર્વ જેના ઉપર ઉપકાર કરનારા છે, વળી તમે શરણ એટલે આશરો લેવા લાયક છે, કારણ કે કર્મ રૂપી શત્રુથી ત્રાસ પામેલા આ સંસારી જો તમારું શરણ સ્વીકારીને સુખ શાંતિને પામે છે. વળી સારા વૈરાગ્યના સ્થાન આપી છે. તમારો દીક્ષાને ઉત્સવ કરવાનો પ્રસંગ મળવાથી મારો આ દેવપણને ભવ સફલ થયે, એવું હું માનું છું. વળી આવો સમય મને ભવોભવ વાર: વાર મળજો જેથી આપના ચરણ કમલની સેવા ભક્તિ કરવાને પ્રસંગ મને ઘણીવાર ફરીથી પ્રાપ્ત થાય. ૧૦૬ હવે સગર કુમારે કરેલી પ્રભુની સ્તુતિ ચાર લોકેમાં જણાવે છે -- અંજનાચલ આદિમાં નંદીશ્વરે સવિ સરવા, અષ્ટાહ્નિકા રંગે કરી સ્વસ્થાન પહોંચ્યા નિરા ગદ્દગદ ગિરાએ હાથ જોડી સગર પ્રભુને સંથણે, જીવન કમલ દિનેશ પ્રભુજી આપ પામે વિજયને, ૧૦૭ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપસ્થિત સ્પષ્ટાર્થ– એ પ્રમાણે અજીતનાથ પ્રભુની સ્તુતિ કરીને સર્વે સુરવર એટલે ઈન્દ્રો આઠમા નંદીશ્વર નામના દ્વીપને વિષે ગયા. તથા ત્યાં આવેલા અંજનાચલ વગેરે પર્વતને વિષે આનંદ પૂર્વક માટી ધામધૂમથો અઠ્ઠાઈ મહોત્સવ કરીને સઘળા દેવ પિતાના સ્થાનકે ચાલ્યા ગયા સગર રાજા પણ ગળા ગિરાએ એટલે વાણુ વડે કરીને બે હાથ જોડીને પ્રભુની સ્તુતિ આ પ્રમાણે કરે છે કે-હે પ્રભુ! જીવન કમલ એટલે આ સંસાર રૂપી કમ લને વિકવર કરવાને માટે અથવા બેધ પમાડવાને માટે દિનેશ એટલે સૂર્ય જેવા આપ વિજયને પામે. ૧૦૭ જેમ શેભે મેદિની ચારે વિશાલ સમુદ્રથી, વિશ્વ બાંધવ! તેમ શેભે આપ ચારે જ્ઞાનથી; કર્મ વૃક્ષ ઉખેડવાને તીક્ષણ અસિ સમ આપે છે, 'શિવ માર્ગ દર્શક શ્રેષ્ઠ ગુણ પરિવારના ધરનાર છે. ૧૦૮ ૫બ્દાર્થ – હે વિશ્વ બાંધવ ! એટલે જગતના લોકોને સહાય કરવામાં ભાઈ સમાન, જેમ ચાર મોટા સમુદ્રો વડે આ પૃથ્વી શેલે છે તેમ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવઝાન એ ચાર જ્ઞાન વડે આપ સાહેબ શોભો છે, જેમ તરવાર વડે વૃક્ષ ઉખેડી નખાય છે તેમ કર્મરૂપી વૃક્ષને ઉખેડવાને માટે તમે તીણ તરવાર સમાન છે. વળી શિવમાર્ગ એટલે મોક્ષ માર્ગના દેખાડનાર આપશ્રીજી છે. વળી ઉત્તમ ગુણવંત મુનિવરોના પરિવારને ધારણ કરનારા આપશ્રીજી છો. ૧૦૮ અંતરાત્મા સર્વના છે આપ જગના હિતકરા; નિર્લેપ શુદ્ધ સ્વરૂપ પ્રભુ! તજતા કષાયો આકરા પૂર્વની સમતા થકી સમતા વધારે નિર્મલી, હાલ, વાર્ષિક દાન આમુખ અભય નાટકનું વલી. ૧૦૯ ૫બ્દાર્થ – હે પ્રભુ! આપ સઘળા જીના અંતરાત્મા છે, કારણ કે તમે તેઓની સુખની ઈચ્છાને જાણનાર છો અને તેમને સુખને ઉપદેશ આપનાર છે. વળી તમે જગતના જીનું ભલું કરનારા છે. વળી તમે કમલની જેમ નિર્દોષ છે. જેમ કમલ કાદવ અને પાણીમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ તે બંનેને ત્યાગ કરીને તે નિર્લેપ રહે છે. તેમ તમે પણ રાગાદિના લેપથી રહિત છે વળી તમે શુદ્ધ સ્વરૂપના ધારક છે. કારણ કે આત્માના જ્ઞાનાદિ ઉત્તમ ગુણે તમારે વિષે શુદ્ધપણે પ્રગટ થયા છે. વળી આકરા એટલે દુઃખદાયી કષાયે જેના ક્રોધ માન માયા અને લોભ એ ચાર પ્રકારો છે તેને આપશ્રીજીએ ત્યાગ કર્યો છે અથવા કષાય રહિત આપે છે. વળી હાલમાં આપને સમતા ભાવ પ્રથમના સમતા ભાવથી પણ ચઢીયાત છે. વળી આપે આપેલું વાર્ષિક દાન અભયદાન દેવા રૂપી નાટકના આમુખ એટલે પ્રસ્તાવના જેવું હતું. ૧૦૯ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ] ધન્ય તે દેશાદિને જ્યાં ખશ કરતા ભવ્યને, વિચરશો પ્રભુ! આપ દેજે લાભ દર્શનનો મને; આપ વિણ શમશાન જેવું રાજમંદિર લાગશે, પૂજ્યને જોયા વિના ખાવું હવે કિમ ભાવશે. ૧૧૦ સ્પષ્ટાથે--હે પ્રભુ ! ભવ્ય જીવોને ખુશી કરતા આપશ્રીજી જે દેશ, નગર, ગામ વગેરે ઠેકાણે વિહાર કરશે તે દેશ વગેરેને ધન્ય છે. વળી મને પણ આપના દર્શનને લાભ વારંવાર આપજે. અથવા આ તરફ પણ વિહાર કરતા કરતા આપશ્રીજી જરૂર પધારજે. હવે આપના વિના આ રાજમહેલ વગેરે પણ મને મશાન જેવા લાગશે. અથવા જેમ સમશાનમાં માણસને એકલું રહેવું ગમતું નથી, તેમ આપના વિના મહેલમાં રહેવાનું મને પણ ગમશે નહિ. વળી હવે પૂજ્ય એવા આપના મુખ કમલને જોયા સિવાય મને ખાવાનું પણું શી રીતે ભાવશે. અથવા આપના સિવાય મને ખાવાનું પણ ભાવશે નહિ. ૧૧૦ પ્રભુએ બ્રહ્મદર રાજાને ત્યાં પારણું કર્યું તે પ્રસંગે પ્રગટેલાં પાંચ દી વગેરેનું સ્વરૂપ ચાર લોકોમાં જણાવે છે – ઈમ કરી સ્તવના નમી નૃપ સગર નગરીમાં જતા, દેવ દુષ્ય ખભા વિષે જીવતાં લગી પ્રભુ રાખતા; ખીરથી બીજે દિને ત્યાં બ્રહ્મદત્ત નરેશ્વર, પારણું છટ્રનું કરાવ્યું ધન્યની આશા ફલે. ૧૧૧ સ્પષ્ટાર્થ_એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને સગર રાજા પ્રભુને નમીને વિનીતા નગરીમાં પાછા ફર્યા. ઈન્ડે આપેલું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુએ જીવતાં લગી પિતાના ખભા ઉપર રાખ્યું હતું. બીજે દિવસે ત્યાં બ્રહ્મદત્ત નામના રાજાએ પ્રભુને ક્ષીર વડે છે તપનું પારણું કરાવ્યું. પ્રભુને પારણું કરાવવાની ઈચ્છા તે ઘણને થાય છે, પરંતુ જે ધન્ય પુરૂષ હેય તેમની જ આશા ફળીભૂત થાય છે. ૧૧૧ પંચ દિવ્ય પ્રગટતા સુર દાનને અનુમેહતા, ત્રીજે ભવે દેનાર નિયમા મુક્તિ પદને સાધતા દાન લેતા ભવ્ય જીવે તેમ એહ કરાવતા, ના અભવ્ય શુભ પદાર્થો સત્તતીસ કદિ પામતા. ૧૧૨ સ્પષ્ટાથે--જ્યારે પ્રભુએ બ્રહ્મહત્ત રાજાને ઘેર પારણું કર્યું, ત્યારે ત્યાં પાંચ દીવ્યે પ્રગટ થયાં. તે પાંચ દી આ પ્રમાણે –સાડી બાર કોડ સેનૈયાની વૃષ્ટિ ૧, ઉંચી જાતના વસ્ત્રોની વૃષ્ટિ ૨, દુંદુભિને ધ્વનિ ૩, સુગંધી જળની વૃષ્ટિ ૪, તથા પાંચ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ( [ શ્રી વિજયપાસરિકૃતવર્ણના સુગંધીદાર ફની વૃષ્ટિ. એ પ્રમાણે દેવે પાંચ દી કરે છે. વળી તે પ્રસંગે કે “અહો દાન અહી દાન એ પ્રમાણે દાનની અનુમોદના કરે છે. વળી પ્રભુએ આપેલા દાનના પ્રભાવથી કઈ તેજ ભવમાં, કેઈ બીજા ભવમાં તથા કઈ છેવટે ત્રીજા ભવમાં નિશ્ચયે મુકિત સ્થાનને પામે છે. વળી પ્રભુએ આપેલું દાન પણ જેમ ભવ્ય છે જ મેળવી શકે છે, તેમ પારણું પણ ભવ્ય છ જ કરાવે છે. પરંતુ અભવ્ય છે પ્રભુ પાસેથી દાન મેળવી શકતા નથી. અભવ્ય છે જે સાડત્રીસ પદાર્થો કદાપિ પામી શક્તા નથી તે બીના પહેલાં ૯૬ મા લેકના સ્પષ્ટાર્થમાં વિસ્તારથી જણાવી છે. ૧૧૨ કડી સાડી બાર કંચન દ્રવ્ય પહેલા પારણે, વરસાવતા દેવે ઉમંગે તે પછીના પારણે, લાખ સાડી બાર વરસાવે નૃપતિ બ્રહાદત્તની, તેજ ભવમાં મુક્તિ હવે આ નિશાની ભાગ્યની. ૧૧૩ સ્પષ્ટાર્થ––પ્રભુ જે સ્થળે પહેલું પારણું કરે તે સ્થળે સાડા બાર કોઠ દ્રવ્યની 'વૃષ્ટિ દેવો અતિ હર્ષથી કરે છે. ત્યાર પછી પ્રભુ બીજે જે પારણ કરે છે, ત્યાં દેવે સાડા બાર લાખ સેનૈયાની વૃષ્ટિ કરે છે. પ્રભુને કરાવેલા પારણાના પ્રભાવથી બ્રહાદત્ત રાજા તેજ ભવમાં મોક્ષને પામે છે. માટે પ્રભુને પારણું કરાવવાને પ્રસંગ મળે તે પોતાના ઉત્તમ ભાગ્યની નિશાની જાણવી. ૧૧૩ ભિક્ષા પ્રસંગ નિહાલનારા જન લહે આરોગ્યને, પારણું કરી શ્રમણ પ્રભુજી કરતા ઉગ્ર વિહારને પ્રભુ પદસ્થલ પીઠ કરાવે બ્રહ્યદત્ત ઉમંગથી, પૂજન કરીને જમંતા સ્મરત પ્રભુ ગુણ ભાવથી ૧૧૪ સ્પાર્થ–પ્રભુને શિક્ષાને પ્રસંગ જેનારા માણસો પણ રોગ રહિત થઈને આરે ને પામે છે. એ પ્રમાણે બ્રાઇસ રાજાને ત્યાં કદનું પારણું કરીને ત્યાંથી પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો. બ્રહ્મદત્ત રાજાએ પણ પ્રભુ પારણું કરીને નીકળ્યા તે વખતે પ્રભુએ મુકેલાં પગલાને કેઈ ઓળંગે નહિ તેટલા માટે તે પદસ્થલ એટલે પગલાની ભૂમિ ઉપર એક પીઠિકા બહુમાનથી કરાવી. અને તે પાપીઠની હંમેશાં પૂજા કર્યા પછી બ્રહ્મદત્ત રાજા જમતા હતા, અને પૂજન કાલે ખરા ભાવથી પ્રભુના ગુણનું સ્મરણ કરતા હતા. ૧૪ પ્રભુને વિહાર કે તે તેનું સ્વરૂપ ત્રણ લોકમાં જણાવે છે – સમિતિ ગુપ્તિ ધરંત નિમમ આ દેશે વિચરતા, પાયસાનાદિ થકી પ્રભુ દેવ પ્રતિલાભિત થતા " વાંદવાની રાહ જોતા કેઈ પ્રભુ પદ પૂજતા, કેઈ ભાગે રોકતા ઘર અતિથિ કરવા ચાહતા. ૧૧૫ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ] ૫ષ્ટાર્થ:–અપ્રતિબદ્ધ વિહાર કરતા પ્રભુ શ્રી અજિતનાથ ઈસમિતિ વગેરે પાંચ સમિતિઓનું તથા મનગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓનું પાલન કરતા હતા. નિર્મમ એટલે કેઈ પણ સ્થળે મમતા ધારણ કર્યા સિવાય આર્ય દેશોમાં વિચરતા હતા. તે વખતે માર્ગમાં કેઈક સ્થળે ભવ્ય જીવો પ્રભુને પાયસાનાદિક એટલે ક્ષીર વગેરે કરાવતા હતા કેટલાક ભવ્ય છે પ્રભુને વંદન કરવા માટે માર્ગમાં રાહ જોઈને ઉભા રહેતા હતા. તથા કેટલાએક ભવ્ય છે પ્રભુના ચરણ કમલની વિલેપન વગેરે પૂજા કરતા હતા. કેટલાક પ્રભુને રસ્તામાં રેતા હતા અને પિતાના ઘેર અતિથિ કરવાને ચાહતા હતા. ૧૧૫ પંચાનનાદિક ગર્જતા શાખાઝના સંધર્ષથી, ઉછળતે અગ્નિ ભયંકર સર્પના વલભીકથા; વિકરાલ દીસે અહિ તિહાં પ્રભુજી વિચરતા આવતા, કાઉસ્સગ્ન વિષે રહી નિજ ગુણ રમણતા ધારતા. ૧૧૬ સ્પષ્ટાર્થ-પંચાનનાદિક એટલે સિંહ વગેરે વિકરાળ પશુઓ જ્યાં ગર્જના કરી રહ્યા હતા, વળી જે જગ્યાએ શાખાગના એટલે ડાળીઓના અગ્ર ભાગના સંધર્ષથી એટલે એક બીજા સાથે ઘસાવાથી જ્યાં અગ્નિ ઉછળી રહ્યો હતે. વળી જે સ્થળે ભયંકર સાપના રાફડાઓ આવેલા હતા એવા વિકરાળ સ્થાનમાં પ્રભુ શ્રી અજિતનાથ સ્વામી વિહાર કરતા હતા અને તેવા ભયંકર સ્થાનમાં કાઉસગ્ગ કરીને નિજ ગુણ રમણતા એટલે આત્માના ગુણે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેને વિષે રમણતા કરતા હતા. અથવા આત્માના સ્વરુપનું ધ્યાન કરવામાં લીન બનતા હતા પરંતુ નિર્ભય એવા તેમને કઈ પણ પ્રકારને ભય લાગતું નહોતું. ૧૧૬ છઘસ્થ પ્રભુના એ પ્રમાણે બાર વર્ષો વીતતા, ગેંડા સમા તસ શૃંગ જેવા વાયુ હરિ સમ દીપતા, કયેય ધ્યાવી ચાર ભેદે ધ્યેય રૂપને પામતા, વિચરતા સહસ્ત્રાગ્ર વનમાં અપ્રમત્ત ધ્યાની થતા. ૧૧૭ સ્પષ્ટા --એ પ્રમાણે છઘસ્થપણે વિચરતાં પ્રભુના બાર વર્ષે અનેક પ્રકારના પરિષહ સહન કરતાં ચાલ્યા ગયા તે દરમિઆન પ્રભુ ગેંડા ઉપમાએ વિચર્યા છે, જેમ કે પૃથ્વી પર બેસતું નથી તેમ પ્રભુ પણ પૃથ્વી ઉપર એક ઠેકાણે રહ્યા નથી વળી પ્રભુ ગેંડાના શિંગડાની ઉપમાએ વિચર્યા છે, એટલે જેમ ગેંડાને એકજ શિંગડું હોય છે તેમ પ્રભુ પણ એકલા જ વિચારતા હતા. તીર્થકરે છશ્વસ્થ અવસ્થામાં કેઈને પણ દીક્ષા આપી શિષ્ય બનાવતા નથી. વળી પ્રભુ વાયુની ઉપમાએ વિચાર્યા છે. જેમ વાયુ ૧ જ્યાં સુધી કેવળરાન થાય નહિ ત્યાં સુધીની અવસ્થાને છવાસ્થ અવસ્થા કહેવાય છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતકોઈ ઠેકાણે અટક્યા સિવાય વિહાર કરે (વાય) છે, તેમ પ્રભુએ પણ અપ્રતિબદ્ધપણે વિહાર કર્યો છે. તથા પ્રભુ હરિની ઉપમાએ વિચયો છે. કારણકે જેમ હરિ એટલે સિંહ જંગલમાં નિર્ભયપણે ફરે છે તેમ પ્રભુએ પણ નિર્ભયપણે વિહાર કર્યો છે. તે દરમિઆન આજ્ઞાવિચય', અપાયવિયર, વિપાકવિચય, તથા સંસ્થાનવિચર્યા એ ચાર પ્રકારના ધ્યેયનું ધ્યાન કરતા હતા, અને તે ધ્યાન વડે પ્રભુ યેય રૂપને પામ્યા હતા. એ પ્રમાણે બાર વર્ષ સુધી વિહાર કરીને પ્રભુ સહસાઢ વનમાં આવ્યા અને ત્યાં અપ્રમત્ત પ્રભુછ કાઉસગ્ન ધ્યાને રહ્યા ૧૧૭ સાતમે ગુણસ્થાનકે રહેલા પ્રભુ ક્ષેપક શ્રેણિમાં કેવી રીતે કેવલજ્ઞાન પામે છે તે ત્રણ કલેકમાં જણાવે છે -- સમ્યકત્વ ક્ષાયિક ધારતા પ્રભુ સાતમા ગુણસ્થાનથી, - આઠમે સ્થિતિઘાત આદિક કરત શુકલ ધ્યાનથી; અનિવૃત્તિમાં છત્રીસ પ્રકૃતિ ખપાવતા દશમે જતા, સૂમ લેહ ખપાવીને ક્ષીણ મહ ગુણઠાણી થતા. ૧૧૮ સ્પાર્થ –ક્ષાયિક સમકિતને ધારણ કરનારા પ્રભુ સાતમા અપ્રમત્તા ૧- આ ચાર ધર્મધ્યાનના પ્રકારો છે. મૂળ ચાર પ્રકારના બને છે. તે આ પ્રમાણે-૧ આર્તધ્યાન, ૨ રૌદ્રધ્યાન. આ બે અશુભ હેવાથી ત્યાગ કરવા યોગ્ય છે. બાકીના ધર્મધ્યાન ૩ તથા શુકલધ્યાન ૪ એ બે ધ્યાન શુભ હેવાથી આદરવા ગ્ય છે. તેમાં ત્રીજા ધર્મધ્યાનના ચાર પ્રકારની ટુંક બીના આ પ્રમાણે ૧ આશા વિચય ધર્મ આનઃ–ાઈ દર્શનકારથી ખંડિત ન થઈ શકે તેવી તથા પૂર્વાપર બાધા રહિત શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને અનુસાર તત્વથી અર્થોની વિચારણા કરવી અથવા હેતુ અથવા યુક્તિ વડે જેમનું વચન ખંડિત થતું નથી એવા સર્વ દેવનાં વચનને આશા રૂપે અંગીકાર કરી તેનું ધ્યાન કરવું તે. ૨ અપાય વિચબાનઃ-રાગ, દ્વેષ અને કષાયો જીવને અપાય એટલે ભયંકર દુખદાયક છે, તેનાથી અનેક પ્રકારના કષ્ટ ઉત્પન્ન થાય છે, માટે તે ત્યાગ કરવા યોગ્ય છે એવું ચિત્તવવું તે. ૩ વિપાક વિચય માનઃ-વિપાક એટલે કર્મને ઉદય. પૂર્વે બાંધેલાં કર્મોને જ્યારે ઉદય થાય છે ત્યારે જેવાં જેવાં શુભાશુભ કર્મ બળાં હોય તેને અનુસાર જીવને સુખ અથવા દુઃખ ભોગવવા પડે છે. એ પ્રમાણે કર્મના વિપાક સંબંધી ચિન્તન કરવું તે. ૪ સંસ્થાના વિચય પાન–સંસ્થાન એટલે ચૌદ રાજલોકને આકાર. કોઈ મનુષ્ય બે પગ પહોળા રાખી કેડે બે હાથ દઈને ઉભો હોય તે ચૌદ રાજલોકને આકાર છે. તેમાં ઉત્પત્તિ વિનાશ અને ધ્રુવ એ ત્રણ અવસ્થાવાળા છ દ્રબો ભરેલાં છે વગેરે વિચારણા કરવી તે સંસ્થાન વિચય બાન કહેવાય. ૫ ક્ષાયિક સમતિ-અનંતાનુબંધી કોધ, માન, માયા અને લેભ એ ચાર. તથા મિથ્યાત્વ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી રશના ચિંતામણિ ભાગ બીજો ] ગુણસ્થાને હતા, ત્યાંથી વિશુદ્ધિ વધવા માંડે છતે ક્ષપકશ્રેણિ આરંભી આઠમા અપૂર્વકરણ નામના ગુણસ્થાનકે આવી શુક્લધ્યાન વડે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ તથા અપૂર્વ મેહનીય, મિશ્ર મોહનીય અને સમક્તિ મોહનીય એ સાત પ્રકૃતિને ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમક્તિ થાય છે. આ સમક્તિવાળા જે આયુષ્ય ન બાંધ્યું હોય તે તેજ ભવમાં મેક્ષે જાય છે. અને જે આયુષ્ય બળ્યું હોય તે ત્રણ અથવા ચાર ભવે મોક્ષે જાય છે. જેણે દેવ અથવા નારકીનું આયુષ્ય બાંધ્યું હેય તે ત્રીજે ભવે મોક્ષે જાય. અને જે યુગલિક મનુષ્ય, અથવા યુગલિક તિર્યંચનું આયુષ્ય બષ્યિ હેય તે એથે ભવે મોક્ષે જાય. સામાન્ય મનુષ્ય અને સામાન્ય તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તેને ધ્યાયિક સમક્તિ થતું નથી. આ કાયિક સમકિત પામવા માટેનો આરંભ સંખ્યાત વર્ષના આયુષ્યવંત મનુષ્ય કરે છે, પરંતુ પ્રતા ચાર ગતિમાં થાય છે. કારણ કે છ પ્રકત અપાવ્યા પછી સાતમી સમતિ મોહનીયનો અંત્ય ભાગ ક્ષય કરતાં કદાચ આયુષ્ય પૂરું થાય તો મારીને ચારે મતિમાં જાય છે. ૧ ગુણસ્થાનક–ગુણ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તેના સ્થાનક એટલે રહેવાનાં ઠેકાણાં, એટલે ગુણના એ છાવત્તાપણુ વાળા છે. કારણકે જીવ સિવાય બીજો કોઈ ઠેકાણે જ્ઞાનાદિ ગુણ હોતા નથી. તેના અસંખ્ય ભેદો સંભવે છે. પરંતુ રથક દૃષ્ટિએ તેના ૧૪ ભેદે હેવાથી ૧૪ ગુણસ્થાનકે કહેવાય છે. તેમનાં નામ આ પ્રમાણે-૧ મિઆ દષ્ટિ ગુણ૦ ૨ સારવાદન સમ્યગ્દષ્ટિ ગુણ કે મિશ્રદષ્ટિગણ૦ ૪ અવિરતિ સભ્યદૃષ્ટિ ગુણ- ૫ દેશવિરતિ ગુણ ૬ પ્રમતસંવત ગુણ ૭ અપ્રમત્ત સંત ગુણ૦ ૮ અપૂર્વ કરણ ગુણ૦ ૯ અનિવૃત્તિ બાદર સં૫રાય ગુણ૦ ૧૦ સૂક્ષ્મ સંપાય ગુશ૦ ૧૧ ઉપશાંત મોહ વીતરામ છવાસ્થ , ૧૨ ક્ષીણ મેહ વીતરાગ છદ્મસ્થ ગુણ ૧૩ સયોગી કેવલી ગુણ૦ ૧૪ અાગી કેવલી ગુણ૦ એ પ્રમાણે ૧૪ ગુણસ્થાનનાં નામ જાણવા હવે તેમનું સ્વરૂપ આ પ્રમાણે ૧ મિશ્રાદષ્ટિગુણ-જિનેશ્વરના વચનથી વિપરીત દષ્ટિ જ્યાં હોય તે. તે અભય જીવને અનાદિ અનંત ભાંગે, ભવ્ય જીવને અનાદિ સાંત ભાંગે, અને સમક્તિથી પડેલા જીવને સાદિ સાંત ભાંગે હેય છે આ ત્રીજા ભાગાને જઘન્યથી અંતર્મુહૂર્ત કાલ અને ઉત્કૃષ્ટથી દેશ ઊણું અર્ધપુદ્ગલ પરાવ તન કાલ જાણ. ૨ સાસ્વાદન સમ–આ ગુણસ્થાનક પડતાં જ આવે છે. ઉપશમ સમક્રિતી છવને ઉપશમ સમ ક્તિમાં વતતા અનંતાનુબંધીને ઉદય થાય છે. આને ઉત્કૃષ્ટથી ૬ આવલિ અને જધન્યથી એક સમયને કાલ. આ જીવ મિઠાવે જ જાય. કે મિશ્રદષ્ટિગુણ – જ્યાં જિનવરના વચન ઉપર રાગ-દ્વેષ ન હોય તે. આને જઘન્યથી તથા ઉત્ક છથી અન્તર્મુહૂર્તને કાલ. અહી પાઈ છવ મરે નહિ. કહ્યું છે કે-ન સમ્મમિ કુણઈ કાલં. ૪ અવિરતિ સમ્યગ્દષ્ટિગણ – અહીં ઉપામ વગેરે ત્રણ સમક્તિમાંથી ગમે તે સમક્તિ હય, પણ વિરતિ ન હેય. આ ગુણસ્થાનને જાનથી અતિમુહૂત અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ ને ઉપર કંઈક અધિક કાલ. ૫ દેશ વિરતિ ગુણ-સમક્તિ હેય અને દેશી વિરતિ હેય તે. આને જન્યથી અંતર્ગત અને ઉત્કૃષ્ટથી દેશે ઉણી પૂર્વ કાધને કાલ છે. ૬ પ્રમસંયત ગુણ – સ વિરતિ હેય પણ સાથે પ્રમાદ હેય તે.. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિપદ્મસુરિકૃતબંધ એ પાંચ જાતની ક્રિયા કરે છે, ત્યાંથી આગળ વધતા પ્રભુ નવમા અનિવૃત્તિ બાદર સં૫રાય નામના ગુણથાનકે આવે છે. અને ત્યાં છત્રીસ પ્રકૃતિમાં ખપાવીને દશમાં સૂક્ષમ સં૫રાય નામના ગુણસ્થાનકે આવે છે. અહીં સૂક્ષમ કિટ્ટીકૃત લેભને ખપાવીને ત્યાંથી અગિબારમે ગુણસ્થાનકે નહિ જતાં બારમાં ક્ષીણમાહ વીતરાગ છઘસ્થ નામના ગુણસ્થાનકે જાય છે. ક્ષપકશ્રેણિ આરંભનારા જીવ પડતા નથી અને અગિઆરમાં ઉપશાન્ત મેહ નામના ગુણસ્થાનથી જીવ અવશ્ય પડે છે. માટે ક્ષપક શ્રેણિવાળ છે બારમે ગુણઠાણે કાય છે. ૧૧૮ ૭ અપ્રમત્ત સંવત ગુણ –જયાં સર્વવિરતિ હેય પણ પ્રમાદ ન હોય તે. આ બંનેને જુદા જુદા જધન્યથી અંતમું તને કાલ છે અને બંનેને ઉત્કૃષ્ટથી ભેગે દેશે ઊણી પૂર્વ કેડી પ્રમાણુ કાલ છે. આ બે ગુણઠાણે જીવ પરાવત કર્યા કરે છે. ૮ અપૂર્વ કિરણ ગુણ-પૂર્વે નથી કર્યા તેવાં પાંચ વાનાં અહીં કરે છે માટે અપૂર્વ કરણ કહેવાય છે. તે પાંચ વાનના નામ-૧ રસધાત, ર સ્થિતિ ઘાત, ૩ ગુણણિ, ૪ ગુણસંક્રમ, ૫ અપૂર્વ સ્થિતિ બંધ. આનું બીજું નામ નિવૃત્તિ કરણ છે, કારણ કે આ ગુણઠાણે એક સાથે આવેલા છના પરિણામમાં ફેરફાર હોય છે. આને ધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂતને કાલ. આ ગુણકાણે ઉપરમ શ્રેણિ આરંભે છે. થપક શ્રેણિવાળાને જધન્ય તથા ઉત્કૃષ્ટથી અંત મુહૂર્તને કાલ જાણ. ૯ અનિવૃત્તિ કરણ ગુણ –જમાં એક સાથે પેઠેલા જીવોના પરિણામોમાં ફેરફાર હેત નથી અથવા એક સરખા પરિણામ હોય છે. આ ગુણઠાણુને કાળ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત. આનું બીજું નામ બાદર સંપરાય ગુણસ્થાનક છે. કારણ કે અહીં બાદર હિંદી કૃત લેભને ઉદય હોય છે. ૧૦ સમ સપરાય ગુણ–યાં સૂક્ષ્મ છિદોકત લેભને ઉદય હોય છે. આને પણ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તને કાલ. ૧૧ ઉપથતિ મોહ વીતરાગ છવસ્થગુણ.–મોહનીય કર્મને સંપૂર્ણ ઉપશમ થયો હોવાથી ઉપથતિ મોહ વીતરાગ અને છેવાડાન થયું નહિ હોવાથી છદ્મસ્થ કહેવાય છે. આ મુણુઠાણુથી અવશ્ય પડે છે. અને અહીં ઉપશમ શ્રેણિવાળા આવે છે. જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તને કાલ. ૧૨ ક્ષીણમેહ વીતરાગ છવાસ્થગુણ –મેહનીય કમને સંપૂર્ણ ક્ષય થયે હેવાથી વીતરાગ અને કેવલજ્ઞાન થયું ન હોવાથી છદ્મસ્થ આ ગુણસ્થાનકને જઘન્ય તથા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂતને કાલ, આ - ગુરુસ્થાનકે ક્ષેપક શ્રેણવાળા જ આવે છે. ૧૪ સયોગી વેવલી ગુલ – વલશાન થયું છે, પરંતુ હજી યેનની પ્રવૃત્તિ ચાલુ હોવાથી સયોગી. આને જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી દેશે ઊણું પૂર્વ કેડી વર્ષ પ્રમાણુ કાલ છે. ૧૪ અમોગી કેવલી ગુણ—કેવલ જ્ઞાન થયું છે અને યોગને સંધ્યા હોવાથી અગી કેવલી. આને કાલ પાંચ હસ્વાક્ષર ઉચ્ચાર પ્રમાણ અંતમુહૂત ને અહીંથી મરીને મેક્ષે જ જાય છે. આ ચૌદ ગુણસ્થાનકમાંથી ત્રીજે, બારમે, તેરમે એ ગુણસ્થાનકે જીવ મરતો નથી. બાકીના ૧૧ ગુણસ્થાન ' છવ ભરે છે. પરંતુ સાથે તો ૧, ૨ અથવા ૪ થું એ ત્રણ ગુણસ્થાનક લઇને જીવ પરભવમાં જાય છે. વિશેષ બીના શ્રી કર્મપ્રકૃતિ ટીકા, પંચ સંગ્રહ ટીકા, કર્મગ્રંથ ટીકા, ગુણસ્થાનક પ્રબોધ સ્પwાર્થ સહિત શ્રીદિાયક પૂજાતિમાંથી જાણવી. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે ] વિચરિમે સમયે ખપાવે નાથ નિદ્રા યુગલને, શુકલને પરભેદ થાવત ચાદ કર્મ પ્રકૃતિને અંત્ય સમય ખપાવવાને ધારતા તપ છટ્રને, પોષ સુદ અગીઆરસે પામી પ્રવર પૂર્વાહ્નને. ૧૧૯ સ્પષ્ટાર્થ:-- બારમા ક્ષીણમેહ નામના ગુણસ્થાનકે આવેલા પ્રભુ શ્રી અજીતનાથ દ્વિચરિમ સમયે એટલે છેલ્લા સમયની પહેલાના સમયે નિદ્રાયુગલને એટલે નિદ્રા તથા પ્રચલા નામની બે નિદ્રા દર્શનાવરણીયને ખપાવે છે. તથા તે વખતે શુકલ ધ્યાનના બીજા પાયા રૂપ એકત્વ શ્રત પ્રવિચાર નામના પાયાનું ધ્યાન કરતા ઘાતી કર્મની ચૌદ કર્મ પ્રકૃતિને છેલ્લે સમયે ખપાવે છે. પાંચ જ્ઞાનાવરણીય, પાંચ અંતરાય અને ચાર દર્શનાવરણીય એ ચૌદ પ્રકૃતિએ જાણવી. તે વખતે પ્રભુએ છઠને તપ કરેલ હતું. તથા તે દિવસ પિષ મહિનાની સુદ અગિઆરસને હતે. અને ઉત્તમ પૂર્વાલને (દિવસના પહેલા બે પહોરને) સમય વર્તતે હતું. તે વખતે પ્રભુને કેવલજ્ઞાન થયું તે આગલા લેકમાં જણાવે છે. ૧૧૯, રોહિણી ધનુરાશિ સમયે સપ્તપર્ણ તરૂ તલે, નાણ કેવલ પામતા જાણે બધું તેના બલે, ઈક આસન ડોલતા અવધિ પ્રાગે જાણતા, વંદતા પરિવાર સાથે પાસ પ્રભુની આવતા. ૧૨૦ સ્પદાર્થ –તે વખતે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો. ધનુ નામની રાશી હતી. તે વખતે સપ્તપર્ણ નામના વૃક્ષની નીચે ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય થવાથી પ્રભુને ઉત્તમ ૧. આ ગુણઠાણે વર્તતા જીવને ૧૦૧ પ્રકૃતિમાં સત્તામાં હોય છે, તે આ પ્રમ ણે-પઝાનાવરણીયની, ૬ દર્શનાવરણીયની. ૨ વેદનીયન, ૧ આયુષ્યની, ૮૦ નામકર્મની, ૨ ગોત્રની, ૫ અંતરાયની. આ અણુઠાણાનો અખ્તમું દૂતને કલ છે. તે અન્તર્મુહૂર્તમાં બે સમય બાકી રહે ત્યારે દર્શનાવરણીયની છ પ્રતિમાથી નિદ્રા અને પ્રચલા એ એને થય થાય ત્યારે બારમા ગુણસ્થાનકના દલા સમયે ૯૯ પ્રકૃતિની સત્તા રહે છે. તે એટલે સમયે પાંચ જ્ઞાનાવરણીય. માર દર્શનાવરણીય અને પાંચ અંતરાયની એમ ૧૪ પ્રકૃતિઓને સત્તા આથી ક્ષય થાય છે, ત્યારે તેરમે ગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિની સત્તા હોય છે. પ્રસંગે ઉદય પ્રકૃતિ આ પ્રમાણે જાણવી–બારમે ગુણઠાણે ૫૭ પ્રકૃતિઓનો ઉદય હેાય છે. તે પાંચ નાનાવરણીય, છ દર્શનાવરણીય, બે વેદનીય, એક આયુષ્ય, એક ગેત્રની, સાડત્રીસ નામની અને પાંચ અંતરાયની. પરંતુ તીર્થકરને તો પાંચ જ્ઞાનાવરણીય, ૪ દશનાવરણીય, એક વેદનીયની, એક પાયધ્વની, એક ગોત્રની, ત્રીસ નામની અને ૫ અંતરાયની એમ ૫૭ પ્રકૃતિને ઉદય હોય છે. મલ કમ સાત હાય. અહીં પણ ઠીચરમ સમયે નિદ્રા પ્રચલાનો ઉદય વિચ્છેદ થાય, એટલે ચરમ સમયે ૫૫ પ્રકૃતિને ઉદય હેય. તેમાંથી ૫ શાનાવરણીય, ૪ દાનાવરણીય અને ૫ અંતરાય એ ૧૪નો ઉદય વિચ્છેદ થાય ત્યારે સારી ગુણઠાણે ૪૧ પ્રકૃતિએ રહે, તેમાં જિન નામને ઉદય થવાથી ૪૨ પ્રકૃતિ ઉદય સમુદાય આશ્રયી જાણ. પરંતુ ત થ કરને તો પૂર્વે ગણવેલી ૪૦ પ્રકૃતિમાંથી ૫ જ્ઞાના. ૪ દર્શન, અને ૫ અંતરાયની એ ચૌદ જાય ત્યારે રહે, તેમાં તીર્થકર નામને ઉદય વધવાથી ૩૪ પ્રકૃતિનો ઉદય સારી ગુણઠાણે તીર્થ કર વધીને હેય, તે આ પ્રમાણે ૩૧ નામ કર્મની, ૧ વેદનીયની, ૧ - આયુષ્યની, ૧ ગેત્રની મળી ૭૪. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ [ પ્રીવિજ્યપધસૂરિકૃતઅને સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ શ્રીકેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનના સામર્થ્યથી પ્રભુ સર્વ કોલકની તમામ બીના જાણતા હતા. કેવલજ્ઞાનની સાથે જ કેવલદર્શન પણ ઉત્પન્ન થતું હોવાથી સર્વ કાલેકને પ્રભુ પ્રત્યક્ષપણે જીવે છે. જે વખતે પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, તે વખતે ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. આસન કંપવાથી કેપેલા ઈન્દ્ર અવધિ જ્ઞાનના ઉપગથી પ્રભુને કેવલજ્ઞાન ઉપજયું, એમ જાણીને પિતાના આસન ઉપરથી ઉડીને પ્રભુને વંદન કરીને પિતાના પરિવાર સાથે પ્રભુની પાસે આવે છે. ૧૨૦ દેવે સમવસરણની રચના કેવી રીતે કરે છે તે પાંચ માં જણાવે છે – કરત વાયુ કુમાર ચોખ્ખું એક યોજન ક્ષેત્રને, કરત મેઘકુમાર સુર વર ગંધ જલની વૃષ્ટિને; રત્નાદિની ઉત્તમ શિલાથી વ્યંત તલ બાંધતા, ' હતુદેવતા વરસાવતી વરકુસુમ ગંધ હેકતા. ૧૨૧ સ્પષ્યાર્થ-જેવી રીતે સૌધર્મોનનું આસન ચલાયમાન થવાથી સૌધર્મેન્દ્ર પ્રભુની પાસે આવ્યા, તેમ બાકીના ઈન્દ્રોના આસન ચલાયમાન થવાથી બીજા ઈદ્રો પણ પિત પિતાના પરિવાર સાથે પ્રભુ પાસે આવી પહોંચ્યા ત્યાર પછી પ્રભુના સમવસરણની રચના કરવા માટે વાયુ કુમાર નામના ભુવનપતિના દેવો એક જન પ્રમાણ ક્ષેત્રને તેમાંથી કચરે કાંકરા વગેરે કાઢી નાંખીને સાફ કરે છે. ત્યાર પછી મેઘકુમાર નિકાયના ભુવનપતિ દેવો ઉત્તમ સુગંધિદાર જળની વૃષ્ટિ કરે છે. જળની વૃષ્ટિ થવાથી ધૂળ ઉડતી બંધ થઈ જાય છે. ત્યાર પછી વ્યક્તર દેવોએ રત્નની શીલાઓ વડે પૃથ્વીનું તલીયું બાંધ્યું, ત્યાર પછી ઋતુની અધિષ્ઠાયિકા દેવીઓએ સુગંધીથી મહેક મહેક થઈ રહેલા ઉત્તમ જાતિના કુલને વરસાદ વરસાવ્ય ૧૨૧ અંદર કરીને સ્તૂપ કંચન કાંગરા જસ શોભતા, રૂપ્યગઢને ભુવનપતિ સુર ભક્તિભાવે વિચતા, તાસ અંદર ઈસી જસ રત્ન કેરા કાંગરા, તે કનક ગઢને બનાવે પેખતાં અઘનિર્જરા, ૧૨૨ સ્પષ્ટાર્થ–ત્યાર પછી ભુવનપતિ દેએ આવીને અંદર મણિને સ્તુપ કર્યો, ત્યાર પછી સોનાના કાંગરાવાળા રૂપાના ગઢની ભક્તિ ભાવપૂર્વક રચના કરી. તે રૂપાના ગઢની અંદર જેના રત્નના કાંગરા છે એવા સુવર્ણના બીજા ગઢની જ્યોતિષી દેએ રચના કરી, જે ગઢને જેવાથી અઘનિર્જરા એટલે પાપનો નાશ થાય છે. ૧૨૨ ઉપર અંદરનો રણુ ગઢ કાંકરા માણિક્યના, જાસ દીપે કરત વર વૈમાનિકે નિધિ ભકિતના ચાર દરવાજા મનહર ગઢ દરેક બનાવતા, તેર તસ ઉપર શેભે દેખનારા ચમકતા. ૧૨૩ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ૫ટાર્થ--તે બીજા સેનાના ગઢની અંદર જેને માણેકના કાંગરા શોભી રહ્યા છે એવા રત્નના ત્રીજા ગઢને ભક્તિના નિધિ એટલે ભક્તિના ભંડાર અથવા ભક્તિથી પૂર્ણ ભરેલા એવા વૈમાનિક દે રચે છે. આ ત્રણે ગઢને વિષે દરેક ગઢ દીઠ ચાર ચાર દરવાજા ચાર દિશા સન્મુખ બનાવે છે. તે બારણાઓ ઉપર મરકત મણિના પાનાં તેર શોભી રહ્યા છે, જેને જેનારાઓ ચમકે છે એટલે આશ્ચર્ય પામે છે. ૧૨૩. તારણેની બેઉ બાજુ કલશ શ્રેણી શોભતી, પ્રત્યેક દ્વારે વાવડી વર ધૂપ ઘટિકા ચળકતી; મધ્ય ગઢ અંદર ઈશાને દેવછંદ બનાવતા, ગઉ એક ધનુ શત વૈદઉંચું ચિત્યતરૂ સુર વિરચતા. ૧૨૪ સ્પષ્ટાર્થ –તારની બંને બાજુએ કલશની શ્રેણી (હા) શેભી રહી હતી. તથા દરેક દ્વાર પાસે એક એક વાવ આવેલી હતી તે વા કમળથી શોભાયમાન તથા સ્વચ્છ અને મીઠા પાણીથી ભરેલી હોય છે. તથા દરેક દ્વારે ધૂપની ઘટિકાઓ ચળકી રહી છે. વચલા ગઢની અંદર ઈશાન ખુણા તરફ પ્રભુને આરામ લેવા માટે દેવતાઓ દેસઈદ બનાવે છે. તથા ત્રીજા ગઢની વચમાં એક ગાઉ અને ચૌદસો ધનુષ્ય ઉંચું ચિત્યવૃક્ષ પણ વિદુર્વે છે ૧૨૪ વ્યંતર સિંહાસનાદિ વિકતા નિધિ હર્ષના, સમવસરણે ચિત્યતરને પ્રભુ કરે જ પ્રદક્ષિણ સંત પણ વિધિ જાળવે પ્રભુ પૂર્વ દ્વારે પિતા, તીર્થને નમી મધ્યના સિંહાસને પ્રભુ બેસતા. ૧૨૫ સ્પષ્ટાર્થ –નિધિ હર્ષના એટલે આનંદના ભંડાર અથવા ઘણા ઉમંગવાળા વ્યક્તર દેવે સિંહાસનાદિ એટલે સિંહાસન, બે બે ચારે તથા ત્રણ ત્રણ છત્રની રચના કરે છે. આવા પ્રકારના ત્રણ ગઢથી શોભાયમાન સમવસરણને વિષે પૂર્વના દ્વારથી પ્રવેશ કરીને પ્રભુ શ્રી અજિતનાથ ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા કરે છે. વ્યાજબી જ છે કે-સંત પુરૂષે પણ આવશ્યક વિધિને સાચવે છે જ. ત્યાર પછી તીર્થને નમીને એટલે “નમો હિન્દુસ્સ” એ વચનથી નમીને વચલા સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ બિરાજે છે. ૧૨૫. ચિત્યતર કોને કહેવાય તે જણાવી તેમાં ગુણસ્થાનકે પ્રભુનું સ્વરૂપ જણાવે છે – જાસ નીચે નાણ કેવલ તીર્થપતિ પ્રભુ પામતા, ચૈત્યતર તે દેવ ધ્યાનાતીત સ્થિતિને ધારતા; તેરમા ગુણઠાણમાં પ્રભુદેવ વત્તે જ્યાં સુધી, શુકલ, ધ્યાનાતીત સાતાબંધ કરતા ત્યાં સુધી. ૧૨૬ સ્પદાર્થજે વૃક્ષની નીચે તીર્થકર પ્રભુ ઉત્તમ કેવલજ્ઞાનને પામે છે તે ચેત્યતરૂ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂકૃિત અથવા ચૈત્યવૃક્ષ કહેવાય છે. પ્રભુને જયારે કેવલ જ્ઞાન થાય ત્યારે તેરમું સયેાગી કેવલી નામનું ગુણુ સ્થાનક તેમને હાય છે. આ ગુણુઠાણામાં પ્રભુ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પ્રભુ ધ્યાનાતીત દશામાં વર્તે છે. એટલે આ વખતે પ્રભુ શુકલ ધ્યાનના ત્રીજા ચાથા ભેદમાંના કાઇ પણ ભેદને ધ્યાવતા નથી, તે વખતે તેમને શુકલ લેશ્યા ડાય છે. તથા શુકલધ્યાનાતીત એટલે શુકલ ધ્યાનથી રહિત હૈાય છે. તથા આ ગુણુઠા જ્યાં સુધી પ્રભુ રહે છે ત્યાં સુધી એક શાતા વેદનીયના બંધ કરે છે. કારણ કે ત્યાં સુધી ચેાગ હાય છે અને ચાગ હાય ત્યાં સુધી શાતા વેદનીય મંધાય છે. ૧૨૬. પ્રભુની જેવા ત્રણ પ્રતિબિંબ શાથી જણાય છે ? તે કહે છેઃ— ત્રણ દિશાએ વ્યતા પ્રતિબિંબ શ્રેષ્ઠ વિદ્યુતા, પ્રભુ પુણ્યથી ત્રણ તે જિનેશ્વર દેવ જેવા લાગતા; પ્રત્યેક વિદિશા પટ્ટા ત્રણ એમ મારે પદા, ૧૨૭ ઈંદ્ર શુણતા તીર્થપતિને ટાળવા ભવ આપદા. સ્પષ્ટા :—સમવસરણમાં પ્રભુ પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસે છે. ખાકીની ત્રણ દિશાઓમાં અન્તર દેવા પ્રભુના ત્રણ શ્રેષ્ટ પ્રતિષિએ વિષુવે છે. આ ત્રણે પ્રતિષિ પ્રભુના પુણ્ય પ્રભાવથી પ્રભુના રૂપના જેવા લાગે છે, પરંતુ વ્યન્તા પ્રભુના રૂપ જેવા પ્રતિષિએ કરવાને સમર્થ નથી. ચારે વિદિશાઓમાં એટલે ચારે ખુણામાં ત્રણ ત્રણ પ દાએ એસે છે એટલે ખાર પદાઓ થાય છે. તે આ પ્રમાણે:—'સાધુ, સાધ્વી તથા વૈમાનિકની દેવીઓ, એ ત્રણ પાઁદા પૂર્વ દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરીને ૧ શુકલ ધ્યાન--ધ્યાનના ચાર પ્રકારમાંથી આ ચેથુ' ધ્યાન જાણુંનું. આ ધ્યાનના ચાર પ્રકાર છે, તે થ્યા પ્રમાણે:--૧ પૃથકત્વ વિતર્ક સવિચાર, ૨ પૃથકત્વ વિતર્ક અવિચાર, ૩ સુમક્રિયા અપ્રતિપાતી, ૪ પુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ. આ ચાર ભેદનું ટુંકુ સ્વરૂપ નીચે પ્રમાણે:-- ૧ પૃથકત્વ વિતર્ક સવિચાર—પૃથકત્વ એટલે અનેકપણું, વિતર્ક એટલે શ્રુત, વિચાર એટલે અર્થ, વ્યંજન અને યોગાના સક્રમ. એટલે પૂર્વ શ્રુતને અનુસારે એક દ્રવ્યને વિષે વિવિધ પ્રયોગાના અથ, વ્યંજન અને ચાંગાના સંક્રમણુ યુક્ત વિચાર કરવા તે. જેમકે પૂર્વધર મુનિ પૂર્વ શ્રુતને અનુસારે પરમાણુ આફ્રિ એક દ્રવ્યના ઉત્પાદ, સ્થિતિ અને નાશરૂપ વિવિધ પર્યાયોના વિચાર કરતા દ્રવ્યથી વ્યંજન એટલે શબ્દમાં તે શબ્દથી દ્રવ્યમાં સક્રમણુ કરે, તથા કાય યોગથી, મનોયોગ કે વચન યોગમાં, વચન યોગથી કાયયોગ કે મનોયોગમાં સંક્રમણ કરે તે. આ ધ્યાન એક યોગ અથવા ત્રણુ યોગવાળાને હાય છે. ૨ પૃથક વિતર્ક અવિચાર—પૂર્વ શ્રુતને અનુસાર એક પર્યાય સંબંધી અ†, વ્યંજન અને યોગને વિષે અસક્રમ રૂપ બ્યાન તે. આ ધ્યાનમાં ચિત્ત સ્થિર અને નિશ્ચલ થાય છે. આ ધ્યાન એક યાગવાળાને હાય છે. ૩ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી--કેવલજ્ઞાનીને મામાં જવાના સમયે મનેયાગ, વચનયાગ અને બાદર કાયયોગા રાધ કરવાથી માત્ર ઉચ્છ્વાસ નિશ્વાસાદિ સૂક્ષ્મ કાયિક ક્રિયા હાય એવું યાગના નિરોધ કરવા રૂપ ધ્યાન. આ ધ્યાન કામયામવાળાને હોય છે. ૪ ન્યુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ--સવ' યોગને રાધ કરવાથી પર્વતની પેઠે નિષ્ણક’૫ એવા અયાગી ધ્રુવલીને (ચૌદમે ગુણુસ્થાનકે) આ ધ્યાન હેાય છે. આ ધ્યાનવાળાને યાય હાતા નથી. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિતામણિ ભાગ બીજે ] ૬૭ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને અગ્નિ ખૂણામાં બેસે છે. સૌથી આગળ સાધુઓ બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવીઓ અને તેમની પાછળ સાધ્વીઓ ઉભી રહે છે. ભવનપતિ, તિષી અને વ્યન્તર એ ત્રણેની દેવીએ દક્ષિણ દ્વારથી સમવસરણમાં પેસીને પ્રભુને પ્રદક્ષિણા દઈને નિત્ય ખુણામાં ઉભી રહે છે. તથા એ ત્રણે પ્રકારના દે પશ્ચિમ દ્વારથી પસીને પ્રભુને પ્રદક્ષિણા દઈ નમીને વાયવ્ય ખૂણામાં બેસે છે. તથા વૈમાનિક દે, તથા મનુષ્ય અને તેમની સ્ત્રીઓ ઉત્તર દ્વારથી પેસીને પ્રભુને પ્રદક્ષિણા દઈને ઈશાન ખુણામાં બેસે છે. એ પ્રમાણે બાર પર્ષદાઓ જાણવી ત્યાર પછી ઈન્દ્ર મહારાજા ભવ એટલે સંસારને ભય ટાળવાને તીર્થકરની આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૧૨૭. ઈન્દ્ર મહારાજે પ્રભુની કરેલી સ્તુતિ ૬ કલેકેમાં જણાવે છે – દર્શનાદિ નિમિત્તથી જિનના પૂર્વે બાંધતા, કેવલ જ્ઞાન ક્ષણે પ્રભુ આપ તસ ઉદયી થતા; તસ પ્રતાપે દેશના દઈ ઉદ્ધરો ભાવિ જીવને, સાર્થવાહ ! ભવાટવીમાં વંદોએ નિત આપને. ૧૨૮ સ્પષ્ટાર્થ:--દર્શનાદિ એટલે સમકિત વગેરે વિસ સ્થાનકેની આરાધનાના નિમિત્તથી તમે પહેલાં જિનનામ એટલે તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું. તે કર્મનો સિદય હે પ્રભુ! આપ કેવલજ્ઞાન પામે છે તે વખતથી શરૂ થાય છે. (જિનનામને બંધ થયા પછી અન્તમુહૂર્ત કેડે તેને પ્રદેશદય શરૂ થાય છે, તેથી બીજા ની અપેક્ષાએ પ્રતિષ્ઠાદિક અધિક હોય છે. પરંતુ રસોઇય તે તેરમે ગુણઠાણે થાય છે. ) તે જિનનામ કર્મના પ્રભાવથી સદુપદેશ આપીને ભવ્ય જીને આ દુઃખ રૂ૫ સંસાર સમુદ્રમાંથી તમે ઉદ્ધાર કરે છે. આ ભવ રૂપી અટવીમાંથી બહાર લાવવાને સાર્થવાહ સમાન હે પ્રભુજી! અમે હંમેશાં આપને નમસ્કાર કરીએ છીએ ૧૨૮. ખુશ થઈને એક યોજન માન સમવસરણ વિષે, માનવાદિ પ્રભૂત છે દેશના સુણતા દીસે, એક ભાષા ના છતાં તુજ વચન બેધક ધર્મના, સમજાય સવિને હેય ઈમ અનુભાવથી જિનનામના. ૧૨૯ પાર્થ –એક જન પ્રમાણ સમવસરણને વિષે મનુષ્ય, તિર્ય દેવતાઓ વગેરે કરડે છે કેઈ પણ જાતની હરક્ત વિના આનંદપૂર્વક ઉપદેશ સાંભળતા જણાય છે, તે જનનામ કમના ઉદયને પ્રભાવ છે. ઉપદેશ સાંભળનારા છની એક ભાષા નથી. અથવા તેઓ જુદી જુદી ભાષા બોલનારા તથા જાણનારા હોય છે, તે પણ ધર્મને ઉપદેશ આપનારા તમારા વચને સર્વ. જી સમજી શકે છે તેમાં પણ જિનનામ કર્મને જ પ્રભાવ નિમિત્ત કારણ છે. ૧૨૯ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાવિજયપધરિતતુજ વિહાર પવન બલે સવિ રોગ ઘન વિખરી જતા, જન સવાસે ક્ષેત્રમાંથી ઈતિ સંકટ ભાગતા વૈરાગ્નિ શમતે તુજ કપારસ પુષ્પરાવર્સે કરી, મારી વિગેરે થાય ના પ્રભુ! આપના પુણ્ય કરી. ૧૩૦ ૫ષ્ટાર્થ–હે પ્રભુ તમારા વિહાર રૂપી પવનના બલથી સર્વ પ્રકારનાં રગે રૂપી વાદળાં વિખરાઈ જાય છે. એટલે તમે જ્યાં જ્યાં વિચરો છે ત્યાં ત્યાં ચારે દિશામાં થઈને ૧૦૦ (૨૫૪=૧૦૦) એજન, ઉપર ૧રા ને નીચે ૧૨ા યેાજન એમ સવાસ યોજના સુધી ઉત્પન્ન થએલા રેગે શાંત થઈ જાય છે. તથા સવાસે જન સુધીના ક્ષેત્રમાંથી ઈતિ સંકટ એટલે સાત પ્રકારના ઈતિના સંકટ નાશ પામે છે. વળી તમારા કુપારસ એટલે દયાના પરિણામ રૂપી પુષ્પરાવર્ત મેઘ વડે કરીને જીને વૈરાગ્નિ એટલે દુશમનાવટ રૂપી અગ્નિ શાંત થઈ જાય છે અથવા શાંત રસના પ્રભાવથી જાતિથી વૈરવાળા જીના પણ વૈરભાવ શાંત થઈ જાય છે. વળી હે પ્રભુ ! આપના પુણ્યના ઉદયથી મારી એટલે મરકી વગેરે રોગો પણ ઉત્પન્ન થતા નથી. ૧૩૦ રાજ્યભય દુભિક્ષ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ટળે, શ્રેષ્ઠ ભામંડલથી જનો તુજ હર્ષથી દર્શન કરે; યેગના સામ્રાજ્યને પામેલ પ્રભુ ! ઘાતિ ક્ષય, કહપતાર જંગમ તમે છો ઈમ અમે પણ માનીએ. ૧૩૧ સ્પષ્ટાર્થ:–રાજ્યમય એટલે સ્વરાજ્યને ભય તથા પરરાજ્યનો ભય પણ આપના પ્રભાવથી દૂર થાય છે. તથા દુભિક્ષ એટલે દુકાળને ભય, અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંતના વરસાદનો ભય, તથા અનાવૃષ્ટિ એટલે વરસાદ બીલકુલ ન થાય તેને ભય પણ દૂર થાય છે. જો કે તમારૂં તેજ એટલું બધું છે કે માણસે તમારા મુખ તરફ જોઈ પણ શકે નહિ, પરંતુ આપની પાછળની બાજુએ મસ્તક ઉપર જે તેજ સ્વી ભામંડલ આવેલું છે તેમાં તમારૂં તેજ સંક્રાંત થવાથી–સમાઈ જવાથી લોકો આનંદ પૂર્વક તમારા મુખનાં દર્શન કરી શકે છે. વળી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મના ક્ષયથી વેગના સામ્રાજ્યને અથવા મોટી ઋદ્ધિને પામેલા હે પ્રભુ! તમે સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષ સમાન છે એમ જેમ બીજાઓ માને છે તેમ અમે પણ માનીએ છીએ. ૧૩૧ કર્મરૂપ તૃણને ઉખેડે આપ વિણ કણ ત્રિભુવને, ઉત્તમ ક્રિયા કુલ રૂ૫ લક્ષ્મી પરિહરે ના આપને છે પાત્ર મૈત્રીના પ્રદે શોભનારા આપ છે, કરૂણુબુનિધિ માધ્યચ્ચ ગુણમણિ રેહણાચલ આપ છો. ૧૩૨ સ્પષ્ટાર્થ – અનંત કાળથી એકઠાં થએલાં કર્મરૂપી ઘાસને ઉખેડવાને આખા For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેસના ચિંતામણિ ભાગ બીજો ). સિવાય બીજો કોણ ત્રણ ભુવનમાં (એટલે સ્વર્ગ મૃત્યુ અને પાતાલમાં) સમર્થ છે? અથવા આપના જેવાજ કર્મને નાશ કરી શકે છે. બીજા કાયર જીવોથી એ કાર્ય બની શકતું નથી. વળી ઉત્તમ ક્રિયાના ફલ રૂપ લક્ષ્મી આપને ત્યાગ કરતી નથી. આપ મૈત્રીના પાત્ર છે. અથવા આપને સર્વ જીવો સાથે મૈત્રી ભાવ છે વળી પ્રમોદ ભાવનાથી પણ શોભનારા તમે છે. વળી તમે કરૂણબુનિધિ એટલે દયાના સમુદ્ર છે. વળી તમે માધ્યાય એટલે ભારે કમી જીવોને સમજાવવા છતાં ન સમજે તે પણ તેના પ્રત્યે ક્રોધ નહિ કરતાં તેમની ઉપેક્ષા રાખનારા છે તથા ગુણ રૂપી મણિઓ નિપજાવવાને આપ રોહણાચલ પર્વત સમાન છે એ પ્રમાણે આપનામાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યથ્ય એ ચારે ભાવનાઓ રહેલી છે. ૧૩૨ નિર્દોષ યોગાત્મ સ્વરૂપી પ્રાતિહાર્યો શેભતા, પણ તીસ વાણીના ગુણોથી અતિશયોથી દીપતા, રાગાદિ બંધનને અમારા કરી કૃપાને તોડજે, સેવા ભભવ આપજે પદ વંદના સ્વીકારજે. સ્પષ્ટાર્થ – હે પ્રભુ! તમે દોષ રહિત યોગાત્મસ્વરૂપ છે. આપ આઠ પ્રકારના પ્રાતિહાર્યો વડે શોભે છે. તે આઠ પ્રાતિહાર્યો આ પ્રમાણે – અશોક વૃક્ષ, ૨ દેવની પુપ વૃષ્ટિ ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ આસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ, ૮ છત્ર. વળી આપ પાંત્રીસ પ્રકારના વાણીના ગુણે તથા ૩૪ અતિશયેથી શોભે છે. અમારા રાગ વગેરેના બંધનો જેનાથી અમે આ સંસારમાં પડીએ છીએ તેવા રાગાદિ બંધને ને અમારા ઉપર કૃપા કરીને તેડી નાખજે. વળી ભવ ભવ આપની સેવા આપજે. તથા આપના ચરણે કરેલી અમારી વંદનાનો સ્વીકાર કરજે. ૧૩૩ સગર રાજ પ્રભુને વંદન કરવા જાય છે – ઉધાનપાલક સગર નૃપને આ સ્વરૂપ જણાવતા, દાન દઈને તેને હાથી ઉપર તે બેસતા ઉત્સવે પરિવાર સહ ઉધાન પાસે આવતા, રાજચિહ્નો છોડતા પ્રભુ પાસ આવે ચાલતા. ૧૩૪ સ્પર્થ-શ્રી અજીતનાથ પ્રભુજી ઉદ્યાનમાં સમવસર્યા છે, એ હકીકત ઉદ્યાનપાલકે એટલે ઉદ્યાનના રખવાળે આવીને સગર ચક્રવત્તિને જણાવી તે સાંભળીને અતિ હર્ષ પામેલા તે સગર ચકી તેને સાડા બાર કેટી સુવર્ણનું દાન આપી સ્નાન કરીને પવિત્ર થઈને હાથી ઉપર બેસે છે, ને મોટા આડંબર પૂર્વક પોતાના પરિવારને સાથે લઈને ૧ યોગાત્મ રવરૂપ –ોગ એટલે જોડાવું એટલે આત્માના ગુણેને વિષે જોડાવું તેથી પ્રાપ્ત થયું છે આત્મ સ્વરૂપ જેમને તે ગામ સ્વરૂપી કહેવાય. , ૨- આ બંને માટે વિના ચિંતામણિને પહેલે ભાય જુઓ. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપધસૂરિકૃતપ્રભુને વાંદવાને નીકળ્યા. જ્યારે ઉદ્યાનની પાસે આવી પહોંચ્યા ત્યારે તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યા. ત્યાર પછી છત્ર, ચામર, મુગટ વગેરે પોતાનાં જે રાજચિહ્નો તેને ત્યાગ કર્યો અને ચાલતા પ્રભુની પાસે આવ્યા ૧૩૪ સગર રાજા પ્રભુની સ્તુતિ કરે છે તે આઠ ગાથામાં જણાવે છે -- વંદી વિધાને સ્તુતિ કરે રોમાંચમાં વિકસાઈને, હે દેવ ! દીઠા પ્રબલ પુણ્ય આજ મેં મુજ જન્મને; ધન્ય માનું સફલ નયણાં દિન ઘડી તિમ સમયને, મતીઓને મેહ વરસ્ય કનક રવિ ઊગ્યો અને ૧૩૫ સ્પષ્ટાર્થ:--સગર રાજાએ પ્રભુની પાસે જઈને તેમને વિધિપૂર્વક વંદન કર્યું. ત્યાર પછી અતિ હર્ષને લીધે જેમની રોમરાજી વિકવર થઈ છે એવા સગર ચકવરી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ! મારા પ્રબળ પુણ્યના લીધે આજે મેં આપને જોયા. આપનું દર્શન થવાથી હું મારા જન્મને પણ ધન્ય માનું છું વળી મારાં નેત્ર (આંખ) પણ સફળ બન્યા છે કારણ કે તેના વડે મેં આપના દર્શન કર્યા. જે દિવસે આપના દર્શન થયા તે દિવસને તથા તે સમયને પણ હું ધન્ય માનું છું. આજે મારે તો મોતીઓને વરસાદ વરસ્યો એમ હું માનું છું. તથા આજે મારે સેનાને સૂરજ ઉગ્ય છે એવું પણ હું માનું છું. ૧૩૫ મિથ્યાત્વીને કલ્પાંત રવિ સમ અમૃત સમ સમ્યકત્વને, તુજ ધર્મચક તિલક સમું જિનનામ લક્ષ્મીનું અને દિવ્ય તે પ્રકટાવનારૂં શ્રેષ્ઠ ધાર્મિક ભાવને, ચકની જિમ આપતું તે આંતરિક રિપુ વિજયને. ૧૩૬ સ્પષ્ટાર્થ – હે પ્રભુ! તમારૂં ધર્મ ચક્ર મિથ્યાત્વીએને કલ્પાંત કાલના સૂર્ય સમાન આકરૂં અથવા જેનું તેજ સહન ન કરી શકાય તેવું જણાય છે. અને સમકિતી ને તે ધર્મચક્ર અમૃત સમાન અતિ પ્રિય લાગે છે. તથા તમારું ધર્મચક જિનનામ એટલે તીર્થંકર નામ કર્મ રૂપી લક્ષમીના તિલક જેવું શેભે છે. આ ધર્મચક દિવ્ય અને ઉત્તમ ધાર્મિક ભાવને પ્રગટ કરનારું છે. તથા જેમ ચક્રવર્તીનું ચક્ર બાહા શત્રુઓને છાવે છે તેમ આ ધર્મચક રાગાદિ આંતરિક શત્રુઓ વગેરેના વિજયને અપાવનારૂં છે. ૧૩૬. આપ સ્વામી એક જગના એમ આગળ સર્વની, જાણે કહેવા ઇંદ્રધ્વજ મિષ વાસવે નિજ તર્જની; હાયની ઉંચી કરી તેવું જણાએ જિનપતિ ! ધન્ય જીવો ધરત જેઓ પદકમલ પૂજન મતિ. ૧૩૭ પાર્થ – હે જિનપતિ ! આપ જ એકલા આ જગતના સ્વામી છે એવું સર્વ જીની આગળ જણાવવા માટે જ જાણે હોય નહિ, તેવું સૂચવનાર આ ઈન્દ્રિધ્વજના બહાને વાસવે એટલે ઈન્દ્ર મહારાજે જાણે પોતાની તર્જની આંગળી એટલે અંગુઠાની ડેની For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજો ] આંગળી ઊંચી કરી હાય નહિ, તે ઇદ્ર ધ્વજ શોભી રહ્યો છે. હે પ્રભુ! જે છે તમારા પદ એટલે ચરણ રૂપી કમલની પૂજા કરવાની બુદ્ધિવાળા હોય છે, તે જીવને હું ધન્ય માનું છું. ૧૩૭. આપ ચાલે તે સમય સુર કમલ રચવાના મિશે, કમલવાસિ લક્ષમીને વિસ્તારતા હરખે હસે હું એમ માનું એક સાથે ચાર ધર્મ પ્રરૂપવા, ચાર મુખવાળા થયા પ્રભુ ભવજલધિન જેહવા. ૧૩૮ સ્પષ્ટાર્થ – હે પ્રભુ! જ્યારે તમે આ પૃથ્વીને વિષે ચાલે છે તે વખતે દેવતાઓ તમારા પગને મૂકવા સારૂ કમળોની રચના કરે છે. તેમાં ખરે મુદો એ જણાય છે કે તેઓ કમળમાં રહેનારી લક્ષ્મીને ઘણા આનંદપૂર્વક વિસ્તારીને હસે છે. વળી હે પ્રભુ તમે જે કે એક મુખવાળા છે છતાં દાન, શીલ, તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મને એક સાથે કહેવાને માટે ચાર મુખવાળા જાણે થયા હોય નહિ, એમ હું માનું છું. ભવ્ય છે આપશ્રી સંસાર રૂપી રામુને તરવા માટે હેડી જેવા છે, એમ સમજીને આપની ભક્તિ કરવામાં લીન બને છે. ૧૩૮ ત્રણ ભુવનના દોષ ત્રણને ટાળવા જ પ્રવર્તતા, તેથી જણાએ દેવકૃત ત્રણ ગઢ વિશેષે ચળકતા; આપ વિચારો તે ક્ષણે કાંટા અધમુખ થઈ જતા, શું ચિત્ર? એમાં તિમિર સન્મુખ થાય ના રવિ ઉગતા. ૧૩૯ સ્પષ્ટાર્થ– હે પ્રભુ! આ જગતના જીના રાગ, દ્વેષ અને મેહ રૂપી ત્રણ મોટા દેને ટાળવાને માટે તમે પ્રવૃત્તિ કરે છે, તે જણાવવાને માટે જાણે દેએ રચેલા આ ત્રણ ગઢ વિશેષે ચળકતા હોય નહિ, તેમ હું માનું છું. વળી હે પ્રભુ! જ્યારે આપ આ પૃથ્વી ઉપર વિહાર કરો છો ત્યારે કાંટાઓ અધોમુખ એટલે ઉંધા મુખવાળા અથવા જેની અણુઓ નીચે જાય છે તેવા થાય છે, તેમાં કાંઈ આશ્ચર્ય જણાતું નથી. કારણ કે સૂર્યને ઉદય થતાં તિમિર એટલે અંધકાર શું સન્મુખ આવી શકે છે? અથવા સૂર્યને ઉદય થતાં અંધકાર જરૂર જ ભાગે છે. ૧૯ હવે અવસ્થિત રેમ આદિક યુગ મહિમા આપને, સર્વ હતુ અનુકલ બનતી એહ મહિમા આપને સ્પર્શ હશે આપના પદ કમલને ઈમ ધારતા, - દેવે સુગંધ જલે કુસુમથી મેદિનીને પૂજતા. ૧૪૦ પષ્ટાર્થ –હે પ્રભુ! તમારા રોમાદિક એટલે કેશ, નખ, દાઢી મૂછના વાળ અવસ્થિત એટલે હોય તેટલાને તેટલાં જ રહે છે. તેમાં વૃદ્ધિ હાનિ થતી નથી, તે આપના યેગને જ મહિમા છે. વળી છએ ઋતુઓ આપને અનુકૂળ બને છે તે મહિમા પણ આપ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ७२ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત શ્રીજીના જ છે. આપના ચરણકમલથી આ પૃથ્વીને સ્પર્શ થવાના છે એવું વિચારીને દેવતાએ સુગંધી જળની વૃષ્ટિ કરીને તથા સુગંધીદાર ફૂલેાની વૃષ્ટિ કરીને પૃથ્વીને પૂજે છે, ૧૪૦ પક્ષિ પણ સુપ્રદક્ષિણા કરતા ન આડા ચાલતા, જાળવે ૧૪૧ શી ગતિ ! તસ આપથી જે નર વિમુખ થઈ ચાલતા; અનુકૂલતાને પવન પણ પ્રભુ આપની, થાય કિમ પ્રતિકૂલતા તેા લેશ પણ પંચદિની, સ્પષ્ટા :—પક્ષોએ પણ આપની કરતા સારી રીતે પ્રદક્ષિણા આપે છે, પરંતુ આડા ચાલતા નથી, પરંતુ જે મનુષ્યા તમારાથો વિમુખ થઇને એટલે શત્રુ જેવા થઈને ચાલે છે તેઓની શી ગતિ થશે ? તે હું જાગ્રુતા નથી. હું પ્રભુ ! પવન પણુ આપની અનુકૂળતાને જાળવે છે. એકેન્દ્રિય એવા પવન પણ જ્યારે આપની અનુકૂળતાને જાળવવાનું જાણે છે તે પછી સમજદાર એવા પૉંચેન્દ્રિય જીવા તા જરા માત્ર પણ આપની પ્રતિકૂળ અને જ કેમ ? અથવા જે પંચેન્દ્રિય જીવા તમારાથી પ્રતિકૂળ અને તે નિર્ભ્રાગિ શિરોમણિ જાણવા. ૧૪૧ મહિમા થકી આશ્ચયને પામેલ તરૂ પણ શીને, નીચું નમાવીને નમે હું ધન્ય ગણુ તસ શીને; પણ નમે નહિ શી મિથ્યાત્વી જનેાના આપને, ૧૪૨ વ્ય તેહુ જધન્યથી સુર ક્રોડ સેવે આપને. સ્પષ્ટા :—આપના મહિમાથી અચબા પામેલા વૃક્ષેા પણ પેાતાના શીષ ને એટલે મસ્તક જેવી શાલતી ઉંચી ડાળીઓને નમાવીને તમને નમસ્કાર કરે છે, માટે હું તેમના મસ્તકને (ઝાડની ટોચને) પણ ધન્ય ગણું છું. અથવા તે વૃક્ષે પણ ભાગ્યશાળી જાણવાં. પરંતુ જે મિથ્યાત્વી મનુષ્યેાના મસ્તકા (માથાં) આપને નમસ્કાર કરવા નીચા નમતા નથી તેમને હું નકામા ગણું છું. અથવા તે મનુષ્યા ભાગ્યહીન છે, કે જેએ તમને કરતા નથી. પ્રભુ! જઘન્યથી એટલે એછામાં ઓછા ક્રોડ દેવા હંમેશાં આપની સેવા કરે છે. ૧૪૨ નમસ્કાર મન, જીભ અને ચક્ષુની સાકતા કયારે થાય તે જણાવે છે:-- તેજ ઉત્તમ મન ગણું જે ચિંતવે ગુણ આપના, તેન્ડુ જીભને ધન્ય માતુ જે સ્તવે ગુણ આપના ધન્ય નયણાં તેજ નિરખે જે નિર ંતર આપને, નિજ ગુણાનંદી જિનેશ્વર ! તારો ઝટપટ મને. ૧૪૩ સ્પા :—હે પ્રભુ! જે મન આપના ગુણાનું ચિંતન કરે એટલે આપના ગુણ્ણાની વિચારણા કરે તે જ મનને હું ઉત્તમ માનું છું. કારણુ મન વડે સારી અને ખાટો અને For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજે ] પ્રકારની વિચારણા કરી શકાય છે. તેમાં મનથી જે બેટી વિચારણા અથવા દુર્ગાન કરાય તે તે અશુભ કર્મ બંધનું કારણ થતું હોવાથી તેવું મન વખાણવા લાયક નથી. પરંતુ જ્યારે મન વડે સારી વિચારણું અથવા શુભ ધ્યાન કરાય છે, ત્યારે તે લાભદાયી હોવાથી વખાણવા લાયક છે. તેમાં પણ જ્યારે આપના ગુણેની વિચારણા થાય ત્યારે તે મને વધારે ઉત્તમ અથવા શ્રેષ્ઠ ગણાય કારણ કે તેવી વિચારણાથી ઘણું અશુભ કર્મોને નાશ થવા રૂપ નિર્જરા થાય છે. વળી તે વખતે જે ન બંધ થાય તે પણ શુભ કર્મોને અથવા પુણ્યને થાય છે. તેવી રીતે જે જીભથી આપના ગુણનું સ્તવન કરાય તે જીભ પણ હું ધન્ય માનું છું. કારણ કે જીભ વડે પણ ઘણું પ્રકારનાં અશુભ વચને પણ બોલાય છે જેથી કરીને બીજા જીવેને દુઃખ થાય છે. અને બેલનારને પાપ કર્મ બંધાય છે. માટે જીભથી આપના ગુણેની સ્તુતિ કરવી તે લાભદાયી હોવાથી હું તે જીભને પણ ધન્ય માનું છું. વળી તે નયણાં એટલે આંખેને પણ ધન્ય છે, કે જે આંખેથી હંમેશાં આપનાં દર્શન કરાય છે. આંખોને નાટક સીનેમા વગેરે જોવામાં ઉપયોગ કરે તે તેને દુરૂપયોગ છે અને તેથી નુકસાન થાય છે. પરંતુ તેજ આંખે તમારા દર્શનમાં જોડાય ત્યારે હું તે આંખેને ધન્ય માનું છું, કારણ કે તેથી જીવને વીતરાગ દશાને અનુભવ વગેરે અનેક પ્રકારના લાભ થાય છે. માટે નિજ ગુણાનંદી એટલે પિતાના ગુણો જે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમાંજ આનંદ મેળવનાર અથવા રમણતા કરનાર હે જિનેશ્વર દેવ! મને જલ્દી આ સંસાર રૂપી સમુદ્રમાંથી તારજો. અહીં જન્મ જરા મરણ રૂપી જલને ધારણ કરવાથી તથા કષાયાદિ જલચર હેવાથી સંસારને સમુદ્રની ઉપમા આપી છે. ૧૪૩ સમવસરણમાં કોણ કયા ગઢમાં બેસે છે તે જણાવે છે – ઈમ થણને ઈદ્રની પાછળ વિનયથી બેસતા, તાસ પાછળ શેષ જન છેલ્લા ગઢે સૈ બેસતા સર્પાદિ બીજા ગઢ વિષે બેઠા ધરીને મિત્રતા, વાહને ત્રીજા ગઢ સિંહાસને પ્રભુ દીપતા. ૧૪૪ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને તે સગર ચક્રવતી વિનય પૂર્વક ઈન્દ્રની પાછળ બેસે છે તેમની પાછળ બાકીના મનુષ્ય પણ તે અંદરના ગઢની અંદર ઉચિત સ્થાને બેસે છે. બીજા ગઢની અંદર સર્પ વગેરે એટલે હાથી સિંહ વાઘ વગેરે પિતાના જાતિ વેરને પણ છેડી દઈને મિત્રતા ધારણ કરીને બેસે છે. એટલે પ્રભુને જ એ મહિમા છે કે જેમના પ્રભાવથી કુદરતી વૈર રાખતા એવા તિર્યચે પણ તેમના તે જાતિવેરને છોડી દે છે, અને મિત્ર હોય તેમ એક બીજાની જોડે બેસે છે. ત્રીજા એટલે સૌથી બહારના ગઢને વિષે પ્રભુને વંદન કરવા આવનાર દેવોના તથા રાજાઓના વાહને રાખવામાં આવે છે. તથા પ્રભુ સિંહાસન ઉપર બેસે છે. ૧૪૪ ૧૦ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપઘસરિત પ્રભુની દેશના કેવી છે તે બે લેકમાં જણાવે છે –– એક જન પ્રસરતા અધિકાઈ ગંભીર સ્વરે, મહગિરિ પવિ શ્રેષ્ઠ વચને દેશના પ્રભુ ઉચ્ચરે; - તરસ ભૂખ પીડા ટળે પ્રભુદેશના સુણનારની, આ સમય તેને મળે જસ પૂર્ણતા નિજ પુણ્યની. ૧૪૫ ૫ષ્ટાથે–એક જન અથવા ચાર ગાઉ સુધી ફેલાતી એટલે ચાર ગાઉ સુધીમાં સાંભળી શકાય તેવા સ્વરવાળી, વળી જેમાં શબ્દ છેડા છતાં અધિક અર્થ હોય છે તેવી. અને મેઘ સમાન ગંભીર સ્વરવાળી, વળી મેહ રૂપી પર્વતના ચુરા કરવાને માટે વા જેવી, દેશના છે. અને ઉત્તમ વચન વાળી દેશના પ્રભુ આપે છે. જે દેશનાનો એવો પ્રભાવ છે કે તે સાંભળનારા ભવ્ય જીવોની ભૂખની તેમજ તરસની પીડા નાશ પામે છે. અથવા દેશના સાંભળનારાઓને ભૂખ તેમજ તરસ લાગતી નથી. આવા પ્રકારની પ્રભુની દેશના સાંભળવાને સમય પણ તેને જ મળે છે કે જે જીવમાં પોતાના પુણ્યની પૂર્ણતા હોય છે. અથવા આ અવસર પણ તે જીવને મળે છે કે જે જીવને પુણ્યની પૂર્ણતા હોય એટલે કે જેને શુભ કોને ઉદય ચાલતો હોય, તેનેજ આ શ્રી પ્રભુની દેશના સાંભળવાને શુભ અવસર મળે છે. ૧૪૫ રાગાદિ બંધન તેડવા તરવાર જેવી દેશના, સકલ સંશય રોગ હરવા વર રસાયણ દેશના; ચિત્ત જલમલ દૂર કરવા કતક જેવી દેશના, આત્મહિત નિજ સાધ્ય સિદ્ધિકરાવનારી દેશના ૧૪૬ સ્પષ્ટાર્થ-જેમ તરવારથી બંધન તેડી શકાય છે તેમ આ સંસારમાં રાગ વગેરેના 'બંધન તોડવા માટે પ્રભુની દેશના તરવાર જેવી છે. અથવા પ્રભુની દેશના સાંભળનાર ભવ્ય જીના આ સંસારમાં મેહ તેમજ રાગથી બંધાએલા કર્મરૂપ બંધને નાશ પામે છે. વળી પ્રભુની દેશના ઉત્તમ રસાયણ સમાન છે. કારણ કે જેમાં રસાયણ ખાવાથી રેગને નાશ થાય છે અને શરીર નીરોગી બને છે, તેવી રીતે બધાં સંશય રૂપી રોગો દૂર કરવા માટે દેશના રસાયણ સમાન છે. ભાવાર્થ એ છે કે પ્રભુની દેશના સાંભળનાર ભવ્ય જીવોના સર્વ પ્રકારના સંશય દૂર થાય છે, અને તેથી સમ્યગ્ર દર્શન અથવા સમતિની નિર્મલતા થાય છે. વળી પ્રભુની દેશના તક ચૂર્ણ સમાન છે, કારણ કે જેમ મેલા પાણીમાં કતકનું ચૂર્ણ નાખવાથી તેમને કચરે નીચે બેસે છે અને તેથી પાણી સ્વચ્છ બને છે, તેવી રીતે પ્રભુની દેશના રૂપી કતક ચૂર્ણથી પણ ભવ્ય જીવના ચિત્ત રૂપી પાણીમાં રહેલ કર્મરૂપી મલ અથવા કચરે દૂર થાય છે અને તેથી ચિત્ત નિર્મલ બને છે. વળી પ્રભુની દેશના For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી શિનચિંતામણિ ભાગ બીજો ]. આત્મહિત એટલે આત્માનું કલ્યાણ કરનારી તેમજ નિજ સાધ્ય એટલે પિતાને જે મેક્ષનું સુખ સાધવાનું છે તેની સિદ્ધિ એટલે પ્રાપ્તિ કરાવનારી દેશના છે. ૧૪૬ શ્રી અજિતનાથ દેશના આપે છે – વૈર્ય મણિની બુદ્ધિથી જિમ મૂર્ખ જન ચે કાચને, તેમ મૂઢ જન સાર માને સારહીન સંસારને, દેહદેથી ઝાડની જિમ ભવ વધે કત કર્મથી, વિવિધ કર્મો પ્રતિક્ષણે બંધાય કારણ નથી. ૧૪૭ સ્પષ્ટાર્થી--પ્રભુ શ્રી અજિતનાથ ભગવાન દેશના આપતાં જણાવે છે કે જેવી રીતે મૂર્ખ માણસ કાચ જેવી અસાર વસ્તુને “આ વિડૂ મણિ છે એમ સમજીને ગ્રહણ કરે છે અથવા કાચને પણ વૈડૂર્ય મણિ માને છે. તેવી રીતે મૂઢ જને અથવા મોહનીય કર્મને વશ પડેલા છો આ સાર વિનાના સંસારને પણ સાર રૂ૫ માને છે. અથવા આ સંસાર જે દુઃખદાયી હોવાથી ત્યાગ કરવા લાગ્યા છે તેને પણ સુખ રૂપ માનીને તેમાં રાજી થાય છે. જેવી રીતે ઝાડના દેહદે અથવા દેહલા પૂર્ણ થવાથી તેની વૃદ્ધિ થાય છે તેવી રીતે જીવે કરેલા કર્મોને લીધે તેના ભાવ રૂપી વૃક્ષની વૃદ્ધિ થાય છે. તેમજ મન વચન અને કાયાના રૂપી કારણથી આ જીવ ક્ષણે ક્ષણે નવાં નવાં કર્મોને બાંધે છે અને તેને લઈને તે સંસારમાં રખડયા કરે છે. ૧૪૭ ધર્મયાનના ચાર ભેદે જણાવે છે – કર્મ વિલયે વિલય ભવને એમ જણ બુધજને, યત્ન કર ચેતતાં વિસાવવા સવિ કર્મને. શ્રેષ્ઠ ધ્યાન ભલે ટળે સવિ કર્મ વાદળ વાયુથી, આજ્ઞા અપાય વિપાકના સંસ્થાન કેરા ધ્યાનથી. ૧૪૮ ૫ષ્ટાર્થ-કર્મ વિલય એટલે કર્મને નાશ થાય તો ભવને પણ નાશ થાય છે, કારણ કે ભવ વૃદ્ધિમાં કર્મ બંધ કારણ રૂપ છે, તેમ આગલી ગાથામાં જણાવ્યું છે. આ હકીકત જાણીને બુધ જને એટલે સમજુ મનુષ્ય સર્વ કર્મને નાશ કરવા માટે ચેતીને અથવા ઉપયોગ પૂર્વક મહેનત કરવી જોઈએ. આ કર્મ રૂપ વાદળનો નાશ ઉત્તમ ધ્યાન રૂપી વાયશથી થાય છે. જેમ વાયુના ઝપાટથી વાદળો વિખરાઈ જઈને નાશ પામે છે, તેવી રીતે કર્મ રૂપો વાદળે પણ ઉત્તમ પ્રકારના જે ધર્મધ્યાન અને શુકલ ધ્યાન તે રૂપી પવનના જોરથી નાશ પામે છે. અથવા કર્મને નાશ કરવા ઈચછનાર ભવ્ય જીવોએ ગુમ થયાન ધ્યાવું જોઈએ. તેમાં ધર્મ પ્રધાનના ચાર પ્રકાર કહેલા છે તે આ પ્રમાણે જાણવા–૧ આજ્ઞા વિચય નામનું ધર્મધ્યાન, ૨ જું અપાય વિચય નામનું ધર્મધ્યાન, ૩ જુ વિપાક વિચય For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્યસૂરિકૃત નામનું ધર્મધ્યાન અને ૪ થું સંસ્થાના વિચય નામનું ધર્મધ્યાન એમ ચાર પ્રકારે ધર્મ ધ્યાન જાણવું. ૧૪૮ આજ્ઞાવિચય ધ્યાનનું સ્વરૂપ ૬ કલાકમાં જણાવે છેભેદ ચઉ તસ મૂલથી ક્ષય દ્વેષ રાગાદિક તણે, આપ્તિ તે જસ, આપ્ત કેરા વચન આજ્ઞા તેહને બે ભેદથી વિસ્તાર આગમ રૂપ આજ્ઞા અર્થને, શબ્દથી જ કહે પ્રમાણે હેતુવાદાશા અને. ૧૪૯ સ્પષ્ટાથે--આગલી ગાથામાં કહ્યા પ્રમાણે તે ધર્મ ધ્યાનના ચારભે જાણવા. તેમાંના પ્રથમ ભેદ આજ્ઞા વિચયને અર્થ આ પ્રમાણે જાણત-દ્વેષ તથા રાગ વગેરેને મૂલથી જે ક્ષય થવે તે આપ્તિ જાણવી. આ આપ્તિ જેમને પ્રાપ્ત થઈ તે આપ્ત કહેવાય છે. આવા આસ પુરૂષના જે વચને તે આજ્ઞા કહેલી છે. આ આજ્ઞાના બે ભેદ છે-૧ આગમ રૂપ આજ્ઞા અર્થને એટલે પદાર્થોને શબ્દથી જણાવે છે. ૨ હેતુવ દાસા એટલે જે અર્થોને એટલે પદાર્થોને બીજા પ્રમાણે દ્વારાએ સિદ્ધ કરે તે હેતુવાદ રૂપ આજ્ઞા કહેવાય. એવી રીતે બે પ્રકારે આજ્ઞા વિચય નામે ધર્મધ્યાનનો પહેલે પ્રકાર કહ્યો. ૧૪૯ જે સ્થલે આગમ ઘટે ત્યાં આગમાર્થ વિચારિયે, હેતુવાદ ઘટે તિહાં હેતુ પ્રમાણ વિમાસિયે; નિર્દોષ કારણ જન્ય અર્થ પ્રમાણુ સાચા માનીયે, રાગાદિ હીન અરિહંતના વચન પ્રમાણ વિનિશ્ચયે. ૧૫૦ સ્પદાર્થજે જે સ્થળે આગમ ઘટતું હોય ત્યાં ત્યાં આગમ પ્રમાણથી અર્થને વિચાર કર. જેમકે અતીન્દ્રિય નિગોદે અને તેના જીવો અને તેનું સ્વરૂપ આગમમાં કહ્યા પ્રમાણે માનવું. કારણ કે તેમાં હેતુવાદ ઘટી શકતું નથી. વળી જ્યાં હેતુવાદ-કારણની યુક્તિથી અર્થની સિદ્ધિ થાય છે ત્યાં હેતુવાદ અંગીકાર કર. દૂષણ રહિત કારણથી જેની સિદ્ધિ થાય તે અર્થ લક્ષણથી પ્રમાણ કહેવાય, તેને સાચા માનવા. અહીં રાગ વગેરે દેથી રહિત શ્રી અરિહંત ભગવાનનાં વચને પ્રમાણ છે એમ નકકો માનવું. ૧૫૦ નય પ્રમાણે સિદ્ધ પૂર્વાપર વિધ જિહાં નહી, અન્ય વચને નહિ તિરસ્કૃત જિનવચન એવું સહી અંગાદિ શાસ્ત્ર નદી સમુદ્ર, અનેક અતિશય શોભતું; દુર્ભવ્ય દુર્લભ ગણિપિટકરૂપ ભવ્યને જ સુલભ થતું. ૧૫૧ સ્પષ્ટાર્થ-જિન વચન કેવું છે તે જણાવતાં કહે છે કે તે નય અને પ્રમાણે કરીને સાબીત થયેલું છે. અહીં પદાર્થના એક ધર્મનું જે જ્ઞાન તે નય કહેવાય છે. તેમજ આગમ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજો ] વગેરે પ્રમાણથી સિદ્ધ એવું તે જિન વચન છે. વળી પૂર્વાપર વિરોધ વિનાનું છે, એટલે જે વચને ઉલટાં સુલટાં ન હોય તે વચને પૂર્વાપર વિરોધ વિનાના જાણવા. ૧૨ અંગ ૧૨ ઉપાંગ તેમજ પ્રકરણ વગેરે શાસ્ત્ર રૂપ નદીઓના સમુદ્ર જેવું તે છે. અનેક અતિશય રૂપી લક્ષમીથી શોભાયમાન અને દુર્ભવ્ય એટલે જે જીવોને સમકિતની પ્રાપ્તિ ઘણી દૂર છે એવા જીવને દુર્લભ અને મોક્ષે જવાને યોગ્ય ભવ્ય જીવોને સહેલાઈથી મેળવી શકાય તેવું ગણિ પિટક રૂપ તે જિનવચન છે એમ જાણવું. ૧૫ જેને પ્રશંસે નિત્ય નર સર તે વચન અનુસારથી, સદસત્પદાર્થતણું પ્રતીતિ થીર ગુરૂગમ યોગથી; આજ્ઞાવિચય શુભધ્યાન એ છે સત્પદાર્થ સ્વરૂપથી, કવ્યાદિ નિત્યાનિત્યધમી ને અસત્પર રૂપથી. ૧૫૨ સ્પષ્ટાર્થ-જે અરિહંત ભગવંતેના વચનો રૂપી આગમને મનુષ્ય તથા દેવતાઓ પણ હંમેશાં વખાણે છે, તે વચનને અનુસારે સદગુરૂના સમાગમના વેગથી એટલે તે સમજાવે, તે પ્રમાણે પદાર્થો કઈ અપેક્ષાએ સત્ કહેલાં છે? અને કઈ અપેક્ષાએ અસત કહેલાં છે, તેની થીર પ્રતીતિ એટલે સચોટ જ્ઞાન થાય તે આજ્ઞા વિચય નામનું શુભ ધ્યાન (ધર્મ, ધ્યાન) જાણવું તેમાં સ્વધર્મની અપેક્ષાએ પદાર્થો સત્ જાણવા અને પરધર્મની અપેક્ષાએ અસત્ જાણવાં. વળી દ્રવ્યાદિ નિત્યાનિત્ય ધમી એટલે દ્રવ્યની અપેક્ષાએ પદાર્થો નિત્ય જાણવા અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય જાણવાં. ૧૫ર જિન વચન રૂપ આણ પુણ્ય સાધતા મન ઉલ્લસે, જીવ અનંતા મુક્તિ પામ્યા પામતા ને પામશે; જિન વચનથી જે થયું ના તે ને હવે અન્યથી, જિનવચન મલજો ભવિભાવજે ઈમ રંગથી. ૧૫૩ પદાર્થ –પુણ્યના ઉદયથી આ જિનેશ્વરનાં વચને રૂપી આજ્ઞાને મનના ઉલાસથી સાધીને અનંત જીવો મેક્ષમાં ગયા છે, જાય છે અને જશે. જિનેશ્વરનાં વચનથી જે કાર્ય થયું નથી તે બીજાથી બની શકતું નથી માટે ભવે ભવ મને જિન વચનની પ્રાપ્તિ થશે, એમ બહુમાનથી ભાવના ભાવજે ૧૫૩ નિજગુણ રમણતા હર્ષ આપે જિનવચન ધ્યાવતા, ધન્ય તે કૃતાર્થ ભણતા જે ભણાવે ખૂશ થતા, આજ્ઞા વિચય ધ્યાન સ્વરૂપી રવિ અબેધ વિણસતે; હૃદયપદ્મ વિકાસકારી પ્રથમ સુખને આપતિ. ૧૫૪ સ્પષ્ટાર્થ – જિનેશ્વરના વચને નિજ ગુણ રમણતા એટલે આત્માના ગુણે જે જ્ઞાન For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતદર્શન ચારિત્ર તેની રમણતાથી ઉપજતા હર્ષને આપે છે. જે ભવ્ય જીવો તેનું ધ્યાન કરે છે, તેઓ ધન્ય અને કૃતાર્થ છે. જેઓ પિતે આગમને ભણે છે અને જેઓ બીજાને હર્ષથી ભણાવે છે, તથા બીજાને ભણતા ભણાવતા જોઈને તેની અનુમોદના કરે છે, તેઓ પણ ધન્ય કૃતાર્થ જાણવા. આ આજ્ઞા વિચય ધ્યાન રૂપી સૂર્ય અબોધ એટલે અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરે છે. સૂર્ય જેમ કમલને વિકસ્વર કરે છે તેમ આ ધ્યાન રૂપી સૂર્ય જીવોનાં હૃદયરૂપી કમળને વિકસ્વર કરે છે. અને પ્રશમ એટલે સમતા ગુણને ધારણ કરવાથી થતા સુખને આપે છે. ૧૫૪ હવે અપાયરિચય વાનનું સ્વરૂપ છે કે માં જણાવે છે -- જિન માર્ગ કેરા સ્પર્શ ન કર્યો જેમણે પરમાતમા, જાણ્યા નહી નિજ ભાવિ કાલ વિચારણું રહી શાંતિમાં કીધી નહી તેવા જન પામે અપાયો પલ પલે, - વિન તેહ અપાય, વાવેતર પ્રમાણે ફલ મલે. ૧૫૫ સ્પષ્ટાર્થ-હવે ધર્મધ્યાનના બીજા ભેદ અપાય વિચયનું સ્વરૂપ જણાવતાં અપાયને અર્થ સમજાવે છે -જેઓએ જિન માર્ગને સ્પર્શ કર્યો નથી એટલે જેઓ જિન ધર્મને લેશથી પણ પામ્યા નથી અને જેમણે પરમાત્મા જે અરિહંત દેવ અથવા જિનેશ્વરે તેમને ઓળખ્યા નથી. તેમજ શાંતિપૂર્વક પિતાના ભાવી કાળનો એટલે ભવિષ્યમાં મારું શું થશે? તેને વિચાર કર્યો નથી, તેવા જીવને ઘડીએ ઘડીએ અપાય એટલે વિદને અથવા સંકટ (દુઃખ, મુશ્કેલી ) પ્રાપ્ત થાય છે. અહીં અપાય એટલે વિન જાણવાં. કહેવત છે કે જેવું વાવેતર કરે તેવું ફળ મળે, તેમ ઉપર કહેલા જીવ અપાયના કારણે રાગાદિથી સેવે છે, માટે તેઓ અપાય રૂ૫ ફળ પામે છે. ૧૫૫ મોહ માયા તિમિરથી પરવશ બન્યું મન જેમનું, તેઓ કરેલા પાપથી ભાજન બને છે કષ્ટનું એવા જને મનમાં વિચારે નારકી તિર્યંચમાં, મારા પ્રમાદે અનુભવ્યા મેં દુખ બહુ માનુષ્યમાં. ૧૫૬ સ્પષ્ટાથે--જે જીવોનું મન મેહ અને માયા રૂપી અંધકારથી પરવશ બન્યું છે એટલે ઘેરાયું છે, તેવા છો મહાદિથી કરેલા પાપકર્મોને લીધે કષ્ટ એટલે વિનોનું ભાજન બને છે. અથવા તેવા મનુષ્યને અનેક પ્રકારના અપાય (અચ) સહન કરવા પડે છે. આવા મનુષ્યો પિતાના ચિત્તમાં વિચાર કરે છે કે મેં નારકીના ભામાં તથા તિર્યંચના ભવોમાં તેમજ મનુષ્ય પણામાં પણ છે જે દુઃો ભેગવ્યાં છે, તે મા ઉપયોગ રહિત પ્રમાદ વડે જ ભગવ્યાં છે. ૧૫૬ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશનાચિંતામણિ ભાગ બીજે ]. પરમ બેધિ બીજ પામ્યો તે છતાં મન વચનથી, કાયથી કરી દુષ્ટ ચેષ્ટા મેં શિરે મુજ તેહથી; અગ્નિ સળગાવ્યો છતાં સ્વાધીન શિવપથ મોઝમાં, ચાલી કુમાર્ગે મેંજ નાંખ્યો આતમા મુજકષ્ટમાં. ૧૫૭ સ્પષ્ટાર્થ–પરમ બેધિબીજ એટલે સમ્યકત્વ પામ્યા છતાં પણ મેંજ મારા મન વચન અને કાયાની દુષ્ટ ચેષ્ટાઓ એટલે ક્રિયાઓ કરીને મારા માથા ઉપર અગ્નિ સળગાવ્યું છે અથવા આ બધા દુખોની પરંપરામાં મેં મારી પિતાની મેળે જ મારા આત્માને નાંખ્યો છે. તેમાં બીજાને કાંઈ વાંક નથી. વળી શિવપથ એટલે મોક્ષને માર્ગ મારે સ્વાધીન છે, છતાં પણ તેને ત્યાગ કરીને આનંદથી કુમાર્ગે જેનાથી સંસાર વધે તે કુમાર્ગમાં) ચાલીને મેંજ મારા આત્માને દુખમાં નાંખે છે. ૧૫૭ રાજ્યને પામ્યા છતાં પણ જેમ ભિક્ષા માગત, મૂર્ખ ભટકે તેમ શિવ સામ્રાજ્ય સ્વાધીન ધારતે તે છતાં સંસારમાં મુજ આતમા ભટકાવતે, એ અપાય વિચય વિચારી ધર્મથી સુખ પામતે. ૧૫૮ સ્પષ્ટાથે--જેવી રીતે મૂર્ખ મનુષ્ય સારું રાજ્ય પામ્યા છતાં પણ ભિક્ષા માગતો માગતા ભટકયા કરે, તેવી રીતે આ જીવ મેક્ષ રૂપી સામ્રાજ્ય પિતાને સ્વાધીન છતાં પોતાના આત્માને આ સંસારની અંદર ભટકાવ્યા કરે છે. તેનું કારણુ આ રાગ દ્વેષ અને મેહ છે એવું જે વિચારવું તે અપાય વિચય નામે દયાન જાણવું. અને આ ધર્મ પાનથી ભવ્ય જીવો ધર્મના સાધન સેવીને અપૂર્વ આત્મિક સુખ પામે છે ૧૫૮ એ અપાય વિચય વિચારી દુખ સાધન છોડતે, સુખ હેતુને આરાધતે બહુ કર્મને વિસાવતે રાગાદિ કેરી નીચતાને ભવ્ય જીવ પિછાણ, વિપરીત બુદ્ધિ દૂર કરીને બેધ સાચો પામત. ૧૫૯ સ્પટાર્થી–ઉપર કહ્યા પ્રમાણે અપાય વિચયનું સ્વરૂપ વિચારીને દુખના સાધન રાગ દ્વેષાદિકને ત્યાગ કરીને સુખના કારણભૂત એવા નિર્મલ ચારિત્રાદિની આરાધના કરનારે જીવ ઘણાં કર્મોને નાશ કરે છે. તેમજ તે છે રાગાદિક એટલે રાગ દ્વેષ મેહ વગેરેની નીચતાનું સ્વરૂપ જાણે છે. તેથી તેનાથી થતી વિપરીત બુદ્ધિ અથવા ઉલટી બુદ્ધિ (દુઃખને આપનાર હોય છતાં સુખને આપનાર છે એમ માનવું અને સુખને આપ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૯ [ શ્રી વિજયવસૂરિકૃત નાર હોય છતાં દુઃખને આપે છે એમ માનવું આવી ઉલટી બુદ્ધિ)ને ત્યાગ જણાવનારૂં જ્ઞાન મેળવે છે. ૧૫૯ રાગથી દુખ પામનારા ભૂરિ છો દુતિ, બહુ વાર પામ્યા ટ્રેષથી પણ ભાન ભૂલ્યા દુર્મતિ; ક્રોધ માન છેષ માયા લોભ રાગ વિચારીયે, દ્વેષ કરતાં બહુ અહિતકર રાગ ઈમ સંભારીયે. ૧૬૦ સ્પષ્ટાર્થ –પરસ્ત્રી ધન વગેરેની ઉપર રાગ કરનારા ઘણું ભૂતકાળમાં ઘણીવાર દુર્ગતિ એટલે ખરાબ ગતિ નરકગતિ ને તથા તિર્યંચ ગતિને પામ્યા છે. તેમજ દ્વેષથી પણ દુર્મતિ એટલે કુબુદ્ધિવાળા ઘણાં છે પિતાનું ભાન ભૂલી જઈને ઘણી વાર દુર્ગતિના દુઃખને પામ્યા છે. તે પ્રમાણે મોહથી પણ ઘણું જ દુઃખી થયા છે. ક્રોધ માન રૂપ દ્વેષ છે, ને માયા અને લેભ રૂપ રાગ છે એમ જાણવું. માટે જ ૮કર્મોની ૧૫૮ ઉત્તર પ્રકૃતિમાં રાગદ્વેષને અલગ ગણ્યા નથી. રાગ અને દ્વેષમાં રાગથી જીવને વધારે નુકશાન થાય છે. તેમજ રાગને દૂર કરતાં બહુ વાર લાગે છે, એમ ક્ષયક શ્રેણિમાં ક્રોધ માન માયાને ક્ષય કયો પછી અંતે લોભને ક્ષય થાય છે, એ ઉપરથી સાબીત થાય છે. સારાંશ એ કે રાગ દ્વેષ અને મોહ ત્રણે જીવનને દૂષિત બનાવનાર છે. એમ સમજીને જરૂર ત્યાગ કરે. ૧૬૦ આશ્ચર્ય એ દુખ ના ગમે પણ દુખ હેતુ સેવત, સુખ ચાહના પણ હેતુ સુખના કેઈદિન ના સેવ; પાપનું ફલ ના ગમે પણ પાપને કરતો રહે, ધર્મનું ફલ ચાહતે પણ ધર્મ કરવા ના ચહે. ૧૬૧ સ્પષ્ટાર્થી--અહીં આશ્ચર્યની વાત એ છે કે કેઈને દુઃખ ભોગવવું ગમતું નથી, પરંતુ જે દુઃખના હેતુઓ છે તેનું જ આજીવન સેવન કરે છે. દુઃખ ભેગવવું ગમતું નથી પરંતુ દુઃખના હેતુઓ જે કષાયાદિક તેનું નિરંતર સેવન કરે છે. તેથી તેને નવાં પાપ કર્મો બંધાય છે. વળી દરેક જીવને સુખ પામવાની ઈચછા હોય છે છતાં તેઓ સુખના હેતુઓની કોઈ દિવસ સેવા કરતા નથી એ પણ આશ્ચર્ય છે. પાપનું ફલ જે દુઃખ તે ગમતું નથી તે છતાં પણ તે જીવ પાપ કાર્યો કરે છે, એ આશ્ચર્ય છે. વળી ધર્મનું ફળ જે સુખ તેને મેળવવાની ઈચ્છા છે, પરંતુ ધર્મના દાનાદિ કાર્યો કરવાની તે જીવને ચાહના થતી નથી. એ પણ આશ્ચર્ય જાણવું. કહ્યું છે કે धर्मस्य फलमिच्छंति-धर्म नेच्छंति मानवाः ॥ फलं नेच्छंति पापस्य-पापं कुर्वन्ति मानवाः ॥१॥ આ લેકને અર્થ ઉપર જણાવ્યું છે. ૧૬ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજે]. રાગાદિના જુલ્મ થકી બચવા હૃદયમાં ચાહતા, જીવ તેના સાધનો ન વિચારતા નહિ બેલતા જોતાં નહિ સુણતાં નહી મરતા છતાં ના સેવતા, શ્રેષ્ઠ સાધન ગ ભાવી ઝટ ત્રિદોષ નિવારતા. ૧૬૨ સ્પષ્ટાથે--આ અપાય વિચય નામનું ધર્મ ધ્યાન કરનાર ભવ્ય જીવે રાગાદિક જે અપાયે, તેના જુલમથી બચવાને હૃદયમાં ઈચ્છા રાખે છે, તેથી તે છે તેના સાધનેને વિચાર કરતા નથી. તે વિષે બોલતા નથી. તે તરફ જોતાં નથી. તેને સાંભળતાં નથી. તેમજ મરવાનું પસંદ કરે, પણ તેનું સેવન કરવાનું પસંદ કરતા નથી. તથા સંયમ વગેરે શ્રેષ્ઠ સાધનની સેવા કરીને જલ્દી ત્રિદેષ (રાગદ્વેષ-મેહથી થએલ ઉન્માદ દશા)ને દૂર કરે છે. ૧૬૨ હવે ત્રીજા વિપાક વિચય નામના ધર્મ ધ્યાનનું સ્વરૂપ ૧૨ લોકેમાં જણાવે છે – જેહ ફલ કૃત કર્મના તેહી વિપાક વિચારીએ, શુભ અશુભ બે ભેદ અનુભવ તસ વિચિત્ર ન ભૂલીએ; દ્રવ્ય ક્ષેત્રાદિક જનિત તે પુષ્પમાલાદિક તણા, ઉપભેગથી શુભ ને વિપાક અશુભ બલે સર્પાદિના, ૧૬૩ સ્પષ્ટાર્થ –હવે ધર્મધ્યાનના ત્રીજા વિપાક વિચય નામના ભેદનું સ્વરૂપ જણવતાં પ્રથમ વિપાકને અર્થ સમજાવે છે –કરેલા કર્મનું જે ફલ અથવા કરેલા કર્મના ઉદયથી જે સુખ દુઃખને અનુભવ છે તે વિપાક કહેવાય છે. તે વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. વળી દ્રવ્ય ક્ષેત્ર વગેરેથી તેને અનુભવ વિચિત્ર પ્રકારને થાય છે. તે દષ્ટાન્તપૂર્વક સમજાવે છે. પ્રથમ તે વિપાકમાં કારણભૂત દ્રવ્યને લઈને જે અનુભવ થાય તે ૧ વ્યવિપાક કહેવાય. ક્ષેત્રને લીધે જે અનુભવ થાય તે ૨ ક્ષેત્રવિપાક કહેવાય. કાલ નિમિતે જે કર્મ ફલ ભેગવાય તે ૩ કાલવિપાક અને ભાવ અથવા મનના પરિણામ દ્વારા જે વિપાક (કર્મના ફલને અનુભવ) તે ૪ ભાવ વિપાક કહેવાય. અને ભવની મુખ્યતાને લીધે જે વિપાક તે ૫ ભવવિપાક કહેવાય. એમ પાંચ પ્રકારે વિપાકનાં કારણો જાણવાં. તેમાં પ્રથમ દ્રવ્ય વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકારે કહ્યો છે. તેમાં પુપની માલા, સુંદર ભેજન વગેરેના ઉપભોગથી શુભ દ્રવ્ય વિપાક કહેવાય છે અને સર્પ કરડે, અગ્નિમાં પડે, ઝેર ખાય, વગેરેના નિમિત્તે અશુભ દ્રવ્ય વિપાક જાણ. ૧૬૩ એહ દ્રવ્ય વિપાક મહેલ વિમાન ઉપવન આદિમાં, વાસાદિથી શુભ જંગલે અટવી વિષે શમશાનમાં ૧૧ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ 1 [ બી વિજયપારિકતવાસાદિ કરતાં અશુભ હાય વિપાક ક્ષેત્ર વિપાક એ. વસંતાદિમાં ફરતા શુભ વિપાક વિમાસીએ, ૧૬૪ પાર્થ – એ પ્રમાણે ૧૯૩ માં લેકમાં પ્રથમ દ્રવિપાક કો. હવે બીજા ક્ષેત્ર વિપાકમાં શુભાશુભપણું જણાવે છે--મહેલમાં, વિમાનમાં તેમજ ઉપવન (બાગ– યશ્રી)માં વાસ કરે એટલે રહેવું, તેનાથી જે સુખ ભોગવવું, તે ક્ષેત્ર વિપાક શુભ કહેવાય છે. અને જંગલ, અટવી, શમશાન વગેરે સ્થળોએ વસવાથી જે દુઃખ ભોગવવું, તે અશુભ ક્ષેત્ર વિપાક જાણ. હવે ત્રીજા કાલ વિપાકનું સ્વરૂપ જણાવતાં પ્રથમ શુભ મલ વિષાક જણાવે છે –ટાઢ તેમજ તડકા રહિત એવી વસંત ઋતુમાં ફરવું તે સુખનું કારણ હોવાથી શુભ કાલ વિપાક જાણું. હવે અશુભ કાલ વિપાક ૧૬૫ મા લેકમાં જણાવે છે. ૧૨૪ ગ્રીષ્માદિમાં ફરતા વિપાક અશુભ વિચારે કાલથી, તેષાદિમાં શુભ અશુભ ક્રોધાદિક વિષે એ ભાવથી; દેવાદિ ભવમાં શુભ કુમાના આદિતામાં અશુભ એ, ભવ નિષાક ભેદ ઈમે દસ ભેદ સર્વે ધારીએ. ૧૬૫ - સ્પષ્યાથ--તડકાવાળી ત્રીષ્મ ઋતુ અથવા ઉનાળને કાળ તથા ટાઢવાળી હેમંત ગત વગેરેમાં ભ્રમણ કરવાથી જે દુઃખને અનુભવ કરે, તે અશુભ કાલ વિપાક જાણુ. હવે ચેથા ભાવથી શુભાશુભ વિપાક જણાવતાં સંતેષ, મનની પ્રસન્નતા વગેરે દ્વારા જે સુખ થાય, તે શુભ ભાવવિપાક કહેવાય. અને કોબ્રાદિક એટલે ક્રોધ, અભિમાન વગેરે અશુભ ભાવવિપાક જાણ હવે પાંચમા ભવવિપાકનું શુભાશુભપણું જણાવે છે, તેમાં દેવ, યુગલિક મનુષ્ય વગેરેના ભાવમાં સાતા વિશેષ હોવાથી શુભ ભવવિપાક જાણો, અને કમાત્ર એટલે અનાર્ય વેરછ વગેરે જાતિના મનુષ્ય તથા નારકી તિર્યંચ વગેરેના ભવને આશ્રીને જે દુને અનુભવ, તે અશુભ ભવવિપાક જાણવો. એમ બે પ્રકારે ભવ વિપાક કહો. બધા મળીને વિપાકના કુલ ૧૦ ભેદ જાણવા. આ ૧૦ ભેદ થવાનું કારણ એ છે કે–સંસારી જીને સુખ કે દુઃખને અનુભવ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અને ભવ નિમિતે થાય છે. એટલે કર્મના શુભ ફલે અથવા અશુભ ફલ ભેગવવામાં એ પાંચ કારણેમાંના એકાદિ કારણે જરૂર હયાત હોય જ. કેઈને દ્રવ્ય નિમિત્ત કમ ભેગવાય, કોઈને ક્ષેત્ર નિમિત્તે કર્મ ભેગવાય, કોઈને કોલ નિમિ કર્મ ભેગવાય, કોઈને ભાવ નિમિત્તે તે કેઈને ભવ નિમિત્તે શુભ કે અશુભ કર્મ ભેગવાય. એમ ૧૦ ભેદનું ખરું રહસ્ય સમજવું. ૧૬s આવશ્યકે ઉદયાદિ હવે કર્મના દ્રવ્યાદિથી, એમ જીવને ફળ દીએ કૃત કર્મ ગણ દ્રવ્યાદિથી For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ]. તે કર્મના મૂલ આઠ ભેદ પ્રથમ જ્ઞાનાવરણ એ, પાટા સમું તે જ્ઞાન ઢાંકે ભેદ પાંચે ધારિયે. ૧૬૬ સ્પાર્થ –ગ્રંથકાર પ્રભુએ કહેલી બીનામાં હાલ વર્તમાન સની સાક્ષી આપતા જણાવે છે કે-આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે કર્મના ઉદયાદિ એટલે ઉદય, ક્ષય, ઉપશમ, ક્ષપશમ વગેરે દ્રવ્યાદિથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવને આશ્રીને થાય છે. (આને વિસ્તાર દેશવિરતિ જીવનમાંથી જાણ.) એ પ્રમાણે વ્યાદિ સામગ્રી મીને કૃતકગણ એટલે કરેલાં (બાંધેલા) કર્મોનાં સમુદાય જીવને પોતાનું ફળ આપે છે. તે કર્મોના મૂળ આઠ ભેદે કહેલા છે, કારણ કે તે ગ્રહ કરેલા કર્મ દલિયાંને વિષે આઠ પ્રકારનો સ્વભાવ થાય છે તેથી સ્વભાવને લઈને કર્મના મુખ્ય ૮ ભેદ જણાવ્યા છે તે આઠ ભેમાં પ્રથમ જ્ઞાનાવરણીય કર્મ કહેલું છે. અને તેને પાટાની ઉપમા આપી છે. કારણ કે આંખે વસ્ત્રનો પાટો બાંધવાથી જેમ આંખને દેખવાનો ગુણ અવરાઈ (ઢંકાઈ) જાય છે, તેમ આ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ પ્રકારનાં જ્ઞાનો અવાઈ (ઢંકાઈ જાય છે. જ્ઞાનનાં પાંચ ભેદો હોવાથી જ્ઞાનાવરરણનાં પણ પાંચ ભેદ કહ્યા છે. ૧૨ દર્શનાવરણીય નિદ્રા રૂપ દર્શન ઢાંકતું પ્રતિહાર જેવું ભેદ નવ સામાન્ય બેધ નિરાધતું; મધુ ક્ષિપ્ત અસિ ધારા સમું ત્રીજું અશાતા વેદની, બે ભેદ શાતા સુખ દીએ દુખને અશાતા વેદની. ૧૬૭ સ્પષ્ટાર્થ –હવે બીજા દર્શનાવરણીય કર્મનું સ્વરૂપ જણાવે છે--આ દર્શનાવરણીય નામનું બીજું કર્મ પાંચ પ્રકારની નિદ્રા લાવનાર છે. અને ચાર પ્રકારના દર્શનને આવરનાર (ઢાંકનાર) છે. તેથી નવ પ્રકારે છે. આ કર્મને પ્રતિહાર એટલે પિળીયાની ઉપમા આપી છે. કારણ કે પ્રતિહારના રોકવાથી માણસ રાજાદિકને જોઈ શકો નથી, તેમ આ દર્શનાવરણય કર્મ રૂપ પિળીયાથી જીવ પણ અન્ય પદાર્થોના સ્વરૂપને જોઈ શકતો નથી. અહીં જીવના મુખ્ય બે ધર્મ કહ્યા છે, એક વિશેષ ઉપગ રૂપ જ્ઞાન અને બીજું સામાન્ય ઉપગ રૂપે દર્શન છે. અથવા સામાન્ય એટલે નામ જાતિ ક્રિયા વગેરે વિશેષની અપેક્ષા વિના જે સામાન્ય છે તે દર્શન કહેવાય, અને તે સામાન્ય બોધને જે રેકે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. હવે ત્રીજું અશાતા વેદનીય નામનું કર્મ મથી વેપામેલી તાની પાસને અટવા જેવું કહેવું છે. તેમાં મધ ચાટવાથી સુખ અનુભવાય તેના સામું શાતા વેનીય જાણવું, અને જીભ કપાવાથી દુઃખ અનુભવાય, તેના જેવું અશાતા વેદનીય વાતાવું. એમ બે પ્રકારે વેદનીય કર્મનું સ્વરૂપ જાણવું. ૧૬૭ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ * [ શ્રી વિજયપધરિકૃતમોહની મદિરા સમું મૂંઝાવનારૂં જીવન, કૃત્ય તેમ અકૃત્યને ભૂલાવનારૂં મૂઢને ભેદ દર્શન મેહની ચારિત્ર મોહની બે કહ્યા, અનુક્રમે ત્રણ પચ્ચીશ ભેદે સર્વ અઠ્યાવીસ લહ્યા. ૧૬૮ સ્પષ્ટાર્થ–હવે ચેથા મેહનીય કર્મનું સ્વરૂપ કહે છે –હિનીય કર્મને મદિર અથવા દારૂના જેવું કહ્યું છે. તેની જીવને મુંઝવવાનો સ્વભાવ છે. જેમ દારૂ પીનારને પિતાના હિત અહિતનું ભાન રહેતું નથી, તેમ મોહનીય કર્મના ઉદયવાળા મૂઢ જીવને કૃત્ય એટલે કરવા લાયક કાર્યમાં અને અકૃત્ય એટલે નહિ કરવા લાયક કાર્યને વિષે મુંઝવણ થાય છે, એટલે કરવા લાયક કાર્યને નહિ કરવા લાયક માને છે. અથવા પિતાના હિતકારીને અહિત કરનાર માને છે, અને અહિત કરનારને હિત કરનાર માને છે. આ મોહનીય કર્મના મુખ્ય બે ભેદ કહ્યા છે. ૧ દર્શન મેહનીય અને ૨ ચારિત્ર મિહનીય. જે દર્શન અથવા સમકિત તેમાં મુંઝાવે અથવા શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મ ઉપર અશુદ્ધપણાની બુદ્ધિ કરાવે, તે દર્શન મોહનીય જાણવું. તેના ૧ સમક્તિ ૨ મેહનીય મિશ્ર મોહનીય અને ૩ મિથ્યાત્વ મેહનીય એમ ત્રણ ભેદ જાણવા. બીજા ચારિત્ર મેહનીયના ૧૬ કષાય અને ૯ નેકષાય એમ પચીસ ભેદે જાણવા. બંનેના મળીને મોહનીય કર્મના કુલ ૨૮ ભેદે જાણવા. ( વિશેષ સ્વરૂપ કર્મગ્રંથાદિથી જાણવું.) ૧૬૮ મેહનીય આ કર્મ આત્મિક દષ્ટિને ભૂલાવતું; - ભલભલાને દેઈ લાલચ સાધ્યથી જ ચૂકાવતું; પણ ચેતનારા ધર્યવંતા ભાવિ ભદ્ર વિચારતા, - દેઈ થપ્પડ મોહને મુક્તિ રમા સુખ પામતા. ૧૬૯ સ્પષ્ટાર્થ ––આ ચોથું મેહનીય કર્મ આત્મિક દ્રષ્ટિ એટલે આત્માના ગુણ તરફની દ્રષ્ટિને (ભાવનાને) ભૂલાવે છે. અથવા મૂઢ જીવ આત્માને ભૂલીને પૌગલિક પદાર્થોમાં રમણતા કરનાર બને છે. તેથી કરીને ભલભલા એટલે મોટા પુરૂષોને પણ તે મોહનીય કર્મ લાલચમાં નાખીને સાધ્ય એટલે જે પ્રાપ્ત કરવાનું આત્મકલ્યાણ તેમાંથી ચૂકવે છે. છતાં પણ જેઓ પૈર્યવાન અને ચેતનારા છે. અથવા મોહનીયનું સ્વરૂપ જાણ્યું હોવાથી તેમાં ફસાતા નથી તેવા મનુષ્ય પિતાના ભવિષ્યના કલ્યાણનો વિચાર કરે છે. અને મેહનીય કર્મને થપ્પડ દઈને એટલે મેહનીય કર્મનો નાશ કરીને મેક્ષરૂપી સીના સુખને પામે છે. ૧૬૯ હે જીવવિષય કષાય બંને મેહના વશ ના થજે, આ આસક્ત ભમતા ભવ વિષે નિસંગ સુખ શાંતિ ભજે, મહિલ નેમિ જંબૂ શૂલીભદ્ર વાદિક તણું, . દૃષ્ટાંત ભાવી જન બને ના દાસ જેવા મહના ૧૭૦ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ થી દેશના ચિંતામણિ ભાગ બીજો ]. પછાર્થ – હે જીવ ! વિષય અને કષાય એ બે મહિના ઘરના છે, તું તેને વશ થઈશ નહિ. કારણ કે વિષયમાં આસક્ત બનનારા જ આ સંસારમાં ભમ્યા કરે છે. અને તેના સંગથી રહિત બનેલા સુખ અને શાંતિને પામે છે. મહિલનાથ, જંબુસ્વામી, થુલીભદ્ર તથા વજસ્વામી વગેરેના દષ્ટાન્તનો વિચાર કરીને, તેઓએ મેહને કેવી રીતે છે તેનું સ્વરૂપ વિચારીને સમજુ મનુષ્યો મેહના દાસ જેવા બનતા નથી એટલે વિષય કયાયમાં આસક્ત થતા નથી. જે કે શ્રી અજિતનાથ પ્રભુએ દેશનામાં શ્રી મલ્લિ. નાથ આદિના દષ્ટાંતે જણાવ્યા નથી, તે પણ મેં ભવ્ય જીને બોધ પમાડવાની ખાતર અહીં જણાવ્યા છે. કારણકે બાલ જી દષ્ટાંત સાંભળીને વસ્તુ તત્વ યથાર્થ સમજી જીવનમાં ઉતારી શકે છે. ને સન્માર્ગ સાધી આત્મહિત પણ જરૂર સાધી શકે છે. શ્રીમલ્લિનાથે પોતે વિષયથી અલગ રહી પિતાની પુતળી બનાવી તેની દુર્ગધિ સહન નહિ કરનારી રાગી એવા પૂર્વ ભવના ૬ મિત્રોને વૈરાગ્યવંત કર્યો. શ્રી જંબુસ્વામીએ પિતે શીલ પાલી બીજાને શીલવંત બનાવ્યા. શ્રી ધૂલિભદ્ર મહારાજે પિતે શીલવંત બની વેશ્યાને શ્રાવિકા બનાવી. શ્રી વજસ્વામીએ શીલમાં અડગ રહી રુકિમણીને દીક્ષા આપી. વિશેષ બીના શ્રી ભાવના ક૯૫લતાદિમાં જણાવી છે. ૧૭૦ શુદ્ધ દર્શન રોકનારૂં એહ દર્શન મેહની. વિરતિ ગુણને ઢાંકનારૂં કર્મ ચારિત્ર મેહની; આયુષ્ય બેડીના સમું નર આયુ આદિ તેહના, ચઉ ભેદ બેતાલીશ સડસઠ ત્રાણુ ભેદ નામના. ૧૭ સ્પષ્ટાર્થ:--શુદ્ધ દશન એટલે સમક્તિ અથવા જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા, તેને રોકનારૂં આ દર્શન મેહનીય એટલે મિથ્યાત્વ મોહનીય જાણવું. તથા આત્માના વિરતિ ગુણને આવરનારૂં (ઢાંકનારૂં બીજું ચારિત્ર મેહનીય કર્મ જાણવું એ પ્રમાણે મેહનીય કર્મનું ષરૂપ જણાવીને હવે પાંચમા આયુષ્ય કર્મનું સ્વરુપ જણાવે છે. આ આયુષ્ય કર્મ બેડીના સરખું કહેલું છે. જેમ કેદખાનામાં પહેલે કેદી બેડીને લીધે ત્યાંથી નીકળી શકતા નથી અને અનેક પ્રકારની વિડંબના સહન કરે છે, તેવી રીતે જીવ પણ આયુષ્ય કર્મ પૂરું ભેગવ્યા સિવાય ત્યાંથી નીકળી શક્તા નથી. આ આયુષ્ય કર્મને ૧ દેવાયુષ્ય ૨ મનુષ્પાયુષ્ય, 8 તિર્યંચાયુષ્ય, ૪ નરકાયુષ્ય એમ ચાર પ્રકાર છે. હવે છઠ્ઠા નામ કર્મના બેંતાલીસ ભેદ છે, સડસઠ ભેદ છે, ત્રાણું ભેદ છે તેમજ એકસે ત્રણ ભેદે છે. (આ ભેદોનાં નામ તથા સ્વરૂપ કર્મગ્રંથાદિકથી જાણવું ) ૧૭૧ તે ચિતાર જેહવું ગતિ જાતિ આદિ વિચિત્રતા, નિપજાવનારૂ જીવ તસ ફલ દેહ માંહી પામતા; For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૬ . [ શ્રીવિજયપધસૂરિકૃતપાત્ર ભેદ કરાવનાર કુંભાર જેવા ગેત્રના બે ભેદ ઉંચ નીચ ગેત્ર બંને ગાત્ર ફલ છે તેમના. ૧૭૨ પાર્થ –આ નામ કર્મ ચિતારા જેવું કહેલું છે. કારણ કે જેમ ચિતારે માણસ ગાય વગેરે અનેક પ્રકારનાં રૂપો ચિત્રે છે, તેમ નામ કમના ઉદયથી પણ જીવની નારકી તિર્યંચ વગેરે ગતિ, એકેન્દ્રિયાદિક જાતિ વગેરે અનેક પ્રકારની વિચિત્રતા થાય છે. આ કર્મ પિતાનું ફલ જીવને મુખ્યતાએ શરીરને વિષે દેખાડે છે. અથવા આ કર્મની ઘણી પ્રકૃતિઓ જીવના શરીરને વિષે પિતાને વિપાક દેખાડનારી છે. એ પ્રમાણે નામ કર્મનું સ્વરૂપ જાણવું. હવે સાતમા ગોત્ર કર્મનું સ્વરૂપ જણાવતાં કહે છે કે ગત્ર કર્મ કુંભાર સમાન જાણવું. કારણ કે જેમ કુંભાર મદિર પાત્ર (દારૂ ભરવાનું પાત્ર) બનાવે તે નિંદનીય થાય છે, અને ક્ષીર પાત્ર (કૂધ ભરવાનું પાત્ર) બનાવે તે વખાણવા લાયક થાય છે, તેમ ગોત્ર કર્મના ઉદયથી છવ પણ ઉંચ ગાત્ર અને નીચગોત્રને પામીને અનુક્રમે પૂજનીય તથા નિધનીય થાય છે. ૧૭૨ દાનાદિ લબ્ધિ ઢાંકનારૂં ભેદ પંચ અંતરાયના, ભંડારી જેવું તે વિપાકે ભાવવા ઈમ કર્મના; ભેદ ધર્મ ધ્યાનનો ત્રીજો વિપાક વિચય કહ્યો, જેણે વિચાર્યો રંગથી તે કર્મ બંધ થકી બ. ૧૭૩ સ્પષ્ટાથે--હવે છેલા એટલે આઠમા અંતરાય કર્મનું સ્વરૂપ જણાવે છે–આ અંતરાય કર્મ દાનાદિ લબ્ધિ એટલે દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્ય રૂપ પાંચ પ્રકારની લબ્ધિઓને ઢાંકનાર હોવાથી તેના અનુક્રમે દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યાન્તરાય એમ પાંચ પ્રકાર જાણવા. આ કર્મને ભંડારીની ઉપમા આપી છે. કારણ કે જે ભંડારી પ્રતિકૂલ હોય તે તે રાજાદિને દાનાદિક કરવા દે નહિ એટલે દાનાદિક કરતાં અંતરાય (વિન) કરે, તેમ આ અંતરાય કર્મ રૂપી ભંડારી જીવ રૂ૫ રાજાને દાનાદિક કરવા દેતું નથી આ પ્રમાણે કર્મના વિપાકે ભાવવા. એટલે કર્મના કલની વિચારણા કરવી, તે ધર્મધ્યાનને ત્રીજે વિપાક વિચય નામને ભેદ જાણ. જે ભવ્ય જીએ આનંદ પૂર્વક આ કર્મના વિપાકને વિચાર્યું છે, તેઓ કર્મના બંધથી જરૂર બચી શકે છે એમ જાણવું. અહીં પુણ્યના વિપાકની અને પાપના વિપાકની ભાવના યથાર્થ સમજવા માટે અગીઆરમાં શ્રી વિપાક સૂત્રનો ટુંક પરિચય કરાવો ખાસ જરૂરી છે. તે આ પ્રમાણે આ અંગસૂત્રના બે શ્રતસ્કંધ છે. શતરકંધ એટલે આખા ગ્રંથને મેટે ભાગ. પહેલા શ્રાધમાં ૧૦ અધ્યયને છે. તેમાં પાપના ફલ આ રીતે જણાવ્યા છે. ચાર નવાળા સુધર્માસવામીને ચંપાનગરીમાં, શ્રી જંબૂસ્વામિએ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી જોશના ચિંતામણિ ભાગ બીજો ] આ સૂત્રને અર્થ પૂ, શ્રી સુધર્માસ્વામિએ મૃગાપુત્રાશ્ચયન વગેરે ૧૦ અધ્યયનમાંના પહેલા મૃગાપુત્ર અધ્યયનમાં મૃગાપુત્ર પૂર્વભવે કરેલા પાપના ફલ આ ભવમાં ભગવ્યા તે બીના જણાવી તે ટુંકામાં આ પ્રમાણે મગાપુત્રનું સ્વરૂ૫– તેને ભેંયરામાં રાખ્યું હતું, કારૂણ્યવૃત્તિએ (દયાજનક સ્થિતિમાં) તે જીવન ગુજારનારે જન્મ આંધળો હતે. વિજય ક્ષત્રિયનું નીકળવું, જાવંધ આવ્ય, જાત્યંધના પ્રશ્નમાં મૃગાપુત્રનો બીના જણવી, તેને જેવા શ્રી ગૌતમ સ્વામી ગયા, તેમણે મૃગાપુત્રની માતાને થરામાં રહેલ મૃગાપુત્રને જેવાની ઈચ્છા જણાવો. ભેજનની ગાડી લઈને તેની માતા આવી તેણીએ પૂજ્ય શ્રી ગૌતમસ્વામીને મુખ નાક બંધ કરવા સૂચના કરી, તેનું કારણ એ હતું કે ભયરામાં રહેલા મૃગાપુત્રના શરીરની દુર્ગધ બહુજ ઉછળતી હતી. તે સહન ન થઈ શકે તેવી હતી તેની ખરાબ અસર ન થાય આ મુદ્દાથી મૃગારાણુએ શ્રી ગૌતમસ્વામીને મુખ નાક બંધ કરવાની સુચના કરી હતી. સેંયરામાં જઈ શ્રીગૌતમ સ્વામીએ મૃગાપુત્રના આહારાદિ જેવા, સાથે નારકીને જેવી તેની હાલત પણ જોઈ, શ્રી ગૌતમસ્વામીએ આ બીના પ્રભુશ્રી મહાવીર દેવને જણાવી, તેને પૂર્વભવ પછ. જવાબ દેતાં પ્રભુએ જણાવ્યું કે-જેના તાબામાં ૫૦૦ ગામ છે, એવો ઈક્કાઈ નામને રાઠોડ શતદ્વાર નગરની નજીક આવેલા વિજયવર્ધમાન નામના ખેટ (ગામ)માં રહેતા હતા, તે ધનવાન હતા, ને બહુજ અધમી હતે પ્રજાની ઉપર નવા નવા કરવેરા વગેરે નાંખી પ્રજાને કનડતા હતા. આ કરેલા હિંસાદિ પાપને ઉદય થતાં તેને શરીરમાં સેલ રેગ થયા, તેને મટાડનાર વૈદ્યની તપાસ કરવા ગામમાં ઉષાણા કરાવી. તેલ વગેરે ચોળતા છતાં પણ વેદના ઓછી થઈ નહિ, રીબાઈને ૨૫૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં રત્નપ્રભા નામે પહેલી નરકમાં નારકી થયે, હે ગોતમ ! ત્યાંનું આયુધ્ય પૂર્ણ થતાં અહીં મૃગાપુત્ર પણે માતાના ગર્ભમાં આવ્યું, તેને અનિષ્ટ લાગે, ગભ. પાતાદિ કરવા માટે માતાએ ઉપાયો કર્યા, છતાં તેમાં તે નિષ્ફલ નીવડી. પ્રભુએ મૃગાપુત્રની નાડી આદિનું સ્વરૂપ જણાવ્યું. જન્મ થતાં પુત્રને જોઈને માતા હીની, તેના પતિએ કહ્યું કે પુત્રને ભેંયરામાં રાખીને સાચવે. હે ગૌતમ ! અહીંનું આયુષ્ય પૂર્ણ કરી સિંહાદિ રૂપે સંસારમાં ભમશે, છેવટે સુપ્રતિષ્ઠ નગરે જન્મ લઈ દીક્ષા પાલી સૌધર્મ દેવલોકે દેવ થઈ મહાવિદેહે સિદ્ધ થશે. ૨ બીજા ઉજિઝત નામના અધ્યયનમાં કહ્યું છે કે-વાણિજય ગામમાં સુધર્મ નામના યક્ષનું મંદિર છે, અહીંના મિત્ર નામે રાજાને શ્રી નામે રાણી છે અહીં કામધ્વજ નામે ગણિકા (વેશ્યા) રહે છે, તેનું વર્ણન જણાવ્યું છે, અહીં વિજયમિત્ર સાર્થવાહને ઉજિઝતક નામે પુત્ર હતો, જ્યારે શ્રી ગૌતમ સ્વામી ગોચરી નીકળ્યા, ત્યારે ઉજિઝતકના હાથ બાંધીને સિપાઈયો તલતલ જેવા શરીરના ટુકડા કરે છે, તેણે કરેલે ગૂને પ્રજાને જણાવે છે. આ બનાવ જોઈને શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને ઉજિઝતકને આવું દુખ પડવાનું કારણ પૂછ્યું. જવાબમાં પ્રભુએ કહ્યું કે- હે ગૌતમ! હસ્તિનાપુર નગરમાં સુનંદ નામે એક મનુષ્ય રહેતા હતા, ત્યાં ગમંડપ હતું, જે સ્થલે ગાયે બેસે તે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપત્રસૂરિકૃતગોમંડપ કહેવાય, અહીં ભીમ નામના કુટગ્રાહી (મચ્છીમાર વગેરે જાતિ)ની ઉત્પલા નામની ભાર્યાને ખરાબ ગર્ભના પ્રભાવે ગાયનું માંસ ખાવાને દેહલ થયે. ભીમે ગોમંડપમાંથી માંસ લાવીને દેહલે પૂર્યો. તે બેલે ત્યારે ગાયે ત્રાસ પામતી હતી, તેથી તે ભોમ ગોત્રસ નામે પ્રસિદ્ધ થયે, ગાયનું માંસ ખાવું વગેરે પાપ કરીને તે ભીમ નરકે ગયે, ત્યાંથી નીકળી વિજય મિત્ર સાર્થવાહ અને સુભદ્રાને પુત્ર થયે, તેને ઉકરડામાં ત્યાગ કર્યો તેથી તેનું ઉજિઝતક નામ પડયું, વિજય મિત્ર સમુદ્રની મુસાફરી કરતાં મરણ પામ્યા તે જાણી શેકથી સુભદ્રા પણ મરણ પામી, સ્વજનેએ ઉજિઝતકને વ્યસની હોવાથી ઘરમાંથી કાઢી મૂક્ય, તે વેશ્યામાં આસકત થયે. તેથી રાજાએ દંડ કર્યો. ત્યાંથી કરીને બીજા ભવેમાં ભમીને ઈદ્રપુરમાં વેશ્યાને પિતૃસેન નામે નપુંસક પુત્ર થયે, અહીંથી મરીને પહેલી નરકે ગયે, સુસુમાર વગેરેના ભેમાં ભમીને ચંપા નગરીમાં શ્રાવક કુલે જન્મ પામી અવસરે સાધુ પણું પાલી રહેલા દેવલેમાં દેવપણું ભેગવી મહાવિદેહે સિદ્ધ થશે. ત્રીજા અભગ્નસેન નામના અધ્યયનમાં કહ્યું છે કે-પુરિમતાલનગરમાં અમેઘદર્શિ યક્ષનું મંદિર હતું, શાલા નામની ચેર પલ્લીને વિજય નામે ચોર ઉપરી હતું તે ગામને લુંટવું વિગેરે પાપ કર્મ કરીને આજીવિકા ચલાવતો હતો. તેને સ્કંદશ્રી નામે ભાર્યા તથા અભગ્નસેન નામે પુત્ર હતો. અહીં નગરમાં શ્રી વીર પ્રભુ પધાર્યા. અભગ્નસેનના કુટુંબને ૧૮ ચૌટામાં ફેરવીને રાજાએ તેને મારી નખાવ્યું. તેના પૂર્વભવની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી–તે અભનસેન ચાર પૂર્વ ભવમાં અન્યાયી અંડ નામે વાણિયો હતો, ત્યાંથી મરી ત્રીજી નરકે જઈ અહીં છંદશ્રીને દેહલે પૂર્ણ થતાં પુત્રને જન્મ થયે. તેનું અભસેન નામ પાડયું. અનુક્રમે મેટે થતાં ચેરની સેનાને અધિપતિ થયે તેણે એક બાલકને મારી નાંખ્યો. દેશના લેકેએ ભેગા મળીને મહાબલ રાજાની આગળ ફરિયાદ કરી તે સાંભળી રાજાએ તેને દંડ કરવાનો હુકમ ફરમાવ્યું. આ વાત કેઈએ અભસેનને કહી દીધી, રાજાના સિપાઈયાએ વિશ્વાસ પમાડી તેને પકડયો. સાથે તેના કુટુંબને પણ પકડી લીધું. ને સર્વેને મારી નાખ્યા. અહીં અભગ્નસેન મરીને નારક વગેરે ભવમાં ભમીને હિંસાદિ કરવાથી કરેલા કર્મો સંયમથી ખપાવી અંતે મેક્ષે જશે. અહીં સમજવા જેવી બીના એ છે કે પ્રભુની હયાતી છતાં નિરૂપક્રમ કર્મ જન્ય ઉપદ્રવ પ્રભુના અતિશયથી પણ ટળી શકતા નથી હવે ચેથા શકટાધ્યયનમાં કહ્યું છે કે-શાખાંજની નગરીના દેવપૂમણ નામના બગીચામાં અમેઘ નામના યક્ષનું મંદિર હતું. આ નગરીને મહાચંદ્ર રાજા, તેને સુસેન નામે પ્રધાન હતે અહીં સુદર્શના નામે વેશ્યા રહેતી હતી સુભદ્ર શેઠની ભદ્રા સ્ત્રીને શકટ નામે પુત્ર હતો, અહીં શ્રી વીર પ્રભુ પધાર્યા વગેરે બીના જણાવી તેને પૂર્વભવ કો. તેમાં જણાવ્યું કે-આ શકટ નામે પુત્ર પાછલા ભવમાં છગલપુરે સિંહગિરિ રાજાના રાજ્યમાં છણિક નામે છગલિક (બકરા વેચવાને ધંધે કરનાર) હતો, અહીં હિંસાદિ પાપ કર્મો કરી મરીને ચાથી નરકે ગયા પછી અહીં સુભદ્ર શેઠના શકટ નામના પુત્ર પણે For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ થી ચિંતામણી ભાગ બીએ ] ઉત્પન્ન થયે. વ્યસની હેવાથી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યું. સ્વછંદી બની વેશ્યાસક્ત થયે, સુસેન પ્રધાને મારી નખા, મરીને પહેલી નરકે ગયે, ત્યાંથી નીકળી રાજગહે ચંડાલ થયે કરેલા પાપે મરીને નરકે ગયે વગેરે બીના જણાવી છે. - પાંચમા બુહસ્પતિદત્ત નામના અધ્યયનમાં કહ્યું છે કે-કૌશાંબી નગરીના ચંદ્વાવતરણ ઉદ્યાનમાં તભદ્ર નામે યક્ષનું મંદિર હતું. આ નગરીના શતાનીક રાજાની મૃગાવતી રાણુને ઉદાયના નામે પુત્ર હતું, તેને પદ્માવતી રાણી હતી આ રાજાના રાજ્યમાં સમાન વસુદત્તાને બુહસ્પતિ નામે પુરોહિત હતું, અહીં શ્રીવીર પ્રભુ પધાર્યા વગેરે બીના જણાવ્યા બાદ કહ્યું છે કે-સર્વભાદ્ર નામના નગરના જિતશત્રુ રાજાને મહેશ્વરદત્ત નામે પુરહિત હતા. તે દરરોજ બ્રાણું વગેરેના એક પુત્રને હણે છે, આઠમ ચૌદશે બે બે પુત્રને, માસીના દિવસે ચાર ચાર પુત્રને, છ માસીએ આઠ આઠ પુત્રને અને વાર્ષિક દિને સોલ સેલ પુત્રને અને પસ્મલના અભિ યોગરૂપ અવસરે ૧૦૮-૧૦૦ પુત્રોને હણે છે. આવી વેર હિંસાના પાપે તે પુરોહિત મારીને પાંચમી નરકે જઈ અહીં બહપતિદત્ત પણે ઉત્પન્ન થયે. તે ઉદાયન રાજાને બાલમિત્ર હતે, તે પદ્યાવતી રાણીમાં આસક્ત થયે. આ પાપે હણાઈને મરી પહેલી નકે ગયો વગેરે બીના જણાવી છે. છઠ્ઠ સુદર્શન નામના અધ્યયનમાં કહ્યું છે કે-મથુરાના ભંડીરવન નામના બગીચામાં સુદર્શન યક્ષનું મંદિર છે. અહીં નગરીમાં શ્રીદામ શેઠની બંધુશી નામની ભાર્યાને નંદિવર્ધન નામે પુત્ર હતું. તે પાછલા ભાવમાં સિંહપુરના સિંહરથ રાજાના કે ખાનાને ઉપરી દુર્યોધન નામે ચારકપાલ હતા. હિંસાદિના પાપે તે મરીને છઠ્ઠી નરકે જઈ અહીં નદિવર્ધન પણે જન્મે અનુક્રમે મેટ થતાં તેણે પિતાને મારવાનું કાવતરું રચ્યું. તે વાત રાજાએ મંત્રિના કહેવાથી જાણી ત્યારે તેને મારી નખા મરીને તે રત્નપ્રભામાં ગયે વગેરે બીના જણાવી છે. સાતમા ઉંબરદત્ત નામના અધ્યયનમાં પાડલ ખંડ નામના નગરમાં ઉંબરદત્ત નામના યક્ષનું મંદિર છે. આ નગરને સિદ્ધાર્થ નામે રાજા છે, સાગર, દત્તને પુત્ર ઉબરદત્ત નામે સાર્થવાહ છે. અહીં શ્રી વીર પ્રભુ પધાર્યો વગેરે બીના જણવ્યા બાદ એક ભીખારીને જોતાં શ્રી ગૌતમે તેની બાબતમાં પ્રભુને પૂછતાં પ્રભુદેવે તેના પૂર્વ ભવની બીના કહેતાં જણાવ્યું કે-વિજયપુરમાં કનકરથ રાજ હતું. અહીં એક ધન્યું. તરિ વૈદ્ય બીજા ને માંસ ખાવાને ઉપદેશ દેતે હતા. તે માંસાહારાદિના પાપે છઠ્ઠી નરકે ગયે, ત્યાંથી ઉંબરદત્ત પણે ઉત્પન્ન થયે, પૂર્વે કરેલા પાપ કર્મોના ઉદયે શરીરમાં સેલ રે ઉત્પન્ન થયા. મરીને પહેલી નરકે ગયે વગેરે બોન જણાવી. આઠમા સૌદત્ત નામના અધ્યયનમાં સૌર્યપુરના સીવતંસક ઉદ્યાનમાં સોયાનું મંદિર હતું, અહીંનો સોદર રાજા હતે સમુદ્ર નામના સાથે વાહને સૌર્યદત્ત નામે પુત્ર હતે. શ્રીવીર પધાર્યા. પ્રભુદેવે સૌદરના પૂર્વ ભવની બીના જણાવતાં કહ્યું કે૧૨ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપઘસકૃિતતે નંદિપુરના મિત્રરાજાને શ્રીયક નામને રસ હતે. માંસાહારાદિના પાપે છઠ્ઠી નરકના દુઃખ લેગવી અહીં સૌર્યદત્તપણે જમે. તે કાલક્રમ માટે થયે ત્યારે યમુના નદીના હદને ગાળવા વગેરેને ધંધે કરતે હતેા. માંછલાનું માંસ ખાતા ગળામાં મસ્થ કંટક ( કાંટાં જેવું હાડકું) ચેટી ગયું, તેની તીવ્ર વેદના ભેગવી પહેલી નરકે ગયે વગેરે બીના જણાવી છે. નવમા દેવદત્તાનામના અધ્યયનમાં હિડનામનાનગરના શ્રમણ દત્ત રાજા અને શ્રીરાણુને પુષ્યનંદિ કુમાર નામે પુત્ર હતો, આ નગરની બહાર પૃથ્વી અવતંસક નામના ઉદ્યાનમાં ધરણ યક્ષનું મંદિર હતું. દત્ત-કૃષ્ણત્રીને દેવદત્તા નામે પુત્રી હતી. અહીં શ્રી વીર પ્રભુ પધાર્યા વગેરે જણાવ્યા બાદ દેવદત્તાના પૂર્વ ભવની બીના જણાવતાં પ્રભુદેવે કહ્યું કે સુપ્રતિહાર્ય નામના મહાસેન રાજા અને ધારિણી રાણીને સિંહસેન કુમાર નામે પુત્ર હતું, તેને શ્યામા પાણી વગેરે પાંચસો રાણી હતી. તેમાં શ્યામાં રાણી સિવાય બાકીની રાણી ઉપર સિંહસેન કુમારને અરૂચિ હતી. તેથી ૪૯૯ રાણીની માતાએ સિંહસેનની ઉપર દ્વેષ રાખે છે. તે વાત શ્યામા રાણીએ પોતાના સ્વામિ સિંહસેનને જણાવી. તેણે તે સર્વે ૪૯ સાસુઓને કૂટાગારમાં રાખી રાતે લાહ્ય સળગાવી મારી નાંખી, આવા હિંસાદિના પાપે સિંહસેન મરીને છઠ્ઠી નરકના દુખ જોગવી અહીં દેવદત્તા પણે જન્મે. તેના લગ્ન પુષ્યનંદિ કુમારની સાથે થયા. તે માતાની ભક્તિ બહુ કરતે હતું, તે દ્વેષથી દેવદત્તાએ શ્રીરાણ સાસુને મારી નાંખી, તે વાત જાણી દેવદત્તાને પુષ્યનકદિએ મરાવી નાંખી, મરીને તે પહેલી નરકે ગઈ વગેરે બીના જણાવી છે. દશમા અંજૂ નામના અધ્યયનમાં વર્ધમાન નામના નગરમાં વિજયમિત્ર નામે રાજા હતો, તેની હાર માણિભદ્ર યક્ષનું મંદિર હતું. ધનદેવની પ્રિયંગુ નામની સ્ત્રીને અંજૂ નામે પુત્રી હતી. અહીં સમવસરેલા શ્રીવીર પ્રભુએ તે અંજીના પૂર્વ ભવની બીના જણાવતાં કહ્યું કે-તે પાછલા ભવમાં ઈદ્રપુર નગરમાં રહેનારી પૃથ્વીશ્રી નામે વેશ્યા હતી. તે વિષયાસક્ત થવાથી મરીને છઠ્ઠી નરકે ગઈ અહીં અંજૂ પુત્રી પણે ઉપજી ઈદ્રપુરના ઈંદ્રદત્ત રાજાની રાણી થઈ, નિશુલની પીડા ભોગવતાં મરણ પામી પહેલી નરકે જઈ વગેરે બીના જણાવી છે. અહીં પહેલા શ્રત સ્કંધના ૧૦ અધ્યયનેને ટુંક પરિચય પૂર્ણ થયે. હવે બીજા તસ્કંધના સુબાહુ અધ્યયન વગેરે ૧૦ અધ્યયનેમાંના પહેલા સુબાહુ અધ્યયનમાં કહ્યું છે કે-હસ્તિ શીર્ષ નગરમાં અદીનશત્રુ રાજાને ૫૦૦ રાણીઓ હતી. આ નગરની હાર પુષ્પકરંડક નામના બગીચામાં યક્ષનું મંદિર હતું અહીં પ્રભુશ્રી વીર પરમાત્મા પધાર્યા. દેશને સુણી સુબાહુ કુમારે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તેના પૂર્વ ભવની બીના જણાવતાં પ્રભુ દેવે કહ્યું કે-હસ્તિનાપુરમાં સુમુખ નામે શેઠ રહેતા હતા, તેમણે ધર્મશેષ સ્થવિરના શિષ્ય સુદત્ત નામના મુનિને ભાવ પૂર્વક For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે ]. વહેરાવતાં શુભ મનુષ્પાયુષ્યને બંધ કર્યો પંચ દીવ્યે અહીં પ્રકટ થયા. તે સુમુખ શેઠ અંતે મરણ પામી મુનિ દાનના પ્રભાવે સુબાહુ પણે જમ્યા. અનુક્રમે મોટા થતા પરમ શ્રાવક થયા. તે આઠમે ને ચૌદશે પૌષધ કરતા હતા. એક વખત અઠ્ઠમ સહિત પૌષધ કર્યો, તેમાં ધર્મ જાગરિકા કરતાં દીક્ષાની ભાવના થઈ. તે લઈ આરાધી પહેલા દેવલોકે દેવપણું ભેગવી નરભવમાં ફરી દીક્ષા આરાધી બ્રહ્મ દેવલોકાદિના દેવતાઈ સુખ ભોગવી અંતે નરભવ પામી સંયમ સાધી મોક્ષે જશે. બીજા ભદ્રનંદિ નામના અધ્યયનમાં ભહનંદિ શેઠે યુગબાહુ તીર્થકરને હરાવ્યાની બીના કહી છે. ત્રીજા અધ્યયનમાં સુજાત શેઠ પુષ્પદત્ત મુનિને હરાવ્યાની બીના કહી છે. ચોથા અધ્યયનમાં સવાસવ શેઠે વૈશ્રમણ ભ૮ મુનિને લહેરાવ્યું, તે બીના જણાવી છે. પાંચમા અધ્યયનમાં જિનદાસ શેઠે સુધર્મા મુનિને વહરાવ્યું, તે બીના જણાવી છે. છટ્ઠા અધ્યયનમાં વિશ્રમણ શેઠે સંભૂતિવિજય મુનિને વહરાવ્યું, તે બીના કહી છે. સાતમા અધ્યયનમાં મહાબલ કુમારે પુર મુનિને કહેારાવ્યાની બીના જણાવી છે. આઠમાં અધ્યયનમાં ભદ્રનંદિ શેઠે ધર્મસિંહ મુનિને હરાવ્યું, તે બીના જણાવી છે. નવમા અધ્યયનમાં મહાચંદ્ર રાજાએ ધર્મવીર્ય મુનિને હરાવ્યાની બીના જણાવી છે. દશમા અધ્યયનમાં વરદત્ત રાજાએ ધર્મરૂચિ મુનિને હરાવ્યું તે બીના જણાવી છે. બાકીની બીના નવે અધ્યયનમાં સુબાહકુમારની માફક જાણવી. વિપાક સૂત્રની આ બીના વિચારતાં કર્મ બંધથી જરૂર બચી શકાય છે. ૧૭૩ ફલ ન ભેગવવું પડે જે બંધ કાલે ચેતીએ, સ્વાધીન સંચય કાલ તે ઉદય કાલ ન જાણીએ, બંધ કારણ કર્મના જાણી વિચારી ધારીએ, ભાવિફલ પહેલાં વિચારી કાર્ય ઉત્તમ સાધીએ. ૧૭૪ સ્પષ્ટાર્થ –આસન સિદ્ધિક ભવ્ય જીએ પોતાના આત્માને આ રીતે શિખામણ આ૫વો કે જે કર્મબંધ કરતી વખતે ચેતવામાં આવે એટલે ક્રોધાદિક કરવાથી ગાઢ દુઃખદાયી કર્મ બંધાશે એવું વિચારવામાં આવે અને તેથી ક્રોધાદિક કરવામાં આવે નહિ તે તેનું ફલ ભોગવવું પડતું નથી. કારણ કે “બાંધેલું કર્મ ભેગવવું પડે” તેવો નિયમ છે. હવે કર્મ જે બાંધીએ જ નહિ તે પછી તેનું ફલ ભોગવવાનું હતું નથી. માટે સંચયકાલ એટલે કર્મ બંધને કાલ જે સ્વાધીન છે, એટલે પિતાની મરજી ઉપર આધાર રાખનારે છે, તે ઉદયકાલ નથી કારણ કે ઉદય આવેલાં કર્મ તે સુખે કે દુખે ભોગવ્યા વિના છુટકો જ નથી. માટે કર્મ બંધના કારણેને સારી રીતે જાણુંને તેમજ વિચારીને તથી ધારી રાખીને તે કર્મ બંધન થાય તે યત્ન કરવો જોઈએ નહિતે બાંધેલા કર્મનું કુલ ભવિષ્યમાં અવશ્ય ભોગવવું પડે છે. એવું વિચારીને શુભ ફલને દેનારા ઉત્તમ કાર્યો કરવા જોઈએ. આ કલાકનું રહસ્ય બહુ જ સમજવા જેવું છે. તે આ પ્રમાણે જાણવું. સંસારી જીમાંના કેટલાએક સમજુ ભવ્ય છે કઈ પણ કામ શરૂ કરતા પહેલાં જરૂર વિચારે છે કે-આ કાર્ય કરવાથી કેવું ફળ મળશે ? તેમાં જેનું શુભ ફળ મળવાનું છે, એમ નકકી જાણે, તેવા આત્મદષ્ટિને સતેજ કરનારા ધર્મકાર્ય જરૂર કરે, ને દુર્ગતિ દેનારા ખરાબ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ . [ શ્રી વિજયઘરિકૃતકામ કરવાનો વિચાર પણ કરે નહિ કારણે તેઓ સમજે છે કે-વગર વિચાર્યું કામ કરનારા જ બહુ જ દુઃખને પામે છે, ને છેવટે પસ્તાય છે. એ પ્રમાણે ધર્મધ્યાનના ત્રીજ ભેદ વિપાક વિચયનું સ્વરૂપ કહ્યું. ૧૭૪ આ બાબતમાં આંબાના ઝાડને છેદનાર રાજાનું ને પક્ષિ મારનાર રાજાનું દષ્ટાંત યાદ રાખવા જેવું છે. તે બંને દષ્ટાંતે ટૂંકામાં આ પ્રમાણે જાણવાં. આંબાના ઝાડને છેદનાર રાજાનું દૃષ્ટાંત આ પ્રમાણે પાટલીપુત્ર નામના નગરમાં નિવાસ કરનાર ધનદત્ત શ્રેષ્ઠી વેપાર માટે વહાણમાં બેસી દરીઆ રસ્તે ચાલે. અનુકૂલ પવનને લીધે ત્વરાથી વહાણ ચાલ્યું, અને મધ્ય સમુદ્રમાં આવ્યું, તેટલામાં શ્રેષ્ઠીએ આકાશમાર્ગે ચાલ્યા આવતા એક ઉત્તમ પિપટને જે. તે પિપટના મુખમાં એક આમ્રફળ હતું, શ્રમિત થઈ જવાશે તેને સમુદ્રમાં પડતે જોઈને શ્રેષ્ઠીએ તેની નીચે એક વસ્ત્ર લાંબુ કરાવીને ખલાસીઓ પાસે તેને ઝીલાવી લીધે, અને પિતાની પાસે મંગાવી તેને પાણી તથા પવન નાખવાવડે સ્વસ્થ કર્યો. ત્યાર પછી શ્રેષ્ઠીએ તેને બોલાવ્યું. એટલે તે મુખમાંથી આમ્રફળને નીચે મુકીને મનુષ્ય વાણીથી બે કે હે સાર્થના અધિપતિ શ્રેષ્ઠી ! તમે સર્વ પ્રકારના ઉપકારમાં શ્રેષ્ઠ એવો જીવિતદાન રૂપી ઉપકાર મારાપર કરીને મને જીવાડે છે, એટલું જ નહીં, પણ મારા અંધ અને વૃદ્ધ માતાપિતાને પણ તમે જીવાડ્યા છે. તે આવા મોટા ઉપકાર કરનારા તમને હું કેવી જાતને પ્રતિઉપકાર કરું? તે પશુ મેં આપેલું આ આમ્રફળ તમે સ્વીકારે.” શ્રેષ્ઠીએ કહ્યું કે “આ ફળ તારું લક્ષ્ય છે ને તાર ખાવા લાયક છે, માટે તુંજ ખા, અને બીજું પણ સાકર, દ્રાક્ષ વિગેરે તને ખાવા આપું છું. ” ત્યારે પોપટ બોલ્યો કે-“હે શ્રેષ્ઠી ! આ ફળનું વૃત્તાંત સાંભળે. વિવાટવીમાં એક વૃક્ષ ઉપર પોપટનું મિથુન વસે છે તેને હું પુત્ર છું. તે મારાં માતપિતા અનુક્રમે વૃદ્ધપણાથી જરાકાંત થવાને લીધે આંખે જોઈ શક્તા નથી. તેથી હું તેમને ખાવાનું લાવીને આપું છું. તે અરણ્યમાં એક દિવસ બે મુનિરાજ પધાર્યા. તેમણે તરફ જોઈને એકાંત જણાયાથી પરસ્પર આ પ્રમાણે વાત કરી કે-“સમુદ્રના મધ્યમાં કપિ નામના પર્વતના શિખર ઉપર નિરંતર ફળતું એક આમ્રવૃક્ષ છે, તેનું એક પણ ફળ એક વાર જે ભક્ષણ કરે તેને અંગમાંથી સર્વ વ્યાધિઓ નાશ પામે છે, તેમજ અકાળ મૃત્યુ કે જરા જીર્ણપણું તેને પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે તેમનું વાક્ય સાંભળીને મેં વિચાર્યું કે-મુનિનું વાક્ય હમેશાં સત્ય અને હિતકર જ હોય છે, તેથી તે વૃક્ષનું ફળ લાવીને જે મારાં માતા પિતાને આપું તે તેઓ યુવાવસ્થાને પામે.” આ વિચાર કરીને હું ત્યાં ગયે, અને આ ફળ લાવ્યો છું માટે તે શ્રેષ્ઠી ! આ ફળ તમે ગ્રહણ કરે, હું બીજું ફળ લઈ આવીને મારા માબાપને આપીશ.” પછી શ્રેષ્ઠીએ પિપટના આગ્રહથી તે ફળ લીધું, અને પિપટ ત્યાંથી આકાશમાં ઉડી ગયે. પછી શ્રેષ્ઠીએ વિચાર્યું કે “જે આ ફળ હું કોઈ રાજાને આપું તે તેનાથી ઘણા છવાનો ઉપકાર થશે, હું ખાઈશ તે પણ શું અને નહીં ખાઉં તે પણ શું? ” એમ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ - -- - શ્રી દેતા ચિંતામણિ ભાગ બીજે ] વિચારીને તે આમ્રફળ તેણે સારી રીતે સાચવી રાખ્યું. પછી કેટલેક દિવસે તે વહાણ કેઈ કિનારે પહોંચ્યું. એટલે શ્રેષ્ઠી વહાણમાંથી ઉતરીને ભેટ લઈને રાજા પાસે ગયો. રાજની પાસે ભેટ મૂકીને પછી તે આમ્રફળ પણ આપ્યું. તે જોઈને રાજાએ વિસ્મયપૂર્વક પૂછયું કે-“હે શ્રેષ્ઠી ! આ શાનું ફળ છે?” ત્યારે શ્રેષ્ઠીએ રાજાને તે ફળને સમગ્ર મહિમા કહ્યો. તેથી રાજા અત્યંત સંતુષ્ટ થયા અને તેનું સઘળું દાણ માફ કર્યું, એટલે શ્રેષ્ઠી હર્ષ પામીને પિતાને સ્થાનકે ગયે. પછી રાજાએ ફળ હાથમાં રાખીને વિચાર્યું કે-“આ ફલને હું એકલેજ ખાઈશ તે તેથી શું અધિક ગુણ થશે? માટે કઈ સારા ક્ષેત્રમાં વવરાવું તે તેના ઘણુ ફળ થશે, અને તેથી સ્ત્રો પુત્રાદિક સર્વને વૃદ્ધાવસ્થા રહિત કરી શકાશે.” એમ વિચારીને રાજાએ કઈ સારા ક્ષેત્રમાં તે બીજ વવરાવ્યું અનુક્રમે તે આમ્રવૃક્ષ વૃદ્ધિ ૫ મ્યું. અને તેને પુષ્પ ફળ વિગેરે થયાં. ત્યારે રાજાએ તેના રક્ષકોને ઘણું ધન આપીને કહ્યું કે-“આ વૃક્ષનું યત્નપૂર્વક રક્ષણ કરવું.” આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને તે રક્ષકો રાત્રિ દિવસ ત્યાં જ રહેવા લાગ્યા. એક દિવસે દેવયોગે રાત્રિમાં એક ફળ પિતાની મેળે તુટીને પૃથ્વી પર પડયું, પછી પ્રાતઃકાલે તે પાકેલા ફળને પડેલું જોઈને રક્ષકોએ હર્ષપૂર્વક તે લઈ તત્કાળ રાજાને આપ્યું. તે વખત રાજાએ વિચાર્યું કે-“આ નવીન ફળ પ્રથમ કોઈ પાત્રને આપે તે ઠીક” એમ ધારીને ચાર વેદના જાણનાર કોઈ બ્રાહણને રાજાએ ભક્તિપૂર્વક તે ફળ આપ્યું. બ્રાહ્મણ તે ફળ ખાવાથી તતકાળ મૃત્યુ પામ્યા. તે વૃત્તાંત સાંભળીને રાજા અતિ ખેદ સહિત બોલ્યા કે-“અહા! મેં ધર્મબુદ્ધિથી બ્રહ્મહત્યા રૂપ મેટું પાપ કર્યું. ખરેખર મને મારવા માટેજ કે શત્રુએ પ્રપંચ કરીને તે ફળ મોકલ્યું હશે, માટે આ વિષવૃક્ષ પિતજ વાવેલું અને પ્રયત્નથી પાળેલું છતાં શીવ્રતાથી છેદી નખાવું.” પછી તેવો હુકમ થતાંજ રાજપુરૂષોએ તીણ કુહાડા વડે તે ઉત્તમ વૃક્ષને મૂળ સહિત કાપીને ભૂમિપર પાડી દીધું, અને તે સમગ્ર વૃક્ષને પૃથ્વીમાં દાટી વધું. પછી મરગી (વાઈ), કોઢ, રક્તપિત્તાહિક અસાધ્ય વ્યાધિથી પીડાયેલા કેટલાક લેકે જીવિતથી ખેદ પામ્યા સતા તે વૃક્ષનું છેદન સાંભળીને ત્યાં આવ્યા અને સુખેથી મરણ થાય એવા હેતુથી તે વૃક્ષના શેષ રહેલાં સુકાં કાષ્ટ અને કુત્સિત પત્રાદિક તેમણે ખાધાં તેથી તે નીરોગી તથા કામદેવ સમાન રૂપવાળા થયા. તેમને જોઈને રાજાએ વિસ્મય પામીને રક્ષકોને બેલાવીને પૂછ્યું કે “તમે મને આપ્યું હતું તે આમ્રફળ તેડીને લાવ્યા હતા કે પૃથ્વી પર પડેલું લીધું હતું?” ત્યારે તેઓએ સત્ય વાત કહી. તે સાંભળીને રાજાએ વિચાર્યું કે-“ જરૂર તે ફળ પૃથ્વી પર પડયા પછી સર્ષ વિગેરેના વિષથી મિશ્રિત થયું હશે, તેથી જ તે ઉત્તમ બાહાણનું મૃત્યુ થયું, પરંતુ તે વૃક્ષ તે અમૃત સમાનજ હતું અરેરે! મેં વિચાર્યું સહસા કામ કર્યું, કે આવું ઉત્તમ વૃક્ષ ક્રોધથી ઉખેડી નાખ્યું.” આ પ્રમાણે વૃક્ષના ગુણેને વારંવાર સંભારીને તેણે જીવતાં સુધી અતિ શેક કર્યો. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ [[ બી વિજયપકૃિતજેમ આ રાજાએ વગર વિચારે કાર્ય કર્યું તેમ બીજાએ કરવું નહિં તેવું આ દાંતનું તાત્પર્ય છે. અહીં તેના ઉપનયની યોજના આ પ્રમાણે કરવી-“અત્યંત દુર્લભ આમ્રવૃક્ષ સદશ મનુષ્ય જન્મ પામીને અજ્ઞાન તથા અવિરતિવડે કરીને જે મૂઢ પુરૂષ પિતાને મનુષ્ય ભવ વ્યર્થ ગુમાવે છે તે વારંવાર અત્યંત શેક પામે છે. કદાચિત્ દેવના સાન્નિધ્યથી તેવા સદવૃક્ષની પ્રાપ્તિ તે ફરીને થઈ શકે છે, પણ મુગ્ધપણાથી વૃથા ગુમાવેલ મનુષ્યભવની પ્રાપ્તિ ફરીથી થઈ શકતી નથી. માટે કિંચિત પણ પ્રમાદ કરો નહિં. હે પ્રાણી! જેમ પતંગીયું, ભ્રમર, મૃગ, પક્ષી, સર્પ, માછલું અને હાથી વિગેરે ઇન્દ્રિયેના વિષયને આધીન થવાથી પિતાના પ્રમાદથી જ મૃત્યુ પામે છે અને સિંહ વગેરે પ્રાણીઓ માંસલુબ્ધપણથી પાંજરે પડે છે, અને બંધનના દુઃખ પામીને ચિરકાળ પર્યત શાકજનક દશાને ભેગવે છે, તેમ તું પણ જે પ્રમાદમાં પડીશ તે તેવીજ દશા પામીશ. હે મૂઢ જીવ! પ્રથમ પણ પાપ કરવાથી જ દુઃખના સમૂહમાં પડેલો છે, અને ફરીથી પણ પાછો પાપજ કર્યા કરે છે, તેથી મહાસાગરમાં ડૂબતાં માથે અને કંઠે પથ્થર બાંધ્યા જેવું કરે છે. તે જીવ! તને વારંવાર ઉપદેશ આપીએ છીએ કે, તું દુઃખથી ભય પામતો હોય, અને સુખની ઈચ્છા રાખતા હોય તે એવું કાર્ય કર કે જેથી તારૂં વાંછિત સિદ્ધ થાય તેમ કરવાને તારે આજ અવસર છે. હે જીવ! તું ધન, સ્ત્રી, સ્વજન, સુખ અને પ્રાણને પણ તજી દેજે, પણ એક જૈનધર્મને તજીશ નહીં. કેમકે ધર્મથી જ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચારીને સ&િયામાં પ્રવર્તન કરવું. પક્ષીની હિંસા કરનાર રાજાનું દૃષ્ટાંત આ પ્રમાણે– આ ભરતક્ષેત્રમાં શત્રુંજય નામે એક રાજા હતા. તેની પાસે કઈ એક પુરુષે ઉત્તમ લક્ષણવાળે એક અલાવીને ભેટ કર્યો. તેને જોઈને રાજાએ વિચાર્યું કે-“ આ અશ્વ શરીરની શોભાથી પ્રશંસા કરવા લાયક છે, પરંતુ તેની ગતિ જેવી જોઈએ.” કહ્યું છે કે जवो हि सप्तेः परमं विभूषणं, नृपांगनायाः कृशता तपस्विनः । द्विजस्य विद्यैव मुनेरपि क्षमा, पराक्रमः शस्त्रबलोपजीविनः ॥ १॥ અર્થ –અશ્વનું શ્રેષ્ઠ ભૂષણ ગતિ છે, રાજપત્ની તથા તપસ્વી પુરુષનું ભૂષણ કુશપણું છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યાજ છે, મુનિનું ભૂષણ ક્ષમ છે અને શસ્ત્રવિદ્યાના બળથી આજીવિકા કરનાર પુરુષનું ભૂષણ પરાક્રમ છે. ૧ પછી તે રાજા ઘડા પર ચઢીને અરણ્યમાં તેને દોડાવવા લાગે એટલામાં તે પવનવેગી ઘોડે એ દેડો કે તેનું સર્વ સૈન્ય પાછળ રહી ગયું. રાજા જેમ જેમ તેના વેગને રોકવા માટે તેની લગામ ખેંચે તેમ તેમ તે અશ્વ વધારે વધારે દોડવા લાગ્યું. પછી રાજાએ થાકીને લગામ ઢીલી મૂકી કે તરત જ તે અશ્વ ઉભો રહ્યો. ત્યારે રાજાએ જાણ્યું કે આ અશ્વને વિપરીત શિક્ષા (કેળવણી) આપી છે. પછી રાજાએ અશ્વ પરથી ઉતરીને For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ] પલાણ ઉતાર્યું, તેવામાં તે ઘડે સંધિઓ ત્રુટી જવાથી પૃથ્વી પર પડીને મરણ પામ્યા. રાજા સુધા અને તૃષાથી પીડ પામતે એકલે ભયંકર અટવીમાં ભમવા લાગ્યું. ભમતાં ભમતાં એક મોટું વડનું ઝાડ જોઈને રાજા થાકેલો હોવાથી તેની છાયામાં જઈને બેઠો. પછી તે આમ તેમ જુએ છે તેવામાં તેજ ઝાડની એક શાખામાંથી તેણે પાણીનાં ટીપાં પડતાં જોયાં. રાજાએ વિચાર્યું કે-“વષકાળમાં પડેલું જળ આટલા વખત સુધી શાખાના છિદ્રમાં ભરાઈ રહ્યું હશે, તે હાલમાં પડે છે.” એમ ધારીને પિતે તરસ્ય હોવાથી ખાખરાનાં પાદડાંને પડીઓ બનાવીને તેની નીચે મૂક્યો. થોડી વારે તે પડીઓ કાળા અને મેલા પાણીથી ભરાઈ ગયે. તે લઈને રાજા જેવામાં પીવા જાય છે તેટલામાં કઈ પક્ષી વૃક્ષની શાખા પરથી ઉતરી તે જળનું પાત્ર રાજાના હાથમાંથી પાડી નાંખીને પાછું વૃક્ષની શાખા ઉપર જઈને બેઠું. રાજાએ નિરાશ થઈને ફરીથી પડીઓ મૂકો તે ભરાઈ ગયે. તેને પીવા જાય છે, એટલે ફરીથી પણ તે પક્ષીઓ પાડી નાખે. ત્યારે રાજાએ ક્રોધ કરીને વિચાર્યું કે-“જે આ દુષ્ટ પક્ષી હવે ત્રીજી વાર આવશે તો તેને હું મારી નાંખીશ” એમ ધારીને એક હાથમાં ચાબુક રાખીને બીજા હાથે જળ ભરવા માટે પડીઓ મૂક, તે વખતે પક્ષીએ વિચાર્યું કે-“આ રાજા કે પાયમાન થયું છે તેથી હવે જો હું પડીઓ પાડી નાંખીશ તો જરૂર તે મને મારી નાંખશે અને જે નહીં પાડું તો આ ઝેરી પાણી પીવાથી તે અવશ્ય મરણ પામશે. તેથી માર મરવું તે શ્રેષ્ઠ છે, પણ આ રાજા જીવે તે સારૂં.” એમ વિચારીને તેણે ત્રીજી વાર પણ રાજાના હાથમાંથી પડીઓ પાડી નાંખે, એટલે કે પામેલા રાજાએ કેરડાના પ્રહારવડે તરતજ તે પક્ષીને મારી નાંખ્યું. પછી રાજાએ ફરીથી પડીઓ મૂકો. તે વખતે ઉપરથી પડતું જળ આડું અવળું પડવા માંડયું; એટલે રાજા આશ્ચર્ય સહિત ઉઠીને વૃક્ષની શાખા પર ચડી જુએ છે, તે તે વૃક્ષના કેટ૨માં એક અજગરને પડે છે. તેને જોઈને રાજાએ ધાર્યું કે “તે જળ નથી, પણ આ સુતેલા અજગરના મુખમાંથી ગરલ પડે છે. જે મેં તે પીધું હતું તે અવશ્ય મારૂં મરણ થાત. અહે ! એ પક્ષીએ મને વારંવાર ઝેર પીતાં અટકા, પણ મૂર્ખાએ તે જાયું નહી. અરેરે! પરમે પકારી પક્ષીને મેં ફેગટ મારી નાંખ્યું.” આ પ્રમાણે રાજા પશ્ચાત્તાપ કરતે હતું, તેવામાં તેનું સન્ય આવી પહેચ્યું. પછી તે પક્ષીને પિતાના માણસ પાસે ઉપડાવી પિતાના નગરમાં લાવીને ચંદનના કાષ્ટવડે તેને અગ્નિસંસ્કાર કરાવ્યો, અને તેને જલાંજલિ આપીને રાજા પોતાના મહેલમાં ગયો. ત્યાં શકાતુર થઈને બેઠે, એટલે મંત્રી સામંત વિગેરેએ રાજાને પૂછયું કે–“હે નાથ! આ પક્ષીનું આપે પ્રેત કાર્ય કર્યું તેનું શું કારણ?” ત્યારે રાજાએ તેણે કરેલે મહા ઉપકાર કહી બતાવ્યો અને કહ્યું કે “તે પક્ષીને જીવન પર્યત હું ભૂલી શકીશ નહિ.” વિચાર્યા વિના કાર્ય કરવાથી જેમ તે રાજાને પશ્ચાત્તાપ થયે, તેવી રીતે કોઈ પણ પ્રાણી વિચાર કર્યા વિના સહસા કાર્ય કરે તે તેને તે પશ્ચાત્તાપ થાય. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપતાસુકિતઆ છાંતને ઉપનય આ પ્રમાણે છે. ચાર ગતિમાં ભ્રમણ કરનાર છવ તે રાજા સમાન છે તે અજરામર (મોક્ષ) સ્થાન આપનાર-પક્ષી સમાન મનુષ્ય ભવને પામીને અવિરતિ વગેરેથી જે મનુષ્ય ભવને વૃથા ગુમાવે છે, તે તે અત્યંત શેકનું ભાજન થાય છે. અથવા પક્ષો સમાન સમગ્ર જીવને ઉપકાર કરનાર જિનવાણુને પીને જે પ્રાણી મિથ્યાત્વરૂપી કેરડાથી તેને હણે છે તેને મહા મૂર્ણ જાણ. કહ્યું છે કે शिलातलाभे हृदि ते वहंति, विशति सिद्धांतरसा न चांतः। यदत्र नो जीवदयार्द्रता ते, नो भावनांकुरततिश्च लभ्या ॥१॥ અર્થ –હે આત્મા! પત્થરના તલ સરખા કઠોર તારા હદય ઉપર સિદ્ધાંત-રૂપી રસ ઉપરના ભાગમાં વહે છે, પણ તે અંદર પ્રવેશ પામતે (પસતો નથી, કેમકે તારા હૃદયમાં જીવદયા રૂપી આદ્રતા નથી, તેથી શુભ ભાવનારૂપી અંકુરની શ્રેણિ તેમાં ઉગતી જ નથી. ૧ જેના હદયમાં જીવદયારૂપ કામળતા હોય છે તેના હૃદયમાંજ શુભ ભાવનારૂપ અંકુરની શ્રેણિ ઉત્પન્ન થાય છે. તેવી ભાવના આસન્નસિદ્ધિ જીવેને જ હોય છે, બીજાને હોતી નથી. વળી સિદ્ધાંતનું અધ્યયન કરીને પણ જેઓ પ્રમાદને છોડતા નથી તેમને સર્વ અભ્યાસ વ્યર્થ છે. કહ્યું છે કે. अधीति नोर्चादिकृते जिनागमं, प्रमादिनो दुर्गतिपातिनो मुधा । ज्योतिविमढस्य हि दीपपातिनो, गुणाय कस्मै शलभस्य चक्षुषी ॥१॥ અર્થ–લેકમાં પૂજાવાને માટે જિનાગમ જાણનાર અને દુર્ગતિમાં પડનાર એવા પ્રમાદી પુરૂષને જિનાગમ વ્યર્થ છે, કેમકે દવાની જેલમાં મોહ પામેલા અને દીવામાં પડનારા એવા પતંગીયાને ચક્ષુ શા ગુણને માટે હોય? ૧ - સિદ્ધાંત રૂપી ચક્ષુ વિરતિવંત પુરૂષને પરમ ઉપકાર કરનાર થાય છે, માટે તેવી ઈચ્છાથી શાસ્ત્ર ભણવું જોઈએ. કહ્યું છે કે किं मोदसे पंडितनाममात्राच्छास्त्रेष्वधीती जनरंजकेषु । तत्कचनाधीष्व कुरुष्व चाशु, न ते. भवेद्येन भवाब्धिपातः ॥१॥ અર્થ -- કેને રંજન કરવા માટે શાસ્ત્રો ભણીને પંડિતના નામ માત્ર કરીને શું હર્ષ પામે છે? પરંતુ એવું કાંઈક ભણ અને કર કે જેથી તારે સંસાર રૂપ સમુદ્રમાં પાત થાય નહી. હવે ચાર ગતિ રૂપ સંસારનાં દુઃખનું વર્ણન કરે છે. दुर्गन्धतोऽपि यदणोहि पुरस्य मृत्युरायूंषि सागरमितान्यनुपक्रमाणि । स्पर्शः खरः क्रकचतोऽतिशयोऽप्यतश्च दुःखावनंतगुणितौ भृशशैत्यतापौ ॥१॥ ૧ ચેડા કાળમાં મેક્ષે જનારા. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે] तीव्रा व्यथाः सरकृता विविधाश्च यत्रानंदारच सततमभ्रभृतोऽप्यमुष्मात । किं भाविनो न नरकात् कुमते विभेषि यन्मोदसे क्षणमुखविषयः कषायैः ॥ २ ॥ અર્થ–જે નરકના એક પરમાણની દુર્ગધથી પણ નગરના સમગ્ર મનુષ્યનું મૃત્યુ થાય છે, જે નરકમાં સાગરેપમ પ્રમાણે નિરૂપકમી આયુષ્ય છે, જે નરકભૂમિને સ્પર્શ કરવત કરતાં પણ અત્યંત કઠોર છે, જેમાં ટાઢ અને તાપ સંબંધી દુઃખ અનંત ગુણ છે, વળી જે નરકમાં પરમાધામી દેવતાઓની કરેલી વિવિધ પ્રકારની તીવ્ર વેદનાઓ છે. અને જેમાં નારકી જીના આકંદના શબ્દથી આકાશ પૂર્ણ થાય છે, એવા ભવિષ્યમાં પ્રાપ્ત થનાર નરકથી હે મુર્ખ ! તું કેમ ભય પામતું નથી ? કે જેથી ક્ષણ માત્ર સુખને આપનારા વિષય અને કષાયોથી હર્ષ પામે છે ? ૧-૨ बंधोऽनिशं वाहनताडनानि क्षुत्तृडुदुरामातपशीतवाताः । निजान्यजातीयभयापमृत्युदुःखानि तिर्यविति दारुणानि ॥ ३ ॥ અર્થ –-બંધન પામવું, અહર્નિશ ભાર વહન કરે, માર સહન કરવા, સુધા, તૃષા, સહન ન થઈ શકે એવા તાપ, ટાઢ અને પવન વિગેરે સહન કરવા, તેમજ સ્વજાતિ થકી તથા પરજાતિ થકી ભય, અને અકાળ મૃત્યુ પામવું વિગેરે તિર્યંચ ગતિમાં પણ દારૂણ દુખે છે. ૩ मुधान्यदास्यामिभवाभ्यम्या मियों गर्भस्थितिदुर्गतीनां । एवं सुरेष्वप्यसुखानि नित्यं किं तत्सुखैर्वां परिणामदुःखैः ॥ ४ ॥ અર્થ –કંઈ પણ ઉદર પૂર્ણતિ (પેટ ભરવાની પીડા) કે દ્રવ્યપ્રાપ્તિ વગેરે કારણ વિના ફેગટ નિરંતર ઈદ્રાદિકની સેવા કરવી. વધારે શક્તિવાળા દેવતાઓથી પરાભવ પામ, બીજાને વધારે ધિમાન અને સુખી જોઈને ઈર્ષ્યા આવવી, આગામી ભવમાં ગર્ભમાં સ્થિતિ થવાની જોઈને તેમજ દુર્ગતિ થવાની જોઈને તેથી ભય પામવું-ઈત્યાદિક દેવગતિમાં પણ નિરંતરનાં દુખે રહેલાં છે, તેથી તે સુખેથી શું કે જેમાં પરિણામે દુઃખ રહેલું છે? ૪ सप्तमीत्यभिभवेष्टविप्लवानिष्टयोगगददुःमुतादिभिः। स्याचिरं विरसता नृजन्मनः पुण्यतः सरसतां तदानय ॥ ५॥x અર્થ–વળી મનુષ્ય ગતિમાં પણ સાત પ્રકારનો ભય, અન્ય જનેથી પરાભવ, ઈષ્ટને વિયેગ, અનિષ્ટનો સાગ અનેક પ્રકારના વ્યાધિઓ, કુપુત્રાદિ સંતતિ વિગેરેથી ૧ કોઈ પણ કારણથી જે આયુષ્ય વિધરે નહી તેવું આયુષ્ય. * આ પાંચે કે શ્રી અધ્યાત્મ પદ્મના આઠમા અધિકારમાંથી લીધેલા છે. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપઘસરિતથતે ઉપદવ-ઈત્યાદિ અનેક દુખે રહેલાં છે. અને તેથી મનુષ્ય જન્મ પણ વિરસ લાગે છે, તે તેને પુણ્ય પાર્જનવડે સરસર કર." - આ પ્રમાણે ચાર ગતિમાં અનેક પ્રકારનાં દુઃખે રહેલાં છે. पक्षिसमं नृणां जन्म, गुणाकरं प्रमादतः । लब्ध्वा न हिंसनीयं तत्, येन त्वं सद्गतिं भज ॥ અર્થ-પક્ષી સમાન ગુણના સ્થાનભૂત આ મનુષ્ય જન્મને પામીને પ્રમાદવડે તેને હણી નાખ નહિ, અર્થાત વૃથા ઈ નાખવો નહિ કે હારી જ નહિ એ પ્રમાણે નહીં હારી જવાથી, અર્થાત્ તેને સફળ કરવાથી તું સગતિનું ભાજન થઈશ. હવે સસ્થાન વિચય નામના ધર્મ ધ્યાનના ચેથા ભેદનું સ્વરૂપ જણાવે છે – ઉત્પત્તિ લય સ્થિતિ રૂપ આદિ અંત હીણ લેકની, આકૃતિની ભાવના સંસ્થાન વિચય વિષે ઘણી બે હાથ કહેડ ઉપર ઠવી પગ રાખતો પહેલા કરી, એવા મનુજ જેવી જ આકૃતિ લેકની જાણ ખરી. ૧૭૫ સ્પષ્ટાર્થહવે ધર્મ ધ્યાનના સંસ્થાના વિચય વાન નામના ચોથા ભેદનું સ્વરૂપ વિસ્તારથી સમજાવે છે–આ ધ્યાનમાં લેકના આકારની વિચારણા કરવાની હોવાથી તે સંસ્થાના વિચય કહેવાય છે. આ લેક ચૌદ રાજ પ્રમાણે ઉંચે છે. અહીં અસંખ્યાતા કેડાછેડી જનને એક જ થાય એમ સમજવું અને આ લેક આદિ એટલે શરૂઆત તેમજ અંત એટલે છેડા વિનાનો છે. તેમજ ઉત્પત્તિ એટલે ઉપજવું તે, લય એટલે નાશ પામવું તે, અને સ્થિતિ એટલે પિતાના સ્વરૂપમાં કાયમ રહેવું તે, એવા ત્રણ પ્રકારના ગુણવાળા ચૌદ રાજલોકનાં સંસ્થાનનું, (આકારનું) સ્વરૂપ વિચારવું તે સંસ્થાન વિચય નામે ધર્મધ્યાન જાણવું. હવે લોકનો આકાર કે છે તે જણાવે છે કે પુરૂષ પોતાના બે પગને પહોળા રાખીને તેમજ પોતાના બંને હાથ કેડ ઉપર મૂકીને ઉો હોય ત્યારે જે આકાર બને તે મનુષ્યાકાર સરખે ચૌદ રાજલકનો આકાર છે એમ જાણવું. ૧૭૫ લકની આકૃતિ વિગેરે જણાવે છે– ધમસ્તિકાયાદિક જિહાં તે લેક, શેષ અલોક એ, ભેદ ચારે લોકના દ્રવ્યાદિથી ભરપૂર છે; ઉત્પાદ વ્યય ઘાવ્યાત્મ દ્રવ્યો લોકના અવધારિયે, લેક ત્રાસન સમો નીચે જણાયે નિશ્ચયે. ૧૭૬ ૧ કડવો ૨ સારા રસવા For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] સ્પષ્ટાથે--હવે લોક કેને કહેવાય છે તે જણાવે છે. જે આકાશ ક્ષેત્રમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુરાલાસ્તિકાય વગેરે દ્રવ્ય રહેલાં છે તેને તેમ કહેવામાં આવે છે. અથવા લોકાકાશ કહે છે. અને તે ચૌદ રાજલોક પ્રમાણ જાણ. તે સિવાય બાકીનું બધું આકાશ જે અનંત છે તે અલકાકાશ કહેવાય છે. તેમાં કાકાશના દ્રવ્યલેક, ક્ષેત્રક, કાલક અને ભાવ લેક એમ ચાર ભેદ જાણવા. તેમાં રહેલા છ દ્રવ્ય ઉત્પાદ એટલે ઉપજવું, વ્યય એટલે નાશ પામવું, તેમજ ધોવ્ય એટલે દ્રવ્ય રૂપે કાયમ રહેવું એમ ત્રણ ધર્મો વાળા જાણવાં. એટલે આ લેકમાં અનાદિ કાળથી ધર્માસ્તિકાય વગેરે જે દ્રવ્ય છે તેમાંથી કેઈ પણ દિવસે કોઈ પણ રીતે એક પણ દ્રવ્ય ઘટતું કે વધતું નથી. કારણ કે આ દ્રવ્ય અનાદિ કાળથી સ્વયંસિદ્ધ છે. તેમાં કેઈનાથી ઉમેરો કરી શકાતું નથી. તેમજ નાશ પણ કરી શકાતો નથી આ લોકને નીચેને આકાર વેત્રાસન જેવે એટલે નેતરની ખુરશી જેવું જણાય છે. અહીં દરેક દ્રવ્યમાં ઉત્પાદ વ્યય ઘોવ્ય ધર્મો રહેવાની બાબતમાં સોનાનું દષ્ટાંત સમજવા જેવું છે, તે ટુંકામાં આ પ્રમાણે-કઈ માણસ એક સેનાની લગડીમાંથી કંદરે કરાવે, ત્યારે સમજવું કે કદર રૂપ પર્યાયની ઉત્પત્તિ થઈ. તે કદરાને ગળાવી કંઠી બનાવે, ત્યારે સમજવું કે કંદરા રૂપ પર્યાયને નાશ થયે, ને કંઠો પર્યાયની ઉત્પત્તિ થઈ. અહીં પહેલા સેનાની લગડી હતી, તેમાંથી અનુક્રમે કંદરે અને કઠી કરાવી, તે બંને વખતે સોનું તે તેનું તેજ કાયમ રહે છે. એ પ્રમાણે સંસારી જી નારકીપણું વગેરે પર્યાય ભેગવીને મનુષ્ય પણું વગેરે પર્યાય પામે, ત્યારે પણ પહેલાં જે આત્મા નારક વગેરે રૂપે હત, તેજ આત્મા મનુષ્યપણું વગેરે પર્યાય પામે છે એમ સમજવું. નારકી મારીને મનુષ્ય થાય, ત્યારે નારકપણ રૂ૫ પર્યાયને નાશ અને મનુષ્યત્વ પર્યાયની ઉત્પત્તિ સમજવી. બંને વખતે આત્મા એક જ હોવાથી તે આત્માનું ધ્રુવપણું કહેવાય. આ રીતે તમામ ધામાં ઉત્પાદાદિ ધર્મો રહ્યા છે. ૧૭૬ લકના ભેદ વગેરે જણાવે છે– મધ્યમાં ઝાલર સમે ને ઉપર મૃદંગસમો જિહાં, અધોતિચ્છ ઉદ્ઘ ભેદે લેક ત્રિવિધ કહ્યો તિહાં બલિ ઘોદધિ વાત ને તનુવાતથી વીંટાયેલી, સાત પૃથ્વી એહ નીચે અનુક્રમે મેટી લી. ૧૭૭ ૫ષ્ઠાથે--આ લેકને મધ્યમાં ઝાલર સરખે આકાર છે અને ઉપરના ભાગમાં મૃદંગ નામના વાજિંત્ર સરખે આકાર છે. અધોલેક (નીચે), તિછોક (મધ્યમાં) અને ૧ મહેપ બાય શ્રીવિનયવિજયજી ગણિએ ભલે કાકડિયાર ભાગમાં લેકનું સ્વરૂપ વિસ્તા રથી સમજાવ્યું છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ E ૧૦૦ [ શ્રી વિજયબ્રસુકિતઉલક (ઉપર) એમ ત્રણ પ્રકારે લોક કહ્યો છે. તેમાં નીચેના અધે લેકમાં એક એક શજ પ્રમાણુના એક એક એમ કુલ સાત રાજમાં સાત નરકસ્થાને આવેલા છે. ઉપરની પહેલી નારકી સાંકડી છે, કારણ કે તે એક રાજ પ્રમાણ પહેલી છે. ત્યાર પછી અનુક્રમે નીચે નીચેની નારકીઓ એક એકથી પહોળી હોવાથી છેવટની નીચેની સાતમી નારકી સૌથી વધારે પહોળી છે, કારણ કે તેનું નીચેનું તળીઉં સાત રાજ લાંબું અને સાત રાજ પહાળું છે. આ સાતે પૃથ્વીએ મહા બલવાન ઘને દધિ (જામી ગએલા પાણી)ના વલયથી વનવાત (જામી ગએલા વાયરા)ના વલયથી તથા તનવાત (પાતળા થઈ ગએલા વાયરા)ના વલયથી એમ ત્રણ વલયથી વીંટાએલી છે. ૧૭૭ આઠ રૂચક પ્રદેશની બીના વગેરે જણાવે છે – રચક પ્રદેશ તણું અપેક્ષા અધ લેકાદિક વિષે, મેરૂ મધ્યે ગાયના આંચળ સમા આઠે દસેક ચાર ચાર પ્રદેશ નીચે ઉપર અડ ખ પ્રદેશમાં, આઠ રૂચક પ્રદેશની બીના કહી સંક્ષેપમાં. ૧૭૮ ૫બ્દાર્થ –-અલેક વગેરે ત્રણ લેક રૂચક પ્રદેશની અપેક્ષાએ કહેલા છે. આઠ રૂચક પ્રદેશ છે અને તે મેરૂ પવર્તની અંદર ગાયના આંચળના આકારે આવેલા છે. હો રાજ લેકના બરોબર મધ્યમાં બે સૌથી નાના પ્રતરે એક રાજ લાંબા અને એક રાજ પહેળા આવેલા છે. તે બે પ્રતરમાં બરાબર મધ્યમાં મેરૂ પર્વતની અંદર ચાર આકાશ પ્રદેશ નીચેના પ્રતરમાં અને ચાર આકાશ પ્રદેશ ઉપરના પ્રતરમાં એમ ગાયના આંચળના આકારે આઠ રૂચક પ્રદેશો ગોઠવાયેલા છે. અને તે ચૌદ રાજલોકના મધ્યબિંદુ સમાન જાણવા. એ પ્રમાણે આઠ રૂચક પ્રદેશની બીના ટુંકાણમાં જાણવી. ૧૭૮ તિર્થક તથા અધોલેકની મર્યાદા વગેરે જણાવે છે -- તેહ રૂચક પ્રદેશની નીચે ઉપર નવ નવ શતા, જન સુધી જિનરાજ તિછલકને ફરમાવતા આજ તિછ લોક નીચે નૈન નવસે યોજને, સાત રાજ પ્રમાણ ભાખ્યો અલેક સકલ જિને. ૧૭૯ સ્પષ્ટાર્થ –તે રૂચક પ્રદેશની ઉપર નવો જન અને નીચે નવસે જન એમ કુલ અઢારસો યેાજન પ્રમાણુ તીછો લેક છે. એમ શ્રી જિનેશ્વરેએ કહ્યું છે. આ તીર્થો હેલની નીચે સાત રાજમાં નવસે યેાજન ઓછા કરીએ તેટલા પ્રમાણવાળો અધે લોક છે. એમ સર્વ તીર્થકર એ કહ્યું છે. ૧૭૯ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦ થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] સાત નરકનાં નામ વગેરે જણાવે છે-- અનુક્રમે એક એક નીચે સાત ભૂમિ તિહાં કહી, અહીં નિવાસ નારકીના વેદના જ્યાં બહુ રહી, સવિ નપુંસક નારકી રત્નપ્રભા શર્કરા પ્રભા, વાલુકા ને પંક ધૂમ તમ તમતમાં અંતે પ્રભા. ૧૮૦ સ્પષ્ટાર્થ –અ લેકનું સ્વરૂપ જણાવે છે. આ સાતે નારકીની ભૂમિઓ એક એકની નીચે છે એટલે સૌથી ઉપર પહેલી નારકી, તેની નીચે બીજી નારકી એ ક્રમથી છઠ્ઠી નારકીની નીચે સૌથી છેલ્લી સાતમી નારકી આવેલી છે. આ ભૂમિએને વિષે નારકીના નિવાસે છે, તે નરકાવાસા કહેવાય છે. તે નરકાવાસામાં નારકીના જીવો ઘણી વેદના ભોગવી રહ્યા છે. બધાએ નારકીના છ એક નપુંસક વેદવાળા જ હોય છે. અથવા નારકીમાં સ્ત્રો વેઠ કે પુરૂષદ હેતે નથી. સાત નરકીના સ્થાનનાં નામ આ પ્રમાણે જાણવા–૧ રનપ્રભા, ૨ શર્કરામ, ૩ વાલુકાપ્રભા, ૪ પંકપ્રભા, ૫ ધૂમપ્રભા, હું તમને પ્રભા અને સાતમી તમતમપ્રભા જાણવી. એ પ્રમાણે સાત નરકસ્થાનનાં નામ જાણવાં. ૧૮૦ રત્નપ્રભાદિમાં જાડાઈનું માન વગેરે જણાવે છે-- અનુક્રમે જાડાઈમાં રત્ન પ્રભાથી લઈને, સાતમી પૃથ્વી સુધી ઓછાશ જિમ એક લાખને એંશી સહસ એક લાખ બત્રીસસહસ તિમએક લાખ ને, સહસ અયાવીસ ઈગલખ સહસવીસ ઈગલાખ ને. ૧૮૧ નરકાવાસાની બીના વગેરે જણાવે છે– સહસ અડદસ એક લાખ હજાર સોલ ઈગલાખ ને, અડસહસ ઈમ સાત નરકે જાણ હીણ વિસ્તારને ત્રીસ પચ્ચીશ લાખ પંદર લાખ દસ લખ જાણિયે, ત્રણ લાખ નરકાવાસ પચૂણ લાખ પચ ન ભૂલીએ. ૧૮૨ સ્પષ્ટાર્થ –આ સાતે નારકીમાં રત્નપ્રભા નામની પહેલી નારકની જાડાઈ (પૃથ્વીપિંડ) સૌથી વધારે છે. ત્યાર પછી નીચે નીચે ઓછી એાછી જાડાઈ જાણવી. ત્યાં પહેલી નરકની જાડાઈ એક લાખ ને એંસી હજાર જોજન પ્રમાણ છે. બીજી નરકની એક લાખ ને બત્રીસ હજાર જેજનની જાડાઈ જાણવી. ત્રીજી નરકની એક લાખ ને અઠયાવીસ હજાર જેજનની જાડાઈ છે. જેથી નરકની એક લાખ ને વીસ હજાર જેલનની અને પાંચમી નરકની ૫ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત એક લાખ ને અઢાર હજાર જોજનની જાડાઈ કહી છે. છઠ્ઠી નરકની એક લાખ ને સેાળ હજાર જોજનની જાડાઈ તથા સાતમી નરકની એક લાખને આઠ હુજારોજનની જાડાઈ જાણવી. એ પ્રમાણે સાતે નરકસ્થાનાના એછે આછા વિસ્તાર જાણવા. હવે સાતે નારકીમાં નરકાવાસાની સંખ્યા જણાવે છે:—પહેલી નારકીમાં ત્રીસ લાખ નરકાવાસા છે, ખીજી નારકીમાં પચ્ચીસ લાખ, ત્રીજી નારકીમાં પંદર લાખ, ચોથી નારકોમાં દશ લાખ, પાંચમી નારકીમાં ત્રણ લાખ, છઠ્ઠી નારકીમાં એક લાખમા પાંચ આછા એટલે ૯૯૯૯૫ નરકાવાસા છે. અને સાતમી નારકીમાં પાંચ નરકાવાસા એમ સાતે નારકીમાં થઈને કુલ ચોરાસી લાખ નરકાવાસા જાણવા. ૧૮૧–૧૮૨ ઘનેાધિ આદિની ખીના વિગેરે પાંચ લેાકેામાં જણાવે છે—— પ્રત્યેક પૃથ્વીની મધ્યમાંહી કહ્યો પ્રથમ ધનાધિ એ, જાડાઇમાં વીસ સહસ ચેાજન તેહની નીચે અને; ધનવાત તેડુ અસંખ્ય યાજન તક પછી તનુવાત એ, ધનવાતની નીચે અસંખ્યક ચાજને આકાશ એ. ૧૮૩ સ્પષ્ટા —રત્નપ્રભા વગેરે દરેક નરકની નીચે ઘનાબ્ધિ એટલે ઘનાદધિનું વલય આવેલું છે. તેની નીચે ઘનવાતનું વલય, અને તેની નીચે તનવાતનું વલય અને તેની નીચે આકાશ આવેલું છે. તેમાં દરેક નારકીની નીચે વીસ હજાર યેાજન મધ્યમાં જાડાઈ વાળા ઘનેધિ છે. અને તેની નીચે અસંખ્ય ચેાજત સુધી ઘનવાત, તેની નીચે અસંખ્ય ચાજન સુધી તનવાત અને તેની નીચે અસંખ્ય યાજન સુધી આકાશ હાય છે. ૧૮૩ મધ્યની જાડાઈથી તેઓ ક્રમે હીણા થતા, જેથી અતેજ કંકણ આકૃતિને ધારતા; રત્નપ્રભાંતે યાજના છ વિસ્તાર એડ ધનાબ્ધિતા, ૧૮૪ ધનવાત તસ ચામર તસ વિસ્તાર સર્વાંચ યાજના. સ્પાથ:--આ પ્રમાણે દરેક નારકીની નીચે ખરાખર મધ્યમાં એ ચારે વલયની જાડાઈ જાણવો. આ મધ્યની જાડાઈથી તેઓ ક્રમે ક્રમે હીન હીન થતાં થતાં અંતે એટલે ઉપરના ભાગમાં કંકણુ જેવા આકારવાળા જણાય છે. રત્નપ્રભા નામની પહેલી નારકીના અંતે એટલે ઉપરના તલા આગળ ચારે ખાજી છ યેાજન પ્રમાણુ જાડું` ધના ધનુ' વલય રહે છે. તેને ચારે માજી ક્રૂરતા ધનવાત આવેલા છે. તેના વિસ્તાર સાડા ચાર ચેાજન પ્રમાણુ જાણવા. ૧૮૪ ધનવાત ફરતા ગાઉ ષષ્ઠ તનુવાત વિસ્તૃત જાણીયે, શેષ નરકે ધનેાદાધ માનાદિ વૃદ્ધિ વિચારીયે; For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ] ૧૦૭ એક યોજન ભાગ ત્રીજે ઘને દધિમાં વૃદ્ધિ એ, ઘનવાતમાં ગભૂત એક તણો વધારો ધારીએ. ૧૮૫ સ્પષ્ટાર્થ –તે ઘનવાતને ફરતે ચારે બાજુ તનવાત આવે છે તેને વિસ્તાર દેઢ જન એટલે જ ગાઉ પ્રમાણુ જાણો. આ પ્રમાણે પહેલી રત્નપ્રભા નારકીના ત્રણ વલયને વિસ્તાર કહ્યો અને તે દસકામના મળી કુલ ૧૨ જન પ્રમાણ જાણ. એટલે રત્નપ્રભા નારકીથી ૧૨ જન છેટે ચારે બાજુએ અલોક આવેલું છે. હવે બાકીની છે. નારકીઓને વિષે ઘોદધિ વગેરે ત્રણે વલયમાં કેટલી કેટલી વૃદ્ધિ થાય છે તે જણાવે છે-ઘને દધિના પહેલા વલયમાં પહેલી નારકીમાં ( જન છે, તેમાં દરેક નારકી દીઠ એક જન અને ઉપર એક એજનનો ત્રીજો ભાગ એટલી વૃદ્ધિ જાણવી અને ધનવાતના વલયમાં દરેક નારકી દીઠ એક એક ગાઉની વૃદ્ધિ જાણવી. ૧૮૫ તનુવાત માહી ગાઉ કેરો ભાગ ત્રીજે માનીએ, એમ બીજી નરક આદિ વિષે પ્રમાણ વધારીએ; મંડળે ત્રણ ઘનેદધિ ઘનવાતના તનુવાતના, ઉંચાઈમાં નિજ પૃથ્વીની ઉંચાઈ જેવા જાણવા. ૧૮૬ સ્પષ્ટાથે-તનવાતના વલયમાં દરેક નારકી દીઠ એક ગાઉને ત્રીજો ભાગ વધારે. એ પ્રમાણે બીજી નારકીથી સાતમી નારકી સુધી વધારે કર. એ પ્રમાણે ત્રણે વલમાં વૃદ્ધિ કરતાં સાતમી નારકમાં ઘોદધિનું વલય આઠ જન પ્રમાણે, ઘનવાતનું વલય છે જન પ્રમાણ, અને તનવાતનું વલય બે જોજન પ્રમાણ થાય છે. અને તેથી સાતમી નારકીથી સોળ યોજન છેટે આલેક આવે છે. આ વનોદધિ, ઘનવાત, અને તનવાત એ ત્રણે વલની ઉંચાઈ દરેક નરક પૃથ્વીની ઉંચાઈ પ્રમાણે જાણવી. જેમકે પહેલી નારકીને પૃથ્વી પિંડ એક લાખ એંસી હજાર જન પ્રમાણને છે તે આ ત્રણે વલચેની ઉંચાઈ પણ તેટલી જ જાવી. એ પ્રમાણે સાતે નારકીનાં વલયની ઉંચાઈ સમજવી. ૧૮૬ ઘનેદાધ આદિ વડે ધારણ કરાઇ પૃથ્વી એ, ત્યાંજ નરકાવાસ જ્યાં દુખ નારકીઓ ભેગ; નીચે જતાં આવાસ ઓછા પણ વધંતા યાતના, રાગ લેયા દુઃખ તનુનું માન આયુ જીવના. ૧૮૭ સ્પષ્ટાર્થ:--આ સાતે પૃથ્વીઓ ઘનોદધિ વગેરે ત્રણ વલયેના આધારે ધારણ કરાએલી એટલે રહેલી છે. એટલે પૃથ્વીપિંડ ઘનોદધિના આધારે રહ્યો છે ઘનેદધિ ઘનવાતના આધારે રહ્યો છે. અને ઘનવાત તનવાતના આધારે રહેલ છે. તથા તનવાત આકા For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ || [ શ્રી વિજયપારિકતશના આધારે રહેલ છે. અને આકાશ સ્વપ્રતિષ્ઠિત છે અથવા એને બીજે કઈ આધાર નથી આ સાતે નારકીના પૃથ્વીપિંડને વિષે નરકાવાસા એટલે નારકીને રહેવાના આવાસો આવેલા છે. અહીં નરકના છે અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. નીચે નીચે ઓછા આવાસે આવેલા છે, એટલે પહેલી નારકીમાં સૌથી વધારે નરકાવાસા છે. બીજીમાં તેથી ઓછા છે. છેવટે સાતમી નારકીમાં ફક્ત પાંચ જ નરકવાસા છે પરંતુ નીચે નીચેના આવાસોમાં યાતના એટલે વેદના વધતી જાય છે. તેમજ જીવના રોગ, ખરાબ લેશ્યાના પરિણામ, દુઃખ, શરીરનું માન તથા આયુષ્ય વધતાં વધતાં હોય છે. ૧૮૭ નારકીમાં દેહ અવગાહનાદિની બીના જણાવે છે-- દેહ ત્રણ ધનુ પાંચશે ઉત્કૃષ્ટ એ અવગાહના, સાતમી નરકે તથા લઘુ હાથ ત્રણ અવગાહના રત્નપ્રભાના આદ્ય પ્રતરે તેટલી અવગાહના, સાડી છપ્પન અંગુલે વધતી પછી અવગાહના. ૧૮૮ સ્પષ્ટાથી --આ નારકીના છને વૈક્રિય, તેજસ અને કાર્મણ એ ત્રણ શરીરે હોય છે. વળી તેમની ઉત્કૃષ્ટ અવગાહના (શરીરની ઉંચાઈ) પાંચસો ધનુષ્યની અથવા ૦ ગાઉની હોય છે, અને તે ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નારકીના જીને આશ્રીને જાણવી. તથા તેમની જઘન્ય (ઓછામાં ઓછી) અવગાહના ત્રણ હાથની હોય છે. આ જઘન્ય અવગાહના રત્નપ્રભા નામની પહેલી નારકીના પહેલા પ્રતરની અપેક્ષાએ જાણવી. આ રત્નપ્રભા નારકીના કુલ ૧૩ પ્રવરે છે તેમાં પહેલા પ્રતરની ત્રણ હાથની અવગાહના કહી છે, તેમાં સાડી છપ્પન આગળ (બે હાથ અને સાડા આઠ આંગળ) વધારીએ ત્યારે બીજા પ્રતરની અવગાહના આવે. એમ આગળ આગળના પ્રતરે એજ પ્રમાણે સાડી છપ્પન સાડી છપન આગળની વૃદ્ધિ કરતાં જવી (એ પ્રમાણે વૃદ્ધિ કરતાં ૧૩ માં પ્રસરે કેટલી અગાહના આવે તે આગળના લેકમાં જણાવે છે.) ૧૮૮ અનુક્રમે ઇમ તેરમા અતરે ધનુષ્ય સગ ત્રણ કરે, અંગુલે પહેલી નરકે દેહ ઉત્કૃષ્ટ ધરે; તેથી દ્વિગુણ બીજી નરકમાં એમ પાંચે નરકમાં, દિગુણ દ્વિગુણ દેહની અવગાહના ગુરૂભાવમાં. ૧૮૯ સ્પષાર્થ –એ પ્રમાણે અનુક્રમે સાડા છપ્પન આગળ વધારીએ ત્યારે પહેલી નારકીના છેલ્લા એટલે તેમાં પ્રતરે સાત ધનુષ્ય, ત્રણ કર (હાથ) અને ૬ આંગલની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી. અને આજ ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષાએ પહેલી નારકીની ઉત્કૃષ્ટ અવગાહના પણ તેટલી જ જાણવી. પહેલી નારાકીની ઉત્કૃષ્ટ અવગાહના કરતાં બીજી For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજો ] ૧૦૫ નારકીની ઉત્કૃષ્ટ અવગાહના ખમણી હાય છે એટલે પ ંદર ધનુષ્ય એ હાથ અને ૧૨ આંગલનો હાય છે. એ પ્રમાણે આગળ આગળનો નારકીની ખમણી ખમણી ઉત્કૃષ્ટ અવગાહના જાણવો. એ પ્રમાણે ખમણી કરતાં ત્રીજી નારકીમાં જીવેાના શરીરની અવગાહના ૩૧। ધનુષ્ય, ચેાથી નારકીમાં ૬૨ા મનુષ્ય, પાંચમી નારકીમાં ૧૨૫ મનુષ્ય, છઠ્ઠો નારકીની ૨૫૦ ધનુષ્ય અને સાતમી નારકીના જીવાના શરીરની ૫૦૦ ધનુષ્યની અથવા ન ગાઉની અવગાઢના જાણવો. અહીં ૨૪ આંગળના હાથ, ચાર હાથના ધનુષ્ય અને બે હજાર ધનુષ્યના ગાઉ જાણવા. ૧૮૯ P અવગાહના ઉત્કૃષ્ટ ભાવે પૂર્વ નરકે જે હતી, આગલી નરકે જધન્યા તેજ ઉંચાઈ થતી, મીજી નરકમાં સારૂં પંદર ધનુષ્યની અવગાહના, ત્રીજી વિષે ઈઞતીસ ધનુ ઈઞ હાથની અવગાહના. પક પ્રભામાં સાધ ખાસ ધનુષ્યની અવગાહના, પાંચમીમાં ધનુ સવાસા જાણવી અવગાહના; છઠ્ઠી વિષે અઢીસા ધનુની ધારવી અવગાહના, સાતમી નરકે ધનુષ્ય શત પાંચની અવગાહના. ૧૯૧ સ્પા :—હવે મધી નારકીમાં જઘન્ય અવગાહના કેટલી છે તે એ લેાકમાં જણાવે છે:—આગલી નારકીની જે ઉત્કૃષ્ટ અવગાહના તે પછીની નારકીની જન્ય અવગાહના જાણવી. જેમકે પહેલી નારકીની ૭ ધનુષ્ય ૩ હાથ અને ૬ આંગલની ઉત્કૃષ્ટ અવગાહના છે તેજ મીજી નારકીની જઘન્ય અવગાહના જાણવી. મીજી નારકીની ૧૫ ધનુષ્ય એ હાથ અને ૧૨ આંગલની અવગાહના છે તે ત્રીજી નારકીની જઘન્ય અવગાહના જાણવી. ત્રીજીમાં ૩૧ા મનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના છે, તેટલી જ ચાથી નારકોમાં જઘન્ય અવગાહના જાણવો. અને ચાથી નારકોની ૬૨ા ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના છે તેટલીજ પાંચમી નારકીની જઘન્ય અવગાહના જાણવી. પાંચમી નારકીની ઉત્કૃષ્ટ અવગાહના ૧૨૫ ધનુષ્યની છે તેજ છઠ્ઠી નરકમાં જધન્ય અવગાહના જાણવી. તેમજ છઠ્ઠી નારકીમાં ૨૫૦ મનુષ્યની ઉત્કૃષ્ટ અવ ગાહના છે તેજ સાતમો નરકમાં જીવાના શરીરનો જઘન્ય અવગાહના જાણવી. અને સાતમીની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ મનુષ્યની જાણવી. ૧૯૦-૧૯૧. નારકીના જીવાને સંધયણ સંસ્થાનાદિની ખીના ત્રણ àાકમાં જણાવે છે- એ જણાવી ટુંકમાં મૂલ દેહની અવગાહના, અમણી અનુક્રમે જાણુ ઉત્તર વૈક્રિય અવગાહના; ૧૯૦ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત અંશુલ અસંખ્યેય સખ્ય ભાગ જધન્ય અવગાહના, સંધયણુ હીન, સંજ્ઞા દશે સંસ્થાન હૂંડક નિરચના, ૧૯૨ સ્પા :—એ પ્રમાણે ટુંકામાં મૂલ વૈક્રિય શરીરની જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગા હના જણાવી, તેના કરતાં નારકીના જીવા વૈક્રિય લબ્ધિ વડે જે ઉત્તર વૈક્રિય એટલે મૂલ શરીરથી જૂદું નવું શરીર ખનાવે છે તેની અવગાહના મૂળ વૈક્રિય શરીરની અવગાહના કરતાં અનુક્રમે ખમણી અમણી જાણવી. એટલે સાતમી નારકીની ૫૦૦ ધનુષ્ય પ્રમાણુમૂલ વૈક્રિય શરીરની અવગાહના કહી છે તેને ખમણી કરીએ એટલે એક હજાર ધનુષ્ય પ્રમાણુ અથવા ॰ા ગાઉની ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી. આ ખને ( મૂલ તથા ઉત્તર વૈક્રિય ) શરીરની જધન્ય અવગાહના ( આરંભતી વખતની) અનુક્રમે અંશુલના અસંખ્યાતમા ભાગ તથા સખ્યાતમા ભાગ પ્રમાણુ જાણવી. નારકીના જીવાને સંઘયણુ હાતું નથી, કારણકે તેના શરીરમાં હાડકાં હાતાં નથી. દશે પ્રકારની સંજ્ઞા નારકીમાં હાય છે. તે દશ સંજ્ઞા આ પ્રમાણે જાણવી, આહાર, ભયર, મૈથુન, પરિગ્રહ', ક્રોધ", માન, માયા, લાભ, આઘર, અને લેાક. વળી નારકીમાં હુડક નામનું એક છેલ્લું જ સંસ્થાન હાય છે. શરીરના સર્વ અવયવ અશુભ હાય તે હું ડક સંસ્થાન જાણુવુ'. ૧૯૨ તેમ ચાર કષાય લેશ્યા ત્રણ કરણ પાંચે કહ્યા, સમુદ્ધાત ચતુષ્ક દૃષ્ટિ દર્શના ત્રણ ત્રણ ભણ્યા; જ્ઞાન તિમ અજ્ઞાન ત્રણ ત્રણ યાગ એકાદશ લઘા, ઉપયાગ નવ ઉપપાત ચ્યવને અસ`ખ્યાતા પણ કહ્યા. સ્પષ્ટા :— વળી નારકીમાં ક્રોધ, માન, માયા અને લાભ એ ચારે કાયા ડાય છે. કૃષ્ણે વૈશ્યા નીલલેશ્યા અને કપાત લેશ્યા એ ત્રણ અશુભ લેશ્યાએ તેમને હાય છે. ( આ ત્રણ દ્રવ્ય લેગ્યાએ જાણવી. પરંતુ ભાવથી તેા નારકીમાં છ એ વેશ્યાઓ ભાવપરાવૃત્તિની અપેક્ષાએ જાણવી. ) વળી તેમને કરણ એટલે ઇન્દ્રિયા પાંચે હાય છે. વેદના, કષાય, મરણુ અને વૈક્રિય એ ચાર સમ્રુદ્ધાત નારકીમાં ડાય છે. દષ્ટિ તથા દન ત્રણ ત્રણ હાય છે. તેમાં સમતિ, મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ હૃષ્ટિ હાય છે, તથા ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણ દના જાણવા. જ્ઞાન તથા અજ્ઞાન પણું ત્રણ ત્રણ હાય છે. તેમાં મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમકિત નારકીમાં હાય, અને મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને વિભંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વી નારકીને જાણવાં. વળી નારકીમાં ૧૧ ચાગ ડાય છે. તે આ પ્રમાણે:-મનના ચાર યાગ, વચનના ચાર ચાગ અને કાયાના ૧૯૩ For Personal & Private Use Only www.jainellbrary.org Page #150 -------------------------------------------------------------------------- ________________ થી દેશનચિંતામણિ ભાગ બીજો ] ૧૦૭ ત્રણ વેગ એમ ૧૧ ગ જાણવાં. તેમાં સત્ય મનેયેગ, અસત્ય મનેયેગ, મિશ્ર મને ગ અને અસત્યામૃષા માગ એ ચાર મનના ગ. અને તેજ નામના ચાર વચનના ચેગ તથા વૈક્રિય યુગ, વૈક્રિય મિશ્ર વેગ અને કાશ્મણ વેગ એ ત્રણ કાયાના વેગ જાણવા. વળી નારકીના છને ઉપગ નવ હોય છે, એટલે પૂર્વે કહેલા ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન મળી નવ ઉપગ જાણવા. વળી તેમની ઉપજવાની સંખ્યા એટલે એક સમયમાં ઉપજતા નારકીઓની સંખ્યા સંખ્યાતી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી જાણવી. તેમજ વન એટલે એક સમયની મરણની સંખ્યા પણ સંખ્યાતી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી જાણવી. ૧૯૩ વિરહ બાર મુહૂર્તને ઉપપાત ચ્યવન જન્યથી, એક ને બે ત્રણ તણો એક સમય વિરહ જઘન્યથી; દસ સહસ વર્ષો, જવને આવું પહેલી નરકના આધમતરે તે પછી વધતી સ્થિતિ ઈમ ભૂલ ના. ૧૯૪ સ્પષ્ટાથે –સાતે નારકોની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનું અંતર છે. એટલે નારકોમાં કોઈ પણ જીવ ઉપજે નહિ તે વધારેમાં વધારે તેટલે વખત ઉપજતું નથી. એ ઉપપાત એટલે ઉપજવાને વિરહ એટલે આંતરૂં જાણવું તેવી જ રીતે અવન એટલે મર નું પણ તેટલું જ અંતર જાણવું. તેટલા વખત સુધી સાતે નારકીમાં કોઈ પણ જીવ મરતે નથી. જઘન્યથી બંનેને વિરહ કાલ એક સમય પ્રમાણ જાણ. હવે નારકીઓનું આયુષ્ય જણાવે છે–નારકીમાં જઘન્યથી ૧૦ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. તેટલું આયુષ પહેલી રત્નપ્રભા નારકીના પહેલા પ્રતરની અપેક્ષાએ જાણવું. ત્યાર પછીના બીજા ત્રીજા વગેરે પ્રતિરોમાં અધિક અધિક આયુષ્ય જાણવું. ૧૯૪ નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય વગેરેની બીના બે કલાકમાં જણાવે છે – એક ત્રણ સગ દશ ને સત્તર વીસ તેત્રીસ સાગરા, અનુક્રમે ઈમ સાત નરકે આયુ ઉત્કૃષ્ટા ખરા; પૂર્વમાં ઉત્કૃષ્ટ આયુ આગલી નરકે બને, નાનું આયુ એમ છેવટ જાણવું ઈમ પ્રવચને. ૧૫ સ્પષ્ટથ–પહેલી નારકોમાં ઉત્કૃષ્ટથી એક સાગરોપમનું આયુષ્ય જાણવું, બીજી નારકીમાં ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમનું આયુષ્ય, ત્રીજી નારકીમાં સાત સાગરોપમનું આયુષ્ય, ચેથી નારકીમાં દશ સાગરોપમનું આયુષ્ય, પાંચમી નારકીમાં સત્તર સાગરોપમનું આયુષ્ય, છઠ્ઠો નારકીમાં બાવીસ સાગરોપમનું આયુષ્ય અને સાતમી. નારકીમાં તેત્રીસ સાગરોપમનું ઉત્કૃષ્ટથી આયુષ્ય જાણવું. પહેલી નારકોના ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું બીજી નારકીનું જઘન્ય For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ | [ શ્રીવિજયપદ્વરિતઆયુષ્ય જાણવું એટલે પહેલી નારકીમાં એક સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે બીજી નારકીમાં જઘન્યથી એક સાગરોપમનું આયુષ્ય જાણવું. એ પ્રમાણે છઠ્ઠીનું ઉત્કૃષ્ટ બાવીસ સાગરેપનું આયુષ્ય છે તેટલું સાતમી નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું. એ પ્રમાણે પ્રવચને એટલે સિદ્ધાંતમાં કહ્યું છે. ૧૯૫ પર્યાપ્તિ ષટ આહાર છદિશિ દીર્ધકાલિકી જાણિયે, બેમાં ગતિ તિમ આગતિ પણ બે ગતિથી ધારિયે, વેદ એક નરક વિષે નારક ત્રિવિધ દુઃખ અનુભવે, ક્ષેત્ર પરમધામિ પારસ્પરિક દુખે ભેગ. ૧૬ સ્પષ્ટાર્થ –નારકીમાં છ એ પતિઓ હોય છે. તેમજ પૂર્વાદિક ચાર દિશાએ ઉપર તથા નીચે એમ છ દિશાને આહાર હોય છે. વળી તેમને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. નારકોની ગતિ (નારકીને મરીને ઉપજવાનું) મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાં છે. તેમાં પણ પર્યાપ્તામાં ઉપજે પણ અપર્યાપ્તામાં ઉપજતા નથી. તેમજ યુગલિયામાં પણ ઉપજતા નથી પણ સામાન્ય એટલે પર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય તિર્યંચમાં ઉપજે છે. તેવી જ રીતે આગતિ એટલે જે ગતિમાંથી નારકીમાં આવે તે પણ સામાન્ય મનુષ્ય અને તિર્યંચમાંથી એમ બે ગતિથી જાણવી. બધા નારકીમાં એક નપુંસક વેદજ હોય છે. નરક ગતિના છ ત્રણ પ્રકારનું દુઃખ ભેગવે છે. પહેલું ક્ષેત્રકૂત એટલે ક્ષેત્રથી સ્વાભાવિક થતું દુઃખ,. બીજું પરમાધામી દેવોએ કરેલું દુઃખ અને ત્રીજું પારસ્પરિક એટલે નારકીના છએ એક બીજાને માંહોમાંહે કરેલું દુઃખ, એમ ત્રણ પ્રકારનું દુઃખ તેમને જાણવું. ૧૯૬ નરકમાં ક્ષેત્ર વેદનાનું સ્વરૂપ વગેરે– ક્ષેત્ર કેરી ઉષ્ણતા અહીંની ચિતા કરતા ઘણી, નારક સૂવે અહીંની ચિતામાં ત્યે સુખે નિદ્રા ઘણી સંભાવના એ જાણવી એવું કદાપિ બને નહિ, ઉષ્ણતાની તીવ્રતા સમજાવવા ભાખ્યું સહી. ૧૭ સ્પષ્ટાર્થ –નારકમાં ક્ષેત્ર વેદના કેવી છે તે જણાવે છે–આ ક્ષેત્રમાં ઉષ્ણતા એટલે ગરમી ખેરના અંગારાની ચિતા કરતાં ઘણી વધારે છે. અહીંની ચિતામાં નારકીના જીવને સૂવાડે તે તેના ઉપર તે ઉંઘી જાય એટલી ઠંડો આ ચિતા તેને લાગે છે. આ બધું ઉપમા આપીને ત્યાંની ઉષ્ણતા કેટલી આકરી છે તે જણાવવા માટે કહ્યું છે પરંતુ આવું કદાપિ બનતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે નિરૂપક્રમ આયુષ્યવાળા છમાં નરકના ઇવેને ગણ્યા છે. આથી જાણવું કે નારકીઓનું નિરૂપક્રમ આયુષ્ય હેવાથી પાછલા ભવે For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજે ] ૧૦૯ જેટલું આયુષ્ય માંધ્યુ હાય તેટલું આયુષ્ય પૂરૂ થયા પછીજ ત્યાંથી નીકળી શકે. માટે જ કહ્યું કે ઉપરની બીના ક્ષેત્રની ઉષ્ણતા (ગરમી) સમજવા માટે જણાવી છે. ૧૯૭ પરમાધામિક કૃત વેદનાદિની મીના જણાવે છે— અસુર પરમાધામિ દેવા પ્રથમની ત્રણ નરકમાં, નારકાને પીડતા પ્રાયિક વચન સેન પ્રશ્નમાં; તેસઠ શલાકા પુરૂષ કેરા ચરિત્રે ચાથી વિષે, અસુર પરમાધામિ કૃત પીડા તણી બીના દીસે. ૧૯૮ સ્પષ્ટા :-હવે અસુરકુમાર નિકાય નામે ભુવનપતિ દેવાને જે ભેદ છે તેમાં ઉપજનાર જે પરમાધામી નામે દેવા તેમની કરેલી બીજી પરમધામિક કૃત વેદના જાણવી. આ વેદના પ્રાયે પ્રથમની ત્રણ નારકીએમાં હાય છે એ પ્રમાણે સેન પ્રશ્નમાં કહ્યું છે. પરંતુ ત્રેસઠ શલાકા પુરૂષ ચરિત્રને વિષે કહ્યું છે કે ચેાથી નારકીમાં પણ પરમાધામ અસુર દેવા વડે કરાતી વેદના ડાય છે. (એ મતાંતર જાણવા.) તે ખીના ટુંકામાં આ પ્રમાણે જાણુવી, તેસઠ શલાકા પુરૂષ ચિરત્રના ૭મા પમાં કહ્યું છે કે સીતેન્દ્ર રામચન્દ્ર કેલીને પૂછે છે કે લક્ષ્મણ અને રાવણુ હાલ કઈ ગતિમાં છે? જવાબમાં પૂજ્ય શ્રી રામચંદ્ર કેવલીએ કહ્યું કે હૈ સીતેન્દ્ર ! જેમણે પૂર્વ ભવમાં નિયાણું કરી વાસુદેવપણું કે પ્રતિવાસુદેવપણું મેળવ્યું છે, તે લક્ષ્મણ વાસુદેવ અને (ભાણેજ શ બૂક સહિત) રાવણુ પ્રતિવાસુદેવ હાલ ચાથી નરકમાં ત્રણ પ્રકારના તીવ્ર દુ:ખ ભાગવી રહ્યા છે કારણ કે જીવાની ગતિ કર્મને આધીન છે. નરકના આયુષ્યને ભાગવીને રાવણુ અને લક્ષ્મણ પૂર્વ વિદેહના આભૂષણુ રૂપ વિજયાવતી નગરીને વિષે સુનંદ અને રાહિઙ્ગીના પુત્ર જિનદાસ અને સુદર્શન નામે થશે. અહીં રાવસુના છવ જિનદાસ થશે, ને લક્ષ્મણના જીવ સુદČન થશે, એમ સમજવું. અહીં તે અને જિનધર્મની આરાધના કરશે, અંતે મરણ પામી અને બંધુએ સૌધર્મ નામના વ્હેલા દેવઢાકમાં દેવપણું પામશે. ત્યાંથી આયુષ્યના અંતે ચોને પૂર્વે કહેલી વિજયાપુરી નગરીમાં જ શ્રાવક થશે. ત્યાંથી મૃત્યુ પામી હરિવ ક્ષેત્રમાં અને પુરૂષા થશે. ત્યાંથી મૃત્યુ પામીને દેવલાકમાં જશે. ત્યાંથો ચવી પાછા વિજયાપુરીમાં કુમારત્તિ રાજા અને લક્ષ્મી રાણીના (રાવણુના જીવ) જયકાંત અને (લક્ષ્મણુના જીવ) જયપ્રભ નામે કુમારા થશે. ત્યાં જિનાક્ત સચમને પાળીને મૃત્યુ પામી બંને લાંતક દેવલાકમાં દેવપણુ પામશે. તે સમયે તું અચ્યુત દેવલાકમાંથી ચવો આ ભરતક્ષેત્રમાં સ રત્નમતિ નામે ચક્રવત્તી થઇશ અને તેમને (શવણુ અને લક્ષ્મણુ) લાંતક દેવલેાકમાંથી ચવીને અનુક્રમે (રાવણના જીવ) ઇંદ્રાયુધ અને (લક્ષ્મણુના જીવ) મેમ્બરથ નામે તારા પુત્રા થશે. પછી તું દીક્ષા લઈને વૈજયંત નામના ખીજા અનુત્તર વિમાનમાં દેવ થઈશ. આ અવસરે રાવણુના જીવ ઈંદ્રાયુધ શુભ ત્રણ ભવ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [ શ્રી વિજયપઘસરિકૃત કરી જિનનામ કરને બાંધી તીર્થકર થશે તે વખતે તુ જયંત વિમાનથી ચવોને તેને ગણધર થઈશ. અંતે તમે બંને મોક્ષને પામશો. હવે લક્ષમણને જીવ જે તારા પુત્ર મેઘરથ તે શુભગતિને પામશે. પછી પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદેહના આભૂષણરૂપ રત્નચિત્રા નગરીમાં તે ચક્રવત્તી થશે. ચક્રવર્તિની સંપત્તિ ભેગવી દીક્ષા લઈ અનુક્રમે તે તીર્થકર થશે. અને છેવટે મોક્ષે જશે. આ પ્રમાણે સાંભળી સીતેન્દ્ર રામર્ષિને નમીને પૂર્વના સ્નેહને લીધે જ્યાં લક્ષ્મણ દુખ ભોગવતા હતા ત્યાં આવ્યા. ત્યાં શંબૂકને અને રાવણને સિંહાદિ રૂપો વિમુવીને લક્ષમણની સામે ક્રોધથી યુદ્ધ કરતાં જોયા. તે વખતે “તમને આ રીતે લડતા વિશેષ દુઃખ થશે નહિ” એમ બેલતા પરમાધામિકોએ ક્રોધથી તેમને અગ્નિકુંડમાં નાંખ્યા. ત્યાં તે ત્રણે જણ બળવા લાગ્યા તેની અંદર અંગ (શરીર) ગળી જવાથી ઉંચે સ્વરે પિકાર કરતા તે ત્રણેને અગ્નિના કુંડમાંથી ખેંચી લઈ પાછા પરમધામિઓએ બલાત્કારે કડકડતા તેલની કુંભમાં નાંખ્યા. ત્યાં પણ શરીર વિલીન થયા પછી તેમને ભટ્ટીમાં નાંખ્યા. ત્યાં તડતડાટ શબ્દ ફૂટી જતા તેઓ બહુજ તીવ્ર દુઃખ ભેગવવા લાગ્યા. આ પ્રમાણે તેમને દુઃખ ભોગવતા જોઈ સીતેન્દ્ર પરમધામિને કહ્યું કે “અરે ! દુષ્ટો! શું તમે જાણતા નથી કે આ ત્રણે ઉત્તમ પુરૂ છે. તે અસુરો ! તમે દૂર ખસી જાઓ અને એ મહાત્મા એને છોડી દે.” આ પ્રમાણે તે પરમધામિઓને અટકાવીને તેણે (સીતેન્દ્ર) શબૂક અને રાવણને કહ્યું કે “તમે પાછલા ભવમાં એવું પાપ કર્યું છે કે જેથી આવા નરકસ્થાનમાં આવ્યા છે. આ પ્રમાણે કરેલા પાપનું પરિણામ જોયા છતાં તમે હજી સુધી પણ પૂર્વ વિરને કેમ છેડતા નથી? આ રીતે તેમને લડતા અટકાવીને સીતેન્દ્ર કેવલજ્ઞાની રામે જે તેમને આગામી ભવ સંબંધ કહ્યો હતો તે સઘળો લક્ષમણને અને રાવણને બંધ થવા માટે કહી સંભળાવ્યો એટલે તેઓ બોલ્યા “હે કૃપાનિધિ ! તમે બહુ સારું કર્યું, તમારા શુભ ઉપદેશથી અમે અમારા અત્યાર સુધીનાં દુઃખને ભૂલી ગયા છીએ, પણ પાછલા ભવમાં બાધેલા દૂર કમેએ અમને આ લાંબા કાળને નરકાવાસ આપે છે, તેનું વિષમ દુઃખ હવે કોણ મટાડશે?” આવાં તેમનાં વચન સાંભળી સીતેન્દ્ર કરૂણ લાવીને બેલ્યા કે “હું તમને ત્રણને આ નરકમાંથી દેવલોકમાં લઈ જઈશ. ” એમ કહી તેણે પોતાના હાથવતી તે ત્રણેને ઉપાડયા, પરંતુ તત્કાળ તેઓ પારાની જેમ કણ કણ થઈને તેના હાથમાંથી સરી ગયા, અને તેઓનાં અંગ મળી ગયાં, એટલે ફરી વાર પાછા સીતેન્દ્ર ઉપાડયા, તે વખતે પણ પૂર્વની જેમ વેરણ શરણ થઈ ગયા અને મળી ગયા. પછી તેઓએ સીતેન્દ્રને કહ્યું કે “હે ભ! તમારા ઉપાડવાથી ઉલટું અમને વધારે દુઃખ થાય છે, માટે હવે અમને છેડી છે અને તમે દેવલોકમાં જાઓ.” પછી તેમને મૂકી દઈને સીતેન્દ્ર રામની પાસે આવ્યા, અને રામને નમીને શાશ્વત અહંતની તીર્થયાત્રા કરવા માટે નંદીશ્વરાદિક તીર્થોએ ગયા. પાછા વળતાં માર્ગમાં દેવકર ક્ષેત્રમાં ભામંડલ રાજાના જીવને યુગલિક પણે For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી રેશનાચિતામણિ ભાગ બીજો ] ૧૧૧ દીઠે. પૂર્વના નેહથી તેને સારી રીતે પ્રતિબંધ કરીને સીતેન પિતાના કલ્પમાં ગયા. ભગવાન રામષિ કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીસ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરી, ભાવિક ઇવેને બેધ કરી, પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, છેવટે કૃતાર્થ થઈ શેલેશીપણાને અંગીકાર કરીને શાશ્વત સુખવાળા મેક્ષને પામ્યા. અહીં ચોથી નરકમાં પરમધામિની વેદના જણાવી, તેથી “પહેલી ત્રણ નરકમાં પરમધામિકૃત વેદના હેાય છે” એ વચન પ્રાચિક જણાય છે. ૧૯૮ નારકીના ઉત્પત્તિસ્થાનાદિની બીના વગેરે જણાવે છે-- નારકીના જીવ કુંભી પાક માંહી ઉપજતા, બહાર પરમાધામી પકડી સાણસાથી કાઢતા; તે સમય બહુ દુઃખ પામે શરીરના ટુકડા થતા, પારાતણ કણિયા પર તનુ ભાગ ફરી ભેગા થતા. ૧૯ સ્પષ્ટાર્થ –આ પરમાધામી દે નારકીઓને કેવા કેવા પ્રકારે દુઃખ આપે છે તે જણાવે છે–આ નારકીના છ કુંભી પાકમાં (અંદર પહેળા અને બહારથી સાંકડા ગોખ લાના આકારવાળા સ્થાને માં) ઉપજે છે. તે વખતે આ પરમાધામી દેવો તેમને સાણસાથી પકડીને ખેંચીને બહાર કાઢે છે, ત્યારે નારકીના જીવ ઘણું દુઃખ પામે છે. સાણસાથી ખેંચાતા તેમના શરીરના ટુકડા થઈ જાય છે. પરંતુ તેમનું આયુષ્ય નિરૂપક્રમી હોવાથી તેઓ મરણ પામતા નથી શરીરના ટુકડા જેમ પારાના કણીયા ભેગા થાય તેમ ભેગા થઈ જાય છે તેથી તેમનું શરીર નાશ પામતું નથી. ૧૯૯ પરમધામિકૃત વેદનાને પ્રકાર જણાવે છે– નારકીને પીડતા કૃત પાપ યાદ કરાવતા, જાતિ સ્મૃતિથી નારકી પણ તેહ સાચું માનતા પરસ્ત્રીને સેવનારા જીવને ભેટાવતા, ધગધગંતી લાલ પુતળી ભાગતા અટકાવતા. ૨૦૦ સ્પષ્ટાર્થ –તે પરમાધામી દે નારકીઓને અનેક પ્રકારે પીડા કરતા તેમના પૂર્વ ભવમાં કરેલા પાપે યાદ કરાવે છે. અને વિર્ભાગજ્ઞાની અથવા અવધિજ્ઞાની એવા તે નારકીઓ પૂર્વ ભવનું સ્મરણ થવાથી તે સાચું છે એમ જાણે છે. જે જીવ પરસ્ત્રીનું સેવન કરનાર હોય છે તેવા નારકીઓને લોઢાની લાળ ધગધગતી પુતળીની સાથે આલિંગન કરાવે છે. અને તેથી પીડા પામતા નારકીઓ જ્યારે નાશી જવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પરમાધામીઓ તેમને નાશી જતાં અટકાવે છે. ૨૦૦ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ | [ શ્રી વિજયપારિત નરક જીવો પૂર્વે કરેલ પાપને પશ્ચત્તાપ કરે છે વગેરે બીન જણાવે છે – બળતા હદયથી ખેદ કરતા ભાન ભૂલીએ અમે, પાપ કરતા ખુશ થઈને તાસ ફલ ઈમ પરિણમે ચેત્યા નહિ જે બંધ કાલે તેહ ફલ આ પામતા, ચેતનારા સદ્દગતિ કે મેક્ષ સુખને સાધતા. ૨૦૧ સ્પષ્ટાર્થ –તે વખતે તે નારકીના છ બળતા હદયથી પશ્ચાત્તાપ કરે છે કે તે વખતે એટલે પાછલા ભામાં ખુશી થતાં અમે ભાન ભૂલીને એટલે કેઈ પણ જાતને વિચાર કર્યા સિવાય પાપનાં કામ કરતા હતા, તેનું આવા પ્રકારનું ફલ અમારે ભેગવવાનું આવ્યું છે. આથી સમજવું જોઈએ કે જેઓ બંધ કરતી વખતે ચેત્યા નહિ એટલે આવાં પાપ કાર્ય કરીએ છીએ તેનું કેવું દુઃખ ભેગવવું પડશે? એવી વિચારણા કર્મ બંધ વખતે કરી નહિ અને પાપ કાર્યો કર્યા, તેઓ આવા પ્રકારનાં દુઃખદાયી ફલને પામ્યા અને જેઓ ચેતીને એટલે પાપ કાર્યો દુઃખદાયી છે એવું સમજીને તેવાં કાર્યો કરતા નથી તેઓ દેવગતિ વગેરે સારી ગતિને અથવા મોક્ષ સુખને પામે છે. ૨૦૧ - નરકના દુઃખથી બચાવવા માટે પ્રભુદેવ ભવ્ય જીને હિતશિક્ષા ચાર હેકમાં જણાવે છે – આરંભ મોટા શીદ કરે મમતા ઘણી શાને ધરે, માસ ભજન કિમ કરે પંચેન્દ્રિ વધ શીદને કરે; જે કરીશ એ ચાર વાનાં તે થઈશ તું નારકી, ચાર છડી ચાર સાથે તે ન હવે નારકી. ૨૦૨ સ્પષ્ટાર્થ –કેવાં કેવા પાપ કાર્યો કરતાં ચેતવું જોઈએ તે જણાવે છે – હે જીવ! જેમાં અનેક પ્રકારના જીવોની હિંસા થાય તેવા મેટા આરંભના કાર્યો તું શા માટે કરે છે. વળી દ્રવ્યાદિકમાં તથા કુટુંબાદિકને વિષે તું ઘણી મમતા–મમત્વ-આસક્તિ શા માટે રાખે છે? અથવા એક દિવસ જેઓ તને છોડી જનારાં છે અથવા જેઓને તું છોડીને જવાને છે તેની ઉપર મમતા ન રાખવી જોઈએ. વળી તું ઘણું જીવોની હિંસાવાળું માંસનું ભેજન શા માટે કરે છે? અથવા માંસનું ભેજન અવશ્ય ત્યાગ કરવું જોઈએ વળી પંચે. ન્દ્રિય જીને વધ તું શા માટે કરે છે. આ ચારે વાનાં જે તું કરીશ તે તું નારકીમાં ઉત્પન થઈશ કારણ કે એ ચાર વસ્તુઓ નારકીમાં લઈ જવામાં હેતુરૂપ છે, એમ સમજીને આ ચારને ત્યાગ કરીને જે ચાર કારણેને એટલે દાન શીલ તપ અને ભાવ રૂ૫ ચાર પ્રકારના ધર્મને સાધે છે તેઓ નારકી થતા નથી. દષ્ટાંતથી મૂલ હકીકત યથાર્થ સમજાય છે, તેથી દષ્ટાંત સાથે દાનાદિની ટુંક બીને આ પ્રમાણે જાણવી. ૨૦૨ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] અભયદાન વિષે. अभयं सर्वसत्वेभ्यो, यो ददाति दयापरः । तस्य देहाद्विमुक्तस्य, भयं नास्ति कुतश्चन ॥ १ ॥ અ:--જે દયાળુ મનુષ્ય સવ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય, અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કાઈથી ભય રહેતા નથી. ૧ અભયદાન ઉપર દૃષ્ટાંત. જયપુર નામના નગરમાં ધના નામના એક માળી રહેતા હતા. તેણે એદ્રી એવા પાંચ પારાનું દયાથી રક્ષણ કર્યું.... અનુક્રમે તે માળી મરીને કુલપુત્ર થયા. ખાલ્યાવસ્થામાં જ તેના માબાપ મરી ગયા, તેથી તે પરદેશ જવા નીકળ્યેા. રસ્તામાં રાત્રીના સમય થવાથી તે કાઇ અરણ્યમાં એક વટ વૃક્ષની નીચે રાત્રીવાસેા રહ્યો. તે વૃક્ષ ઉપર પાંચ યક્ષા રહેતા હતા. તેઓએ તેને દીઠા, એટલે જ્ઞાનવર્ડ “ આ આપણા પૂર્વ ભવના ઉપકારો છે. ” એમ આળખીને તેઓએ તેને કહ્યું કે “તને આજથી પાંચમે દિવસે રાજ્ય મળશે. ” એવું સાંભળીને તે કુલપુત્ર ખુશી થયા. પ્રાત:કાળે ત્યાંથી ચાલતાં તે પાંચમે દિવસે વારાણસી નગરીએ જઇ પહોંચ્યા. ત્યાંના નરપાળ નામના રાજા પુત્ર હિત મરણ પામ્યા હતા. તેનું રાજ્ય તેને મન્યું. પછી તે પ્રધાન ઉપર રાજ્યના ભાર આરોપણ કરીને સુખમાં જ મગ્ન રહેવા લાગ્યા. અન્યકા સીમાડાના રાજાએ તેનુ રાજ્ય ઉચ્છેદન કરવા માટે ચડી આવ્યા, ત્યારે પ્રધાને આવીને તેને દ્યૂતક્રીડા કરતાં અટકાવી તે વાત કરી અને વ્રત તજી દઈ લડાઈ કરવા માટે આવવા કહ્યું, પણ તેણે માન્યું નહિ, પછી તેની સ્ત્રીએ પણ રમતમાં પાસા નાંખતાં અટકવાનું કહ્યું, ત્યારે તે ખેલ્યા કે— ૧૧૩ स वटः पंच ते यक्षाः अक्षान् पातय कल्याणि અર્થ:--“હૈ કલ્યાણી! વટ વૃક્ષ પર રહેલા તે પાંચ યક્ષેાએ રાજ્ય આપ્યું છે, અને તેને લેવું હશે તેા લઇ લેશે, માટે હું સ્ત્રી! તું તારે પાસા નાંખ, જે થવાનું હશે તે થશે. ૧ આ પ્રમાણે કહ્યું, એટલે તે યક્ષેાએ તે શત્રુઓને ખાંધી લાવીને તેને પગે લગાડયા. તે જોઇને લાકો ઘણું આશ્ચર્ય પામ્યા. ददंति च हरंति च । यद्भाव्यं तद्भविष्यति ॥ १ ॥ એક દિવસ જ્ઞાની ગુરુને સમાગમ થવાથી રાજાએ પાતાના પૂર્વ ભવ પૂછ્યા. તેના ઉત્તરમાં ગુરુએ કહ્યું કે--“ પૂર્વ ભવમાં તે પાંચ પારાનું રક્ષણ કર્યું' હતું, તે પાંચ મરીને અનુક્રમે યક્ષા થયા છે; તેઓએ જ તારા રાજ્યનું રક્ષણ કર્યુ છે. ” તે સાંભળીને તે રાજાએ વાવ, કુવા, તલાવ વિગેરે જળાશયામાં ગળણીએ મુકાવી; અને સર્વત્ર અમારી ઘાષણા કરાવી. હવે જે પાપી મનુષ્યા માંસ ખાય છે તેના પ્રત્યે ઉપદેશ કરે છે કે—એકદા શ્રેણિક For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ [ પ્રીવિજયપદ્વરિતરાજાએ સભામાં પૂછ્યું કે-“હાલમાં આપણા નગરને વિષે કઈ વસ્તુ સૌથી સેંઘી છે?” ત્યારે નિર્દય એવા ક્ષત્રિયે બોલ્યા કે-“હે મહારાજા ! હાલમાં માંસ સસ્તું છે. ”. આ પ્રમાણે સાંભળીને અભયકુમાર મંત્રી એ ચિંતવ્યું કે “આજે હું આ લેકની પરીક્ષા કરું કે જેથી કરીને આવું બોલે નહીં ” એમ વિચારી રાત્રીને વખતે અભયકુમાર સર્વ ક્ષત્રિયોને ઘેર પૃથક્ પૃથફ ગયે અને તેમને કહ્યું કે-“હે રાજપુત્ર ! આજે રાજાને મહા વ્યાધિ ઉત્પન્ન થયે છે વિવોએ ઘણું પ્રકારની ઔષધિઓ આપી પણ કાંઈ ફેર પડે નહિ, તેથી તેમણે કહ્યું છે કે “જે મનુષ્યના કલેજાનું માત્ર બે ટાંક જેટલું માંસ મળે તે રાજા જીવે તેમ છે, નહીં તે મરી જશે, માટે તમે તેના ગ્રાસમાંથી આજીવિકા કરનાર છે, તે શું એટલું કામ પણ નહીં કરે?” આ પ્રમાણે સાંભળી જેને ત્યાં પ્રથમ ગયો તે રાજપુત બોલ્યા કે-“હજાર મહાર લઈને મને તે છેડે, અને બીજે ઠેકાણે જાઓ.” ત્યારે અભયકુમારે તેટલું દ્રવ્ય લીધું અને બીજે સ્થળે જઈને ત્યાં પણ તે પ્રમાણે જ કહ્યું, ત્યારે તેણે પણ હજાર સોનામહોર આપી, પણ માંસ આપ્યું નહિ. એવી રીતે સર્વ સ્થળે ભમતાં ભમતાં આખી રાત્રી નિર્ગમન કરીને એક લાખ સોનામહેર એકઠી કરી. પછી પ્રાત:કાલે સભામાં આવી સર્વ ક્ષત્રિને તે દ્રવ્ય દેખાડીને અભયકુમાર બે કે-“હે ક્ષત્રિયો ! તમે બોલ્યા હતા કે હાલમાં માંસ સાથી સસ્તું છે, પરંતુ મને તે આટલા બધા દ્રવ્યથી પણ બે ટાંક માંસ મળ્યું નહિ ” તે સાંભળીને સર્વે ક્ષત્રિયે લજિજત થઈને મૌન રહ્યા ત્યારે અભયકુમાર બે કે-સર્વને પિતાને આત્મા વહાલું હોય છે. તમે માત્ર પારકા માંસના લુપી થઈને એવું અન્યથા વાકય બોલ્યા છે. કહ્યું છે કે अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । સમાના નીવિવાલા, સને પ્રત્યુમાં સૂથો છે ? / - અર્થ:–“ વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગમાં રહેલા સુરેન્દ્રને જીવવાની આકાંક્ષા સરખી જ છે, અને તે બનેને પ્રત્યુનો ભય પણ સરખે જ છે.” વળી ૧ दुर्योंनिमपि संप्राप्तः, पाणी मर्तु न वांछति । स्वादुवन्तो भवन्ति स्वस्वाहाराः कुक्षितावपि ॥१॥ અર્થ –“ હુઈ નિમાં જન્મેલે જંતુ પણ મરવાને ઈચ્છતે નથી; કેમકે ખરાબ પૃથ્વીમાં પણ પ્રાણીઓને પોતપોતાના આહાર સ્વાદવાળા જ લાગે છે.”૧ વળી જે મનુષ્ય હિંસા કરે છે તે અતિ દુઃખી થાય છે. જેમ गोपो बब्बूलशूलाग्रे, मोतकोत्यपातकात् । अष्टोत्तरशतं वारान् , शूलिकारोपणान्मृतः ॥१॥ અર્થ-એક ગોવાળે બાવળની શૂળ ઉપર જ પરોવી હતી, તે પાપથી તે For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શી દેશના ચિંતામણી ભાગ બીજે ] ૧૧૫ ગોવાળ એકસે ને આઠ વાર શૂળીએ ચડવાની શિક્ષાથી મરણ પામે.” તેનું દષ્ટાંત આ પ્રમાણે નાગપુર નામના નગરમાં માધવ નામે એક શેવાળ રહેતું હતું. તે એક દિવસ ગાયો ચારવા માટે મોટા અરણ્યમાં ગયા. ત્યાં સૂર્યને પ્રચંડ તાપ લાગવાથી એક બાવ ળના ઝાડ નીચે બેઠે, તેવામાં તેના માથામાંથી એક જૂ તેના ખોળામાં પડી. તે જોઈને તે નિર્ણય ગોવાળે તેને “આ જૂ મારા દેહનું સત્વ (લેહી) પી જાય છે. ” એમ વિચારીને બાવળની તીણ શૂળ ઉપર તેને પરેવી. તે પાપના ઉદયથી તેજ ભવમાં તે વાળ ચેરીના ગુન્હામાં આવી શૂળીની શિક્ષા પામીને મરણ પામે ત્યાર પછી તે એજ પ્રમાણે એક ને સાત વાર જુદા જુદા ભામાં ચોરી વિગેરેના દોષથી શૂળીનું દુઃખ ભેળવીને મરણ પામે. એકસે સાતમા ભવમાં તે પાપકર્મને ઉદય થડે રહ્યો, ત્યારે તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી; અને સદા વનમાં રહીને સુકાં પાંદડાં, ફલ, ફૂલ વિગેરેનું ભક્ષણ કરવા લાગ્યા. એ પ્રમાણે નિઃસંગપણે વ્રતનું પાલન કરતાં તેને વિલંગ જ્ઞાન ઉત્પન્ન થયું. અન્યદા તે અરણ્યની નજીકના નગરમાંથી રાજાના અલંકારોની પેટી કેઈ ચેરે ઉપાડી. તેને પકડવા માટે રાજાના સિપાઈઓ પાછળ દોડયા. તેઓને પાછળ આવતાં જોઈને રે તે રત્નાલંકારની પેટી અરણ્યમાં પેલા તાપસ પાસે મૂકી અને તે વટવૃક્ષ ઉપર ચડી ગયો. સિપાઈઓ ત્યાં આવ્યા, તો તાપસ સુતેલો હતું, અને પાસે પેટી પડેલી હતી. તેઓ પેટી સહિત તાપસને પકડીને રાજા પાસે લઈ ગયા. તાપસ વિભંગજ્ઞાનથી સર્વ હકીકત જાણ્યા છતાં પિતાના પૂર્વકૃત કર્મને નિંદતે તે મૌન જ રહ્યો. અન્યાયી રાજાએ તેને શુળી પર ચઢાવ્યું. આ રીતે પહેલાંના પાપકર્મના ક્ષયથી તે મરણ પામીને દેવતા થયે. અભયદાનનું આ દષ્ટાંત જાણવું. - આ જગતમાં દાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે अभयं सुपत्तदाणं. अणुकंपा उचिय कित्तिदाणं च । दोहिं पि मुक्खो भणिओ, तिनि भोगाइ दियति ॥ १॥ અર્થ:–“અભય દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન, ઉચિત દાન, અને કીર્તિ દાન, એ પાંચ પ્રકારનાં દાન છે. તેમાં પહેલા બે પ્રકારનાં કાન મોક્ષને આપનાર છે, અને પાછલા ત્રણ પ્રકારના દાન સાંસારિક સુખભેગ આપનાર છે. ૧ - તેમાં હનન બંધન વિગેરેના ભયથી ભયભીત થયેલા જંતુઓના પ્રાણનું રક્ષણ કરીને તેમને નિર્ભય કરવા તે પહેલું અભયદાન કહેવાય છે. તેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું છે. બીજું સુપાત્ર દાન તેમાં સુ એટલે સારું, અને પાત્ર એટલે જ્ઞાનાદિ ત્રણ રત્નનું સ્થાન. અથવા સુ એટલે અતિશયે કરીને અને માત્ર એટલે પાપથી રક્ષણ કરનાર. આ પ્રમાણે અન્વર્ય સંજ્ઞાવાળું સુપાત્ર દાન દુર્લભ છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ [ શ્રીવિજયસૂરિકૃત- ત્રીજું અનુકંપા દાન એટલે દીન અને દુઃખી લેકને પાત્ર તથા અપાત્રને વિચાર કર્યા વિના માત્ર દયાવડે અન્નાદિક આપવું તે. કહ્યું છે કે दानकाले महेभ्यानां, किं पात्रापात्रचिंतया । - વીનાય વધ્યાર્થ, યથાવત્ રુપયા મા II અર્થ-દાતારને દાન દેતી વખતે પાત્ર તથા અપાત્રને વિચાર કરવાની શી જરૂર છે? જુએ, મહાવીર ભગવાને કૃપાથી અધું દેવદૂષ્ય ગરીબ (બ્રાહ્મણ) ને આપ્યું છે.૧ આ દુષમ કાલને વિષે જગડુશા નામના શ્રાવકે નીચેના લેકમાં લખ્યા પ્રમાણે ધાન્યના મુંડા માત્ર દયા વડે બીજા રાજાઓને આપ્યા હતા. अ य मुंडसहस्स, विसलरायस्स बार हम्मीरे । इगवीस य सुरत्ताणे, दुभिक्खे जगडसाहुणा दिना ॥१॥ અર્થ જગડુશાહ નામના શ્રાવકે દુકાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્હીના સુલતાનને એકવીશ હજાર મુંડા ધાન્ય આપ્યું હતું. ૧ नवकारवालि मणिअडा, ते पर अलगा चार । दानशाला जगड तणी, दीसे पुढवी मुझार ॥ १॥ અર્થાત્ તે દુકાળના વખતમાં જગડુશાહે ૧૧૨ દાનશાળાઓ સ્થાપી હતી દરરોજ પ્રભાતકાળે જગડુશાહ જે ઠેકાણે બેસીને યથેષ્ઠ દાન આપતા હતા ત્યાં કઈ લજજાવાન કુલસ્ત્રીઓ વિગેરે પ્રગટપણે દાન લઈ શકે નહિ, તેમને પ્રચ્છન્નપણે દાન આપવા સારુ એક પડદે બાંધી રાખવામાં આવતું હતું કે જેથી તેઓ તેમાં હાથ નાંખીને દાન લઈ શકે. એક દિવસ વિસલરાજા પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેષ બદલીને એક ત્યાં ગયો, અને પડદામાંથી હાથ લાંબો કર્યો જગડુશાહે શુભ લક્ષણવાળો ભાગ્યશાળી હાથ ઈને વિચાર્યું કે “જગતના મનુષ્યને માનવા લાયક કઈ રાજાને આ હાથ છે. હાલમાં દેવગે તે આવી સ્થિતિ પામેલો જણાય છે, માટે તે જીદગી પર્યત સુખી થાય તેમ હું કરું.” એ પ્રમાણે વિચારીને પોતાના હાથની આંગળીમાંથી મણિજડિત્ર મુદ્રિકા (વીંટી) કાઢીને હાથમાં મૂકી. તે જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. ક્ષણ વાર પછી વળી તેણે ડાબો હાથ પડદામાંથી લાંબે કર્યો, એટલે જગડુશાહે તે હાથમાં પણ બીજી વીંટી આપી. તે બને સુવિકા લઈને વિસલરાજા પોતાના મહેલમાં ગયે બીજે દિવસે જગડુશાહને બોલાવીને “આ શું છે?” એમ કહીને તે બન્ને મુદ્રિકા બતાવી. તે જોઈને જગડુશા બેલ્યા કે– सर्वत्र वायसाः कृष्णाः, सर्वत्र हरिताः शुकाः। सर्वत्र सुखिनां सौख्यं, दुःखं सर्वत्र दु:खिनाम् ॥ १॥ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ] ૧૧૭ અર્થ-કાગડાએ સર્વત્ર કાળા જ હોય છે, પિપટ સર્વત્ર લીલા જ હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ હોય છે, અને દુઃખી પુરુષોને સર્વત્ર દુઃખ હોય છે આ પ્રમાણે સાંભળીને ખુશી થયેલા રાજાએ જગડુને પ્રણામ નિષેધ કરીને તેને હાથી ઉપર બેસાડી તેને ઘેર મેક. આ પ્રમાણે ધાર્મિકપણું અનુકંપા દાનવડે જ શોભે છે. એ ત્રીજું અનુકંપા દાન કર્યું. હવે શું ઉચિત દાન કહે છે-ગ્ય અવસરે ઈષ્ટ અતિથિ (પ્રાહુણા), દેવ ગુરૂના આગમનની તથા નવા કરેલા પ્રાસાદની અને બિંબની વધામણી આપનારને, તેમજ કાવ્ય, ક, કઈ સુભાષિત કે વિદિવાળી કથા વિગેરે કહેનારને પ્રસન્ન ચિત્તથી જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે. જેમ ચક્રવતી નિરંતર પ્રભાતકાળે વિહાર કરતાં તીર્થંકરની સ્થિતિના ખબર આપનારને વર્ષાસન કરી આપે છે. કહ્યું છે કે-બાર કોટી સુવર્ણ અથવા બાર લાખ દ્રવ્ય અથવા છ લાખ દ્રવ્ય એટલું ચક્રવતી એક વખતે પ્રીતિદાનમાં આપે છે. સાંપ્રત કાળમાં પણ શ્રી સિદ્ધાચળ ઉપર પ્રાસાદ પૂરો થયાની વધામણી આપનારને વાભટ્ટ મંત્રીએ સુવર્ણની બત્રીશ જી આપી હતી એકદા જુનાગઢને ખેંગાર નામને રાજા શીકાર કરવા ગયા હતા. ત્યાં ઘણા સસલાએનો વધ કરી તેને ઘોડાના પંછડા સાથે બાંધીને પાછા આવતાં તે માર્ગથી તેમજ પરિવારથી ભ્રષ્ટ થયે, અર્થાત એકલે ભૂલે પડે. તેવામાં એક બાવળના વૃક્ષની શાખા ઉપર ચડીને બેઠેલા ઢંઢળ નામના ચારણને જોઈને તેને પૂછયું કે-“અરે! તું માર્ગ જાણે છે?” ત્યારે તે દયાળુ ચારણે કહ્યું કે-(ભાષા) जीव वधंता नरग गइ, अवधंता गइ सग्ग । हुं जाणं दो वाटडी, जिण भावे विण लग्ग ॥१॥ અર્થ –જીવન વધ કરનાર નર્ટે જાય છે અને દયા પાળનારા સ્વર્ગે જાય છે, હું તે એ બે માર્ગ જાણું છું, તને ગમે તે માર્ગે જા ૧ આ પ્રમાણે વેધ કરે તેવી દૂધ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયે; તેથી તેણે ત્યાંજ જીવન પર્યત પ્રાવધ કરવાનો નિયમ ગ્રહણ કર્યો, તથા તે ચારણને અશ્વો તથા ગામ વિગેરે આપીને ગુરૂની જેમ સત્કાર કર્યો | વિક્રમ રાજાએ સિદ્ધસેન ગુરૂને મનવડે પ્રણામ કર્યો, તે જાણીને ગુરૂએ તેને ધર્મલાભ આપ્યો. રાજાએ પૂછયું કે–“હે પૂજ્ય ગુરૂ! આ ધર્મલાભથી શું લાભ થાય” ત્યારે ગુરૂએ કહ્યું કે दुर्वारा वारणेन्द्रा जितपवनजवा वाजिनः स्यदनाघा लीलावत्यो युवत्यः प्रचलितचमरै पिता राज्यलक्ष्मीः । For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ [ બી વિજ્યપદ્ધકૃિતउचैः श्वेतातपत्रं चतुरुदधितटीसंकटा मेदिनीयं, पाप्यन्ते यत्मभावात्रिभुवनविजयी सोऽस्तु ते धर्मलाभः ॥ १॥ અર્થ જેના પ્રભાવથી મદેન્મત્ત હસ્તીઓ, પવનના વેગને જીતનારા ઘડાઓ, રથના સમૂહ, વિલાસવાળી સ્ત્રીઓ, ચલાયમાન શ્વેત ચામરેથી શોભતી રાજ્યલક્ષમી, મોટું વેત છત્ર અને ચાર સમુદ્ર પર્વતની સમગ્ર પૃથ્વી પ્રાપ્ત થાય છે. તે ત્રિભુવનને જીતનારે ધર્મલાભ રૂપ આશીર્વાદ તને હે. ૧ આ પ્રમાણે સૂરિનાં વચન સાંભળી તેમના ગુણથી હર્ષ પામેલા રાજાએ તેમને એક કરોડ સોનામહોર આપી, પરંતુ અરિ નિસ્પૃહ હોવાથી તેમણે તે ધર્મસ્થાનમાં સ્થાપન કરાવી. ઈત્યાદિ અનેક દષ્ટાંતે ઉચિત દાન સંબંધી જાણવા. હવે કીતી દાન એટલે કીતિને મેળવવાની ઈચ્છાથી ભિક્ષુકાદિકને જે દાન આપવું તેને કીર્તિદાન કહે છે. તેના દષ્ટાંતે નીચે પ્રમાણે-- એકદા સપાદલક્ષ દેશ (માળવા) ના અધિપતિ અર્ણ નામના રાજા ઉપર દિગ્વિજય માટે નીકળેલા કુમારપાળે ચડાઈ કરી. તે વખતે ઘોડાના પલાણને સ્વારે પાસે Sાવ્યા. તે જોઈને તેની સાથેના તેર સામંત રાજાઓએ મશ્કરી કરી કે-“આ વાણીયા જે કુમારપાળ લડાઈમાં શું (સામ) કરશે?” આ તેઓને અભિપ્રાય જાણીને કુમારપાળે સેળ મણ સેપારીની ગેણી માર્ગમાં પડી હતી, તેને ભાલાના અગ્ર ભાગવડે ઉંચી કરીને ઉછાળી અને લેઢાના સાત મેટાં કડાયાને પરસ્પર અથડાવીને લેઢાના ભાલાવડે ફોડી નાંખ્યાં. તે અવસરે ગ્ય વચન બોલવામાં ચતુર એવા આમભટ્ટે કહ્યું કે रे रखे लहु जीवडा, रणे मयगळ मारे; न पीये अणगल नीर, लेही राय संहारे; अवर न बंधे कोइ, सधर रयणायर बंधे; वगे राय परमार, अपर राय निरुंधे; ए कुमारपाळ कोपे चडयो, फाडी सात कडाहा તીર મનરો, તેની તેવી વાત છે ? આ કવિત સાંભળીને રાજાએ તેને કવિતના પ્રત્યક્ષરે અર્થાત અક્ષર જેટલા ઘેડા આપ્યા. એકદા કુમારપાળ રાજા શ્રી હેમાચાર્ય ગુરૂને દ્વાદશાવર્ત વંદના પૂર્વક વંદન કરીને ખમાવતા હતા. તે વખતે ગુરૂએ તેના પૃષ્ઠ ઉપર હાથ મૂક્યો. તે જોઈને ગાગલિ નામનો કવિ બોલ્યો For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી રસના ચિંતામણિ ભાગ બીજે ]. हेम तुमारा करमहीं, दीसे अद्भुत सिद्धि जे चंपे हेठा मुहा, ते पामे हरी सम ऋद्धि ॥ १॥ આ દુહો સાંભળી કુમારપાળે તેને પિતાના હાથનાં કડાં આપ્યા. ઈત્યાદિ અનેક પ્રબંધ કીર્તિ દાન ઉપર જાણી લેવા. સુપાત્ર દાન ને અભય દાનથી મુક્તિ પામે, અનુકંપા દાનથી સુખ પામે, ઉચિત દાનથી પ્રશંસા પામે અને કીર્તિ દાનથી સર્વત્ર મોટાઈ પામે.” सुपात्र दान धर्मनी देशना. श्राद्धानां पात्रभक्ताना, कार्पण्यदोषमुक्तये । देशना दानधर्मस्य, देया तीर्थहितेच्छमिः ॥१॥ અર્થ–સુપાત્રની ભક્તિ કરનારા શ્રાવકને કૃપણુતા રુપી દેષનું નિવારણ કરવા માટે તીર્થના હિતેચ્છુ સાધુઓએ દાનધર્મની દેશના આપવી. ૧ તે દાનધર્મની દેશના નીચે પ્રમાણે – कालेऽल्पमपि पात्राय, दत्तं भूयो भवेद्यथा । जिनाय चंदनादत्ताः कुल्माषाः कल्मषच्छिदे ॥२॥ અર્થ_બોગ્ય સમયે સુપાત્રને પણ દાન આપ્યું હોય તે તે મોટું ફળ આપે છે. જેમ ચંદનબાળાએ વીર ભગવાનને અડદના બાકળા આપ્યા, તે તેના પાપ નાશ કરનાર થયા. ૨ શ્રીવીર ભગવાને કરેલો અભિગ્રહ છ માસે પૂરો થયે તે વખતે દેવોએ સાડા બાર કોડ સુવર્ણની વૃષ્ટિ કરી, તેનાથી ધનાવહ શ્રેષ્ઠોનું ઘર ભરાઈ. ગયું, તે જોઈને તેની પડોશમાં રહેનારી એક ડોશીએ વિચાર્યું કે માત્ર અડદના બાકળા આપવાથી દુર્બળ તપસ્વી જે આટલી બધી સમૃદ્ધિ આપે છે, તે હું કઈ પુષ્ટ અંગવાળા મુનિને થી તથા સાકર સહિત પરમાન વડે સંતેષ પમાડીને અપાર લક્ષ્મી ગ્રહણ કરૂં.” પછી તે કઈ રૂષ્ટ પુષ્ટ શરીરવાળા મુનિવેશ ધારોને બેલાવી ક્ષીરનું દાન દેતી સતી વારંવાર આકાશ સામું જોવા લાગી; તે જોઈને પેલા વેશધારી સાધુએ તે ડોશીનો અભિપ્રાય જાણી તેને કહ્યું કે-“હે મુગ્ધા! મારા તપવડે અને તારા ભાવવડે તેમજ આધાર્મિક આહારના દાનવડે તારા ઘરમાં આકાશથી પથ્થરની વૃષ્ટિ થશે, રત્નની વૃષ્ટિ થશે નહિ; કેમકે દાન આપનારની કે લેનારની તેવી શુદ્ધિ નથી.” ઈત્યાદિક કહીને તે ડેસીને પ્રતિબંધ પમાડ. વળી જે નામને યોગ્ય ગુણવાન હોય તેજ શ્રેષ્ઠ પાત્ર છે, બીજે નહીં. પાત્રની પરીક્ષાના સંબંધમાં યુધિષ્ઠિર અને ભીમના સંવાદમાં કહ્યું છે કે-હસ્તીનાપુર નગરને વિષે For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦. [ શ્રી વિજયપઘસરિતએકદા ધર્મપુત્ર (યુધિષ્ઠિર) સભામાં બેઠા હતા. તે વખતે દરવાજે ઉભેલા ભીમસેને સભામાં આવીને ધર્મરાજાને કહ્યું કે मूर्खतपस्वी राजेन्द्र, विद्वांश्च वृषलीपतिः।। उमा तो तिष्ठतो द्वारे, कस्य दानं प्रदीयते ॥ १॥ અર્થ–હે રાજન! એક મૂર્ખ છે પણ તપસ્વી છે, અને બીજે વિદ્વાન છે પણ વૃષલીને પતિ છે (ભ્રષ્ટ છે). તે બન્ને દ્વારમાં ઉભા છે, તેમાં કેને દાન આપવું? ૧ ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે सुखसेव्यं तपो भीम, विद्या कष्टदुराचरी । विद्या संपूजयिष्यामि, तपोभिः किं प्रयोजनम् ? ॥२॥ અર્થ–હે ભીમ! ત૫નું સેવન સુખેથી થઈ શકે છે, પણ વિદ્યા તે મહા કષ્ટથી ભણાય છે, માટે હું વિદ્યાને સત્કાર કરીશ, માત્ર તપનું શું પ્રજન છે? ૨ તે સાંભળી ભીમસેન બે કે श्वानचर्मगता गंगा, क्षीरं मयघटस्थितम् । कुपात्रे पतिता विद्या, किं करोति युधिष्ठिर ॥३॥ અર્થ– હે રાજા યુધિષ્ઠિર ! જેમ કૂતરાના ચામડાની મસકમાં ભરેલું ગંગાજળ અને મદિરાના ઘડામાં ભરેલું દૂધ કામ આવતું નથી, તેમ કુપાત્રને વિષે રહેલી વિદ્યા પણ શું કામની છે? ૩ ભીમસેનનાં આવાં વચન સાંભળી સભામાં બેઠેલા કૃષણ દ્વીપાયન બોલ્યા કે न चैकविद्यया पात्रं, तपसापि च पात्रता। यत्र विद्या चरित्रं च, तद्धि पात्रं प्रचक्ष्यते ॥ ४ ॥ અર્થ-કેવળ વિદ્યાવડે પાત્ર કહેવાય નહિ, તેમજ કેવળ તપવડે પણ પાત્રતા કહેવાય નહિં, પરંતુ જ્યાં વિદ્યા અને આચાર અને રહ્યા હોય છે, તેજ પાત્ર કહેવાય છે. ૪ આ પ્રમાણે હોવાથી પાત્રને દાન આપવું તેજ કલ્યાણકારી છે. તે દાન પણ ભાવપૂર્વક આપવું. કહ્યું છે કે दातव्यमिति यदान, दीयतेऽनुपकारिणे । क्षेत्रे काले च भावे च, तहानं सात्विकं स्मृतम् . ५॥ અર્થ–દેવા યોગ્ય એવું દાન પણ જે અનુપકારોને દેવાય અને યથાયોગ્ય ક્ષેત્ર, કાળ અને ભાવને વિચાર કરીને અપાય તે દાન સાત્વિક કહેલું છે. ૫ આવું સાત્વિક દાન શાલિભદ્ર વિગેરેએ આપ્યું છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ થી દેશના ચિંતામણી ભાગ બીજે ]. यस्तु प्रत्युपकाराय, फलमुद्दिश्य वा पुनः । प्रदीयते परिक्लिष्टस्तानं राजसं स्मृतम् ॥ ६॥ અર્થ “જે દાન ઉપકારના બદલામાં પ્રત્યકારને માટે દેવામાં આવે અથવા જે દાન કાંઈ પણ ફળની ઈચ્છાઓ આપવામાં આવે તે દાન રાજસ કહેલું છે. ” આ બાબતમાં ચંદનબાળાની વૃદ્ધિ પાડશણનું દૃષ્ટાંત જાણવું. ૬ .. क्रोषाबलाभियोगाद्वा, मनोभावं विनापि वा। यहीयते हितं वस्तु, तहानं तामसं स्मृतम् ॥ ७॥ અર્થ—“ ક્રોધથી, બળાત્કારથી અથવા મનના ભાવ વિના જે સારી વસ્તુ પણ દાનમાં અપાય છે તે દાન તામસ કહેલું છે.” આ સંબંધમાં શ્રેણિક રાજાની કપીલા દાસીનું દષ્ટાંત જાણી લેવું. ૭ કાંઈ પણ ઈચ્છા વિના દાન કરનારા દુર્લભ છે. કહ્યું છે કે दुल्लहाओ मुधादाई, मुधाजीविवि दुल्लहा। मुहादायी मुहाजीवि, दोवि गच्छंति सुग्गइं ॥ ८ .. અર્થ–“કઈ પ્રકારની ઈચ્છા વિના દાન કરનારા દુર્લભ છે, અને નિષ્કપટપણે આજીવિકા ચલાવનારા પણ દુર્લભ છે, બાકી એવા દાતાર અને એવા આજીવિકા કરનાર બન્ને સદ્ગતિને પામે છે.” ૮ આ વિષય ઉપર ભાગવત નામના ક્યુબીનું દષ્ટાંત છે તે નીચે પ્રમાણે કઈ એક તાપસે કેઈક ભકિતવાળા પુરુષને કહ્યું કે “તારે ઘેર મને ચાતુર્માસ રહેવા દે.” તે પુરુષે કહ્યું કે તમે પાછો મારે કાંઈ પણ પ્રત્યુપકાર ન કરે તે ખુશીથી રહો. તાપસે તે અંગીકાર કર્યું, એટલે પેલાએ તેને રહેવા માટે આવાસ આયે, અને આહારદિક વડે તેની ભક્તિ કરવા લાગ્યું. એકદા ચેરેએ આવીને તેને ઘેડે હરણ કર્યો, પણ ગામની બહાર નીકળતાં પ્રાત:કાળ થઈ જવાથી ચેરેએ વિચાર્યું કે–“હવે અત્યારે આ ઘોડે આપણાથી લઈ જવાશે નહી.” એમ ધારીને ઘણા વૃક્ષોની ઘટામાં તે ઘડાને બાંધી દઈને તેઓ જતા રહ્યા. પ્રાત:કાળે પેલે તાપસ સ્નાન કરવા માટે તળાવ ઉપર ગયે, ત્યાં તળાવની સમીપે સાંકડી ગલીમાં પેલે ઘોડે બાંધેલ તેણે જોયે. એટલે “મારા ઉપકારી ભાગવત પટેલને ચેરેએ હરણ કરેલ આ ઘોડો છે” એમ તેણે ઓળખે. તેથી તેણે પિતાનું જોયેલું વસ્ત્ર ત્યાં ભૂલી જવાને બહાને મૂકી દઈ ઘેર જઈને ભાગવત પટેલને કહ્યું કે-“મારું હૈયેલું વસ્ત્ર હું તળાવ ઉપર ભૂલી ગયો છું તે મંગાવી દ્યો.” તેણે પોતાના ચાકરને તે લેવા મોકલ્યો. તેણે ત્યાં જઈને વસ્ત્ર લીધું, તે પાસે પિતાના શેઠને ઘેડો બાંધે , એટલે તેને પણ લેતે આવ્યું, અને ઘરધણીને તે વૃત્તાંત કહ્યો. ઘરધણીએ મનમાં વિચાર્યું કે“અહે! આ તપસ્વીએ બીજું મ્હાનું કરીને પણ મારા પર ઉપકાર કર્યો.” પછી તેણે For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ [ Dી વિજયપઘસકૃિતતાપસને બોલાવીને કહ્યું કે-“હે ભદ્ર! હવે તમે અહીંથી પધારે, કારણકે ઉપકારીને આપેલું દાન નિષ્ફળ જાય છે.” હવે મુધાજવી (નિષ્કપટ છવનાર) નું દ્રષ્ટાંત કહે છે— કેઈએક રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી તેણે ધર્મની પરીક્ષા કરવા માટે વિચાર કર્યો કે-“વાસ્તવિક રીતે દાન લઈને કણ ભેજન કરે છે? તેની હું તપાસ કરું.” એમ વિચારી તેણે પિતાના સેવકને હુકમ કર્યો કે–“રાજા લાડુ આપે છે તે આવીને લઈ જાઓ” એવી સર્વત્ર આઘેષણ કરાવે. તેણે તેમ કરવાથી ઘણું ભિક્ષુકે લાડુ લેવા માટે આવ્યા. તેમને રાજાએ પૂછ્યું કે “તમે શા વડે જીવે છે?” ત્યારે તેમાંથી એક જણ બોલ્યા કે “હું મુખ વડે જીવું છું.” બીજાએ કહ્યું કે “પગ વડે જીવું છું.” ત્રીજાએ કહ્યું કે“હું હાથ વડે જીવું છું.” ચેથાએ કહ્યું કે- “હું લોકોની કૃપાથી જીવું છું.” અને પાંચમા જૈન સાધુએ કહ્યું કે “હું મુધા જીવું છું.” પછી રાજાએ ફરીથી તેમને પૂછયું કે– શી રીતે ?” ત્યારે પહેલાએ કહ્યું કે-“હું કથા કહેનાર છું, તેથી માણસને રામાયણ વિગેરેની કથા કહું છું, તેથી મારી આજીવિકા ચાલે છે, માટે મુખ વડે જીવું છું” બીજાએ કહ્યું કે “હું કાસદ છું, તેથી લેકેનું કાસદીયું કરીને આજીવિકા ચલાવું છું, તેથી પગ વડે જીવું છું.” ત્રીજાએ કહ્યું કે “હું લહિયે છું, તેથી લખવા વડે આજીવિકા ચલાવું છું; માટે હાથવડે જીવું છું.” ચેથાએ કહ્યું કે “હું ભિક્ષુક છું, તેથી લેકેની કૃપાથી ભીખ માગીને આજીવિકા ચલાવું છું.” જૈન સાધુએ કહ્યું કે “ગૃહસ્થને પુત્ર છું, પણ સંસારની અસારતા જાણીને મેં વૈરાગ્યવડે દીક્ષા ગ્રહણ કરી છે, તેથી યથાકાળે જે આહાર મળી જાય તેવા આહારથી ચલાવી લઉં છું, માટે મુધા જીવું છું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર્યું કે “અહ! આ ધર્મજ સર્વ દુઃખનો નાશ કરનાર અને મોક્ષને સાધનાર છે.” આ પ્રમાણેને નિશ્ચય કરીને તેણે જૈનધર્મ અંગીકાર કર્યો. વળી દાનરૂપી અલંકાર વિનાની લક્ષ્મી પથ્થર અને મળરૂપજ છે. જુઓ, નવ નંદરાજાએ કપણુતા દૃષથી પાત્રદાન કર્યા વિના માત્ર પ્રજાને અત્યંત પીડા કરીને સુવર્ણની નવ ડુંગરીઓ કરી, તે દુર્ભાગ્ય યોગે કાળે કરીને પથ્થરમય થઈ ગઈ. હજુ સુધી તે ડુંગરીઓ પાટલિપુર નગર પાસે ગંગાનદીને કાંઠે પીળા પથ્થરમય દેખાય છે. રાજગૃહી નગરીમાં મેમણ શ્રેષ્ઠીએ મણિજડિત બે બળદ કર્યા હતા. તેમાં એક બળદનું શીંગડું અધુરૂં હતું તે પૂરું કરવા માટે તે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતું હતું, પરંતુ પાત્રદાન નહિ કરવાથી તે બળદ પૃથ્વીમાં ને પૃથ્વીમાંજ વિનાશ પામી ગયા. તેથી મળેલા ધનનું સુપાત્રમાં દાન કરવું જોઈએ. દાન શત્રુને આપ્યું હોય તે વૈરને નાશ કરે છે, સેવકને આપવાથી તે વિશેષ ભક્તિમાન થાય છે, રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે, અને ભાટ, કવિ કે For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી શના ચિંતામણિ ભાગ બીજો ] ચારણ વિગેરેને આપવાથી સર્વત્ર યશ ફેલાય છે. દાન કેઈ પણ સ્થાને નિષ્ફળ થતું નથી. તેમાં પણ સુપાત્રને દાન આપવાથી વિશેષ કલ્યાણકારી થાય છે. કહ્યું છે કે जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि । प्राज्ञे शास्त्रं सतां प्रीतिविस्तारं यात्यनेकपा ॥१॥ અર્થ–“જળમાં તેલ, ખળ પુરુષમાં છાની વાત, સુપાત્રમાં થોડું પણ દાન, ડાહ્યા પુરુષમાં વિદ્યા અને પુરુષ સાથે પ્રીતિએ અલ્પ હોય છે તે પણ અનેક પ્રકારે વિસ્તાર પામે છે.” ૧ અહીં કોઈ શંકા કરે કે–પાત્ર અને અપાત્રને વિચાર તે પણ માણસ કરે છે, પણ ઉદાર માણસ કરતા નથી. તે વિષે કહ્યું છે કે पत्त परिक्खह किं करूं, दिजे मग्गंताहिं । किं वरिसंतो अंबुहर, जोवे सम विसमाई ॥ १ ॥ અર્થ–પાત્રની પરીક્ષા શામાટે કરવી ? જે માગે તેને આપવું; કેમકે શું મેઘ સમ વિષમ પ્રદેશ જઈને વૃષ્ટિ કરે છે? ના, ના, સર્વત્ર કરે છે.” ૧ આ શંકાને ઉત્તર वरिसो वरिसो अंबुहर, वरसीडां फल जोइ। धंतुरे विष इक्खुरस, एवडो अंतर होय ॥१॥ હે વરસાદ! ભલે, તું ગમે ત્યાં વરસ, પણ વરસ્યાનાં ફળ જો; ધંતુરામાં તે તારા જળથી વિષ ઉત્પન્ન થશે, અને શેરડીમાં ઇક્ષુરસ ઉત્પન્ન થશે. એટલું પાત્રને અપાત્રમાં અંતર પડશે.” સુપાત્રદાન ઉપર દષ્ટાંત. पात्रे यच्छति यो वित्तं, निजशक्त्या मुभक्तितः। सौख्यानां भाजनं स स्याधथा धन्योऽभवत्पुरा ॥१॥ અર્થ—“જે મનુષ્ય પિતાની શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક પાત્ર વિષે દાન આપે છે તે ધનાની જેમ સર્વ સુખનું સ્થાન થાય છે. ” ધનાનું દષ્ટાંત પૃથ્વીપુર નામના નગરથી એક વણિક પિતાના કુટુંબ સહિત દૈવયેગે પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં આવ્યું. તેના કુળમાંથી એક ડેશીને કરે લેકેનાં વાછરડાં ચારીને નિર્વાહ કરતે હતે. એક દિવસ કોઈક પર્વ હોવાથી દરેક ઘેર ખીરનું ભજન કરતા લેકેને જોઈને તે છોકરાને ખીર ખાવાની ઈચ્છા થઈ. તેથી તે ઘેર આવીને પોતાની માને વારંવાર કહેવા લાગ્યું કે “મને ખીર આપ.” કહ્યું છે કે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ર૪ चौरा बल्लका विय, दुज्जण विज्जाय विप्प पाहूणया । नणि धुत्त नरिंदा, परस्स पीडं न याणंति ॥ १ ॥ અ. ચાર, પાલક, દુર્જન, વૈદ્ય, બ્રાહ્મણ, પરાણા, વેશ્યા, ધૃત અને રાજા બીજાનાં દુ:ખને જાણતા નથી. ’૧ [ શ્રીવિજયપદ્મમુકૃિત , પુત્રનાં વચન સાંભળીને ડેાશી રિદ્ર હોવાથી ખીર કરી શકે તેમ નહતું, તેથી તે શાકથી રાવા લાગી; ત્યારે તેની પાડાશની સ્ત્રીઓએ દયાથી તેને દૂધ, ખાંડ, ઘી અને ચાખા વિગેરે સ સામગ્રી આપી; એટલે ડાશીએ દૂધ ને ચોખાની ખીર બનાવી અને તેમાં ખાંડ તથા ઘી નાંખી પુત્રને પીરસી. તે કાઈ કાર્યને માટે બીજે ઘેર ગઈ, તેટલામાં એક મહાત્મા મુનિ માસખમણને પારણે ત્યાં પધાર્યા. તેમને જોઈને પેલા છોકરો હુ ખુશી થયા અને આવ્યા કે—“ હે દયાના ભંડાર મુનિ ! આ ખીર ગ્રહણ કરો. ” મુનિએ પાત્ર થયુ. એટલે તેણે મુનિનાં પાત્રામાં ખીર વહેારાવી; તે વખત તેણે મનુષ્યનુ આયુષ્ય બાંધ્યું. પછી તેની માએ બહારથી આવીને ફરીને બાકી રહેલી ખીર તેને પીસી. તે સર્વ ખાઈ જવાથી તેને વિચિકાના વ્યાધિ થયા. તેથી તેજ રાત્રીએ મરણ પામીને તે તેજ નગરમાં ધનસાર નામના શ્રેષ્ઠીના પુત્ર થયો. તેના મેટા ત્રણ ભાઈઓ પરણેલા હતા, ત્યાર પછી આ ચેાથેા પુત્ર ધના નામના થયા. એના જન્મ થયા ત્યારથી ધનસાર શ્રેષ્ઠીનુ ધન અધિક વૃદ્ધિ પામવા લાગ્યું. ધના યાગ્ય વયનો થતાં સમગ્ર કળાઓ શીખ્યા. અને ઉત્તમ ગુણાથી માતાપિતાના અતિ પ્રીતિપાત્ર થયા. તે વખતે તેના માટા ત્રણ ભાઈએ પોતાના માતાપિતાને કહેવા લાગ્યા કે– “ આ લઘુ છતાં તમે તેને અત્યંત આદર કેમ કરે છે ? ” ત્યારે તેમણે કહ્યું કે તેના ગુણાથી તે વિશેષ સત્કારને લાયક છે. ” તે સાંભળી ત્રણે જણા બોલ્યા કે—“ એમ હોય તે તેના અને અમારા ગુણાની પરીક્ષા કરો. પિતાએ પરીક્ષા કરવા માટે ચારે પુત્રાને મંત્રીશ ત્રીશ સોનામાહારા આપી, અને કહ્યું કે- આટલા દ્રવ્યવડે વેપાર કરીને ના કરી લાવેા.” ધનાએ તે દિવસે પશુવ્યાપારમાં લાભ થવા જાણીને તે દ્રવ્યના એક બળવાન મેઢા લીધા. પછી રાજપુત્રના મેઢા સાથે લડાવવા માટે હાર સાનામેાહેારની સરત કરીને તેની સાથે લડાવ્યો. તેમાં રાજપુત્રના મે હાર્યા, તેથી એક હાર સોનામે હાર મેળવીને તે પોતાને ઘેર ગયા. તેના માટા ત્રણે ભાઈઆએ પોતપોતાને મળેલી ખત્રીશ ત્રીશ સોનમહાર વડે જુદા જુદા વેપાર કર્યા, પણ તેમાંથી કાંઈ નફા મેળવ્યો નહિ. એ પ્રમાણે ધનાના અનેક ઉપાય સફ્ળ થયા, અને મોટા ત્રણ ભાઈઓના નિષ્ફળ થયા. હવે તે ગામમાં એક ધનાઢય શ્રેષ્ઠી રહેતા હતા. તે અતિ કૃપણ હોવાથી તેના ઘરમાં ખાડા ખોદીને તેમાં કેટલુંક ધન દાટયું હતું. બાર્કીના દ્રવ્યના અમૂલ્ય રત્નો લઈને સુવાના ખાટલાના પાયા વિગેરેમાં ગુપ્ત રીતે છુપાવ્યા હતા, અને પેલા ખાડા ઉપર તે ખાટલે રાખી તેના ઉપર નિરંતર સૂઈ રહેતા હતા. પછી જ્યારે તે મરવા પડયે, ત્યારે For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશનાચિંતામણિ ભાગ બોજો ] ૧૨૫ તેણે તેના પુત્રને કહ્યું કે જ્યારે હું મરી જાઉં, ત્યારે આ ખાટલા સહિત મારો અગ્નિસંસ્કાર કરજો. ” અનુક્રમે કાંઈ પણ પુણ્ય દાન કર્યા વિના તે મૃત્યુ પામ્યો, એટલે તેને તેના પુત્રા ખાટલા સહિત સ્મશાનમાં લઇ ગયા. કેમકે તે તે ખાટલામાં રત્ના છે એવુ જાણવા નહાતા. સ્મશાનમાં ચાંચને પોતાના હક હાવાથી તે ખાટલે માગ્યા; તેને આપવાની ના કહેવાથી તેની સાથે કજીએ થયા. છેવટે તેમના સંબધીઓના કહેવાથી તેઓએ તે ખાટલે ચાંડાળને આપ્યા, એટલે ચાંડાળ તે ખાટલે વેચવા માટે ચૌટામાં લઇ ગયો. તે વખતે લબ્ધલક્ષ્ય ધનાએ કેટલાક ચિન્હીથી તે ખાટલાને દ્રવ્યસંયુક્ત જાણીને યોગ્ય મૂલ્ય આપીને ખરીદ કર્યો. ઘેર જઈને ખાટલા ભાંગ્યા, તે માંહેથી અમૂલ્ય રત્ના નીકળ્યાં, તેથી ધના માટે ધનાઢય થયા. તેના ભાઇઓને આ જોઇને તેના પર ઘણી ઇર્ષ્યા થઇ, તેથી તે તેને મારી નાખવા સુધીના ઉપાયે ચિંતવવા લાગ્યા. તે વૃત્તાંત તે ભાઇઓની વહુએ પુત્રના જેવી પ્રીતિથી ધનાને એકાંતમાં કહ્યો. તે સાંભળી ધના ઘરમાંથી એકલેાજ નીકળી ગયા; અને પૃથ્વી ઉપર ભમતા રાજગૃહી નગરીની સમીપે પહેાંચી તેની હારના એક ઉદ્યાનમાં વિશ્રામ લેવા માટે બેઠા. તે ઉદ્યાન પ્રથમ દૈવયેાગે કેવળ સુકાઈ ગયું હતું. તે ધનાના પુણ્ય પ્રભાવ વડે તત્કાળ નવપલ્રવિત અને પુષ્પળવાળું થઈ ગયું. તે જોઈને ઉદ્યાનના રક્ષકે તે વૃત્તાંત તેના ધણી કુસુમપાળ શ્રેષ્ઠીને કહ્યો. તે સાંભળી કુસુમપાળ શ્રેષ્ઠી વિસ્મય પામ્યા, અને ધનાને ઘેર તેડી લાવી પોતાની પુત્રી તેને આપી. તે વખતે તે નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા, તેણે પણ હર્ષિત થઈને પોતાની પુત્રી ધનાને આપી. રાજપુત્રીની સખી સુભદ્રા નામની શાલિભદ્રની અહેન હતી, તેને પણ તેના સ્વજનોએ ધનાને આપી. તે ત્રણે પુત્રીનાં લગ્ન મોટી સમૃદ્ધિપૂર્ણાંક શ્રેણિક મહારાજાએ કર્યાં. પછી રાજાએ તેને રહેવા માટે માટે મહેલ આપ્યા, તેમાં રહીને ધના પૂર્વ જન્મમાં આપેલા સુપાત્રદાનનુ ફળ ભોગવવા લાગ્યા. શ્રેણિક રાજાએ કેટલાંક ગામે પણ તેને આપ્યાં. એક વખતે ધનો પોતાના મહેલની બારીમાં બેઠા હતા, તે સમયે તેણે પોતાના કુટુઅને ગરીબ હાલતમાં તે શહેરમાં ક્રતુ જોયુ. એટલે તેમને સત્કાર કરી ઘેર લઈ આવી, કેટલાંક ગામ વિગેરે આપીને ફરીથી સુખી કર્યા. કેટલેાક કાળ ગયા પછી નાના મોટા ત્રણ ભાઈઓએ એક દિવસ તેમના પિતાને કહ્યું કે“ હે પિતા ! ઘરનું સમગ્ર દ્રવ્ય આજ ને આજ વહેંચીને અમારો ભાગ અમને આપો. ” પિતાએ કહ્યુ કે “ હું મૂર્ખા ! હાલ તા તમે મધુ ધનાનુ મેળવેલુ દ્રવ્યજ ભાગવા છે. તેમાં મારું શું છે કે હું તમને વહેંચી આપું ? ” ત્યારે તેઓ ખેલ્યા કે જ્યારે ધને ઘેરથી નાસી ગયા હતા, ત્યારે ચારની જેમ ઘરમાંથી રાદિક સાર સાર વસ્તુઓ લઇને ગયા હતા, તેથી ધનાના પુત્રા ભલે રાજ્ય ભાગવે, પણ અમે તે અમારા દ્રવ્યને ભાગ લીધા વિના આવતી કાલે જમવાના નથી. ” આ પ્રમાણે કુટુંબમાં ક્લેશ યતા જાણીને ધને તે રાત્રીએ એક્લા ઘર છેડીને ચાલતે થયા. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ [ શ્રીવિજપાસુકિતચાલતાં ચાલતાં ધન કૌશાંબી નગરીએ પહોંચ્યા. ત્યાં મૃગાવતી રાણીના પતિ શતાનિક રાજા રાજ્ય કરતા હતા. ધને નગરીના ચૌટામાં ગયે, ત્યાં તેણે રાજાએ કરાવેલી આઘાષણ સાંભળી કે રાજાના ભંડારમાં એક અમૂલ્ય રત્ન છે, તેની જે કઈ પરીક્ષા કરશે તેને રાજા આ પ્રમાણેની વસ્તુઓ આપશે हस्तिनां शतमेकं च, वाजीनां शतपंचकम् । સમારંગા પુત્ર, પ્રામપંરરાયુdણ છે ? // અર્થ_એક હાથી, પાંચસે ઘોડા અને પાંચસો ગામ સહિત સૌભાગ્યમંજરી નામની પુત્રી (આપશે).” ૧ આવી ઉષણ સાંભળીને બને તેનું નિવારણ કરીને રાજસભામાં ગયે અને રત્નની પરીક્ષામાં નિપુણ હોવાથી તેણે તે રત્નની પરીક્ષા કરી. તેથી વિસ્મય પામેલા રાજાએ ઘણા દ્રવ્ય સહિત પિતાની પુત્રી તેને પરણાવી. ત્યાં સુખમાં નિમગ્ન થયેલે ધને કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસે પિતાની કીતિને માટે લેકરીતિને અનુસરીને ધનાએ નગરીના સમીપ ભાગમાં એક તળાવ ખોદાવવા માંડ્યું. અહીં ધનસાર શ્રેષ્ઠીના ઘરમાંથી ધને ગયો ત્યારથી તેની નબળી સ્થિતિ થવા લાગી. છેવટે એવી સ્થિતિ થઈ કે घृतं नास्ति तैलं नास्ति, नास्ति मुद्गो युगंधरी। वल्लार्थ लवणं नास्ति, तभास्ति यत्पभुज्यते ॥ १ ॥ અર્થ_“ધી નથી, તેલ નથી, મગ કે જુવાર પણ નથી, વાલમાં નાખવા લુણ પણ નથી, અર્થાત્ એવું કાંઈ પણ નથી કે જે ખાઈ શકાય.” આવી સ્થિતિ થવાથી ધનસાર શેઠે ધનાની બે પત્નીઓને તે તેમને પિયર મેકલી, અને શાલિભદ્રની બહેને કહ્યું કે– मुखे च विभवोल्लासे, सेव्यं स्त्रीभिः पितुर्ग्रहम् । श्वशुरस्य गृहं दुःखे, सुखे दौस्थ्येऽपि सर्वदा ॥१॥ અર્થ–સુખના વખતમાં અને વૈભવના સમયમાં સ્ત્રીઓએ પિતાને ઘેર જવું, અને સાસરાના ઘરમાં તે સુખમાં, દુઃખમાં અને ખરાબ સ્થિતિમાં સર્વદા રહેવું.” આ પ્રમાણે તે વહુનું વચન સાંભળીને ધનસાર હર્ષિત થયો. પછી પુત્રોને અને વહુઓને લઈને તે રાત્રીએ ગામમાંથી નીકળી ગયે. અનુક્રમે ફરતે ફરતે તે કૌશાંબી નગરીમાં આવ્યું. ત્યાં તેણે સાંભળ્યું કે–અહીં એક તળાવ ખોદાય છે.” તે સાંભળી પિતાની આજીવિકા ચલાવવા માટે તે કુટુંબ સહિત ત્યાં ગયે. ત્યાં પુરુષોને હમેશાં બે દીનાર મળતા For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ૧૨૭ અને સ્ત્રીઓને એક દીનાર મળતા, ઉપરાંત રાંધેલું અન્ન ખાવા મળતું. તેથી તે સરોવરમાં બીજા મજુરોની સાથે તે પણ કુટુંબ સહિત મજુરી કરવા રહ્યો, અને પોતાના નિર્વાહ કરવા લાગ્યા. એક દિવસ ધના ઘેાડાપર ચઢીને તે તળાવ જોવા આવ્યા. ત્યાં મજુરોની સાથે કામ કરતું પોતાનુ કુટુબ જોઈને તે વિચાર કરવા લાગ્યા કે− અહા ! આ દૈવે શુ કર્યુ ? गोभद्रो जनको यस्या, भद्रा यस्या जनन्यहो । शालिभद्रानुजा सेयं, शीर्षे वहति मृत्तिकाम् ॥ १ ॥ અ—“ જેના પિતા ગાભદ્ર છે, અને જેની માતા ભદ્રા છે, તે આ શાલિભદ્રની નાની અહેન મસ્તક ઉપર માટી વહન કરે છે, ”૧ આ પ્રમાણે વિચારીને ધનાએ અજાણ્યા થઇને તેમને પૂછ્યુ કે “ તમે કયાં રહે છે? અને કયાંથી આવ્યા છે ? ” ત્યારે શ્રેષ્ઠીએ લજ્જા સહિત પોતાના કુટુંબના સર્વાં વૃત્તાંત કહ્યો. પછી કહ્યુ કે “ હું જગતપાલક ! મારા કુટુબને છાશ વિના ગહુ અડચણ પડે છે તેથી છાશ આપવાની કૃપા કરો. ” ત્યારે ધનાએ કહ્યું કે—“ છાશ લેવાને માટે ખુશીથી તમારી વહુને મારે ઘેર મેાલજો. ” પછી હમેશાં ચારે વહુ તેને ઘેર છાશ લેવા માટે વારાફરતી જવા લાગી. એક દિવસ સુભદ્રાના વારા હોવાથી તે ગઇ, તેને ધનાએ પૂછ્યું કે “ હે ભદ્રે ! તુ કાણુ છે ? ” તે લજ્જાથી નીચું મુખ રાખીને ખેલી કે–“ તમે મને વારંવાર પૂછશેા નહીં. હું ગાભશેઠની પુત્રી અને શાલિભદ્રની બહેન છું. તમારા નામના એક શ્રેષ્ઠીના પુત્રને હું પરણી હતી, પરંતુ ઘરમાં કલેશ થવાથી તે મને તજીને કાઈક સ્થાને જતા રહ્યા છે. ” તે સાંભળી ધનાએ કહ્યું કે—“ હે ભદ્રે ! પતિના વિયેાગે તું શી રીતે રહી શકે છે? માટે તુ પતિત્રત છેડીને મારી સાથે ભેગ ભાગવ. ” તે સાંભળીને સુભદ્રા ખેલી કે— गतियुगलकमेवोन्मत्तपुष्पोत्करस्य, त्रिनयनतनुपूजां वाथवा भूमिपातः । विमलकुलभवानामंगनानां शरीरं, पतिकरफरसो वा सेवते सप्तजिह ॥ १ ॥ અથ – “ ખીલેલા પુષ્પાની મેજ ગતિ હાય છે, કયાં તેા મહાદેવના શરીરની પૂજાના ઉપયાગમાં આવે છે અથવા તો ખરીને ભૂમિપર પડે છે; તેવીજ રીતે નિળ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઆના શરીરને પણ પોતાના સ્વામીના હાથના સ્પર્શ થાય છે અથવા તેા અગ્નિ તેનુ સેવન કરે છે. ” ૧ આ પ્રમાણે ઘણી રીતે તેની પરીક્ષા કરતાં તેને ઢઢ શીળવાળી જાણીને ધનાએ પૂના સર્વ વૃત્તાંત તેને જણાવ્યા, એટલે સુભદ્રા તેમને પેાતાના ભોર તરીકે ઓળખીને લજ્જાથી નીચું જોઈ રહી. પછી ધનાએ તેને ઘરમાં મુખ્ય પદવી આપી સર્વાંની સ્વામિની કરી. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [ શ્રીવિજય પવાસરિકૃત- આ વૃત્તાંત ધનસારે સાંભળે, તેથી લેકે પાસે ધનાની નિંદા કરતા કરતા તે ધનાને ઘેર ગયા. ધનાએ પિતાની ઓળખાણ આપી નમસ્કાર કરીને તેમને ઘરમાં રાખ્યા. એવી જ રીતે અનુક્રમે પિતાની મા તથા મેટા ભાઈઓને પણ સત્કાર કરીને ઘરમાં રાખ્યા. પછી તે મોટા ભાઈઓની ત્રણ વહુઓ રહી. તેમણે વિચાર્યું કે-“આપણા સાસુ સસરાને તથા સ્વામીને ધનાએ કેદ કર્યા છે, માટે તેની ફરિયાદ કરવા માટે આપણે શતાનીક રાજાની સભામાં જઈએ.” આમ નિશ્ચય કરીને તે વહુઓએ રાજસભામાં જઈ રાજાને આશીર્વાદ દઈને કહ્યું કે-“અમે ઉદરનિર્વાહ માટે તમારા નગરમાં આવ્યાં છીએ. પરંતુ તળાવ ખોદાવનાર ધનાએ અમારા આખા કુટુંબનું હરણ કર્યું છે, તેને જીવતું રાખ્યું છે કે મારી નાંખ્યું છે તેની પણ ખબર નથી, માટે હે પાંચમા લોકપાળ ! તમે તેની શોધ કરે.” આવી ફરિયાદ સાંભળીને શતાનીક રાજાએ પિતાના સેવકને મોકલી ધનાને કહેવરાવ્યું કે આ ફરિયાદણના કુટુંબના માણસને જલદી છોડી મૂકે.” ધનાએ જવાબમાં કહેવરાવ્યું કે-“હું કદાપિ અન્યાય કરુંજ નહિ, અને કદાચ કરું તે તેમાં રાજાને વચમાં આવવાની શી જરૂર છે?” આ પ્રમાણેના તેનાં ગર્વિષ્ટ વચન સાંભળીને તે જમાઈ હતા, તે પણ તેને હણવા માટે રાજાએ સેના મોકલી. અને પુણ્યશાળી હવાથી લડાઈમાં જય પામ્યું, ત્યારે પ્રધાને રાજાને વિનંતિ કરી કે–“હે રાજેદ્ર! આ ધને કદાપિ અનીતિ કરે તેવો નથી, મહા ધર્માત્મા છે, અને પરસ્ત્રીને સહદર છે. માટે આ સ્ત્રીઓને જ વિશેષ પૂછવાથી કાંઈક ખબર પડશે.” એમ કહી રાજાના મનને શાંત કરી પ્રધાનોએ તે સ્ત્રીઓને પૂછયું કે“ધના નામને તમારે કઈ સ્વજન છે?” તેઓ બોલી કે–“હા અમારે દિયર ધના નામે હતે. પણ તે ઘરની સમગ્ર લક્ષ્મીને ત્યાગ કરી અમને મૂકીને કયાંક જતો રહેલે છે. તે જીવે છે કે નહિ તેની પણ અમને ખબર નથી.” પ્રધાને એ પૂછયું કે-“તમે તમારા દિયર ધનાના શરીરનું કાંઈ પણ ચિન્હ જાણે છે?” તેઓ બેલી કે-“હા, તે જ્યારે નાના હતા ત્યારે તેને નવરાવતાં અમે તેના પગમાં પદ્મનું ચિન્હ જોયું હતું.” તે સાંભળીને પ્રધાને ત્યાં બોલાવ્યા. બને ત્યાં આવી પોતાની ભાભીઓને, નમીને બેલ્યો કે–“શું ! શ્રેણિક રાજાની પુત્રીના પતિ ઘનાને ધારીને તમે મને બોલાવ્યો છે?” તે સ્ત્રીઓ બેલી કે-“અમે ભક્તિપૂર્વક તમારા પગ ધોઈને અમારા દીયર તમે છો કે નહિ, તેની ખાત્રી કરીશું, ” દાનાએ કહ્યું કે–પરસ્ત્રીને સ્પર્શ કરવાથી પાપ લાગે છે, હું પરસ્ત્રી સાથે બોલતે પણ નથી, તો સ્પર્શની તો વાત જ શી કરવી ?” પછી પ્રધાનના અને રાજાના કહેવાથી ધનાએ હાસ્ય કરવું તજી દઈને પોતાની ભાભીઓને આદરસત્કાર પૂર્વક પિતાને ઘેર મોકલી. પછી પિતાના પાંચસૅ ગામે પોતાના ભાઈઓને આપી અને પત્નીઓને સાથે લઈને ઘને રાજગૃહ નગરે ગયે. ત્યાં બીજા શ્રેષ્ઠીઓની ચાર કન્યાઓને તે પરણ્ય. આ પ્રમાણે ધનાને આઠ સ્ત્રીઓ થઈ. અહીં નાના ભાઈઓએ પાંચસેં ગામમાં અહંકારથી પિતાની આજ્ઞા પ્રવર્તાવી. તેમના દુર્ભાગ્યવડે તે બધા ગામમાં દુકાળ પડે; લેકે કાગડાની જેમ નાસી ગયા. પછી For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૯ થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] તે દુર્ભાગી ત્રણે ભાઈઓ ઘઉંના પિઠીયા ભરીને રાજગૃહ નગરીમાં વેચવા માટે આવ્યા. ધનાએ તેમને જોયા એટલે તેમને સત્કાર કરીને પિતાને ઘેર લઈ ગયે. પરંતુ તેમને નાના ભાઈને ઘેર રહેવાનું પસંદ પડયું નહિ. તેથી તેઓના કહેવાથી ધનાએ સર્વ દ્રવ્યના સરખા ભાગ પાડી તેમને ચૌદ ચૌદ કરેડ સેનામહારે આપી. તે દ્રવ્ય લઈને તેઓ નગર બહાર જતા હતા તેવામાં ગામના સીમાડામાંજ ધનના અધિષ્ઠાયક દેવેએ તેમને રોક્યા, અને કહ્યું કે-“આ ધન તમારા ભાગ્યનું નથી. એ ધનને ભોક્તા તે ભાગ્યશાળી ધજ છે.” આવાં વચને સાંભળીને તેઓ ગર્વ રહિત થયા, અને પાછા વળીને ધનાને શરણે ગયા. ધનાએ સત્કાર કરીને તેમને ઘરમાં રાખ્યા, એટલે તેઓ ત્યાં સુખે રહેવા લાગ્યા. એકદા ચાર જ્ઞાનને ધારણ કરનારા ધર્મઘોષ નામના સૂરિ ત્યાં પધાર્યા. ધને પિતાના ભાઈઓ સહિત સૂરિને વાંદવા ગયે. સૂરિને વાંદી દેશના સાંભળીને ધનાએ નમ્રતા પૂર્વક પૂછયું કે-“હે ભગવાન! મારા ત્રણે ભાઈઓ ક્યા કર્મથી નિધન રહ્યા?” તે સાંભળી ગુરુએ તેમને પૂર્વ ભવ આ પ્રમાણે કહ્યો કે– કઈ એક ગામમાં ત્રણ ભાઈઓ કાષ્ટના ભારા વેચીને આજીવિકા ચલાવતા હતા. એક દિવસ લાકડાં લેવા માટે તેઓ સાથે ખાવાનું ભાતું લઈને વનમાં ગયા. મધ્યાન્હ કાળે ખાવા બેઠા, તે વખતે કઈ સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. તેમને જોઈને દાન આપવાની ઈચ્છા થવાથી તેમણે પિતાના ભાતામાંથી દાન દીધું. મુનિ ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “આપણે ભૂલ કરી, આ સાધુ ફેગટનું લઈને જતા રહ્યા અને આપણે ભૂખ્યાં રહ્યાં. એ સાધુ કાંઈ ઉત્તમ કુલને નહાતે; પણ એમાં તેને દેષ નથી, આપણેજ મૂર્ખ કે ફગટ ભુખે મર્યો.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા કરતા પિતાને ઘેર ગયા. અનુક્રમે આયુષના ક્ષયે મરણ પામીને અલ્પદ્ધિવાળું વ્યંતરપણું પામી ત્યાંથી ચવીને અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વે મુનિરાજને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી આ ભવમાં વારંવાર નિર્ધનપણું પામ્યા છે. કહ્યું છે કે पश्चात्तापो न तत्कार्यों, दत्ते दाने मनीषिभिः। किं तु पुण्यद्रुमो भावजलेन परिषिच्यते ॥ १॥ અર્થ—“તેથી દાન દઈને સુજ્ઞ પુરુષોએ પશ્ચાત્તાપ કરવો નહિ. પરંતુ ભાવ રૂપી જળવડે પુણ્યરૂપી વૃક્ષનું સિંચન કરવું.” ૧ પછી શાલિભદ્રની બહેન સુભદ્રાએ ગુરુને પૂછયું કે–“હે ગુરૂ! ક્યા કર્મો કરીને મેં માટીનું વહન કર્યું ?ગુરૂ બોલ્યા કે–“ જ્યારે પૂર્વ ભવમાં ધને એક ડોશીને પુત્ર હતું અને ગાયે ચારતું હતું, ત્યારે તમે પહેલી ચારે પ્રિયાએ તેના પાડોશમાં રહેનારી પાડેશણ હતી. ધનાએ ખીર માગી અને તેની માતા રેઈ, તે વખતે તમે ચારે દયાળુ ૧૭ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩. | [ શ્રીવિજપઘસરિતપાડે શણે ભેગી થઈ અને તેને ખીર કરી આપવા માટે તમારામાંથી એકે દૂધ, ઘીજીએ ચેખા, ત્રીજીએ ખાંડ અને એથીએ ઘી આપ્યું હતું. તે કાર્યથી તમે ચારેએ જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ ભવમાં રાજપુત્રી વિગેરે થયાં છે. હવે તે સુભદ્રા! તે માથે માટી વહન કરવાનું જે કર્મ બાંધ્યું હતું તેનું કારણ સાંભળ-પૂર્વે તારી દાસીએ માથે છાણ ઉપાડતાં વધારે ભાર લાગવા સંબંધી તને કાંઈક અરજ કરી, એટલે તે તિરસ્કાર પૂર્વક તેને કહ્યું કે “તું તે મટી શેઠાણું ખરીને ! તારાથી કાંઈ ભાર ઉપડે?” આવા શબ્દો કહેવાથી તેને બહુ દુ:ખ લાગ્યું. તે કર્મવડે તું શાલિભદ્રની બહેન થઈ છતાં તારે માટી ઉપાડવી પડી.” આ પ્રમાણે સર્વના સંશય છેદીને ગુરૂએ વિહાર કર્યો. પછી ધને સદા સુખમાં મગ્ન રહ્યો છતે દિવસે નિર્ગમન કરવા લાગ્યું. છેવટે જે રીતે વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તેણે દીક્ષા ગ્રહણ કરી તે વિષેનું સર્વ વૃત્તાંત શાલિભદ્રની કથામાંથી સુજ્ઞ પુરૂષેએ જાણી લેવું. જે નિભંગી માણસે પ્રથમ મુનિને દાન દઈને પછી પશ્ચાત્તાપ કરે છે તે દેવયોગે પામેલા શ્રેષ્ઠ વહાણને ત્યાગ કરીને ઉંચેથી સમુદ્રમાં ઝંપાપાત કરવા જેવું કરે છે.” હવે શીલનું વર્ણન કરે છે – ऐश्वर्यराजराजोऽपि, रूपमीनध्वजोऽपि च । सीतया रावणश्चैव, त्याज्यो नार्या नरः परः ॥१॥ અર્થ_એશ્વર્યવડે ચકવર્તી જેવો હોય અને રૂપવડે કામદેવ જે હોય તે પણ પરપુરૂષને, રાવણને જેમ સીતાએ ત તેમ ઉત્તમ સ્ત્રીઓએ તજી દે.” રાવણે સીતાને રાજ્ય, અલંકાર વિગેરે આપવાને અનેક પ્રકારને લેભ બતાવ્યું, તે પણ તે મહાસતી પિતાના શીળવતથી ભ્રષ્ટ થઈ નહિ. ૧ કહ્યું છે કે सीतया दुरपवादभीतया, पावके स्वतनुराहुतीकृता। पावकस्तु जलतां जगाम यत्तत्र शीलमहिमाविजूंभितः ॥ १॥ અર્થ_“અપવાદથી ભય પામેલી સીતાએ અગ્નિમાં પિતાને દેહ ઝંપલાવ્યું, પરંતુ તે વખત અગ્નિ જળ જેવો શીતળ થઈ ગયે. તેમાં માત્ર ઉલ્લસાયમાન શીળને મહિમાજ કારણભૂત છે. માટે બીજાઓએ પણ શીળવ્રત પાળવાને વિષે યત્ન કરવો” ૧ શીલ પાળવા ઉપર દષ્ટાંત. વસંતપુરમાં શિવંકર નામને વ્રતધારી એક શ્રાવક રહેતા હતા. ત્યાં એક વખતે ધર્મદાસ નામના સૂરિ પધાર્યા. તેમને વાંદવા માટે શિવંકર ગયો. વાંદીને ગુરૂ પાસે કેટલીક આલેષણ લીધી. પછી હર્ષપૂર્વક બેલ્થ કે “હે ભગવાન ! મારા મનમાં લાખ સાધમી ભાઈઓને ભેજન કરાવવાને મરથ છે, પરંતુ તેટલું ધન મારી પાસે નથી, માટે હું શું For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩ થી દેશના ચિંતામણી ભાગ બીજો ]. કરૂં કે જેથી મારે તે મને રથ પૂર્ણ થાય?” ગુરૂએ કહ્યું કે-“તું મુનિસુવ્રત સ્વામીને વાંદવા માટે ભરૂચ જા. ત્યાં જીનદાસ નામને શ્રાવક રહે છે, તેની ભાર્યો સૌભાગ્યદેવી નામે છે; તે બન્નેને તારી સર્વ શકિતથી ભેજન, અલંકાર વિગેરે આપીને પ્રસન્ન કર. તેના વાત્સલ્યથી તને લાખ સાધમને ભેજન આપ્યા જેટલું પુણ્ય થશે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળીને તેણે તે પ્રમાણે કર્યું. ભેજનાદિક ભકિતવડે જીનદાસની સેવા કરી. ત્યાર પછી તે શિવંકરે ગામમાં જઈને લોકોને પૂછયું કે-“આ જીનદાસ કેવો ઉત્તમ છે? સત્ય છે કે દાંભિક છે?” ત્યારે લોકેએ કહ્યું કે-“હે ભાઈ! સાંભળ, આ જીનદાસ સાત વર્ષના હતા ત્યારે એક દિવસ ઉપાશ્રયે ગયે હતું. ત્યાં ગુરૂના મુખથી શીલપદેશમાળાનું વ્યાખ્યાન સાંભળીને તેણે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાને નિયમ ગ્રહણ કર્યો. એજ પ્રમાણે સૌભાગ્યદેવીએ પણ બાલ્યાવસ્થામાં સાધ્વી પાસે એકાંતરે શીળ પાળવાનું અંગીકાર કર્યું. દેવયોગે તે બન્નેનું પરસ્પર પાણિગ્રહણ થયું. પરંતુ શીળ પાળવાના ક્રમમાં જે દિવસ જિનદાસને છુટે હવે તે દિવસ સૌભાગ્યદેવીને નિયમ હતો, અને જે દિવસ સૌભા ગ્યદેવને છુટો હતો તે દિવસ જીનદાસને નિયમ હતો. આવી હકીક્ત બનવાથી સૌભાગ્યદેવીએ જીનદાસને કહ્યું કે–“હે સ્વામી ! હું તે નિરંતર શીળ પાળીશ, તમે ખુશીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરે.” તેણે કહ્યું કે–“મારે તે ફરી લગ્ન કરવા નથી, પરંતુ હું તો યેગ્ય અવસરે દીક્ષા લઈશ.” પછી તે દંપતીએ ગુરૂ પાસે જઈને જીવન પર્યત હંમેશને માટે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું; અને પહેરામણી વિગેરે કરીને શ્રીસંઘને પણ સત્કાર કર્યો. માટે તે દંપતીના જેવા બાળબ્રહ્મચારી અને તે કોઈ પણ સાંભળ્યા નથી.” આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને શિવંકર તે જીનદાસની વિશેષ પ્રકારે સેવાભક્તિ કરીને પિતાને ગામ ગયા. આ પ્રમાણે દ્રૌપદી, કળાવતી, શીળવતી, સુભદ્રા, સુદર્શન શેઠ અને જંબુસ્વામી વિગેરેનાં સેંકડો દષ્ટાંતે શીળોપદેશમાળા, શીળકુળક વિગેરેથી શીળવ્રતના માહામ્ય વિષે જાણવાં. હવે તપ ધર્મનું વર્ણન કરે છે તપના જેવું ભાવમંગલ બીજું એક પણ નથી. કેમકે તેજ ભવમાં નિયમથી મુક્તિ પામનારા તીર્થકરેએ પણ તપ કર્યું હતું, તે વિષે કહ્યું છે કે संवच्छरमुसभजिणो, छम्मासा वद्धमाणजिणचंदो। इअ विहरिभा निरसणा, जइज्जए उवमाणेणं ॥१॥ અર્થ –“રાષભ સ્વામીએ એક વર્ષ સુધી અને જિનેને વિષે ચંદ્ર સમાન શ્રી વર્ધમાન સ્વામીએ છ માસ સુધી નિરશનપણે (ઉપવાસ કરીને) વિહાર કર્યો હતો, તેથી બીજાઓએ પણ યથાશક્તિ તપને વિષે પ્રયત્ન કર.૧ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર [ શ્રીવિજયપઘાસરિતતપથી ઈષ્ટ મનેરથની સિદ્ધિ થાય છે. ચક્રવર્તી રાજાઓ અઠ્ઠમ તપ કરીને જ માગધ, વરદામ, ગંગા, સિંધુ અને પ્રભાસ વિગેરેના અધિષ્ઠાયક દેવોને જીતે છે. તથા હરિકેશી વિગેરે મુનિની જેમ તપથી દેવ સાંનિધ્ય થાય છે. શ્રી ત્રાષભદેવ સ્વામીની પુત્રી અને બાહબલીની બેન સુંદરીની જેવું તપ કરવું. તેનું તપ નીચેની ગાથાથી જાણવું. सदि वाससहस्सा, अविलंब अंबिलाइं विहिआई। ની નિવરવમ , સાહેદી સાવિ ધમાં ૧ અર્થ_“જેણે દીક્ષા લેવાને માટે સાઠ હજાર વર્ષ સુધી નિરંતર અબેલ કર્યા તે સુંદરી શ્રાવિકાને ધન્ય છે.”૧ વળી તપથી કોઢ વિગેરે વ્યાધિઓ પણ નાશ પામે છે. छज्जइ सणंकुमारो, तवबलखेलाइलदिसंपन्नो। निअखरडिअंगुलि, सुवन्नसोहं पयासंतो ॥ १॥ અર્થ—“છ ખંડને જીતનાર સનસ્કુમાર ચક્રીને તપના પ્રભાવથી ખેલૌષધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તેથી પિતાની કેટવાળી આંગળી ઉપર થુંક ચોપડીને તેમણે સુવર્ણ સમાન કાંતિવાળી કરી દેખાડી હતી. (સનસ્કુમારે દીક્ષા લીધા પછી તેમના શરીરની ચિકિત્સા કરવાના મિષથી વૈદ્યનાં રુપ ધારણ કરીને બે મિથ્યાત્વી દે પરીક્ષા કરવા આવ્યા હતા, તે વખતની આ વાત છે.) માટે તપ અવશ્ય કરવું” ૧ કહ્યું છે કે विरज्य विषयेभ्यो यैस्तेपे मोक्षफलं तपः । तैरेव फलमंगस्य, जगृहे तत्त्ववेदिभिः ॥ २ ॥ અર્થ“વિષે થકી વિરક્ત થઈને જેઓએ એક્ષલ આપનારું તપ કર્યું છે, તેવા તત્વજ્ઞાનીઓએ જ મનુષ્યદેહનું ફલ ગ્રહણ કર્યું છે. ૨ જે કારણ માટે ત્રસ અને સ્થાવર અનેક પ્રાણીઓને ક્ષય કરનારૂં, વજ જેવા કઠણ લેઢાના તપાવેલા ગેળા સમાન જ્યાં ત્યાં વિનાશ કરનારૂં અને વસ્ત્રાદિક અનેક વસ્તુઓને પણ વિનાશ કરનારૂં એવું પુષ્ટ શરીર તદ્દન અસાર જ છે, તેમાં સાર માત્ર તેના વડે તપ સાધવે તે જ છે. કેમકે अथिरेण यिरो समलेण निम्मको परवसेण साहिणो। देहेण जइ विढप्पई धम्मो ता किं न पज्जतं ॥१॥ અર્થ– “આ દેહ અસ્થિર, મલિન અને પરાધીન છે, તેના વડે જે સ્થિર, નિર્મલ અને સ્વાધીન એ ધર્મ સાધી શકાય છે તે તેને સાધવામાં શા માટે તત્પર ન થવું?” તે ત૫ શરીરની સમાધિ વડે કરે. કહ્યું છે કે For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રી દશનાચિંતામણિ ભાગ બોજો ] सो अ तवो कायवो, जेण मणोवगुणं न चिंतेइ । जेण न इंदियहाणि, जेण य जोगा न हायति ॥ १॥ અર્થ–“જે તપ કરવાથી મન અવગુણનું ચિંતન ન કરે, જેના વડે ઇંદ્રિયે હાનિ ન પામે, અને જેના વડે મન, વચન અને કાયાના જેગ ક્ષીણ ન થાય એ તપ કર”૧ આ તપ પણ માત્ર કર્મનિર્જરાને માટે જ કરે. કહ્યું છે કે–“આ લેક સંબંધી સુખસંપત્તિને અર્થે તપ ન કરે, પરલોકમાં સુખ , પ્રાપ્તિ થવાને અર્થે તપ ન કરે, લેકે પ્રશંસા કરશે એવી ઈચ્છાથી પણ તપ ન કરે, માત્ર નિર્જરાને અર્થે જ તપ કરે.” વિવેક વિના કરેલું તપ માત્ર શરીરને કષ્ટકારી જ થાય છે. જુઓ, તામલી તાપસે એટલે તપ કર્યો હતે તેટલે તપ જે જૈન શાસનની વિધિ પ્રમાણે નિરભિલાષી ભાવે કર્યો હોય તે તેથી સાત જીવ સિદ્ધિને પામે, પરંતુ મિથ્યાવા અને અજ્ઞાનના દેવથી તે ઈશાન દેવલેકે જ ગયે હતે. વળી તપસ્વીએ કોપને ત્યાગ કરે જોઈએ. કેમકે કોઈ પી અગ્નિ ઘણુ તપને પણ ચંદનના કાષ્ઠ સમૂહની જેમ એક ક્ષણમાં કાળી નાખે છે. કહ્યું છે કે एकेन दिनेन तेजोव्यूह षण्मासिकं ज्वरो हन्ति । પર ફોન યુઝર્તા, નિર્ત દૂર્વારિ II ? . અર્થ—“જેમ એક દિવસને વર છ માસના તેજસમૂહને હણે છે, તેમ કેપ કેટપૂર્વ વડે ઉપાર્જન કરેલાં સુકૃતને પણ એક ક્ષણમાં નાશ કરે છે. વળી द्रुमोद्भवं हंति विषं न हि द्रुमं, न वा भुजंगमभवं भुजंगमम् । __ अतः समुत्पत्तिपदं दहत्यहो, महोल्वणं क्रोधहलाहलं पुनः ॥१॥ અર્થ–“વૃક્ષમાંથી ઉત્પન્ન થતું વિષ વૃક્ષને નાશ કરતું નથી, અને સર્પથી ઉત્પન્ન થતું વિષ સર્પને નાશ કરતું નથી, પરંતુ અહ! ક્રોધરુપી મહા ભયંકર હલાહલ વિષ તે પિતાના ઉત્પત્તિસ્થાનને જ બાળે છે.” વળી– कषाया देहकारायां, चत्वारो यामिका इव । यावज्जाग्रति पार्श्वस्थास्तावन्मोक्षः कुतो नृणाम् ॥ ३ ॥ અર્થ–“દેહરૂપી કેદખાનામાં ચાર કષાયપી ચાર ચેકીદારે જ્યાં સુધી સમીપ ભાગે જાગતા રહેલા છે, ત્યાં સુધી મનુષ્યને મેક્ષ ક્યાંથી થાય? ” અહીં શુષ્કાંગુલી ભગ્નકારકનું દષ્ટાંત છે તે અન્ય ગ્રંથેથી જાણી લેવું. યથા વિધિ તપ કરનારા શ્રાવકને પ્રાંતે તેનું ઉદ્યાપન કરવાથી મેટું ફલ થાય છે. કહ્યું છે કે – वृक्षो यथा दोहदपूरणेन, कायो यथा षड्रसभाजनेन । विशेषशोभां लभते यथोक्तेनोद्यापनेनैव तथा तपोऽपि ॥१॥ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅર્થ–“જેમ દેહદ પૂર્ણ કરવાથી વૃક્ષ અને છ રસના ભજનથી શરીર વિશેષ શેભા પામે છે, તેમ વિધિપૂર્વક ઉદ્યાપન કરવાથી તપ પણ વિશેષ શોભા પામે છે.” વળી— लक्ष्मीः कृतार्था सफलं तपोऽपि, ध्यानं सदोच्चैर्जिनबोधिलाभः । जिनस्य भक्तिर्जिनशासनश्रीगुणाः स्युरुद्यापनतो नराणाम् ॥ २॥ અર્થ—“વિધિપૂર્વક ઉદ્યાપન (ઉજમણું) કરવાથી લક્ષ્મી કૃતાર્થ થાય છે, ત૫ સફલ થાય છે, ઉંચા પ્રકારનું ધ્યાન પ્રાપ્ત થાય છે, જિનેશ્વરે કહેલ બોધિરત્નને લાભ થાય છે, જિનેશ્વરની ભક્તિ થાય છે. અને જિનશાસનની શોભા વધે છે, વિગેરે અનેક ગુણ થાય છે.” શ્રી પેથડ સંઘવીએ નવકાર મંત્રની આરાધના માટે ઉજમણું કર્યું હતું. તેમાં સુવમુદ્રિકા, મણિ, મુક્તાફલ, પરવાળા, સર્વ જાતિનાં ફલ, સર્વ જાતિનાં સોયા વિગેરે દ્રવ્ય, સર્વ જાતિની સુખડી વિગેરે પકવાન, ચંદ્રવા, મહાધ્વજાઓ વિગેરે અડસઠ અડસઠ મુકીને અતિ વિસ્તારવાળું સમગ્ર જનને વિસ્મય કરનારૂં ઉદ્યાપન કર્યું હતું, એ પ્રમાણે બીજાએ પણ શક્તિ પ્રમાણે કરવું. * હવે ભાવધર્મનું વર્ણન કરે છે. दानं तपस्तथा शीलं, नृणां भावेन वर्जितम् । अर्थहानिः शूधापीडा, कायक्लेशश्च केवलम् ।। १ ॥ અર્થ:–“ભાવ વિના દાન કરવાથી કેવળ દ્રવ્યની હાનિ જ થાય છે, ભાવ વિનાના તપથી માત્ર ક્રુપાની પીડાજ સહેવાય છે, અને ભાવ વિનાના શીલવ્રતથી તે ફક્ત કાયાને જ કલેશ થાય છે, તે વિના બીજું કાંઈ ફલ થતું નથી. ” ૧ ભાવના ભરત ચકીના જેવી ભાવવી, કે જેથી મુક્તિ આપનારી થાય. મરુદેવા માતા કઈ વખત એકાસણું પણ નહીં કર્યા છતાં માત્ર ભાવનાથી જ મુક્તિ પામ્યા હતા તથા પ્રસન્નચંદ્ર મુનિને, વલ્કલચીરીને અને ગૌતમસ્વામીએ પ્રતિબંધેલા પંદરસે તાપસને માત્ર ભાવથી જ કેવલજ્ઞાન થયું હતું. કહ્યું છે કે थो पि अणुद्वाणं, भावविसुद्धं हणइ कम्ममलं । लहुओ वि सहस्सकिरणो, तिमिरसमूहं पणासेइ ॥ १॥ અર્થ –“થોડું પણ અનુષ્ઠાન જે ભાવની વિશુદ્ધિપૂર્વક કર્યું હોય તે તે કર્મમળને હણે છે. કેમકે નાને (ઉદય પામતે) પણ સૂર્ય અંધકારના સમૂહને નાશ કરે છે.” ૧ ભાવ બે પ્રકાર છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જિનાજ્ઞામાં તત્પરપગે, કાંઈ પણ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાના ચિંતામણિ ભાગ બીજે ]. ૧૩૫ નિયાણું કર્યા વિના, ઇચ્છા રહિતપણે, માત્ર સંસારને પાર પામવા માટે દાનાદિ ધર્મને વિસ્તાર કરવાથી પ્રશસ્ત ભાવ થાય છે, અને કોઈ પણ આશંસાદિ દેષ સહિત દાનાદિક અનુષ્ઠાન કરવાથી અપ્રશસ્ત ભાવ થાય છે. ભાવથી ચિત્તની એકાગ્રતા રાખવા વડે ઘણા જ ક્ષે ગયા છે. પરંતુ ભાવ રહિત અનેક પ્રકારના દાનાદિક કરવાથી એક પણ જીવ મેક્ષે ગયે નથી. સારાંશ એ છે કે – वि साध्यमिह दानमुत्तमं-शीलमप्यविकलं सुदुर्द्धरम् ॥ दुष्कराणि च तांसि भावना-स्वीयचित्तवशगेति भाव्यताम् ॥१॥ અર્થ— જ્યારે ઉત્તમ દાન કરવામાં ઓછા વધતા પ્રમાણમાં ધનની અપેક્ષા રહેલી છે, એટલે પ્રાયે ઉત્તમ દાનમાં ધનને ખરચ થાય છે, સંપૂર્ણ શીલ પાળવું બહુ મુશ્કેલ છે, આકરાં તપ કરી શકાતા નથી, ત્યારે ભાવના એ પિતાના મનને આધીન છે. એટલે જ્યારે આત્મા ચાહે ત્યારે ઉત્તમ ભાવના ભાવી શકે છે. એમાં ધનાદિને ખર્ચ પણ થતો નથી, ને બીજી પણ કઈ જાતની મુશ્કેલી વેઠવી પડતી નથી.૧ આ રીતે દાનાદિ ચારની આરાધના કરવાથી નરકના દુઃખ ભોગવવા પડતા નથી, ને ઉત્તમ દેવ ઋધ્ધિ કે મોક્ષના સુખ જરૂર મળે જ છે. એમ સમજીને હે જીવ! તું નરકના ચાર કારણે તજીને દાનાદિની પરમ ઉલ્લાસથી આરાધના કરજે. ૨૦૨ પહેલાં વિચારી ભાવી ફલને કાર્ય શુભ આરંભજે, જેથી હૃદયને બાળનારો ખેદ પ્રકટે તે તજે, કરશે નહિ સાહસ કદી અવિવેક તિમ કરતા થશે, આપત્તિ તેથી એમ જાણું જે વિવેકી નર હશે. ૨૦૩ પછાર્થ:--ભાવી ફળ એટલે ભવિષ્યકાળમાં કેવું ફળ મળશે તેને પહેલાં વિચાર કરે જોઈએ. વિચાર કરીને અશુભ કાર્યનો ત્યાગ કરીને શુભ કાર્યોને આરંભ કરે. જે કાર્ય કરતાં હૃદયને કાળનાર અથવા પશ્ચાત્તાપ કરાવનારે ખેદ પ્રગટ થાય તેવા કાર્યને ત્યાગ કરજો. વળી કોઈ કાર્ય કરતાં કદાપિ સાહસ (વગર વિચારે ઉતાવળ કરવી તે) કરશો નહિ, કારણ કે સાહસ કરવાથી અવિવેક થાય છે. અને અવિવેક કરવાથી આપત્તિ અથવા સંકટની પ્રાપ્તિ થાય છે એવું વિચારીને જે વિવેકી અથવા સમજુ માણસ હશે તે (શું કરશે તે ૨૦૪મા લેકમાં જણાવે છે.) ૨૦૩ તે વિચારી કામ કરતાં પામશે સુખ સંપદા, નરકના ચઉ કારણે છે આપનારા આપદા; તેહ તજજે અશુભ આવેલા વિચારો રેકો, અશુભ ભાષા બેલવી નહિ અશુભ કાર્ય નિવારજો. ૨૦૪ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ [ મીવિજયપધસકૃિત૫ષ્ટાથે--જે વિવેકી અથવા સમજુ માણસ હશે તે તે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરવા પૂર્વક કામ કરશે, તેમ કરતાં અંતે સુખ અને સંપત્તિને પામશે. હે ભવ્યજી ! નારક ગતિના દુઃખેને આપનારા (૨૦૨ મી ગાથામાં જણાવેલાં) જે ચાર કારણો છે તેને ત્યાગ કરજો જેથી નરકનાં દુઃખ ભેગવવાં પડે નહિ. વળી મનમાં જે કાંઈ અશુભ વિચારે (આધ્યાન તથા રૌદ્ર સ્થાનના) આવે તેને દૂર કરજો. તથા અશુભ ભાષા અથવા પરને અપ્રીતિ કરાવનારાં ખરાબ વચને બોલવા નહિ. તથા અશુભ કાર્ય એટલે જેથી ચીકણું કર્મને બંધ થાય ને દુર્ગતિમાં જવું પડે તેવાં કાર્યો કરશે જ નહિ. ૨૦૪ વૈર જૂના ભૂલ ન નવા કદી તે બાંધજે, સેવજે સારા નિમિત્તો ભાવના શુભ રાખજે, સારા તણો લઈ દાખલો સારા બની સુખિયા થજો, પુણ્યોદયે પામેલ દુર્લભ ધર્મને આરાધજો. ૨૫ સ્પષ્ટાર્થના વૈરને એટલે પરંપરાથી ચાલતા આવેલા અથવા પૂર્વે ઉપજેલા વૈરને ભૂલી જજે, તેમજ નવાં વૈરને બાંધશો નહિ. સારાં નિમિત્તાનું અથવા કારણનું સેવન કરજો. કારણકે સારા નિમિત્તે આત્માની ઉન્નતિમાં કારણ રૂપ થાય છે. વળી સારી ભાવના રાખજે એટલે મનમાં શુભ પરિણામ રાખજે. સારાને દાખલે લઈને સારા બનજે જેથી સુખી થશે. પુણ્યના ઉદયથી જે દુર્લભ સારાં સાધને પ્રાપ્ત થયાં હોય તેની હોંશથી એટલે ઉમંગથી આરાધના કરજે. ૨૦૫ ભુવનપતિના આવાસાદિની બીના જણાવે છેરત્નપ્રભા જાડાઈમાંથી ઉપર નીચે પેજનો, છંડી હજાર હજાર બાકી લાખ ઈગ પર જને; સહસ અઠોતેર તેમાં ભુવન ભુવનપતિતણા, - જિમ મકાને રાજમાર્ગો પંક્તિબંધ ભુવન ઘણું. ૨૦૬ સ્પષ્ટાર્થ–રત્નપ્રભા નારકીને પૃથ્વી પિંડ એક લાખ એંસી હજાર એજનને પહેલાં કહી ગયા તેમાંથી ઉપરના એક હજાર તથા નીચેના એક હજાર જન છોડીને બાકીના એક લાખ અઠોતેર હજાર એજનને વિષે ભુવનપતિ દેવને રહેવાનાં ભુવને આવેલાં છે. જેમ રાજમાર્ગમાં પંકિત બંધ એટલે એક સરખી લાઈનમાં આવેલા મકાને શેભે છે તેમ ઘણું ભુવને પંકિત બંધ પણ આવેલાં છે. ૨૦૬ અસુરાદિના મુકુટના ચિહ્ન વગેરે જણાવે છે – દક્ષિણેને ઉત્તરે વસતા ભવનપતિ ભવનમાં, મુકુટમણિના ચિહ્નવાલા અસુરસુર દશભેદમાં ફણા ચિહિત નાગે વિદેવ વજાંકિત કલ્યા, ગરૂડ ચિહ્ન સુપર્ણ અગ્નિકુમાર ઘટચિહિત કહ્યા. ૨૦૭ ૨ ૩ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ૧૩૭ સ્પાર્થ:- એ ભુવનાને વિષે દક્ષિણના અર્ધ ભાગમાં તથા ઉત્તરના અધ ભાગમાં ભુવનપતિ દેવા રહે છે. આ ભુવનપતિ દેવાના દશ ભેદમાં પ્રથમ અસુર કુમાર નિકાય નામે ભેદ છે. તે દેવાના મુગટને વિષે મુકુટમણિ અથવા ચૂડામણિનુ ં ચિહ્ન છે. બીજા નાગકુમાર નિકાય નામના જીવનપતિના ભેદમાં ફણાથી સહિત નાગનું ચિહ્ન છે. ત્રીજા વિદ્યુકુમાર નિકાય નામના ભુવનપતિના દેવાના મુકુટા વાના ચિહ્નવાળા કહેલા છે. ચાથા સુપ(૧)ણું કુમાર નિકાયના દેવાના મુકુટમાં ગરૂડ પક્ષીનું ચિહ્ન હોય છે. તથા અગ્નિકુમાર નિકાય દેવાના મુકુટમાં ઘટનું ચિહ્ન કહે છે. એ પ્રમાણે ભુવનપતિના મૂલ દશ ભેદમાંથી પાંચ દેવાના મુકુટના ચિહ્નો કહ્યા. ૨૦૭ ભુવનપતિના વીશ ઈન્દ્રોના નામ વગેરે ખીના ત્રણ શ્લાકમાં જણાવે છે-અશ્વ ચિહ્નિત વાયુસર વર્ધમાન ચિહ્નિત સ્તનિત એ, મકર ચિહ્નિત ઉદધિ કેસરી ચિહ્ન દ્વીપ કુમાર એક હસ્તિ ચિહ્નિત દિશિકુમારા ચમર અલિ હરિ અસુરના, R ધરણ ભૂતાનંદ ઈન્દ્રો બેઉ નાગકુમારના ૨૦૮ સ્પષ્ટા :-વાયુકુમાર દેવાના મુકુટમાં ઘેાડાનુ ચિહ્ન હેાય છે. તથા સાતમા સ્તનિતકુમાર નિકાયના દેવાના મુકુટમાં વર્ધમાન એટલે શરાવ સંપુટનુ ચિહ્ન હાય છે. વળી ઉદધિકુમાર દેવાના મુકુટમાં મગરનું ચિહ્ન વ્હાય છે. તથા નવમા દ્વીપકુમાર નિકાયના દેવાના મુકુટમાં કેસરી એટલે સિંહનું ચિહ્ન હેાય છે. તથા દિશિકુમાર દેવાના મુકુટમાં હસ્તિ એટલે હાથીનું ચિહ્ન હાય છે. એ પ્રમાણે ભુવનપતિના દશે ભેદોના નામ તથા ચિહ્ન કહ્યાં. આ દશે ભુવનપતિમાં બે ઈન્દ્રો હોવાથી ભુવનપતિમાં કુલ વીસ ઈન્દ્રો છે. તેમનાં નામ અનુક્રમે જણાવે છે:–અસુરકુમાર નિકાયમાં દક્ષિણે ચમરેન્દ્ર અને ઉત્તરે અલીન્દ્ર રહે છે. નાગકુમારને વિષે દક્ષિણમાં ધરણેન્દ્ર અને ઉત્તરમાં ભૂતાનેન્દ્ર રહે છે. ૨૦૮. વિદ્યુત્સુમારે હરિ હરિસ્સહ ને સુપર્ણ કુમારના, વેણુદેવ વિલ વણુદારી તેમ અગ્નિકુમારના; અગ્નિશિખ વલિ અગ્નિમાવ તેમ વાયુકુમારના, ઈંદ્ર વેલબ પ્રભજન તેમ સ્વનિંત કુમારના, ૨૦૯ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ | [ શ્રી વિજયપધસૂરિકૃતસ્પટાર્થ –ત્રીજા વિદ્યકુમાર નિકાયને વિષે હરિ અને હરિસ્સહ એ નામના બે ઈન્દ્રો જાણવા. તથા ચેથા સુપર્ણકુમાર નામના ભુવનપતિને વિષે વેણુદેવ અને વેદારી એ નામના બે ઈન્દ્રો છે. તથા અગ્નિકુમાર નામે પાંચમા નિકાયને વિષે અગ્નિશિખ તથા અગ્નિમાનવ નામના બે ઈન્દ્રો છે. તથા છઠ્ઠા વાયુકુમારને વિષે લંબ તથા પ્રભંજન એ નામના બે ઈન્દ્રો જાણવા. સાતમા સ્વનિતકુમાર નિકાયને વિષે બે ઈન્દ્રો છે. તેમનાં નામ ૨૧૦ મા શ્લોકમાં જણાવે છે. ૨૦૯ હરિ સુષ અને મહાષ તેમ ઉદધિકમરના, જલકાંત જલપ્રભ ઈન્દ્ર બને તેમ દ્વિીપકુમારના પૂર્ણ વલિ અવશિષ્ટ ઈન્દ્રિો દિક્કરે બે હરી, અમિતવાસવ અમિતવાહન વીશ એ ઈન્દ્રાવલી. ૨૧૦ સ્પષ્ટાર્થ–સુષ અને મહાઘોષ એ નામના બે હરિ એટલે ઈન્દ્રો સાતમા સ્વનિતકુમાર નિકાયને વિષે જાણવા. તથા આઠમા ઉદધિકુમાર નિકાયને વિષે જલકાંત તથા જલપ્રભા નામના બે ઈન્દ્રો છે. હવે નવમા દ્વીપકુમાર નામના ભુવનપતિમાં પૂરણ તથા અવશિષ્ટ એ નામના બે ઈન્દો જાણવા. છેલ્લા એટલે દશમા દિકુમાર નામના ભુવનપતિમાં અમિત વાસવ તથા અમિતવાહન નામે ઈન્દ્ર એમ બે ઈન્દ્રો જાણવા. એ પ્રમાણે ભુવનપતિને વિષે કુલ વીસ ઈન્દ્રો જાણવા. તેમાં દરેક નિકાયમાં એક ઈન્દ્ર દક્ષિણ શ્રેણિને તથા એક ઈન્દ્ર ઉત્તર શ્રેણિને એમ અનુક્રમે જાણવું. ૨૧૦ વ્યંતર તેના સ્થાન જણાવે છે-- રત્નપ્રભા ભૂમિ ઉપરના સહસ એજનથી તજી, - ઉપર નીચે જ સો સો રહ્યા અડસય હજી; તેહમાં દક્ષિણ તથા ઉત્તર તણે શ્રેણી વિષે, પિશાચાદિક આઠ ભેદે વ્યંતરે મેગે વસે. ૨૧૧ સ્પષ્ટાર્થ –પૂર્વે રત્નપ્રભાના પૃથ્વી પિંડના ઉપરના એક હજાર યોજન મૂક્યા હતા તેમાંથી ઉપર અને નીચે સે સે જન કાઢીએ ત્યારે આઠસો જ બાકી રહે. તે આઠ જનને વિષે દક્ષિણ તથા ઉત્તર શ્રેણીને વિષે પિશાચ વગેરે આઠ પ્રકારના વ્યન્તર દેવે આનંદથી રહે છે. એટલે આઠસે યેજનેને વિષે આ વ્યન્તર દેવનાં રહેવાનાં સ્થાને આવેલાં છે. તે આઠ પ્રકારના વન્તરેનાં નામ ૨૧૨ મા શ્લોકમાં જણાવાશે. ૨૧૧ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] વ્યંતરદેવના મુકુટના ચિહ્ન જણાવે છે-- કદંબચિહ્નિત છે પિશાચે સુલસચિહિત ભૂત સુરે, ખટ્વાંગ ચિહિત રાક્ષસ વટ ચિહ્ન યક્ષ વ્યંતરે અશક ચિહ્નિત કિનારે કિપુરૂષ ચંપક ચિહિતા, મહેરિંગનું નાગડુ ગંધર્વ તુંબરૂ ચિહ્નિતા. ૨૧૨ સ્પષ્ટાર્થ:–પિશાચ જાતિના દેવ ચન્તર દેવનો પ્રથમ ભેદ જાણ. તે પિશાચે કદંબ નામના વૃક્ષના ચિન્હવાળા હોય છે. તથા બીજા ભૂત જાતિના દેવે સુલસ નામના વૃક્ષના ચિન્હવાળા જાણવા. રાક્ષસે નામને વ્યન્તરને ત્રીજો પ્રકાર ખટ્વાંગ એટલે તાપસના ઉપકરણનાં ચિન્હવાળો જાણવો. યક્ષો એ વ્યક્તોને ચોથે ભેદ છે. અને તેમને વડના વૃક્ષનું ચિન્હ જાણવું. પાંચમા કિન્નર જાતના વ્યન્તરે અશોક વૃક્ષના ચિન્હવાળા જાણવા. અને કિપુરૂષ નામના છઠ્ઠા પ્રકારના વ્યન્તરે ચંપક વૃક્ષના ચિન્હવાળા હોય છે. મહારગ નામે સાતમા પ્રકારના વ્યન્તરે નાગ નામના વૃક્ષના ચિન્હવાળા જાણવા. તથા ગંધર્વ જાતિના આઠમા પ્રકારના વ્યન્તરે તુંબરૂ નામના વૃક્ષના ચિન્હવાળા જાણવા. એ પ્રમાણે આઠ પ્રકારના વ્યન્તરે તથા તેમનાં ચિહે કહ્યાં. ૨૧૨ હવે બે કેમાં વ્યંતરના વીશ ઈદ્રિોના નામ વગેરે જણાવે છે-- કાળ તિમ મહાકાળ ઈકપિશાચના તિમ ભૂતના, સુરૂપ તિમ પ્રતિરૂપ પૂરણ માણિભદ્રો યક્ષના રાક્ષસેના ભીમ મહાભીમ બેઉ તિમ કિનર તણું, કિંનર કિંપુરૂષો તથા જિંપુરૂષ વ્યંતર દેવના. ૨૧૩ સ્પષ્ટાર્થ –હવે વ્યન્તરના ઈન્દ્રોનાં નામ જણાવે છે–પિશાચના કાળ તેમ મહાકાલ નામના બે ઈન્દ્રો છે. ભૂતના સુરૂપ તથા પ્રતિરૂપ નામે બે ઈન્દ્રો છે. યક્ષના પૂરણું તથા મણિભદ્ર નામના બે ઈન્દ્રો છે. રાક્ષસના ભીમ તથા મહાભીમ એ નામના બે ઈન્દ્રો જાણવા. તથા કિન્નરના કિન્નર તથા જિંપુરૂષેન્દ્ર એ બે ઈન્દ્રો જાણવા. તથા કિપરૂષ નામના વ્યન્તર દેના બે ઈન્દ્રોનાં નામ ૨૧૪મા લેકમાં જણાવે છે. ૨૧૩ સહુરૂષ મહાપુરૂષ ઈકો તિમ મહારગ દેવના, અતિકાય વલિ મહાકાય ઈન્દ્રો તેમ ગધ તણ ગીતરતિ તિમ ગોતયશા સર્વ સેલ ઈકો જાણિયે, બૃહત્સગ્રહણ થકી અવશિષ્ટ ભાવ વિચારીએ, ૨૧૪ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ . ( [ શ્રીવિજયપધસૂરિકૃતસ્પષ્ટાર્થ_કિંપુરૂષના સપુરૂષેન્દ્ર તથા મહાપુરૂષેન્દ્ર એ બે ઈન્દ્રો જાણવા તથા મહેરગ નામના વ્યક્તર દેવના અતિકાય તથા મહાકાય નામના બે ઇન્દ્રો જાણવા. તથા ગન્ધર્વોના ગીતરતિ તથા ગીતયશા નામના બે ઈન્દ્રો છે. એ પ્રમાણે વ્યક્તર દેવેના આઠ નિકાયમાં દરેકમાં બે બે ઈન્દ્રો હેવાથી કુલ સેલ ઈન્દ્રો વ્યક્તર દેવેને વિષે જાણવા. આ દે સંબંધી બાકીનું સ્વરૂપ બૃહસંગ્રહણી નામના પ્રકરણ (વગેરે) ગ્રન્થમાંથી જાણવું. ૨૧૪ વ્યંતરના-સ્થાન-ભેદ-ઈદ્રના નામ-બત્રીશ ઈંદ્રાદિની બીને બે લેકમાં જણાવે છે – પૂર્વે કહેલ સો યાજનોથી ઉપર નીચે ડિયે, જને દશ દશ રહ્યા એંશી વિષે અવધારિયે; વ્યંતર તણી બીજી નિકાયો આઠ અમજ્ઞાતિને, પંચ પ્રજ્ઞપ્તિ રૂષિભૂત વાદિત વ્યંતર અને ૨૧૫ કંદિતા મહાકંદિતા કુષ્માંડ પચક વ્યંતર, વાણ વ્યંતર આઠ નામો એહ ચિત્ત વિષે ધો. પૂર્વની જિમ છે અહીં પણ ઈદ્ર બબ્બે સર્વ એ, સેલ ગણતા બેઉના બત્રીશ ઈ માનીએ. ૨૧૬ સ્પાર્થ –રત્નપ્રભા નારકીના પૂર્વ કહેલા ઉપરના સે યજમાંથી ઉપર તથા નીચે દશ દશ જન મૂકીને બાકી રહેલા એંસી યેજનેને વિષે ચન્તરની બીજી નિકાય એટલે વાણવ્યન્તર દેવોના આઠ નિકાનાં આવાસો આવેલા છે. તેમનાં નામ આ પ્રમાણે જાણવા–૧ અપ્રજ્ઞપ્તિ, ૨ પંચપ્રજ્ઞપ્તિ, ૩ ઋષિવાદિત, ભૂતવાદિત, ૫ કંદિત, ૬ મહાકંદિત, ૭ કુષ્માંડ, ૮ પચક એ પ્રમાણે આઠ ભેદ વાણવ્યન્તર દેવનાં જાણવાં. આ વાણવ્યક્તોને વિષે પણ ઉત્તરને ઈંદ્ર અને દક્ષિણને ઈંદ્ર એમ બે બે ઈન્દ્રો હેવાથી કુલ ૧૬ ઈન્દ્રો જાણવા. તથા વ્યન્તર દેવના સોળ ઈન્દ્રો અને વાણવ્યન્તર દેવના સોળ ઈન્દ્રો મળી કુલ બત્રીસ ઈન્દ્રો ચન્તર દેવના જાણવા. ૨૧૫–૨૧૬ વ્યંતરના દેહ વગેરેની બીના ચાર કલેકમાં જણાવે છે– દેહ ત્રણ તનુમાન સગ કર તેમ ઉત્તર ક્રિયે, લાખ જન અંગુલાસંખ્યય ભાગ વિચારિયે; અવગાહના લઘુ મૂલદેહે સેલ દશ સંજ્ઞા અને, આ સંસ્થાન પહેલું ચઉ કષાયો ચાર લેશ્યા માનીએ. ૨૧૭ સ્પષ્ટાર્થ–હવે ચન્તર દેવોના શરીર વગેરેની બીના જણાવે છે –આ વ્યન્તર દેવને વૈક્રિય, તેજસ અને કાર્મણ એ ત્રણે શરીર હોય છે. શરીરનું પ્રમાણ સાત હાથનું હોય For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બોજો] ૧૪ છે. તથા ઉત્તર વૈક્રિય શરીર એક લાખ જે જન પ્રમાણ ઉત્કૃષ્ટથી જાણવું. તથા મૂલ વૈકિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. આ વ્યન્તર દેવેને દશ તથા સેળ સંજ્ઞાઓ હોય છે. સમચતુરસ્ત્ર નામનું પહેલું સંસ્થાન હોય છે. ક્રોધ માન માયા લેભ એ ચારે કષાય તેમજ કૃષ્ણ નીલ કાપત અને તે એ ચાર લેશ્યાઓ હોય છે. ૨૧૭ પાંચ ઇંદ્રિય સમદુધાતે પાંચ દષ્ટિ ત્રણ અને, દર્શને ત્રણ જ્ઞાન ગણ ભૂલે ન ત્રણ અજ્ઞાનને અમીયાર યોગો તેમ નવ ઉપગ સંખ્યા અસંખ્ય એ, ઉપપાત ચ્યવને વીશ મુહુર્ત વિરહ વિચારીએ. ૨૧૮ સ્પષ્ટાર્થ-આ વ્યન્તર દેવને ઈન્દ્રિયે પાંચે હોય છે. વેદના સમુઘાત, કષાય સમુદુઘાત, મરણ સમુઘાત, વૈક્રિય સમુઘાત અને તેજસ સમુઘાત એ પાંચ સમુદ્યા હોય છે. અને સમકિત દષ્ટિ, મિશ દષ્ટિ અને મિથ્યા દષ્ટિ એ ત્રણ દષ્ટિ હોય છે. ચક્ષુ અચક્ષુ અને અવધિ એ ત્રણ દશન હોય છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમકિતી વ્યન્તને તથા મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વી વ્યક્તિને હોય છે. મનના ચાર યુગ, વચનના ચાર પેગ અને વૈક્રિયાગ, વિકિયમિશ્ર યોગ અને કામણ યોગ એ ત્રણ કાયાના ગે એમ કુલ અગિઆર ગે હોય છે. ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન અને ત્રણ જ્ઞાન એમ નવ ઉપગ હોય છે. ઉપજવાની તથા મરણની સંખ્યા સંખ્યાતા અથવા અસંખ્યાતા જેટલી જાણવી. તથા ઉતકૃષ્ટથી વિરહ કાલ વીસ મુહૂર્તને જાણવો એટલે વધારેમાં વધારે એટલા વખત સુધી કોઈ જીવ વ્યક્તરમાં ઉત્પન્ન થાય નહિ. ૨૧૮ જઘન્ય એક ક્ષણ તથા ઉપપાત ચ્યવને એક બે, ત્રણ લધુ સંખ્યા સહસ દસ વર્ષ લધુ આયુ હવે ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ હૃદયમાં ધારીએ, પર્યાપ્તિ ષટ આહાર છદિસિ દીર્ઘ કાલિકી માનીએ. ૨૧૯ સ્પષ્ટાઈ–વ્યન્તર દેવેમાં ઉપપાત અને ચ્યવનને અંગે જઘન્ય વિરહાકાલ એક સમય પ્રમાણ જાણો. એટલે વ્યન્તરમાં કઈ જીવ ન ઉપજે તે જઘન્યથી એક સમય ન ઉપજે અને પછીના સમયે પાછા કઈ જીવ વ્યન્તરમાં ઉપજે. જઘન્યથી ઉપપાત એટલે ઉપજવાની સંખ્યા એક બે ત્રણ જેટલી જાણવી. મરણ પામનારની જઘન્ય સંખ્યા પણ તેટલી જ જાણવી. આ દેવનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષ પ્રમાણ જાણવું. અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું જાણવું. આહાર પર્યામિ વગેરે છએ પર્યાપ્તિ હોય છે. તથા પૂર્વ દિશા વગેરે ૬ એ દિશાઓને આહાર હોય છે. તેમજ દીર્ઘકાલિકી નામની સંજ્ઞા તેમને હોય છે. ૨૧૯ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ [ શ્રીવિજયપઘસરિતપાંચમાં ગતિ બે ગતિથી આગતિ બે વેદ એ, પ્રજ્ઞાપના સૂત્રે કહો વિસ્તાર મનમાં ધારિયે; વ્યંતરો ને વાણવ્યતર સોલમાં દેહાદિએ, દ્વાર સરખા માનીએ ને થીર દીલથી ધારીએ, ૨૨૦ સ્પટાર્થ:–વ્યન્તર દેવોની બાદર પૃથ્વીકાય, બાદર અપકાય, બાદર વનસ્પતિકાય, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એ પાંચમાં ગતિ થાય છે એટલે એ પાંચ ઠેકાણે વ્યક્તર દેવે ઉપજે છે. તથા ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ એ બેની વ્યન્તરમાં આગતિ જાણવી. એટલે એ બે ગતિમાંથી મરીને વ્યક્તરમાં ઉપજે છે. આ દેવામાં સ્ત્રીવેદ અને પુરૂષદ એમ બે વેદ હોય છે. આ બાબત પ્રજ્ઞાપના સૂત્રમાં વિસ્તારથી કહ્યો છે. આઠ વ્યન્તર અને આઠ વાણવ્યન્તર એ સેલને વિષે શરીર વગેરે દ્વારે સરખાં જાણવાં. અને તેને સ્થિર ચિત્તથી વિચાર કર. ૨૨૦ તિચક્રનું સ્થાન તથા ચંદ્રાદિકની સંખ્યાની બીના પાંચ લેકમાં જણાવે છે – રત્નપ્રભાના તલથી ઉપરે સાતસે નેવું અને, યોજનો જાતાં ઈહાં અવધાર જ્યોતિષ્પકને પ્રથમ તારા તાસ ઉપરે સૂર્ય દશ જિને, ચંદ્ર એંશી યોજને શશિથી ગ્રહે વીસ જને. ૨૨૧ ૫ટાર્થ – હવે તિષી દેવનાં વિમાને કયે ઠેકાણે આવેલાં છે તે જણાવે છે. રત્નપ્રભા નારકીના ઉપરના તળીયાથી (સમભૂલા પૃથ્વીથી) સાતસો ને નેવું ભેજન ઉપર જઈએ ત્યારે જ્યોતિષ ચક્રના વિમાનની શરૂઆત થાય છે. સાતસે નેવું જન જઈએ ત્યારે પ્રથમ તારાના વિમાન આવે છે. તેના ઉપર દશ જન જઈએ ત્યારે એટલે સમભૂતલા પૃથ્વીથી આઠસે યેજન ઉપર ચઢીએ ત્યારે સૂર્યનાં વિમાન આવે છે. ત્યાંથી ઉપર એંસી જન જઈએ ત્યારે ચંદ્રનાં વિમાને આવે છે. એટલે સમભૂલા પૃથ્વીથી આઠ એંસી જન ઉપર જઈએ ત્યારે ચંદ્રનાં વિમાને આવે છે. ત્યાંથી વિસ જન સુધીમાં ગ્રહનાં વિમાને આવેલાં છે. એટલે આઠસે એંસીથી નવસે જન સુધીમાં ગ્રહોનાં વિમાને છે. એ પ્રમાણે સાતસો નેવુંથી નવસે જન સુધીમાં એટલે કુલ એકસે દશ જન સુધીમાં જ્યોતિષી દેનાં વિમાને આવેલાં છે. ૨૨૧ એકસો દશ વેજને સ્થિતિ એમ તારાદિકતણી, સૂર્યાદિ સંખ્યા પાંચ સાબીતી કરાવે જ્ઞાનની મધ જંબૂઢીપ તિક ભમતું મેરૂથી, અગીઆરસે એકવીશ પેજન દૂર મંડળ રૂપથી, ૨૨૨ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ 13 થી દેશના ચિંતામણિ ભાગ બીજો ] સ્પષ્ટાર્થ –એ પ્રમાણે તારા વગેરેની સ્થિતિ એટલે રહેવાનાં સ્થળ એક દશ જનની અંદર જાણવાં. આ સૂર્ય વગેરે પાંચ એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચની સંખ્યા પાંચ જ્ઞાનની સાબીતી કરાવે છે. તે લેકમાં વચમાં આવેલા જંબુદ્વીપની મધ્યમાં આવેલા મેરૂ પર્વતને વચમાં રાખીને આ તિશ્ચક ભમ્યા કરે છે. તેમાં મેથી ચારે દિશાએ અગિઆરસે અને એકવીશ જોજન છે. પ્રથમ મડલ આવેલું છે. ર૨૨ ફક્ત તારો ધ્રુવતણે નિશ્ચલ રહે વલિ ચક એ, લેકાંતથી અગીઆરસે અગીયાર જન અંદરે; રહીને નહી લેકાંતને અડતું ફરે મંડલપણે, ઉપર સ્વાતિ ભરણી નીચે મૂલ વર્તે દક્ષિણે. રર૩ ઉત્તરે અભિજિત્ શશિ બે ભાનુ જંબુદ્વીપમાં, ચાર શશિ ને ચાર ભાનુ ચળકતા લવણાબ્ધિમાં બાર શશિને બાર દિનકર જાણધાતકી ખંડમાં, એમ બેતાલીશ શશિ સૂર જાણવા કાલાબ્ધિમાં, ર૨૪ પષ્ટાર્થ—અઢી દ્વીપમાં આવેલા તિષીના વિમાનમાં એક પ્રવને તારે જ સ્થિર રહે છે. તે સિવાયના બધા વિમાને મેરૂ પર્વતને ફરતા પ્રદક્ષિણું આપતા હોવાથી ચર ગણાય છે. જ્યોતિષ ચક લેકાન્તથી એટલે જે સ્થળે લેકને છેડે આવીને અલકની શરૂઆત થાય છે, ત્યાંથી લેકની અંદર અગિઆરસે અગિઆર જન આવીએ ત્યાં તિષીનું છેલ્લું વિમાન મંડળ રૂપે ફરે છે. ભાવાર્થ એ છે કે લોકમાં છેલ્લામાં છેલ્લું વિમાન એટલું છેટે આવેલું છે કે જ્યાંથી લોકાંત અગિઆરસે અગિઆર જન છેટે રહે છે. સૌથી ઉપર સ્વાતિ નામનું નક્ષત્ર આવેલું છે, અને સૌથી નીચે ભરણી નામનું નક્ષત્ર આવેલું છે. દક્ષિણમાં મૂલ નામે નક્ષત્ર આવેલું છે અને ઉત્તરમાં અભિજત્ નામનું નક્ષત્ર આવેલું છુ. જંબુદ્વીપની અંદર બે ચંદ્ર અને બે સૂર્ય છે. અને લવણ સમુદ્રમાં પ્રકાશવંત એવા ચાર ચંદ્ર અને ચાર સૂર્ય આવેલા છે. ત્યાર પછી ઘાતકી ખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય આવેલા છે. તથા ત્યાર પછી આવેલા કાલેદપિ સમુદ્રને વિષે બેંતાલીસ ચંદ્ર અને બેંતાલીસ સૂર્ય આવેલા છે એમ જાણવું. ૨૨૩–૨૨૪ ચંદ્રાદિને પરિવાર વગેરે બીના જણાવે છે – પુષ્કર ચંદ્ર રવિ તેર વ્હાતર જાણિયે, એકસ બત્રીશ રવિ શશિ અઢી હિપે માનિયે, For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ક ૧૪૪ [ શ્રીવિજયપધસૂરિકૃતએક શશિ પરિવાર અઠયાશી ગ્રહ સંભારીયે, નક્ષત્ર અયાવીસ આદ્રાં પુષ્ય આદિક ધારીયે. . રર૫ સ્પષ્ટાર્થ –પુષ્પરાવર્તના પ્રથમ અમાં હેતેર ચંદ્ર અને હેતેર સૂર્ય જાણવા. અડધે પુષ્પરાવર્ત મનુષ્ય લેકમાં ગણાય છે માટે અહીં પુષ્કરા લીધે છે. બાકીના અર્ધ પુષ્કરાવમાં પણ ચંદ્ર સૂર્ય તે છે પણ તે મનુષ્ય ક્ષેત્રની બહાર છે અને સ્થિર છે તેથી લીધા નથી. એ પ્રમાણે જંબુદ્વીપના ૨, લવણ સમુદ્રના ૪, ધાતકી ખંડના ૧૨, કાલેદધિના ૪૨ અને પુષ્કરાર્થના ૭૨ મળી (૨+૪+૧૨+૨+૭૨=૧૩૨) એક સે બત્રીસ ચંદ્ર અને એક સે બત્રીસ સૂર્ય અઢી દ્વીપમાં જાણવા. એક એક ચંદ્રને અઠયાશી ગ્રહને પરિવાર જાણ. તેમજ આદ્ર પુષ્ય વગેરે અઠાવીસ નક્ષત્રને પરિવાર જાણ. ૨૨૫ ચંદ્રાદિના વિમાનનું પ્રમાણ વગેરે બે શ્લોકમાં જણાવે છે – છાસઠ સહસ નવસો પંચોતેર કડાકોડી માનિયે, તારા તણી સંખ્યા તથા શશિનું વિમાન વિચારીયે; એક યોજન ભાગ એકસઠ ભાગ છપન્ન તેહના, તેટલો વિસ્તાર ને અડતાલીશ ભાગે સૂર્યના. રર૬ અર્ધ યોજન માન ગ્રહના એક ગઉ નક્ષત્રનું, માન ગુરૂએ તારકનું જાણ અધ ગાઉનું; પંચ ધનુ શતમાન ઓછું માન તારક વર્ગનું, વિસ્તાર ક્ષેત્ર માસ માંહો એહમાન વિમાનનું, રર૭ સ્પષ્ટાઈ–વળી છાસઠ હજાર, નવસે પંચેતેર કડાકેડી પ્રમાણે તારાની સંખ્યા એક ચંદ્રના પરિવારમાં જાણવી. એ પ્રમાણે એક ચંદ્રને ગ્રહ, નક્ષત્ર તથા તારા પરિવાર જાણુ. તથા ચંદ્રના વિમાનનું પ્રમાણુ એક એજનના એકસઠ ભાગ કરીએ તેવા છપન ભાગ પ્રમાણ એટલે જ જનનું જાણવું. તથા સૂર્યના વિમાનનું પ્રમાણ એક જનના એકસઠીયા ૪૮ ભાગનું એટલે શુંજન પ્રમાણ જાણવું. ગ્રહના વિમાનનું પ્રમાણ અર્ધા જનનું જાણવું. તથા નક્ષત્રના વિમાનનું પ્રમાણ એક ગાઉનું જાણવું. ગ્રહના વિમાનનું ઉત્કૃષ્ટ પ્રમાણ અર્ધા ગાઉનું જાણવું અને જઘન્યથી પાંચસે ઘનુષ્યનું અથવા છ ગાઉનું પ્રમાણ જાણવું. એ પ્રમાણે જ્યોતિષીના વિમાનનું પ્રમાણ (વિસ્તાર) ક્ષેત્ર માસમાં જણાવ્યું છે. ર૨૬–૨૨૭ ચંદ્રાદિના વિમાનને વહન કરનાર અભિગિક દેવોની બીના વગેરે બે શ્લેકમાં જણાવે છે – For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી સશના ચિંતામણિ ભાગ બીજો ] ૧૪૫ પૂર્વ બાજુ તેમની સિંહ દક્ષિણે કરી પશ્ચિમે, વૃષભ ઉત્તર અશ્વ કિંકર દેવ વાહન રૂ૫ કરે જાણ સેલ હજાર આભિયમિકામર ચંદના, તેમ આઠ હજાર આભિયોગિકામર ગ્રહ તણ, ૨૨૮ સ્પાર્થ –આ તિષીનાં વિમાને છે કે સ્વભાવથી જ આકાશમાં અદ્ધર રહીને ફર્યા કરે છે–તે પણ ત્યાંના આભિગિક (નેકર દેવ) દેવે પિતાને આચાર પાલવાદેખાડવાને માટે તે વિમાનની નીચે રહી સિંહાદિકનું રૂપ કરીને વહન કરે છે. તેનું સ્વરૂપ જણાવે છે. પૂર્વ બાજુમાં સિંહનું રૂપ કરીને, દક્ષિણ બાજુએ કરી એટલે હાથીનું રૂપ કરીને, પશ્ચિમ દિશાએ વૃષભ એટલે બળદનું રૂપ કરીને તથા ઉત્તર દિશામાં અશ્વ એટલે ઘોડાનું રૂપ કરોને આભિગિક દેવે વિમાનને વહન કરે છે. તેમાં ચંદ્રના વિમાનને કુલ સોલ હજાર આભિગિક દેવે વહન કરે છે. તેટલાજ દેવ સૂર્યના વિમાનને વહન કરે છે. ગ્રહના વિમાનને આઠ હજાર દેવે વહન કરે છે. ૨૨૮ ચઉ સહસ નક્ષત્રના બે સહસ વલિ તારા તણા, ચંદ્રાદિનાજ વિમાન નીચે આભિગિક કર્મના, ઉદયે રહે વાહન થઈ વલિ હાર માનવક્ષેત્રની, ચંદ્ર સૂર્યો થીર કહ્યા અંતરિત સ્થિતિ છે તેમની, રર૯ સ્પષ્ટાર્થ –નક્ષત્રના વિમાનને ચાર હજાર આભિગિક દેવે વહન કરે છે. તારાના વિમાનને બે હજાર દેવે વહન કરે છે. આ દેવ ચંદ્રાદિકના વિમાનની નીચે આભિગિક કર્મના ઉદયથી વાહન રૂપે થઈને વિમાનને વહન કરે છે. આ અઢી દ્વીપમાં આવેલા ચંદ્ર સૂર્યનાં વિમાને સ્વભાવથી જ ચર છે. અને અઢી દ્વીપ પ્રમાણ અથવા પિસ્તાલીસ લાખ જન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રની બહાર આવેલા તિષીનાં વિમાને સ્થિર કહ્યા છે, એટલે તેઓ એકજ ઠેકાણે રહે છે. અને તેથી કરીને ત્યાં રાત દિવસ વગેરે પ્રકારને વ્યવહાર હોતું નથી. વળી તેમની અંતરિત સ્થિતિ છે એટલે સૂર્યના આંતરે ચંદ્ર આવેલ છે અને ચંદ્રને આંતરે સૂર્ય આવેલ છે. અથવા એક ચંદ્ર પછી એક સૂર્ય પછી એક ચંદ્ર પછી એક સૂર્ય એ ક્રમથી ચંદ્ર સૂર્ય એકેક સૂર્યાદિના આંતરે રહેલા છે. ર૨૯ અઢી દ્વીપની બહારના ચંદ્રાદિની બીના વગેરે જણાવે છે – યોજના સહસ્ત્ર પચ્ચાશ કેરા એ પરસ્પર અંતરે, અહીંના વિમાન થકી વિમાને માનમાં અર્ધા ખરે; ૧૯ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધરિતદ્વીપ પરિધિ વૃદ્ધિથી સંખ્યા વધંતી તેમની, લેશ્યા પ્રશસ્ત ગ્રહાદિ શેભા જાણવી સૂર્યાદિની. ૨૩૦ સ્પટાથે–ત્યાં (અઢી દ્વીપની વહાર) એક સૂર્યથી ચંદ્રને પચાસ હજાર જનનું આંતરૂં છે અથવા સૂર્યના વિમાનથી પચાસ હજાર જન છે. ચંદ્રનું વિમાન આવેલું છે. વળી આ સ્થિર વિમાને ચર વિમાનથી અર્ધા પ્રમાણુના છે. એટલે ચર ચંદ્રનું વિમાન જનના એસડીઆ છપન્ન ભાગનું છે તે સ્થિર ચંદ્રનું વિમાન યજનના એકસઠીયા અઠ્ઠાવીસ ભાગનું છે. સૂર્યનું વિમાન એકસઠીયા વીસ ભાગનું છે, ગ્રહનું ૫૫ જનનું એટલે એક ગાઉનું, નક્ષત્રનું અડધા ગાઉનું અને તારાનું પા ગાઉનું જાણવું. જેમ જેમ દ્વિીપ અથવા સમુદ્રની પરિધિમાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ ચંદ્ર વગેરેની સંખ્યા પણ વધતી જાય છે. તેમને શુભ તે લેશ્યા હોય છે. અને ગ્રાદિ વડે સૂર્યની તેમજ ચંદ્રની શોભા જાણવી. ૨૩૦ ચંદ્રાદિમાં ચંદ્રનું આયુષ્ય વધારે હેવામાં કારણ વગેરે બીને જણાવે છે – ઘંટાકૃતિએ ચંદ્ર રવિ દીપે અસંખ્યાતા અને, સ્વયંભૂરમણાબ્ધિની અવધિ કરી નિજ પંક્તિઓ લાખ યોજના અંતરે થીર તે રહ્યા એ પાંચમાં, આયુ અધિક ઉચિત શશિનું દીર્ધાયુ જે રહે શાંતિમાં. ૨૩૧ ૫ણાર્થ:–આ ચંદ્ર અને સૂર્ય ઘટના આકારે દીપી રહ્યા છે. વધતાં વધતાં તેમની સંખ્યા અસંખ્યાતી થાય છે. તેમાં સ્વયંભૂરમણ સમુદ્રમાં તેમની વધારેમાં વધારે સંખ્યા જાણવી અને એક ચંદ્ર બીજા ચંદ્રથી લાખ યેજનથી અધિક અંતરે આવેલા છે. કારણ કે વચમાં સૂર્યનું વિમાન આવેલું છે. તેનું જે પ્રમાણ છે તેટલું લાખ એજનથી અધિક જાણવું. તેમજ એક સૂર્યથી બીજે સૂર્ય પણ લાખ યોજનથી કાંઈક અપિક અંતરે આવેલું છે. કારણ કે બે સૂર્યની વચમાં ચંદ્રનું વિમાન આવેલું છે તેટલું અધિક જાણવું. આ પાંચ તિષીમાં ચંદ્રનું આયુષ્ય સૌથી અધિક છે. કારણ કે તેના કિરણો સ્વભાવે શાંતિને આપે છે, આથી સમજવાનું મળે છે કે, જે જીવ સ્વભાવે શાંત પ્રકૃતિવાળો હોય, તેનું આયુષ્ય લાંબુ હોય છે. લેકમાં પણ તેમ જણાય છે. ર૩૧ ચંદ્ર વગેરેના દેહ વગેરેની બીના ત્રણ લેકમાં જણાવે છે – દેહ ત્રણ સગ હાથ તનું એક લાખ જન જાણિયે, માન ઉત્તરક્રિયે અવગાહના લઘુ ધારિયે; For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણ બાગ બાજા ] _ ૧૪૭ અંગુલાસંખ્યય ભાગ પ્રમાણ સંજ્ઞા દશ અને, સંસ્થાને પહેલું ચઉ કષાયે તેઉ લેશ્યા તેમને. ૨૩૨ સ્પષ્ટાર્થ –આ જ્યોતિષી દેવને પણ વૈક્રિય, તેજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે. મૂલ વૈક્રિય શરીરનું પ્રમાણ સાત હાથનું અને ઉત્તર વૈક્રિય શરીર એક લાખ જે જનનું હોય છે. તથા મૂલ શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. તેમને દશ સંજ્ઞાઓ હોય છે. સમ ચતુરન્સ સંસ્થાન હોય છે. ક્રોધાદિક ચાર કષા હોય છે, તેમજ એક થિી તેજે લેશ્યા હોય છે. ૨૩૨ પંચ ઈંદ્રિય સમુદઘાત પંચ દૃષ્ટિ દર્શને, જ્ઞાન તિમ અજ્ઞાન ત્રણ ત્રણ આંકડો એ ચારને; અગીઆર વેગે તેમ નવ ઉપયોગ સંખ્યા અસંખ્ય એ, ઉપપાત ચ્યવનેત્કૃષ્ટ સંખ્યા એક આદિ જઘન્ય એ. ૨૩૩ સ્પષ્ટાર્થ –આ જ્યોતિષી દેવેને ઈન્દ્રિયે પચે હોય છે. તેમજ વેદના, કષાય, મરણ, વૈક્રિય અને તૈજસ એ પાંચ સમુઘાતે હોય છે. સમક્તિ, મિશ્ર અને મિથ્યાત્વ એ ત્રણ દષ્ટિ; ચક્ષુ, અચક્ષુ, અને અવધિ એ ત્રણ દર્શને, સમ્યગ્દષ્ટિ દેવેને મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન, તથા મિથ્યાષ્ટિ દેવોને મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન હોય છે, એ પ્રમાણે એ દષ્ટિ વગેરે ચારને વિષે ત્રણની સંખ્યા જાણવી. ચાર મનના મેગ, ચાર વચનના યુગ અને વૈક્રિય વૈકિય મિશ્ર કામણ એ ત્રણ કાયાના પેગ મળી કુલ ૧૧ એગ હોય છે. તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એ પ્રમાણે કુલ નવ ઉપગ હોય છે. ઉત્કૃષ્ટથી ઉપજવાની સંખ્યા તથા ચ્યવનની સંખ્યા એટલે મરણની સંખ્યા કેઈ વાર સંખ્યાની તેમજ કઈ વાર અસંખ્યાતી જાણવી. અને જઘન્યથી બંનેની સંખ્યા એક બે ત્રણ જાણવી. ૨૩૩ મુહર્ત ચોવીશ તિમ સમયને વિરહ ગુરુ લઘુ ધારિયે, ઉત્કૃષ્ટ આયુ પય તિમ ઇગ લાખ વર્ષ વિમાસીએ; ભાગ અષ્ટમ પત્ય કે જન્ય આયુ માનીએ; પર્યાપ્તિ ષટ આહર છદિશિ દીર્ઘકાલિક જાણિયે ૨૩૪ સ્પષ્ટાર્થ –આ તિષી દેવને ઉત્કૃષ્ટથી વિરહ કાલ વીસ મુહૂર્તને જાણ. એટલા વખત સુધી કઈ જીવ મરીને તિષી દેવમાં ઉપજે નહિ. અને જઘન્યથી એક મર્ચને વિરહકાલ જાણ. એટલે એક સમય સુધી જોતિષીમાં કોઈ ન ઉપજે અને બીજે સમયે ઉપજે. તિષી દેવામાં ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ અને એક લાખ વર્ષનું છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [ શ્રાવિજયપરિકૃતઅને તે ચંદ્રના આયુષ્યની અપેક્ષાએ જાણવું. અને જઘન્ય આયુષ્ય પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ હોય છે. તે તારાને આશ્રીને જાણવું. આ દેવને આહાર પર્યાપ્તિ વગેરે છે એ પર્યાપ્તિઓ હોય છે. વળી આહાર પણ છએ દિશાને હોય છે. તથા દીર્ધકાલિકી નામની સંજ્ઞા આ દેવેને હોય છે. ૨૩૪ ચંદ્રાદિના તથા તેમની દેવીઓના આયુષ્યની બીના ત્રણ ગ્લૅકમાં જણાવે છે – પાંચમાં ગતિ બે ગતિથી આગતિ અવધારિયે, વેદ બે શશિ આયુ પલ્યોપમ વરિસ લખ જાણિયે; સૂર્ય જીવિત પલ્ય તેમ હજાર વર્ષે માનિયે, ગ્રહોનું ઈગ પલ્ય ત્રણની દેવી આયુ અધ એ. ૨૩પ સ્પષ્ટાથે–આ તિષી દેવે પિતાના આયુષ્યના અંતે ચવીને સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તથા પર્યાપ્ત બાદર પૃથ્વી, જલ અને વનસ્પતિ રૂ૫ પાંચ દંડકમાં જાય છે. એટલે બાંધેલા આયુષ્યને અનુસરે તે પાંચ દંડકમાંના કેઈ પણ દંડકમાં જાય છે. આ અપેક્ષાએ મૂલ લેકમાં પાંચમાં ગતિ” એમ કહ્યું છે. તથા આગતિ બે ગતિમાંથી જાણવી. એટલે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ ગતિના તિષીમાં ઉપજે છે. પુરૂષ વેદ અને સ્ત્રી વેદ એ બે વેદે તેમને હોય છે. ચંદ્રનું આયુષ્ય એક પાપમ અને એક લાખ વર્ષનું જાણવું. તથા સૂર્યનું આયુષ્ય એક પલ્યોપમ અને એક હજાર વર્ષનું જાણવું. તથા ગ્રહ દેવાનું એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. ચંદ્રની દેવીનું આયુષ્ય ચંદ્રથી અડધું એટલે અર્ધ પલ્યોપમ ને પચાસ હજાર વર્ષનું હોય છે. સૂર્યની દેવીનું આયુષ્ય સૂર્યથી અર્થ એટલે અડધે ૫૫મને પાંચ વર્ષનું હોય છે. તથા ગ્રહની દેવીનું આયુષ્ય ગ્રહના આયુષ્યથી અડધું એટલે અધ પલ્યોપમનું હેય છે. ૨૩૫ અર્ધ પાપમ તણું આયુષ્ય છે નક્ષત્રનું, પલ્ય ચેથા ભાગ આયુ જાણવું તારાતણું પલ્ય થો ભાગ સાધિક દેવીનું નક્ષત્રની, પલ્ય અષ્ટમ ભાગ સાધિક દેવીનું તારા તણી. ૨૩૬ સ્પષ્ટાર્થ-નક્ષત્ર દેવેનું અર્ધ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. અને તારાનું આયુષ્ય વા પલ્યોપમનું ઉત્કૃષ્ટથી જાણવું. નક્ષત્રની દેવીનું કાંઈક અધિક પલ્યોપમને થે ભાગ ઉત્કૃષ્ટથી આયુષ્ય હોય છે. અને તારાની દેવીનું પલ્યોપમના આઠમા ભાગથી અધિક આયુષ્ય જાણવું. એ પ્રમાણે જ્યોતિષી દેવ તથા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને હવે તેમનું જઘન્યથી આયુષ્ય જણાવે છે. ૨૩૬ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બાજે ]. તિષ્કમાંહી પ્રથમના ચઉ દેવદેવી યુગલનું, પલ્ય ચૂથો ભાગ આયુ તેમ પંચમ યુગલનું પલ્ય અષ્ટમ ભાગ આયુ એ જઘન્ય વિચારીએ, પ્રજ્ઞપ્તિ શશિ સૂરની જણાવે ભાવ નિત્ય વિમાસીએ. ૨૩૭ ૨૫છાર્થ –તિષી દેના પ્રથમના ચાર યુગલનું એટલે ૧ ચંદ્રના વિમાનમાં રહેતા દેવ તથા દેવી, ૨ સૂર્યના વિમાનમાં વસતા દેવ તથા દેવી, ૩ ગ્રહના વિમાનમાં રહેતા દેવ તથા દેવી તેમજ ૪નક્ષત્રના વિમાનમાં રહેતા દેવ તથા દેવીનું જઘન્યથી આયુષ્યપ્રમાણ એક પાપમના આઠમા ભાગ જેટલું જાણવું. આનું વિવેચન ચંદ્ર પ્રગતિ તથા સૂર્ય પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર અને સૂર્ય સંબંધી અધિકારમાં વિસ્તારથી જણાવેલું છે, તથા આ તિષીના વિમાને શાશ્વતા છે એમ જાણવું. ૨૩૭ હવે તોછલકનું સ્વરૂપ વગેરે બીના જણાવે છે – મધ્ય લેક દ્વિીપ સમુદ્ર અસંખ્ય સારા નામથી, વિસ્તારમાં તે દિગુણ દ્વિગુણ જાણ દ્વીપ સમુદ્રથી; વીંટાય વલયાકાર ક્રમસર ઈમ સ્વયંભૂ અંતમાં, મેરૂગિરિ છે ગાળ જંબુદ્વીપ કેરા મધ્યમાં. ૨૩૮ ૫દાર્થ –એ પ્રમાણે તિષી દેવતાઓનું સ્વરૂપ ટુંકાણમાં કહ્યું. હવે મધ્યમ લેક એટલે તીર્થો લેકમાં સારી સારી વસ્તુઓના નામે અસંખ્ય દ્વીપ તથા સમુદ્રો આવેલા છે. તેમાં સૌથી વચમાં ને સૌથી નાને એક લાખ એજનના વિસ્તારવાળે થાળીના આકારને જંબૂઢીપ આવે છે. તે પછી તેને ફરતે લવણ સમુદ્ર આવેલ છે. તેને વિસ્તાર બને બાજુ બે લાખ એજનને છે. તેને ફરતે ચાર લાખ એજનના વિસ્તારવાળે ધાતકી ખંડ આવે છે. એ પ્રમાણે એક દ્વીપની પછી તેને વલયાકાર ફરતો બમણું વિસ્તારવાળે સમુદ્ર છે. ત્યાર પછી તેથી બમણું વિસ્તારવાળે વલયાકારે દ્વિીપ આવે, એ પ્રમાણે બમણા બમણા વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર આવેલા છે. તેમાં સૌથી મટે સ્વયંભૂરમણ સમુદ્ર આવેલ છે. આ તીર્થો લેકનું મધ્ય બિન્દુ મેરૂ પર્વત છે. અને તે મેરૂ પર્વત થાળીના આકારવાળા જંબુદ્વીપના મધ્ય ભાગમાં આવેલ છે. ૨૩૮ હવે પાંચ લેકમાં મેરૂ પર્વતની બીના જણાવે છે— સહસ જન ભૂમિમાં ને ઉપર ઉગે જ ને, નવાણુ સહસ હજાર દશ વિસ્તાર પૃથ્વીતલ તણે For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રીવ જયપતિઉપર એક હજાર વિસ્તાર વલિ ત્રણ લેકથી. ત્રણ કાંડથી મેરૂ વિભાગી જાણજે સંક્ષેપથી. ર૩૯ પષ્ટથ-આ મેરૂ પર્વત જમીનમાં એક હજાર જન ઉડે છે. અને ભૂમિથી બહાર નવાણું હજાર જન પ્રમાણ હેવાથી મેરૂની કુલ ઉંચાઈ એક લાખ જનની કહી છે. પૃથ્વી તલ એટલે સૌથી નીચે મેરૂ પર્વત દશ હજાર એજનના વિસ્તારવાળે છે. તથા સૌથી ઉંચે તેને વિસ્તાર એક હજાર જન પ્રમાણ છે. વળી આ મેરૂ પર્વત ત્રણે લેકમાં આવેલે હેવાથી તેને લેક આશ્રીને ત્રણ વિભાગ છે. તેમજ આ મેરૂ પર્વતના ત્રણ કાંડ હવાથી તે અપેક્ષાએ પણ તેના ત્રણ વિભાગ પડે છે, એમ જાણવું. ર૩૯ કાંડ પહેલે મેરૂને હીરા પ્રમુખથી પૂર્ણ છે, સહસ યોજન માન તેનું તે પછી પર કાંડ છે, સહસ તેસઠ જ રૂચાદિથી તે પૂર્ણ છે, કંચન શિલામય કાંડ ત્રીજો સહસ છત્રીશ માન છે. ૨૪૦ સ્પષ્ટાર્થ ––આ મેરૂ પર્વતને પ્રથમ કાંડ વિભાગ) જે ખરકાંડ કહેવાય છે તે હીરા વગેરેથી ભરેલ છે. તે એક હજાર જન પ્રમાણ ઉંચે છે. ત્યાર પછી તેની ઉપર બીજો કાંડ ત્રેસઠ હજાર જન ઉંચાઈમાં છે. અને તે રૂપા વગેરેથી ભરેલું છે. તથા તેની ઉપર છત્રીસ હજાર જન પ્રમાણુ ઉંચે ત્રીજો કાંડ આવેલું છે. અને તે કંચન એટલે સુવર્ણમય છે. આ ત્રીજા કાંડને આશ્રીને મેરૂ પર્વત સેનાને (કંચનગિરિ) કહેવાય છે. એ પ્રમાણે ૧૦૦૦+ ૬૩૦૦૦+૩૬૦૦૦ એમ ત્રણ વિભાગ મળીને મેરૂ પર્વતની એક લાખ એજનની ઉંચાઈ જાણવી, અને આ રીતે ત્રણ પ્રકારના કાંડની અપેક્ષાએ મેરૂ પર્વતના ત્રણ વિભાગ જાણવા ૨૪૦ મેરૂ પર વૈર્ય કેરી ચૂલિકા ઊંચાઈમાં, ચાલીશ યોજન બાર એજન મૂલના વિસ્તારમાં મધ્યભાગે આઠ જન ઉપર જન ચારને, વિસ્તાર મેરૂ તલે વલય ભદ્રશાલ આશ્રમ શાંતિને, ૨૪૧ પછાર્થ –મેરૂ પર્વતની ઉપર ચૂલિકા આવેલી છે. તે ચૂલિકા વૈડૂર્ય રત્નમય છે. તથા તેની ઉંચાઈ ચાલીસ જનની છે. તે ચૂલિકાને મૂલમાં બાર એજનને વિસ્તાર છે. મેચ ભાગે એટલે વચમાં આઠ જનને વિસ્તાર છે અને ઉપર ચાર જનને વિસ્તાર છે. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી. દેશના ચિંતામણિ ભાગ બીજે ] ૧૫ ચૂલિકાને કર્યો સ્થળે કેટલે વિસ્તાર છે તે જાણવાને માટે મૂલથી પાંચ જન ઉપર જઈએ ત્યારે વિસ્તારમાં એક જન ઘટે અને ઉપરથી પાંચ જજ નીચે ઉતરીએ ત્યારે વિસ્તારમાં એક યેજન વધે એ રીત જાણવી. આ મેરૂ પર્વતના તળીયા આગળ તેની ચારે બાજુ ફરતું ભદ્રશાલ નામે વન આવેલું છે, તે વન જાણે શાંતિને આશ્રમ હોય તેવું ભી રહ્યું છે. ૨૪૧ ઉપર યોજન પાંચસે જાતાં અપર નંદનવને, વિસ્તાર પંચશત લેજને જોતાં લહે આણંદને મેરૂ પહેલી મેખલાપર એહ નંદન જાણિયે, સાડી બાસઠ સહસ જન દૂર સૌમનસ ધાક્ષ્યિ. ૨૪૨ સ્પદાર્થ –એ ભદ્રશાલ વનથી મેરૂ પર્વત ઉપર પાંચસે લેજન ચઢીએ ત્યારે બીજું નંદનવન આવેલું છે. આ વનને વિસ્તાર પાંચસે લેજનને વલયાકારે છે. કારણ કે અહી વલયાકારે પાંચસે લેજનના વિસ્તારવાળી મેરૂ પર્વતની પ્રથમ મેખલા (છજા જેવા આકારવાળી) આવેલી છે. તેમાં આ બીજું નંદનવન આવેલું છે. જેને જેવાથી જીવને આનંદ થાય છે એવું આ નંદનવન છે. આ નંદનવનથી ઉપર સાડી બાસઠ હજાર ઉપર જઈએ ત્યાં સૌમનસ નામનું ત્રીજું વન આવેલું છે. ૨૪૨ એહ બીજી મેખલા પર ત્રીજું વન ના ભૂલીએ, ત્યાંથી સહસ છત્રીશ પેજન દૂર પાંડક માનીએ; એહ ત્રીજી મેખલા પર મેર શીર્ષે ભાવીએ, - ચારસે ચોરાણુ ના વિસ્તાર વલયે ભાવીએ. ૨૪૩ સ્પદાર્થ –આ ત્રીજું સૌમનસ વન મેરૂ પર્વતની બીજી મેખલાને વિષે આવેલું છે. આ વનને વિસ્તાર પણ પાંચસે લેજનને છે. કારણ કે આ બીજી મેખલા પાંચસો જનના વિસ્તારવાળી છે. અને તે મેખલામાં આ વન આવેલું છે. આ વનથી છત્રીસ હજાર જન ઉપર ચઢીએ ત્યારે એટલે મેરૂ પર્વતના શિખરને વિષે ચર્થે પાંડુક નામનું વન આવેલું છે. આ મેરૂ પર્વતની ત્રીજી મેખલા તે મેરૂ પર્વતના શીર્ષ રૂપ જાણવી. આ વન મેરૂ પર્વતની ચૂલિકાથી ફરતું વલયાકારે આવેલું છે અને તેને વિરતાર ચાર ચોરાણું જન પ્રમાણ છે. ૨૪૩ ભરત ક્ષેત્ર વગેરે સાત ક્ષેત્રની ૬ વર્ષધર પર્વતની અને પદ્મદ્રહાદિકની બીના વગેરે ૬ શ્લેકમાં જણાવે છે – For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ [ શ્રીવિજયપદ્મસૂરિકૃત ભરતાદિ ખડા સાત જ ખૂદ્દીપમાં સંભારીએ, ભરત હૈમવત હિરવર્ષ મહાવિદેહ ન ભૂલીએ; રમ્યક હૈરણ્યવત તિમ ઐરવત સગ નામએ, એહને જૂદા કરતા દક્ષિણે ને ઉત્તરે. ૨૪૪ હિમવાન્ગહાહિમવાન નિષધ નીલવંત રૂકિમ શિખરી ગિરી, વધર પર્વત છે એના મૂલમાં ટેાચે વલી; વિસ્તાર સરખા પચીશ યાજન ભૂમિમાં હિમવંત એ, ઉંચાઇમાં સા યોજના તે સુવર્ણમય અવધારિયે. ૨૪૫ સ્પષ્ટા :~~~આ જ ખૂદ્વીપમાં ભરત વગેરે સાત ખડા આવેલા છે. તે ખડાનાં નામ આ પ્રમાણે જાણવાં–૧ ભરતક્ષેત્ર, ૨ હૈમવતક્ષેત્ર, ૩ હરિવષ ક્ષેત્ર, ૪ મહાવિદેહક્ષેત્ર, ૫ રમ્યકક્ષેત્ર, હેરણ્યવતક્ષેત્ર, તેમજ ૭ મુ` અરવતક્ષેત્ર. આ સાત ક્ષેત્રને જુદા પાડનાર દરેક ક્ષેત્રની દક્ષિણ અને ઉત્તર દિશામાં વધર પતા આવેલા છે. વર્ષ એટલે ક્ષેત્ર તેમને જુદા પાડે છે માટે વ પર કહેવાય છે. ભરત અને હેમવત ક્ષેત્રની વચમાં હિમવાન નામે વધર પર્વત આવેલા છે. તે ભરત ક્ષેત્રની ઉત્તરે અને હેમવત ક્ષેત્રની દક્ષિણે છે. ખીજે મહાહિમવંત નામે વધર હેમવંત ક્ષેત્રની ઉત્તરે અને હરવ ની દક્ષિણે આવેલા છે. ત્રીજો નિષધ નામે વર્ષોંધર પર્વત હિરવ અને મહાવિદેહને જુદા પાડે છે. ચેાથેા નીલવત નામે વ ધરપત મહાવિદેહ અને રમ્યક ક્ષેત્રની વચમાં આવેલા છે. ત્યાર પછી પાંચમા રૂકમી નામે વધર પર્વત રમ્યક ક્ષેત્ર અને ઐરણ્યવત ક્ષેત્રને જુદા પાડે છે. તથા છઠ્ઠો શિખરી નામના પત ઐરણ્યવત અને ઐરવત ક્ષેત્રની વચમાં આવેલા છે. એ પ્રમાણે છ વ ધર પત અથવા કુલિઝિર પર્યંત પણ કહેવાય છે. આ છ એ પ`તાનો મૂલમાં જેટલા વિસ્તાર છે તેટલા ટાર્ચ અથવા શિખર ઉપર પણ જાણવો. તેમાં પ્રથમ હિમવાન પત જમીનમાં પચીસ ચેાજન અને જમીન ાહાર ઉચાઇમાં પચેાતેર ચેાજન એ પ્રમાણે કુલ સેા યાજન ઉંચા છે. વળી આ હિમવંત પર્યંત સાનામય હોવાથી દેખાવમાં પીળે છે. ૨૪૪. ૨૪૫ ડાઇમાં ઊંચાઇમાં બમણા મહાહિમવાન એ, તેહ અર્જુન જાતિ કંચનમય ચળકતા માનીએ; તેથી પ્રમાણે દુર્ગુણ ત્રીજો નિષેધ કંચન જેહવા, નીલવત વૈ'ના માને નિષધના જેવા, ૨૪૬ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે] સ્પષ્ટાર્થ મહાહિમવંત પર્વત ઉંડાઈમાં તેમજ ઉંચાઈમાં હિમવંત પર્વત કરતાં બમણ છે. એટલે ઉંડાઈ પચાસ એજનની અને ઉંચાઈ દેઢ જનની છે. આ પર્વત પણ અર્જુન જાતિના સુવર્ણમય હવાથી ચળકાટ મારે છે. ત્રીજે નિષધ પર્વત તેનાથી પણ બમણ છે. એટલે ઉંડાઈમાં સે જે જન અને ઉંચાઈમાં ત્રણસે જન એટલે કલ ચારસો જન પ્રમાણને છે. તે પણ તપાવેલા કંચનને હવાથી રાતા વર્ણન છે. એથે નીલવંતા પર્વત વૈડૂર્ય રત્નમય હોવાથી નીલા વર્ણને છે. તેમજ તેનું પ્રમાણ નિષધ પર્વત જેટલું છે. અથવા તે ચાર એજન ઉંચે છે. ર૪૬. રૂધ્યમય રૂકમી મહાહિમવંત જે જાણિયે, હિમવંત સમ સુવર્ણમય શિખરી સદા સંભારીયે; એ વર્ષધરગિરિ પાર્થભાગે મણિરયણથી દીપતા, ક્ષુલ્લહિમવંત ગિરિ ઉપર પ્રભુ પદ્મદ્રહ ફરમાવતા. ૨૪૭ પાર્થ –પાંચ રૂકમી પર્વત રૂપાય છે તેથી વેળા વર્ણને છે. અને તેનું પ્રમાણ મહાહિમવત પર્વત જેટલું એટલે બસ એજન પ્રમાણ છે. તથા શિખરી પર્વત હિમવંત જેટલે અથવા સે જન ઉંચે છે અને તે પણ સુવર્ણમય હોવાથી પીળા વર્ણને જાણો. આ વર્ષધર પર્વતના પા ભાગ એટલે પડખાના ભાગ મણિ અને રત્નથી શેભીતા છે. શુદ્ધ હિમવંત એટલે લઘુ હિમવંત પર્વત ઉપર મેટે પદ્મદ્રહ આવેલ છે. એ પ્રમાણે શ્રી અજિતનાથ પ્રભુ જણાવે છે. ૨૪૭ તેહ જન સહસ લાંબે પાંચસે વિસ્તારમાં, મહાપદ્મ કહ મહાહિમવંત ઉપર વિભાગમાં તેહ બમણો પદ્મદ્રહથી દીર્ઘતા વિસ્તારમાં, નિષધ પર બમણો તિગિછિ કેસરી નીલવંતમાં, ૨૪૮ સ્પાર્થ –આ માટે પદ્મદ્રહ એક હજાર જન લાગે છે અને પાંચસે જન પહોળો છે, મહાહિમવંત પર્વત ઉપર મધ્ય ભાગમાં મહાપદ્મ નામે પ્રહ આવેલ છે, તે પદ્મ દ્રહથી પ્રમાણમાં બમણે લાંબે તથા પહોળો છે. એટલે બે હજાર યોજન લાંબો અને એક હજાર જન પહોળો છે. તથા તેનાથી પણ બમણું વિસ્તારવાળે તિબિંછિ નામને કહ નિષેધ પર્વત ઉપર આવેલ છે. તે ચાર હજાર જન લાંબે અને બે હજાર એજન પહાળે છે. તેટલા જ પ્રમાણવાળા નીલવંત પર્વત ઉપર કેસરી નામે કહ આવેલ છે. ૨૪૮ ગંગા સિંધુ વગેરે નદીની બીના વગેરે ચાર લેકમાં જણાવે છે – રૂકમી ઉપર મહાપદ્મસમ મહાપુંડરીક સંભારીએ, પદ્મદ્રહ સમ પુંડરીક હદ શિખર ઉપરે માનીએ; For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ [ શ્રીવિજયપદ્મસુકૃિત એ દ્રહેામાં વર કમલ ઉંડા ગયા દશ યોજના, વાસ શ્રી હ્રીતિમ કૃતિ ને કીર્ત્તિ બુદ્ધિ લક્ષ્મીના. ૨૪૯ સ્પષ્ટા :—કમી નામના વધર પર્વત ઉપર મહાપદ્મ હ સરખા વિસ્તારવાળા મહાપુડરીક દ્રહ આવેલા છે. તે બે હજાર યોજન લાંબા અને એક હજાર ચાજન પહેાળા છે. તથા પદ્મદ્રહ સરખા પ્રમાણવાળા એટલે હજાર યોજન લાંબે અને પાંચસે યાજન પહેાળા પુડરીક નામના જે દ્ર તે શિખરી પર્વત ઉપર આવેલા છે. એ પ્રમાણે છ કુલગિરિ ઉપર કુલ ૬ દૂહા આવેલા છે. તે હામાં ઉત્તમ જાતિના કમળા દશ ચેાજન સુધી ઉંડાં ગએલાં છે. કારણ કે આ દ્રહાની ઉંડાઈ દશ ચેાજન પ્રમાણ છે. તે કમલે ઉપર આવેલા ભવનાને વિષે શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ નામની છ દેવીઓના વાસ છે. ૨૪૯ પલ્ય આયુ તેમના પરિવાર સામાનિક સુરે, ત્રણપ દાના સૈન્યના ને આત્મરક્ષક પણ સુરા; મોટી નદી બે ભરતમાં ગંગા અને સિંધુ નદી, હૈમવતમાં રાહિતા તિમ રાહિતાંશા બે નદી, ૨૫૦ સ્પષ્ટા ::—આ દેવીઓનુ આયુષ્ય પક્ષેાપમનુ હોય છે. આ દેવીઓના પરિવારમાં સામાનિક એટલે કમલની દેવીઓના સરખી ઋદ્ધિવાળા સામાનિક દેવા જાણવા. વળી ખાદ્ય, મય અને અભ્યન્તર એમ ત્રણ પ્રકારની પદા (સભાના)ના દેવા, તથા સૈન્ય એટલે લશ્કરના દેવા તેમજ આત્મરક્ષક દેવા જાણવા. હવે કયા ક્ષેત્રમાં કઇ નદીઓ છે જણાવે છે—ભરત ક્ષેત્રમાં ગંગા અને સિન્ધુ નામની એ મેાટી નદીઓ છે. તેમજ હેમવત ક્ષેત્રમાં પણ રાહિતા તથા રાહિતાંશા એ નામની એ મોટી નદીએ જાણવી. ૨૫૦ હરિવ` ક્ષેત્રે રિસલિલા હિરકાંતા એ નદી, મહાવિદેહ ક્ષેત્રમાં સીતા સીતેાદા એ નદી; રમ્યકે નર નારીકાંતા નામની એ બે નદી, હૈરણ્યવતમાં સ્વર્ણ કૂલા રૂપ્ચકૂલા બે નદી. ૨૫૧ એરવતે રક્તા અને રક્તાવતી એ બે નદી, પૂર્વ સાગરમાં મળે હેલી કહેલી એ નદી; બીજી નદી પશ્ચિમાબ્ધિ વિષે મળે ગંગા અને, સિંધુ ચૌદ હજાર સરિતા સાથ મળતી અબ્ધિને, રપર For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] ૧૫૫ સ્પષ્ટાર્થ:–હરિવર્ષ ક્ષેત્રમાં હરિસલિલા તથા હરિકાંતા એ નામની બે નદીઓ છે. તથા મહાવિદેહ ક્ષેત્રમાં સીતા તથા સતેદા એ નામની બે નદીઓ આવેલી છે. રમ્યક ક્ષેત્રમાં નરકાંતા તથા નારીકાંતા નામની બે મોટી નદીઓ છે. તથા હેરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા તથા રૂધ્યકૂલા એ નામે બે નદીઓ આવેલી છે. એરવત ક્ષેત્રમાં રક્તા તથા રક્તવતી નામની બે નદીઓ છે. આ પ્રમાણે દરેક ક્ષેત્રમાં બે બે નદીઓ આવેલી છે. તેમાંની પ્રથમ પ્રથમ કહેલી દરેક નદી પૂર્વ દિશામાં લવણ સમુદ્રને મળે છે. અને તે દરેકની બીજી બીજી નદીઓ તે પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને મળે છે. હવે આ નદીઓને કેટલે પરિવાર છે તે જણાવે છે–ગંગા તથા સિંધુ નદી ચૌદ ચૌદ હજારના પરિવાર સાથે અબ્ધિને એટલે સમુદ્રને મળે છે. ૨૫૧-૨પર સીતા સતેદા વિણ બધી નદીઓ દગુણ પરિવારમાં, ઉત્તરે સરિતા સમો પરિવાર દક્ષિણ ભાગમાં સીતા સદા બેઉ પંચ લખ સહસ બત્રીશ નદી તણું, પરિવારવાળી શેભતી જોનાર પુણ્યશાલી જના. ૨૫૩ સ્પષ્ટાર્થ –આ સાતે ક્ષેત્રમાં બે બે નદીઓ હોવાથી કુલ ૧૪ મટી નદીઓ છે. તેમાંથી મહાવિદેહ ક્ષેત્રની સતા અને સતેદા એ બે નદીઓ સિવાયની બાકીની બાર નદીઓ બમણું બમણ વિસ્તાર વાળી છે. ઉત્તર દિશાની નદીઓને જેટલે પરિવાર છે તેટલું જ દક્ષિણ દિશાની નદીઓની પણ પરિવાર જાણવે. જેમ કે ભરત ક્ષેત્રની ગંગા સિંધુનો ચૌદ હજારને પરિવાર કહ્યો તેટલેજ રક્તા અને રક્તવતી નદીઓને પણ જાણ. પરિવાર એરવતક્ષેત્રની તેનાથી બમણએટલે અાવીશ હજારને પરિવાર હેમવત ક્ષેત્રની રેહિતા અને રોહિતાશાને જાણવે. તેમજ હરણ્યવંત ક્ષેત્રની સ્વર્ણકૂલા અને રૂધ્યકૂલાને પણ અઠ્ઠાવીસ હજારને જાણવે. તેનાથી બમણો એટલે છપ્પન હજાર નદીઓને પરિવાર હરિવર્ષ ક્ષેત્રની હરિકાંતા તેમજ હરિસલિલા નદીને તથા રમ્યક્ ક્ષેત્રની નરકાંતા તથા નારીકાન્તાને જાણો. હવે બાકીની મહાવિદેહ ક્ષેત્રની સીતા તથા સીતાદા એ બે નદીઓ પૈકી દરેકને કુલ પાંચ લાખ અને બત્રીસ હજાર નદીએને પરિવાર કહે છે. આવા પરિવારવાળી તે સીતા અને સતેદા નદીને જેનારા છે. પુણ્યશાળી જાણવા. કારણ કે તે વિચરતા તીર્થંકરદેવની હયાતીવાળા મહાવિદેહ ક્ષેત્રમાં આવી છે. ૨૫૩ હવે સાતે ક્ષેત્રની પહેળાઈ વગેરે જણાવે છે – ભરતની પહોળાઈ પણ શત છવીસ યોજન ષટ કલા, જન તણે ઓગણુશમે જે અંશ તે જાણે કલા; For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ 1 . ( શ્રીવિજયપરિફતતે પછીના પર્વત ને ક્ષેત્ર બમણ વિસ્તૃતા, એમ સઘલા વર્ષધર ગિરિખંડમાન જણાવતા, ૨૫૪ ૨૫ષ્ટા –હવે સાતે ક્ષેત્રની પહોળાઈ વગેરે જણાવે છે:–ભરત ક્ષેત્રની મધ્યભાગમાં પહોળાઈ પાંચસે છવીસ જોજન અને ૬ કલા પ્રમાણ છે. ત્યાર પછી બંને બાજુએ ઘટતી ઘટતી જાણવી. પરંતુ દરેક સ્થળે તેટલી પહોળાઈ નથી. એક જોજન એટલે ચાર ગાઉ, તેને જે ઓગણીસમે ભાગ તે એક કલા કહેવાય. અથવા ઓગણસ કલાને એક જન થાય એમ સમજવું. ત્યાર પછી અનુક્રમે આવતા વર્ષધર પર્વતે તથા ક્ષેત્રો બમણું બમણા વિસ્તારવાળા જાણવા. આ ક્રમ મહાવિદેહ ક્ષેત્ર સુધી જાણ. ત્યાર પછીના તેની ઉત્તરે આવેલા વર્ષપરે તથા ક્ષેત્રને અર્ધ અર્ધ વિસ્તાર જાણ. એ પ્રમાણે ટુંકમાં વિસ્તાર કહ્યો. હવે તે દરેક ક્ષેત્રને અને ગિરિને વિસ્તાર જણાવાય છે –ભરત ક્ષેત્ર એટલે ઐરવત ક્ષેત્રને વિસ્તાર જાણો. ત્યાર પછી હિમવંત પર્વત અને શિખરી પર્વતનો વિસ્તાર તેથી બમણું એટલે ૧૦૫ર જોજન અને ૧૨ કલાને જાણવો. તેથી બમણ એટલે હિમવંત ક્ષેત્રને અને હૈરણ્યવંત ક્ષેત્રને ૨૧૦૫ જજન અને ૫ કલાને વિસ્તાર જાણુ. ત્યાર પછી મહાહિમવંતને તથા રૂકિમ પર્વતને તેથી બમણે એટલે ૪૨૧૦ જે જન અને ૧૦ કલા એટલે વિસ્તાર જાણ. ત્યાર પછી હરિવર્ષ ક્ષેત્રને અને રમ્યક ક્ષેત્રને ૮૪૨૧ જજન અને એક કલાને વિસ્તાર જાણવે. તે પછી નિષધને અને નીલવંત પર્વતને બમણે એટલે ૧૬૮૪૨ જે જન અને ૨ કલાને વિસ્તાર અને તેથી મહાવિદેહ ક્ષેત્રને બમણે એટલે ૩૩૬૮૪ જે જન અને ૪ ક્લાને વિસ્તાર જાણ. આ બધો વિસ્તાર એકઠા કરીએ ત્યારે એક લાખ યેજન થાય. એટલે-જંબુદ્વીપને વિસ્તાર જાણ. ૨૫૪ ગજદંત પર્વતની બીના વગેરે જણાવે છે - ઉત્તરે નિષધાઢિની ને મેરૂગિરિની દક્ષિણે, પૂર્વ પશ્ચિમ વિદ્યુતપ્રભ તેમ સૌમનસગિરિ અને હાથી કેરે દાંત જેવી આકૃતિ એ બેઉની, બહુ નજીક અસ્કૃષ્ટ સહેજે અંતમાં મેરૂતણી. ૨૫૫ દેવકુરૂની તથા દ્રહની બીના વગેરે જણાવે છે – એ બે ગિરિની મધ્યમાંહી દેવકુફ યુગલિકતણું, ક્ષેત્ર એકાદશ સહસ શત આઠ બેતાલીશતણું; એહયેાજન માન ઉત્તર દક્ષિણે વિસ્તારનું, છે અહીં દ્રહ પાંચ એવું વચન શ્રી જિનરાજનું ૨૫૬ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બોજો] ૧૫૭ સ્પષ્ટાર્થ –નિષધ પર્વતની ઉત્તરમાં તથા મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં પૂર્વમાં આવેલ વિદ્યપ્રભ નામના ગજદંત પર્વતની તથા પશ્ચિમમાં આવેલ સૌમનસ નામના ગજેદંત પર્વતની વચમાં દેવકુરૂ ક્ષેત્ર આવેલું છે. હાથીના દાંત સરખા આકારવાળા હોવાથી તે ગજદંત પર્વત કહેવાય છે. આ બંને ગજદંત પર્વતની શરૂઆત નિષધ પર્વતમાંથી થાય છે. પછી તેઓ મેરૂ સન્મુખ જતાં મેરૂથી હેજ છેટે રહે છે. ત્યાં તેમને અંત જાણવો. આ બે ગજદંત પર્વતની વચમાં આવેલ દેવકુ ક્ષેત્ર એ યુગલિયાનું ક્ષેત્ર કહેવાય છે. કારણ કે ત્યાં યુગલિઆ જી ઉપજે છે. આ ક્ષેત્રને ૧૧ હજાર આઠસે બેંતાલીસ જન પ્રમાણ વિસ્તાર ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જાણો. તેમજ અહીં પાંચ દ્રહ (મોટાં સરેવરે) આવેલાં છે. એમ શ્રી અજિતનાથ તીર્થંકરનું વચન છે. ૨૫-૨૫૬ કંચનગિરિની તથા ચિત્રકૂટાદિની બીના જણાવે છે – પાંચે દ્રહોની બેઉ બાજુ સુવર્ણગિરિ દશ દશ કહ્યા, | સર્વે મળીને સો સદા પૂર્વ પશ્ચિમ તટ રહ્યા; ચિત્રકૂટ વિચિત્ર ફૂટ ઉંચા હજાર જ જનો, ઉપરનો વિસ્તાર અર્થે જાણ પંચ શત પેજને ૨૫૭ સ્પષ્ટાર્થ –પાંચે કહોની પૂર્વ તથા પશ્ચિમ બાજુએ દશ દશ સુવર્ણગિરિ અથવા કંચનગિરિ નામના પર્વતે આવેલા છે. એ પ્રમાણે એક એક કહની બંને બાજુ ૧૦–૧૦ હોવાથી કુલ વીસ કંચનગિરિને પાંચે ગુણવાથી કુલ ૧૦૦ કંચનગિરિ સતેદા નદીના પૂર્વ તથા પશ્ચિમ કાંઠે આવેલા છે. તેમજ સીતા નદીના પૂર્વ પશ્ચિમ કાંઠે પણ ૧૦૦ કંચનગિરિ આવેલા હેવાથી કુલ ૨૦૦ કંચનગિરિ પર્વતે જણવા. આ પાંચે કહેના મધ્ય ભાગમાં થઈને સીતા તેમજ સતેદા નદી નીકળે છે, માટે દ્રહની બંને બાજુ અથવા નદીના બંને કાંઠા કહેવામાં કાંઈ વિરોધ જાણ નહિ. વળી અહીં ચિત્રકૂટ તથા વિચિત્રકૂટ એ નામના બે કુટે આવેલા છે તેમની ઉંચાઈ એક હજાર જનની તથા મૂળમાં વિસ્તાર પણ એક હજાર જનને કહ્યું છે તથા ઉપરને વિસ્તાર પાંચસે લેજનને જાણવે. ૨૫૭ ગંધમાદનાદિ ગજદંતગિરિ, ઉત્તરકુરૂ, ચમકપર્વતાદિની બીના જણાવે છે – ઉત્તરે મેરૂતણે નીલવંત ગિરિની દક્ષિણે, ગંધમાદન માલ્યવાન બે પંચ દ્રહ તેના અનેક કંચનગિરિ સે પૂર્વની જિમ ઉત્તરકુર દીપાવતા, સીતાતટે બે યમક પર્વત કનકમય બહુ ચળકતા. ર૫૮ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ શ્રી વિજયસૂરિકૃતસ્પષ્ટાર્થ:–મેરૂ પર્વતની ઉત્તરમાં અને નીલવંત નામના વર્ષધર પર્વતની દક્ષિણમાં ગંધમાદન અને માલ્યવાન નામના બે ગજદંત પર્વતેની વચમાં ઉત્તરકુર નામનું યુગલીયાએનું ક્ષેત્ર આવેલું છે. તેની મધ્યમાં પણ પાંચ કહે આવેલા છે. તેમજ તેમની બંને બાજુએ મળીને સે કંચનગિરિઓ આવેલા છે. તે પર્વતે ઉત્તરકુરને શોભાવી રહ્યા છે. અહીં સીતા નામની મોટી નદી છે. તેના કાંઠે બે ચમક પર્વતે આવેલા છે અને તે સેનાના હેવાથી ઘણા ચળકતા–તેજસ્વી જણાય છે. ૨૫૮ મહાવિદેહની ૩ર વિજય વગેરેની બીના જણાવે છે – દેવકર ઉત્તર કુરૂની પૂર્વમાં પશ્ચિમ વિષે, - પૂર્વ પશ્ચિમ બે વિભાગ વિદેહના સુંદર દીસે, ચક્રવત્તિને વિજય વરવા ઉચિત સોલ સેલ એ, વિજયમાંની આઠ છે પૂર્વે વિદેહે ઉત્તરે. ૨૫૯ સ્પષ્ટથ: હવે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી વિજયેનું વર્ણન કરે છે–આ દેવકુફ તથા ઉત્તરકુરૂના પૂર્વ તથા પશ્ચિમ ભાગમાં મહાવિદેહના સુંદર દેખાતા બે બે વિભાગે છે. એટલે મહાવિદેહ ક્ષેત્ર ચાર વિભાગમાં વહેંચાએલું છે, પ્રથમ દેવકુરૂના પૂર્વમાં પહેલે વિભાગ અને પશ્ચિમમાં બીજે વિભાગ. તેવી રીતે ઉત્તરકુરૂ ક્ષેત્રના પૂર્વમાં ત્રીજો વિભાગ અને પશ્ચિમમાં વિભાગ. એમ ચાર વિભાગો મહાવિદેહ ક્ષેત્રના જાણવા. ત્યાં પૂર્વ વિદેહમાં ઉત્તર બાજુએ આઠ વિજયે આવેલી છે. તેમજ દક્ષિણ બાજુએ પણ આઠ વિજય આવેલી હેવાથી બધી મળીને પૂર્વ મહાવિદેહની ૧૬ વિજયે જાણવી. ચક્રવતિને જીતવા ગ્ય હોવાથી આ વિભાગનું વિજય નામ કહ્યું છે. ૨૫૯ કચ્છ વલિ મહાકચ્છ તેમ સુકચ્છ વલિ કચ્છવાન એ, આવર્ત મંગલાવર્ત પુષ્કળ પુષ્કલાવતી જાણિએ; વત્સ તેમ સુવત્સ મહાવસ રમ્યવાન તિમ રમ્ય એ, રમ્યક રમણીય મંગલાવતી આઠ વિજયે દક્ષિણે. ૨૬૦ સ્પાર્થ –પૂર્વ મહાવિદેહના ઉત્તરના વિભાગમાં આઠ વિજયે આવેલી છે. તેનાં નામ આ પ્રમાણે જાણવા–૧ કચ્છ વિજય, ૨ મહાક૭ વિજય, ૩ સુકચ્છ વિજય, ૪ કચ્છવાન વિજય, ૫ આવર્ત વિજય, ૬ મંગલાવર્ત વિજય, ૭ પુષ્કલ વિજય અને ૮ મી પુલાવતી નામની વિજય. હવે દક્ષિણ વિભાગમાં પણ આઠ વિજયે આવેલી છે તેનાં નામ આ પ્રમાણે-૧ વત્સ વિજય, ૨ સુવત્સ વિજય, ૩ મહાવત્સ વિજય, ૪ રમ્યવાન For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ] વિજય, ૫ રમ્ય વિજ્ય, ૬ રમ્યક વિજય, ૭ રમણીય વિજય અને ૮મી મંગલાવતી નામની વિજય આવેલી છે. એ પ્રમાણે પૂર્વ મહાવિદેહમાં કુલ ૧૬ વિજયે જાણવી. ૨૬૦ પશ્ચિમ વિદેહે દક્ષિણે પદ્માદિ વિજયે આઠ એ, વપ્રાદિ ઉત્તર ભાગમાં બત્રી વિજયે જાણિએ; ભરતખંડે મધ્યમાં વૈતાઢય પર્વત એહથી, દક્ષિણભરત ઉત્તરભારત એવી પ્રસિદ્ધિ નામથી. ૨૬૧ - સ્પાર્થ –હવે પશ્ચિમ મહાવિદેહમાં દક્ષિણ વિભાગમાં પદ્માદિ એટલે પદ્ય વગેરે આઠ વિજયે જાણવી. તેનાં નામ આ પ્રમાણે:–૧ પવા વિજય, ૨ સુપ વિજય, ૩ મહાપ વિજય, ૪ પદ્માવતી વિજય, ૫ શંખવિજય, ૬ કુસુમ વિજય, ૭ નલિન વિજય ૮ નલિનાવતી વિજ્ય. હવે ઉત્તર વિભાગમાં પણ આઠ વિજયે આવેલી છે. તેમનાં નામ–૧ વઝ વિજય, ૨ સુવપ્ર વિજય, ૩ મહાવપ્ર વિય, ૪ વપ્રાવતી વિજય, ૫ વલ્થ વિજય, ૬ સુવઘુ વિજય, ૭ ગંધિલા વિજય, ૮ ગંધિલાવતી વિજય. એ પ્રમાણે કુલ ૧૬ વિજય પશ્ચિમ મહાવિદેહમાં જાણવી. બંનેના મળીને મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયે આવેલા છે. હવે ભરત ખંડમાં મધ્ય ભાગમાં વૈતાઢય નામે પર્વત આવેલો છે. તેથી ભરત ક્ષેત્રના બે વિભાગ થાય છે. વૈતાઢયથી દક્ષિણમાં દક્ષિણ ભરતાધ અને ઉત્તરમાં ઉત્તર ભરતા–એમ બે વિભાગનાં નામે જાણવાં. ૨૬૧ હવે પૂર્વે કહેલા વૈતાઢ્ય પર્વતની બીના વગેરે જણાવે છે – સાગર સુધી વિસ્તારમાં તે પૂર્વ પશ્ચિમ જાણિયે, જમીનમાં ઉંડાઈ યોજન છ વલિ ઈગ ગઉ માનીયે વિસ્તારમાં પચ્ચાશ જન પચ્ચીશ ઉંચો ભાવીયે, પૃથ્વી થકી દશ યોજને જાતાં જ દક્ષિણ ઉત્તરે. ૨૬ર વિદ્યાધરની શ્રેણી બે વિસ્તાર દશ દશ યોજને, પચ્ચાશ નગર દક્ષિણે ને સાઠ નગર ઉત્તરે; ત્યાંથી ઉપર દશ યોજને બે શ્રેણી બંને બાજુની, વ્યંતરના વાસવાળી પૂર્વસમ વિસ્તૃત વલી. ૨૬૩ સ્પષ્ટાર્થ – આ વૈતાઢય પર્વતને પૂર્વ છેડે તથા પશ્ચિમ છેડે લવણ સમુદ્ર સુધી આવે છે. તેની ઉંચાઈ પચીસ જનની છે અને એથે ભાગ જમીનમાં હોવાથી For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ - - - [ શ્રીવિજાપવાસરિકૃતસવા છ જન ઉંડો છે. તથા તેને વિસ્તાર એટલે પહોળાઈ પચાસ એજન જેટલી છે. પૃથ્વીથી દશ જન ઉપર ચઢીએ ત્યારે આ વૈતાઢ્ય પર્વતની ઉત્તર તેમજ દક્ષિણમાં બે મેખલાઓ આવેલી છે, અને તેની પહોળાઈ દશ દશ જન હોવાથી ત્યાં વૈતાઢય પર્વતની પહોળાઈ ત્રીસ જનની હોય છે. આ બે મેખલાઓને વિષે વિદ્યાધરની બે શ્રેણિઓ આવેલી છે એટલે વિદ્યાઘનાં નગરની હાર અથવા પંક્તિઓ છે. તેમાં દક્ષિણ શ્રેણિમાં પચાસ નગરે આવેલાં છે અને ઉત્તર શ્રેણિમાં સાઠ નગરે આવેલાં છે. એમ બધા મળીને એસે ને દશ વિદ્યાધરનાં નગરે વૈતાઢય પર્વત ઉપર છે. અહીંથી દશ યેાજન ઉપર ચઢીએ ત્યારે ત્યાં પણ દશ દશ એજનના વિસ્તારવાળી બીજી બે શ્રેણિઓ વ્યક્તર દેવનાં નિવાસવાળી છે. અહીં વૈતાઢ્ય પર્વતની પહોળાઈ દશ એજન પ્રમાણ જાણવી. ર૬૨–૨૬૩ નવ ફૂટ તથા જગતની બીના વગેરે જણાવે છે – એની ઉપર પંચ અને નવ કૂટ પર વૈતાઢય એ, ઐરવ્રતે પણ જાણ જંબુદ્વિીપ જગતી વિચારીએ; વજમય કિલ્લાસમી ઉંચાઈ યેજન આઠ એ. મૂલ મધ્યે ઉપર પહેાળી બાર અડ ચઉ જને. ૨૬૪ સ્પષ્ટાર્થ—અહીંથી એટલે વ્યંતરની શ્રેણિથી આગળ પાંચ એજન ઉપર જઈએ એટલે વૈતાઢય પર્વતની ટોચ ઉપર નવ શિખરે આવેલા છે. ઐરવત ક્ષેત્રની વચમાં આવાજ સ્વરૂપવાળ બીજે વૈતાઢય પર્વત છે એમ જાણવું. હવે જંબુદ્વીપને ફરતી કેટના આકારે એટલે વલયાકારે જે જગતી આવેલી છે તેનું સ્વરૂપ જણાવે છે–આ જગતી વજમય છે. કિલ્લા અથવા કેટના જેવા આકારવાળી છે. તેની ઉંચાઈ આઠ જનની છે. મૂલમાં તેને બાર એજનને વિસ્તાર છે, મયમાં આઠ યજનને વિસ્તાર છે અને ઉપર ચાર એજનને વિસ્તાર છે. ૨૬૪ જગતીની શેષ બીના તથા ગોળ વૈતાઢય પર્વતની બીના વગેરે જણાવે છે – જગતી ઉપર વરજાળ કટકે કીડતા વિદ્યાધરે, તેની ઉપર વરદિકા ચઉ દ્વાર વિજયાદિ અમરે; વિતા પર્વત ગેળ શબ્દાપાતિ વિકટાપાતિ એ, તેમ ગંધાપાતિ ચોથા માલ્યવાન નવિ ભૂલીએ. ૨૬૫ સ્પટાથ ––આ જગતની ઉપર ઉત્તમ જળકટક આવેલા છે. તેમાં વિદ્યારે વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે. વળી જગતીની ઉપર બે ગાઉના વિસ્તારવાળી પદ્વવર વેદિકા આવેલી છે. તે દેવતાઓની ભેગભૂમિ સમાન જણાય છે. આ જગતને વિષે પૂર્વાદિ ચાર For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે]. દિશાઓમાં ચાર દ્વાર આવેલા છે. તેમાં પૂર્વ દિશામાં વિજય દ્વાર, દક્ષિણમાં વૈજયંત દ્વાર, પશ્ચિમમાં જયંત દ્વાર અને ઉત્તરમાં અપરાજિત નામે દ્વારા જાણવાં. એ પ્રમાણે ટુંકાણમાં જગતીનું સ્વરૂપ જાણવું. ભારત અને અરવત ક્ષેત્રમાં જેમ લાંબા વિતાઢય આવેલા છે, તેમ હિમવંત ક્ષેત્રમાં શબ્દાપાતી નામે ળ વૈતાઢય આવેલું છે. હરણ્યવત ક્ષેત્રના મધ્યમાં વિકટાપાતી નામે બળ વૈતાઢય પર્વત આવેલું છે. હરિવર્ષ ક્ષેત્રની વચમાં ગંધાપાતી નામે ગોળ વૈતાઢય પર્વત છે. અને રમ્યફ ક્ષેત્રની વચમાં માલ્યવાન નામે ગેળ વૈતાઢય પર્વત છે. એ પ્રમાણે ચાર ગોળ વૈતાઢય પર્વતે જાણવા. ૨૬૫ બળ વૈતાઢયની બાકીની બીન તથા લવણ સમુદ્રની બીન વગેરે પાંચ લેકમાં જણાવે છે – ઉંચાઈમાંહી સહસ યોજન આકૃતિ પાલા સમા, લવણબ્ધિ જંબૂદ્વીપ ફરતો દગુણ તે વિસ્તારમાં મધ્યેજ જન સહસ ઉડો બે તરફની જગતથી, પંચાણુ સહસ યોજન સુધી જલ તાસ વધતું નિયમથી. ર૬૬ મધ્યમાં દશ સહસ યોજનમાં શિખા લવણાબ્ધિની, ઉંચી સહસ સેલ યોજને જલવેલ ઉપરે તેહની; બે ગાઉ સુધી ઉચી વધે બે વાર પ્રતિદિન જાણીયે, લવાબ્ધિ મધ્યે ચાર દિશિ પાતાલકલશા માનીએ. ૨૬૭ સ્પાર્થ – આ ચારે ગેળ વૈતાઢયે પાલા સરખા આકારવાળા છે અને તેમની ઉંચાઈ એક હજાર યેજ જેટલી છે. હવે જંબુદ્વિીપને ફક્ત જે બે લાખ એજનના વિસ્તારવાળે લવણ સમુદ્ર આવેલ છે તેનું વર્ણન શરૂ કરે છે–આ લવણુ સમુદ્ર મધ્ય ભાગમાં એક હજાર યોજન ઊંડે છે. જંબુદ્વીપની જગતથી લવણ સમુદ્રમાં પંચાણુ હજાર જન જઈએ ત્યાં સુધી તેને પાણીની ઉંડાઈ તથા ઉંચાઈ બંને કમે ક્રમે વધતાં જાય છે. તેવી જ રીતે ઘાતકી ખંડની જગતથી પણ લવણ સમુદ્રમાં પંચાણું હજાર જન સુધી તેના પાણીની) ઉંડાઈ તથા ઉંચાઈ ક્રમે ક્રમે વધતાં જાય છે. એ પ્રમાણે બે વખત પંચાણુ હજાર મળી કુલ ૧ લાખ ૯૦ હજાર થયા. બાકી ૧૦ હજાર જન વચમાં રહ્યા, ત્યાં તેની (લવણુ સમુદ્રના) પાણીની ઉંડાઈ બધે સરખી છે અને તે એક હજાર યોજન પ્રમાણ છે. આ વચલા દશ હજાર એજનમાં લવણ સમુદ્રની શિખા આવેલી છે. અને તે શિખાની ઉંચાઈ સેળ હજાર યોજનની છે. એટલે લવણ સમુદ્રની સારવાર વચમાં જાણે પાણીને કોટ હોય તેવી વલયાકાર ફરતી દશ હજાર યોજન પહોળી અને સોળ હજાર યોજન ઉંચી આ શિખા જાણવી. તે શિખાની ઉપર દરરોજ બે વખત બે ગાઉં સુધી ઉંચી પાણીની વેલ વધે છે. કારણ કે લવણ સમુદ્રમાં મચ ભાગમાં ચારે દિશામાં ચાર પાતાલ કલશા આવેલા ૨૧ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત છે. તેમાં રહેલા વાયુના ખળભળાટથી આ વેલની વૃદ્ધિ થાય છે. એટલે પાણીની વેલ વધવા માંડે છે. ૨૬૬-૨૬૭ કાલાદિ અમર તિહાં રહે તે કલશર્કરા આંતરે, સહસ સગ શત આઠ ચેારાશી કલાનાના ખરે; સહસ ખેતાલીશ નાગકુમાર અંદર વેલને, ધારતા તિમ સહસ વ્હેતેર બ્હાર ભાગે વેલને, ૨૬૮ સ્પષ્ટા :——હવે આની ચાર દિશામાં આવેલા ચાર પાતાલ કલશાનું વર્ણન કરે છે:–આ કલશાની ઠીકરી વજામય છે, તે એક લાખ યોજન ઉંચા છે. વચમાં પહેાળાઇ પણ એક લાખ યોજનની છે. તથા ઉપર અને નીચે દશ હજાર યોજન પહેાળા છે. પૂર્વ દિશામાં વડવામુખ, દક્ષિણમાં કેયૂપ, પશ્ચિમમાં ધૂપ અને ઉત્તરમાં ઈશ્વર પ્રમાણે તે પાતાલ કલશાનાં નામ છે. તેમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ છે. વચલા ત્રીજા ભાગમાં પાણી તથા વાયુ છે. અને ઉપરના ત્રીજા ભાગમાં પાણી છે. આ પાતાલ કલશાના અધિપતિ દેવા અનુક્રમે કાલ, મહાકાલ, વેલમ અને પ્રભજન એ નામના છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમનું છે. આ ચાર મુખ્ય પાતાલ કલશના આંતરામાં સાત હજાર આઠસે ને ચેારાસી (૭૮૮૪) નાના પાતાલ કળશેા રહેલા છે. આ નાના પાતાલ કલશા એક હજાર યોજન ઉંચા છે. વચમાં પહેાળાઈ પણ એક હજાર યોજનની છે. ઉપર નીચે એક સા યોજન જેટલા પહેાળા છે. આ શિખાની ઉપર વપતી વેલને પંદરની માજુએ બેતાલીસ હજાર નાગકુમાર દેવા ધારી રાખે છે એટલે કે છે. અને છાહારની બાજુએ વધતી વેલને મ્હાંતેર હજાર નાગકુમાર દેવા રોકી રાખે છે. ૨૬૮ મધ્યમાં ઉડતી શિખા તમ ઉપરની બે ગાઉની, વેલને સુર સહસ સાથે શકતા તસ પાણિની; ગેાસ્તૂપ આદિક ચાર વેલધર ગિરિ અહી... દીસતા, ચાર દેવા ત્યાં વસે ગાસ્તૂપ આદિક ભાસતા. ૨૬૯ સ્પષ્ટાઃ——શિખાના મધ્ય ભાગમાં બે ગાઉ સુધી વધતી તેની પાણીની વેલને સાઠ હજાર નાગકુમાર દેવે શકે છે, અહીં લવણુ સમુદ્રમાં ૧૨ હજાર ચેાજન જઇએ ત્યારે ગાસ્તૂપ વગેરે ચાર એટલે ગાસ્તૂપ, ગભાસ, શંખ અને ઢગસીમ એ નામના ચાર વેલ પર પર્વતે આવેલા છે. અને તે વેલ ધર પવ તાને વિષે અનુક્રમે ગાસ્તૂપ, શિવદેવ, શંખ અને મનાશીલ એ નામના ચાર દેવા વસે છે. ૨૬૯ ચ અનુવેલ ધરા તે ગિરિ સુરા ચારે વસે, ચંદ્ર હ્રાપ એ પૂર્વ વિદિશિ સૂર્યદ્વીપ પશ્ચિમ વિષે; For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રા દેશના ચિનામાંણ ભાગ બીજા ] મધ્યમાં તે બેઉની વર ગૌતમ દ્વિપ જાણિયે, આવાસ ત્યાં સુસ્થિત અમરને જાણ કહ્યું ઈમ જિનવરે. ર૭૦ પલ્ટાઈ–વળી લવણ સમુદ્રમાં જબૂદ્વીપની જગતથી ૧૨ હજાર જન છેટે ચાર વિદિશામાં ચાર અનુસંધર પર્વતે આવેલા છે તેમના કર્કોટક, વિદ્ય-પ્રભ, કૈલાસ અને અરૂણપ્રભ એ પ્રમાણે ચાર નામે છે. અને તેને વિષે અનુક્રમે કર્કોટક, કર્દમ, કેલાસ અને અરૂણુપ્રભ એ નામના ચાર દે વસે છે. જંબુદ્વીપની જગતીથી પૂર્વ દિશામાં ૧૨ હજાર જન છેટે પૂર્વ દિશાની બે વિદિશામાં જબૂદ્વીપના બે ચંદ્રના બે દ્વીપે આવેલા છે. તેવી જ રીતે પશ્ચિમ દિશાની બે વિદિશામાં બે સૂર્ય સંબંધી બે દ્વીપે આવેલા છે. બે સૂર્ય દ્વીપની વચમાં ગૌતમ નામે દ્વિીપ આવેલ છે. અને તે દ્વીપને વિષે લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામના દેવને આવાસ છે. ૨૭૦ હવે ધાતકી ખંડની બીના વગેરે જણાવે છે – લવણ જે સ્વાદ જલને જાણિયે લવણાબ્ધિના, તાસ ફરતે ધાતકી ક્ષેત્રાદિ બમણા તેહના; ઈષકાર ગિરિબે ઉત્તરે ને દક્ષિણે ના ભૂલીએ. પૂર્વ પશ્ચિમ ભાગ એના એહથી અવધારીયે, ૨૭૧ સ્પષ્ટાથે–આ લવણું સમુદ્રના પાણીને સ્વાદ લવણ એટલે મીઠા જે ખારો છે, માટે તેનું લવણ સમુદ્ર એવું નામ છે. આ લવણ સમુદ્રને ફરતો બીજે પાતકી ખંડ આવેલ છે. આ ધાતકી ખંડને વિસ્તાર લવણ સમુદ્ર કરતાં કામણે છે. અથવા બંને બાજુએ તેની પહોળાઈ ચાર ચાર લાખ જન પ્રમાણે છે. વળી અહીં જંબૂદ્વીપના ભરત વગેરે જે ક્ષેત્રે છે તેજ નામના ક્ષેત્રે છે. પરંતુ જંબુદ્વીપ કરતાં અહીંને ક્ષેત્રેની સંખ્યા બમણું જાણવી. એટલે અહીં બે ભરત, બે એરવત, બે મહાવિદેહ, બે હિમવંત પર્વત, બે શિખરી પર્વત એમ નદીઓ વગેરે પણ જંબુદ્વીપની અપેક્ષાએ વામણુ વામણું જાણવા. ધાતકી ખંડના તેની ઉત્તરમાં તથા દક્ષિણમાં આવેલા બે ઈષકાર પર્વત વડે બે સરખા વિભાગ પડયા છે. તેથી કરીને આ ખંડના પૂર્વ ઘાતકી ખંડ અને પશ્ચિમ ધાતકી ખંડ એવા બે વિભાગે કહેવાય છે એમ જાણવું. ૨૭૧ કાલેદધિ સમુદ્રની બીન વગેરે જણાવે છે – કાલેદધિ ફરતેજ આની લાખ અડ વિસ્તારમાં, તાસ ફરતે પુષ્કરદ્વાપાઈ સરખે માનમાં, For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ [ શ્રો વિજયપદ્મસૂરિષ્કૃત ધાતકીમાં નિયમ ભાખ્યા જેહ મેરૂ આદિના, પુષ્કરાધે પણ નિયમ તે દુગુણ ક્ષેત્રાદિકતણા, ૨૭૨ સ્પષ્ટા :—આ ધાતકી ખંડની ક્રૂરતા વલયાકારે કાલદિપ નામના ખીન્ને સમુદ્ર આવેલા છે. તેના અને બાજુએ આઠ આઠ લાખ યેાજન જેટલા વિસ્તાર જાણવા. બીજી મધુ સ્વરૂપ પ્રાયે લવણ સમુદ્રની જેવું જાણવું. પરંતુ આ કાલાધિ સમુદ્રનાં પાણીના સ્વાદ મીઠા છે. પણ ખારો નથી. તેમજ લવણુ સમુદ્રની પેઠે આ સમુદ્રમાં શિખા નથી. તેને ફરતા વલયાકારે ત્રીજો પુષ્કરવર નામે ત્રીજો દ્વીપ આવેલા છે. તેની ખરેખર વચમાં વલયાકારે આવેલા માનુષાત્તર નામના પર્વતે તેના એ વિભાગ કર્યા છે. આ દ્વીપનું પ્રમાણ કાલેાધિથી ખમણું એટલે સાળ લાખ યોજન પ્રમાણ છે. એટલે તેના બે વિભાગ આઠે આઠ લાખ યોજનના વિસ્તારવાળા છે. તેમાં માનુષાત્તર પર્વતની અંદર આવેલા પુષ્કરા`માં જ મનુષ્યની વસ્તી હોય છે. પરંતુ માનુષાન્તર પર્વતની બહારના પુષ્કરા માં મનુષ્ય હાતા નથી. તેથી કરીને જમૃદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરા એ અઢી દ્વીપમાં જ મનુષ્યની વસ્તી જાણવી. તેથી અઢી દ્વીપ પ્રમાણ (દ્વીપ સમુદ્ર મળીને ૪૫ લાખ યાજન પ્રમાણુ) મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. આ પુષ્કરામાં પણ ક્ષેત્રાદિની સંખ્યાના નિયમ ધાતકી ખંડ પ્રમાણે જાણવા. એટલે અહીં પણુ જ ખૂદ્રીપથી ક્ષેત્રાદિકની સંખ્યા છામણી અથવા ધાતકી ખંડ જેટલી જાણવી. એટલે એ મેરૂ, એ ભરત, એ અરવત, એ મહાવિદેહ વગેરે સમજવું. ૨૭૨ ધાતકી ખડ તથા પુષ્કરા માં આવેલા મેરૂની બીના વગેરે એ Àાકમાં જણાવે છે:—— મેરૂ નાના ચાર એ બંને વિષે ઉંચાઇમાં, ઉંચા સહસ ચેારાશી યાજન જમીન પર વિસ્તારમાં; ચારાણું સા યેાજન તથા રકાંડ મહામેરૂ પરે, કાંડ બીજો સગ સહસ ઊણુ અડસહસ ઊણ પછી ખરે. ૨૭૩ સ્પષ્ટા :-સાતકી ખંડ તથા પુષ્કરા માં આવેલા મેરૂ પર્વતનું વર્ણન કરે છે:— ધાતકી ખંડના પૂર્વા"માં વચમાં એક મેરૂ પર્વત તથા પશ્ચિમા માં વચમાં એક મેરૂ પત એ પ્રમાણે એ મેરૂ પર્યંત ધાતકી ખંડમાં છે. તેવી જ રીતે પુરા માં પણ પૂર્વા માં એક મેરૂ અને પશ્ચિમામાં એક મેરૂ એમ એ મેરૂ પર્યંત હોવાથી ચાર મેક્ પર્વત અને જ બુદ્વીપના એક મેરૂ પર્વત એમ કુલ પાંચ મેરૂ પર્વત છે. તેમાં જ ખૂીપના મેરૂ પર્યંત એક લાખ યોજન ઉંચા છે એ પ્રથમ જણાવ્યું છે. ખાકીના ચાર મેરૂ પા ઉંચાઈમાં પંચાસી હજાર યોજન પ્રમાણ છે. તેથી તેઓ નાના મેરૂ કહેવાય છે. આ ચાર મેરૂ પ°તાના જમીન આગળ ચારણુ સે યાજન જેટલા વિસ્તાર છે. તેના પ્રથમ કાંડ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ૧૬૫ મોટા મેરૂ જેટલા એટલે એક હજાર ચેાજન પ્રમાણને જાણવા. બીજો કાંડ માટા મેના બીજા કાંડથી સાત હજાર યેાજ! આ છે એટલે માટા મેરૂના બીજો કાંડઃ ૬૩ હજાર ચેાજનના છે તેમાંથી સાત હજાર આછા કરતાં ૫૬ હજાર યોજન પ્રમાણ બીજો કાંડ જાણવા. તથા ત્રીજો કાંડ આઠે હજાર યોજન એ છે એટલે મોટા મેના ત્રીજો કાંડ ૩૬ હજાર યોજના છે તેમાંથી આઠ હજાર યોજન ઓછા કરવાથી ૨૮ હજાર યોજન પ્રમાણ ત્રીજો કાંડ જાણવા એટલે પ્રથષ કાંડના ૧૦૦૦, બીજાના ૫૬૦૦૦ તથા ત્રીજાના ૨૮૦૦૦ મળી કુલ ૮૫૦૦૦ ઉંચાઈ ચારે મેની જાણવી, ૨૭૩ મુખ્ય મેરૂ સમાન અહીં ભદ્રશાળ નંદનવન કહ્યા, તેથી ઉપર સૌમન સતણેા વિસ્તાર પચશતક ભણ્યા; એથી ઉપર પાંડક વનેવિસ્તાર સાધિક ચઉ સયા, પૂર્વી મેરૂ સમાન ચૂલા ઇમ અઢી દ્વીપે। ભણ્યા. ૨૭૪ સ્પા : મુખ્ય મેરૂ એટલે જ બુદ્વીપનામેરૂં સરખું અહી ભદ્રશાળ તથા નંદનવન કહેલું છે. તેના ઉપર આવેલ સૌમનસ વનના વિસ્તાર પાંચસો યોજન જેટલો કહેલા છે. તથા સૌથી ઉપર આવેલ પાંડુક વનના વિસ્તાર્ ચારસો ચેાજનથી અપિક પ્રમાણના છે. તથા અહીં પણ જમૂદ્રીપના મેરૂ પર્વત ઉપર આવેલી ચૂલિકાની જેમ ચાલીસ યોજન ઉંચી ચૂલિકા જાણવી. એ પ્રમાણે જબુદ્વીપ, પાતકી ખંડ તથા પુકારા મળી અહી દ્વીપનું સ્વરૂપ ટુંકાણમાં જણાવ્યું. તેની સાથે વચમાં આવેલા લવણ સમુદ્ર તથા કાલેાધિનું સ્વરૂપ પણ જણાવ્યું. કુલ ૪૫ લાખ યોજન પ્રમાણ અઢી દ્વીપની લંબાઈ તથા પહેાળાઇ વગેરેની બીના ટ્રેકમાં જણાવી. ૨૭૪ અઢી દ્વીપના પદાર્થોની ટૂંક ખીના વગેરે જણાવે છે:-~~ તેહમાં દ્વીપે। અઢી એ સાગરા પાંત્રીશ વલી, ક્ષેત્ર મેરૂ પાંચ પર્વત ત્રીશ વર્ષધરા વલી; દેવકુફ્ ઉત્તરરૂ દશ વિજય એકસ સાડ઼ એ, પુષ્કરા દ્વીપ ફરતે માનુષેત્તર સ્પાર્થ:—આ મનુષ્ય ક્ષેત્રમાં જંબૂદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરા એમ અઢી દ્વીપા તથા લવણુ સમુદ્ર અને કાલેાપિ સમુદ્ર એમ એ સમુદ્રો આવેલા છે. તેમજ કુલ ૩૫ ક્ષેત્રા છે. તે આ પ્રમાણે–૫ ભરતક્ષેત્ર, ૫ અરવતક્ષેત્ર, ૫ હિમવ તક્ષેત્ર, ૫ અરણ્યવતક્ષેત્ર, ૫ હરિવષ ક્ષેત્ર, ૫ રમ્યક્ષેત્ર અને પ મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૩૫ ક્ષેત્રા છે. તેમાંના એકેક ભરત ક્ષેત્રાદ્ધિ જંબુદ્રીપમાં, એ ભરત ક્ષેત્રાદ્રિ ધાતકી ખંડમાં અને એમ એ ભરત ક્ષેત્રાદિ જાણિયે. ૨૭૫ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ . [ શોવિજય પવરિતપુષ્કરાર્ધમાં જાણવા. વળી વર્ષધર પર્વતે ત્રીસ છે. તેમાં ૬ વર્ષઘર પર્વતે જંબુદ્વીપમાં અને ૧૨ વર્ષપર પર્વતે ઘાતકી ખંડમાં તથા ૧૨ વર્ષ પર પર્વતે પુષ્કરામાં જાણવાં. પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુરૂ મળી કુલ ૧૦ કુરુક્ષેત્ર છે. એક મહાવિદેહમાં ૩૨ વિજય છે અને કુલ પાંચ મહાવિદેહ હેવાથી બધા મળી એક સાઠ વિજય છે. પુષ્કરાઈ પર્વતને ફરતે વલયાકારે માનુષાર પર્વત આવેલ છે. ર૭૫ માનુષત્તરગિરિની બીના વગેરે જણાવે છે – અઢી દ્વીપની બહાર વર્તલ નગર કિલ્લા સમ દીસે, સત્તરસે એકવીશ ઉચે ચાર શત ત્રીસ ભૂમિએ; ઈગ સહસ બાવીશ નીચે સાત શત ત્રેવીસ એ, મધ્યમાં વિસ્તાર ઉપરે ચારસો ચોવીશ એ. ૨૭૬ સ્પષ્ટાર્થ –હવે એ માનુષાર પર્વતનું વર્ણન કરે છેઅઢી દ્વીપની બહાર વલયાકારે ગેળ નગરના કિલ્લા સરખે આ પર્વત આવેલ છે. તેની ઉંચાઈ સત્તરસે એકવીસ જનની (૧૯૨૧) છે. અને ચારસે સવાત્રીસ યોજના જમીનમાં ઉડે છે. નીચે એક હજાર ને બાવીસ યોજનની તેની પહોળાઈ છે. અને મધ્યમાં સાતસો ને તેત્રીસ યોજન જેટલી તેની પહોળાઈ છે. તથા સૌથી ઉપર ચાર ને એવોસ યોજન જેટલી તેની પહોળાઈ છે. ૨૭૬ માનુષેત્તર નામની સાર્થક્તા વગેરે જણાવે છે – બહાર એની મનુજના જન્માદિ કદિ હોતા નથી, ત્યાં ગયેલા ચારણાદિક સાધુ પણ મરતા નથી; માનુષત્તર નામ તેથી હાર માનવ ક્ષેત્રની, સત્તા ને બાદર અગ્નિ વીજળી મેધનદી કાલાદિની, ૨૭૭ સ્પષ્ટાથ –આ માનુષાર પર્વતની બહાર મનુષ્યનું જન્મ કે મરણ કદાપિ પણ થતું નથી. કારણ કે મનુષ્ય ક્ષેત્ર મૂકીને નંદીશ્વરાદિ દ્વીપને વિષે ચિત્યને વંદન કરવા ગયેલા વિદ્યાચારણ વગેરે મુનિએ પણ ત્યાં મરણ પામતા નથી. અને આથી જ કરીને આ પર્વતનું નામ પણ માનુષેત્તર પર્વત છે. અથવા તે મનુષ્યના જન્મ મરણ અઢી દ્વિીપ રૂપ મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે. પરંતુ તેની બહાર થતા નથી. વળી આ મનુષ્ય ક્ષેત્રની બહાર બાદર અગ્નિકાય હોતો નથી. તેમજ વીજળી, મેઘ, નદી તથા દિવસ અને રાત્રી થવા રૂપ કાલ વગેરે પણ લેતા નથી. ૨૭૭ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ] અંતરદ્વીપની બીના વગેરે જણાવે છે – અંતરદ્વીપ ક્ષેત્ર પાંત્રીશ સ્થાન મનુત્પત્તિના, લબ્ધિ વિદ્યા સંહરણથી મેરૂગિરિ આદિ તણું; શિખર પર અઢી દ્વીપમાં બંને સમુદ્ર લાભતા, તે નરા દ્વિીપાદિ ભેદે નામ જૂદા પામતા. ૨૭૮ સ્પષાર્થ –હવે મનુષ્યની ઉત્પત્તિનાં સ્થાન રૂ૫ ૫૬ અંતરીપે છે. તેનું ટૂંકું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. ભરત ક્ષેત્રની ઉત્તરમાં આવેલ હિમવંત પર્વત તથા અરવત ક્ષેત્રની દક્ષિણમાં આવેલ શિખરી પર્વત એ બે પર્વતના પૂર્વ અને પશ્ચિમ છેડા લવ સમુદ્રને અડેલા છે. એ બે પર્વતના ચાર છેડામાંથી લવણ સમુદ્રની અંદર બે બે દાઢાઓ નીકળેલી છે. એટલે કુલ આઠ દાઢાઓ થઈ. અને દરેક દાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ છે એટલે સાતને આડે ગુણતાં કુલ પ૬ અંતરદ્વીપ થાય છે. આ અંતરદ્વીપમાં યુગલિઆ મનુષ્ય વસે છે. એ પ્રમાણે પ૬ અંતરઢી તથા પૂર્વે કહેલા પાંચ ભરત વગેરે ૩૫ ક્ષેત્રે તથા ૫ દેવકુરૂ અને ૫ ઉત્તરકુરૂ મળી કુલ ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્યની ઉત્પત્તિ જાણવી. આ મનુષ્યના ત્રણ ત્રણ ભેદે છે. ૧ ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા, ૨ ગજ મનુષ્ય અપર્યાપ્તા, ૩ સંમૂછિમ અપર્યાપ્તા એ પ્રમાણે ત્રણ ભેદે છે. તેથી ૧૦૧ ને ત્રણે ગુણવાથી મનુષ્યના બધા મળીને ૩૦૩ ભેદ જાણવા. અઢી દ્વીપના બાકીના સ્થાનમાં તથા મેરૂ પર્વત આદિના શિખર ઉપર તેમજ બે સમુદ્ર વગેરે સ્થળે કેઈએ સંહરણ કરવાથી લબ્ધિના બળથી અથવા વિદ્યાના બળથી ગમનાદિ કરતા મનુષ્ય લાભે છે ખરા પણ મનુષ્યના જન્મ મરણ અઢી દ્વીપમાં જ થાય. અહીં પાદિના ભેદથી મનુષ્યના ભેદો જાણવા. જેમકે ભરત ક્ષેત્રમાં જન્મેલા મનુષ્ય ભરત ક્ષેત્ર મનુષ્ય કહેવાય વગેરે. ૨૭૮ મનુષ્યના ભેદ, સાડી પચ્ચીશ આર્ય દેશ વગેરે બીના જણાવે છે – બે ભેદ આર્ય મ્લેચ્છ નરના ભેદ ષટ આતણા, ક્ષેત્રાય ઉપજે કર્મભૂમિએ સાડી પચ્ચીશ દેશના; ભરતક્ષેત્રે આર્ય ભાખ્યા આર્ય દેશે નગરથી, ઓળખાયા મગધદેશ પ્રસિદ્ધ રાજગૃહી થકી, ર૭૯ સ્પા –મનુષ્યના બે પ્રકાર છે. ૧ આર્ય. ૨ સ્વેચ્છ. તેમાં આર્યોના ૬ પ્રકારે છે. ૧ ક્ષેત્ર આર્ય, ૨ જાતિ આર્ય, ૩ કુળ આર્ય, ૪ કર્મ આર્ય, ૫ શિલ્પ આર્ય, અને ૬ઠ્ઠા ભાષા આર્ય. તેમાં પ્રથમ ક્ષેત્ર આર્યો પંદર કર્મભૂમિની અંદર ઉત્પન્ન થાય છે. તેમાં આ ભરત ક્ષેત્રની અંદર સાડી પચીસ દેશમાં ઉત્પન્ન થએલા ક્ષેત્ર આર્ય કહેવાય છે. આ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજ્યપદ્રસુરિકૃતઆર્ય દેશે તેમના નગરેથી આ પ્રમાણે ઓળખાય છે. જેમ કે રાજગૃહી નગરીથી મગધ દેશની પ્રસિદ્ધિ થએલી છે. એ પ્રમાણે બીજી કઈ કઈ નગરીથી કયે દેશ ઓળખાય છે તે હવે પછીના ત્રણ કલાકમાં જણાવે છે. ૨૭ આર્ય દેશની રાજધાની વગેરે જણાવે છે – અંગ ચંપાનગરીથી ને બંગ તામ્રલિપ્તીથી, દેશ કાશી વણારસીથી કલિંગ કાંચનપુરીથી, દેશ કેશળ અયોધ્યાથી કુરૂ હિસ્તનાપુર થકી, શૌર્યપુરથી કુશાર્વ તિમ પંચાલ કાંપિલ્યપુર થકી. ૨૮૦ સ્પષ્ટાર્થ:-ક્યા દેશની કઈ રાજધાની છે તે જણાવે છે-અંગ દેશ ચંપા નગરીથી શેભે છે. તથા બંગ દેશ તામ્રલિપ્તિ નગરીથી, કાશી દેશ વણારસી નગરીથી અને કલિંગ દેશ કાંચનપુરીથી શોભે છે. કેશલ દેશ અયોધ્યા (સાકેત) નગરીથી અને કુરૂદેશ હસ્તિનાપુરથી શેભે છે. કુશાર્ત દેશ શૌર્યપુરીથી અને પંચાલ દેશ કપિલ્યપુરથી પ્રસિદ્ધ છે. એટલે અંગ દેશની રાજધાની ચંપાનગરી, બંગ દેશની રાજધાની (મુખ્ય નગરી કે જ્યાં રાજા રહે) તામ્રલિસી નગરી, કાશી દેશની વણારસી નગરી, કલિંગ દેશની કાંચનપુરી, કેશલ દેશની અયોધ્યા નગરી, કુરૂદેશની રાજધાની હસ્તિનાપુર, કુશા દેશની શૌર્યપુરી, અને પંચાલ દેશની રાજધાની કાંપિલ્યપુર જાણવું. અહીં એક દેશ અને તેની મુખ્ય નગરી કમસર જણાવી છે. ૨૮૦ જંગલ અહિચ્છત્રા મિથિલા વિદેહ સેરઠ દ્વારકા. વસ કૌશાંબી મલય ભદિલ પ્રસિદ્ધિ પામિયા નાંદિપુર સંદર્ભ પુનરૂછા વરૂણ તિમ મત્સ્ય એ, વિરાટનગરીથી જ ચેદી શુક્તિમતીથી જાણિયે. ૨૮૧ સ્પાર્થ –જંગલ દેશની રાજધાની અહિચ્છત્રા નગરી, વિદહ દેશની મિથિલા નગરી અને સેરઠ દેશની દ્વારકાપુરી રાજધાની છે. વત્સ દેશની કેશાંબી નગરી અને મલય દેશની ભદિલપુર રાજધાની છે. સંદર્ભ દેશની રાજધાની નાંદીપુર અને વરૂણ દેશની પુનરુચ્છા નગરી તથા મત્સ્ય દેશની રાજધાની વિરાટ નગર છે. અને ચેદી દેશની રાજધાની શુકિતમતી નગરી જાણવી. ૨૮૧ શ્રેષ્ઠ દેશ દશાર્ણ કૃત્તિકાવતીથી ધારીયે, વિતભયપુર સિંધુ મથુરાથી જ સૌવીર જાણિક For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ * ૧૮ શ્રો દેશના ચિંતામણિ ભાગ બીજો] અપાપા સૂરસેન ભંગી માસપુરીવર્ત દેશ એ, કુણાલ શ્રાવસ્તી વલી લાટ વર્ષ વિચારીએ, ૨૮૨ સ્પાર્થડ–દશાર્ણ દેશની રાજધાની મૃત્તિકાવતી નગરી ગણાય છે. સિંધુ દેશની રાજધાની વીતભય પત્તન નામે નગર છે. અને સેવીર દેશની રાજધાની મથુરા નગરી જાણવી. સૂરસેન દેશની રાજધાની અપાપા નગરી તથા માસપુરીવર્ત દેશની ભંગી નગરી રાજધાની છે. કુણાલ દેશની રાજધાની શ્રાવસ્તી નગરી, અને લાટ દેશની રાજધાની કેટવર્ષ પુરી જાણવી. ૨૮૨ ક્ષેત્ર આર્યની બાકીની બીના પૂરી કરી જાતિ આયની બીના જણાવે છે – દેશ કેતક અર્ધ શ્વેતાંબી થકી તીર્થંકરા, જન્મે અહીં ચકી તથા બલદેવ આદિ મહાનરા; ઇક્વાકુ આદિમાં થયેલા જાતિ આર્ય ન ભૂલીએ. કુલકરાદિક પેઢીના કુલ આર્ય માનવ માનીએ. ૨૮૩ સ્પષ્ટાર્થ –કેતક દેશના અધ ભાગની રાજધાની વેતાંબી નગરી જાણવી. એ પ્રમાણે કુલ સાડી પચીસ આર્ય ક્ષેત્રે જાણવા. તીર્થકરે, ચક્રવર્તીએ, વાસુદે, પ્રતિ વાસુદેવ, બલદેવ વગેરે શલાકા પુરૂષો આ આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. ઈક્વાકુ, ઉગ્ર, જ્ઞાત આદિ ઉત્તમ વંશમાં જન્મેલા જાતિ આર્ય કહેવાય છે એ વાત ભૂલવી નહિ. કુલકર વગેરે એટલે ચક્રવર્તી વાસુદેવ બલદેવ વગેરેની પરંપરામાં ઉત્પન્ન થએલા તે કુલ આર્ય કહેવાય છે એમ જાણવું. ૨૮૩ શુભ કર્મથી નિર્વાહક કમર્ચ માનવ જાણિયે, શિલ્પાર્ય કુંભારાદિ તિમ પૂજારિ આદિ માનીએ; શિષ્ટભાષાથી કહે વ્યવહાર ભાષાઆર્ય એ, ધર્મનાજ અજાણ યવન પ્રમુખ સ્વેચ્છો ધારિયે. ૨૮૪ સ્પષ્ટાર્થ-શુભ કર્મ એટલે પૂજન કરવું, કરાવવું, શાસ્ત્રી ભણવાં, ભણાવવાં વગેરે તથા બીજા સારાં કાર્યોથી નિર્વાહકા એટલે આજીવિકા ચલાવનારા તે કર્માયે જાણવા. તથા શિલ્પાય તે કુંભારાદિક એટલે કુંભાર, વણકર, નાપિત (હજામ) તથા દેવળ પૂજારાદિક જાણવા. જેઓ વ્યવહારમાં શિષ્ટ ભાષા એટલે શુદ્ધ ભાષાને પ્રયોગ કરનારા છે તેઓ ભાષા આર્ય કહેવાય છે. એમ છ પ્રકારના આર્યો જાણવા. હવે મનુષ્યના બીજા પ્રકારમાં પ્લેઓ જાણવા, જેઓ પર્મના જ અજાણ છે. એટલે ઘર્મ ચીજ છે? તેને પણ જાણતા નથી ૨૨. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - [ શોવિજયપધસૂરિકૃતતે મ્લેચ્છો જાણવા. તેમના યવન, શાક, શબર વગેરે અનેક પ્રકાર છે. ૨૪ હવે ત્રણ કે માં અંતર દ્વીપના મનુષ્યનું સ્વરૂપ વગેરે જણાવે છે – હિમવંત ઉત્તરમાં ભારતની શિખર ઐરાવત દક્ષિણે, ગિરિ બેઉ પૂર્વ સમુદ્રથી પશ્ચિમ જલધિ સુધી દીર્ઘ એ; પર્યતમાં બે તેમના દિશિ મુખ તરફ દાઢા કહી, રણશિંગડાકારે થતી લવણબ્ધિની માંહે ગઈ ૨૮૫ ચાર દાઢા એકની ઈમ આઠ દાઢા બેઉની - પ્રત્યેક પર દ્વીપ સાત ગણતાં હોય છપન્ન આઠની; અહીં યુગલિયા આઠસે ધન દેહ જાણે તેમને, આયુ પલ્યાસંખ્ય ભાગે ભાવિ ભવ સમ સ્વર્ગ. ૨૮૬ સ્પષ્ટાર્થ:–અંતરી કયાં આવેલા છે તે જણાવે છે. ભરતક્ષેત્રની ઉત્તર દિશામાં હિમવંત પર્વત આવેલ છે. તથા અરવત ક્ષેત્રની દક્ષિણે શિખરી પર્વત આવેલું છે. એ બંને પર્વતે પૂર્વ તથા પશ્ચિમ દિશામાં સમુદ્ર સુધી લાંબા છે. અને તેમના બંને છેડાઓમાંથી સમુદ્રની અંદર રણશિંગડાના આકારે બબે દાઢાઓ નીકળેલી છે. એ પ્રમાણે એક પર્વતની ચાર દાઢા હેવાથી તે બને પર્વતની આઠ દાઢાઓ થાય છે. હવે દરેક દાઢાને વિષે સાત સાત અંતર દ્વીપ હોવાથી આઠને સાતે ગુણવાથી છપ્પન અંતર દ્વીપ થાય છે. આ અંતરદ્વીપને વિષે યુગલિયા મનુષ્ય રહે છે. આ મનુષ્યના શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૮૦૦ આઠસે ધનુષ્યનું જાણવું. વળી તેમનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. અને તેઓને ભાવિભવ એટલે આવતે ભવ દેવને હેય છે. કારણ કે યુગલિયા મરીને અવશ્ય દેવ જ થાય એવો નિયમ છે. અને ત્યાં તેમનું આયુષ્ય અહીંના આયુષ્ય જેટલું એટલે ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું અથવા તેથી ઓછું આયુષ્ય હોય છે. યુગલિયાના થનારા દેવ ભવના આયુષ્યને એ નિયમ છે કે અહીં તેમનું જેટલું આયુષ્ય હેય તેટલું અથવા તેનાથી ઓછું આયુષ્ય તેમનું દેવલેકમાં હોય. પરંતુ અહીંના કરતાં વધારે આયુષ્ય તેમનું દેવલેકમાં હેય નહિ ૨૮૫–૨૮૬ એકાંતરે આહાર ઈચ્છા અપત્ય કેરી પાલના, દિવસ અડ્યાશી ગણ ભેદો વિષે ગર્ભજ તણા; યુગલિકપણાથી તેહ અંતરદ્વીપ માનવ ના મુણે, ધર્મ તેમ અધર્મને ધારે ને તીવ્ર કષાયને ૨૮૭ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ૧૭૧ સ્પષ્ટાર્થ –આ યુગલિયાઓને એકાંતર એટલે એક દિવસના અંતરે આહારની ઈચ્છા થાય છે. તેઓ અપત્ય પાલના એટલે કાચ્ચાનું પાલન અજ્ઞાએંસી દિવસ સુધી કરે છે. ત્યાર પછી મા બાપનું મરણ થાય છે. આ અંતરીપના મનુષ્ય ગર્ભજ યુગલિયાના ભેદોમાં ગણાય છે. અહીંના મનુષ્ય ધર્મ તથા અધર્મને જાણતા નથી. તેમજ સ્વભાવથી તીવ્ર કષાયને એટલે અત્યંત રાગ તેમજ શ્રેષને ધારણ કરતા નથી. એટલે સરળ પરિણામવાળા હોય છે. ૨૮૭ હવે ચાર લેકમાં મનુષ્યના દંડકને વિષે શરીર વગેરેની બીના જણાવે છે – સામાન્યથી નર દંડકે દેતાદિ દ્વાર વિચારણા, તનું પાંચ ગઉ ત્રણ દેહ સાધિક લાખ ઉત્તર દેહના; અંગુલ અસંખ્યવિભાગ તનુ અવગાહનાજ જઘન્યથી, સંઘયણ ષટ તિમ સેલ સંજ્ઞા સર્વ સંસ્થાને વલી. ૨૮૮ સ્પષ્ટાથ–સામાન્ય રીતે મનુષ્યના દંડકને વિષે દેવાદિ એટલે શરીર વગેરેની બીના જણાવે છે મનુષ્યને ઔદારિક, વેકિય, આહારક, તેજસ અને કામણ એમ પાંચે શરીરે હોય છે. તથા મૂલ ઔદારિક શરીર ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉનું હોય છે. અને તે દેવકુર તથા ઉત્તરકુરૂના મનુષ્ય આશ્રીને તેમજ અવસર્પિણીના પહેલા આરાના મનુષ્ય આશ્રી જાણવું. તથા ઉત્તર વૈકિય શરીર જે વૈક્રિય લબ્ધિવાળા મુનિરાજ બનાવે છે તે એક લાખ જજનથી કાંઈક (ચાર અંગુલી અધિક હોય છે. જઘન્યથી ઔદારિક શરીરની અવગાહના અંગુલના અસં ખ્યાતમા ભાગ જેટલી હોય છે. વાષભ નારાચ વગેરે એ સંઘયણે, તેમજ આહારાદિ સેળે સંજ્ઞાઓ તથા સમચતુરન્સ વગેરે છએ સંસ્થાને તેમને હેય છે. જો કે એક મનુષ્યને તે એકજ સંઘયણ તથા એકજ સંસ્થાન હોય છે, પરંતુ અહીં સમુદાય આશ્રીને કહેતા હેવાથી છએ સંઘયણ તથા છએ સંસ્થાન કહ્યાં છે. એમ આગળના દ્વારેમાં પણ સમજવું. ૨૮૮ ચઉ કપાયે સર્વ લેશ્યા પાંચ ઇંદ્રિય સાત ને, સમુદ્રઘાત દુષ્ટિ ત્રણ ચઉ દર્શને પણ નાણને અજ્ઞાન ત્રણ વલિ ગપંદર બાર ઉપગે વલી, ઉષપાત ચ્યવને એક બે ત્રણ માન એહ જઘન્યથી. ર૮૯ સ્પષ્ટાથે ––કોપ વગેરે ચારે કષા તથા કૃષ્ણ વગેરે છએ લેસ્યાઓ, પશેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિય તથા વેદના સમુદ્દઘાત વગેરે સાતે સમુઘાતે ગર્ભજ મનુષ્યને હોય છે. સમકિતદષ્ટિ મિશ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ એ ત્રણે દષ્ટિએ તથા ચક્ષુ દર્શન વગેરે ચારે દર્શને For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ - [ શ્રોવિજ્યપદ્ધસૂરિકૃતમનુષ્યને હોય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યને મતિજ્ઞાન વગેરે પાંચ જ્ઞાને હોય છે. મિથ્યાદષ્ટિ મનુષ્યને મતિ અજ્ઞાન વગેરે ત્રણ અજ્ઞાને હોય છે, તથા સત્યમયેગ વગેરે પંદર વેગે, તથા પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનના ઉપયોગ મળી બારે ઉપયોગ સામાન્યથી મનુષ્યના દંડકમાં હોય છે. વળી ઉપજવાની તથા મરવાની સંખ્યા જઘન્યથી એક, બે, ત્રણની જાણવી. ૨૮૯ ઉત્કૃષ્ટ સંખ્યા અસંખ્ય વિરહ એક સમય જઘન્યથી, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત ત્રણ પલ્યાયુ પણ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જન્યથી પર્યાપ્તિ ષટ દિશિ ષટ તણે, આહાર સંજ્ઞા બે ગતિ ચોવીશ દંડકમાં મુ. ૨૦ સ્પષ્ટાથે–વળી તે મનુષ્યમાં ઉત્કૃષ્ટથી ઉપજવાની તથા મરવાની સંખ્યા સંખ્યાતી અસંખ્યાતી જાણવી. પરંતુ ગર્ભજ મનુષ્યોની સંખ્યા તે સંખ્યાતી જ જાણવી. કારણ કે મજ મનુષ્ય સંખ્યાતાજ છે. હવે ઉપજવાને તથા મરવાને વિરહ કાલ કહે છે. તેમાં જઘન્યથી એક સમયને વિરહકાલ છે. એટલે એક સમય સુધી મનુષ્યમાં કઈ ઉપજે નહિ તેમજ એક સમય સુધી કઈ મરે નહિ. પરંતુ એક સમય પછી કેઈનું જન્મ મરણ થાય. અને ઉત્કૃષ્ટથી બાર મૂહૂર્તને વિરહકાલ અથવા જન્મ મરણનું આંતરૂં જાણવું. એટલે મનુષ્યમાં કેઈ ન ઉપજે કે ન મરે તે કાલ વધારેમાં વધારે ૧૨ મુહૂર્તને જાણ, વળી મનુષ્ય નું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પપમનું તે યુગલિયાની અપેક્ષાએ જાણવું, અને જઘન્ય આયુષ્ય અન્તમુહૂર્ત પ્રમાણ જાણવું. આહાર વગેરે છએ પર્યાપ્તિઓ તેમને હોય છે. તથા પૂર્વાદિ છએ દિશાને આહાર અને દીર્ધકાલિકી તથા દષ્ટિવાદેદેશિકી એ બે સંજ્ઞાઓ હોય છે. મનુષ્યની ગતિ અથવા મરીને જે ઉપજવું તે વીસે દંડકમાં થાય છે. તે ૨૪ દંડકે આ પ્રમાણે–૧૦ ભુવનપતિ, ૧ વ્યંતર, ૧ તિષિ અને ૧ વૈમાનિક એ પ્રમાણે ૧૩ દંડક દેવતાના, પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરના પાંચ મળી ૧૮ દંડક થયા. ને ત્રણ વિકલેન્દ્રિયના ત્રણ મળી ૨૧ દંડકે. તેમાં નારકીને ૧ દંડક, મનુષ્યને ૧ દંડક, તથા તિર્યંચ પંચેન્દ્રિયને એક દંડક એ ત્રણ ઉમેરવાથી ૨૪ દંડક જાણવા. ૨૯૦ આગતિ બાવીશ દંડકથી ત્રણે વેદ ભણ્યા, બાવીશ દ્વારે જિમ ઘટે તિમ બુદ્ધિથી જ ઘટાવવા; - જેમ કેવલ નાણું ચોથું નાણું વિરતિવંતને, દેહ આહારક તથા ઉત્કૃષ્ટ આયુ યુગલિને. ૨૯૧ સ્પષ્ટાથ –હવે મનુષ્યમાં આગતિ કહે છે-ઉપરના લેકમાં જણાવેલા ૨૪ દંડકમાંથી તેઉકાય અને વાઉકાય એ બે સ્થાવરના દંડકે સિવાય બાકીના ૨૨ દંડકના છ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ફકત તેઉકાય અને વાઉકાય છે મરીને મનુષ્યમાં ઉપજતા નથી. વળી For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે] ૧૭૩ મનુષ્યમાં સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસક વેદ એમ ત્રણ વેદે ભણ્યા એટલે કહ્યા છે. એ પ્રમાણે બાવીસ દ્વારે મનુષ્યમાં કહ્યા. તેમાંથી ક્યા મનુષ્યને કયું દ્વાર કેવી રીતે હોય તે પિતાની બુદ્ધિથી વિચારીને ઘટાવવું. જેમકે કેવલજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન વિરતિવાળા મનુષ્યમાં કેઈકને હેય. પણ વિરતિ વિનાના મનુષ્યમાં ન હોય. તે પ્રમાણે આહારક શરીર તથા વૈકિય શરીર બધા મનુષ્યને ન હોય. આહારક શરીર આહારક લબ્ધિવાળા ચૌદપૂવી સાધુને જ હોય. અને વૈક્રિય શરીર વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યને હેય. ત્રણ ગાઉનું ઉત્કૃષ્ટ આયુષ્ય યુગલિયા મનુષ્ય આશ્રયી જાણવું. આ પ્રમાણે બીજી પણ બીના પિતાની બુદ્ધિથી જાણવી. ૨૧ હવે અઢી દ્વીપની બહારના દ્વીપદીનું સ્વરૂપ જણાવે છે: માનુષત્તરની પછી વસ્તી નથી જ્યાં મનુજની, પુષ્કરાઈ અપર રહ્યું ચોમેર ફરતે તેહની; પુષ્કરેદક જલધિ દ્વીપ સમુદ્ર વારૂણી વર અને, ક્ષીરવર વૃતવર પછી છે ઈક્ષુવર દ્વીપ જલધિએ. ર૯૨ સ્પષ્ટાથ–પુષ્કરવર દ્વીપની મયમાં વલયાકારે આવેલા માનુષેત્તર પર્વતની બહાર આવેલા દ્વીપ તથા સમુદ્રોમાં મનુષ્યની વસતી હોતી નથી. એટલે ત્યાં મનુષ્યનાં જન્મ મરણ થતાં નથી. પરંતુ, લબ્ધિવંત મનુષ્યો ત્યાં ગમનાગમન કરી શકે છે. એ માનુષેત્તર પર્વતની બહાર બાકીનું મનુષ્યની વસ્તી વિનાનું પુષ્કરાઈ જાણવું. અને તેને ફરતો પુષ્કરવર નામને સમુદ્ર જાણવો. ત્યાર પછી વારૂણીવર નામે દ્વીપ અને તેને ફરતે વારૂણીવર નામે સમુદ્ર જાણ. ત્યાર પછી ક્ષીરવર નામે દ્વીપ અને ક્ષીરવર નામે સમુદ્ર આવે છે. તેને ફરતે વૃતવર નામે દ્વીપ અને ત્યાર પછી કૃતવર નામે સમુદ્ર આવ્યું છે. ત્યાર પછી ઈક્ષવર નામે દ્વીપ અને તેને ફરતો ઇક્ષુવર નામે સમુદ્ર જાણે. ર૯૨ આઠમા નંદીશ્વર દ્વીપનું સ્વરૂપ ૧૩ કેમાં જણાવે છે – તે પછી દેવલેક જે આઠમો નદીશ્વર, ઉદ્યાનવાળે ભક્તિલીન ઇંદ્રિાદિથી બહુ સુંદર મધ્ય ભાગે એહની પૂર્વાદિમાં અંજનસમા, ચાર અંજનગિરિ અધિક દશ સહસ તલ વિસ્તારમાં. ૨૩ ઉપર એક હજારને વિસ્તાર ઉંચા જેટલા, આ મુદ્ર મેરૂ તણું સહસ પંચાશી જન એટલા For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [ શ્રીવિજયપદ્ધકૃિતપૂર્વમાં દેવરમણ નિધોત દક્ષિણ જાણિયે, પશ્ચિમ સ્વયંપ્રભ ઉત્તરે રમણય અંજનગિરિ કહે. ૨૯૪ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે કુલ સાત દ્વીપ અને સાત સમુદ્ર ગયા પછી આઠમ નંદીશ્વર નામે દ્વીપ આવે છે. તે દેવલેકના જેવી ભાવાળો છે. કારણ કે તેમાં ઉદ્યાને એટલે બગીચાઓ વગેરે સુંદર પદાર્થો આવેલા છે તથા જિનેશ્વરની ભક્તિમાં લીન થએલા ઈન્દ્ર વગેરે દેવોથી શોભાયમાન છે. આ દ્વીપના મધ્ય ભાગમાં પૂર્વ વગેરે ચાર દિશાઓમાં અંજનસમા એટલે શ્યામ વર્ણવાળા ચાર અંજનગિરિ પર્વતે આવેલા છે. તેમને મૂલમાં વિસ્તાર દશ હજાર એજનથી કંઈક અધિક હોય છે. તેમજ આ ચારે અંજનગિરિને શિખર ઉપર વિસ્તાર એક હજાર એજનને હોય છે. વળી તેમની ઉંચાઈ લઘુ મેરૂ પર્વત જેટલી એટલે પંચાસી હજાર જન જેટલી કહેલી છે. હવે ચાર અંજનગિરિનાં નામ આ પ્રમાણે જાણવા-પૂર્વ દિશામાં દેવરમણ નામે અંજનગિરિ છે. દક્ષિણ દિશામાં નિત નામે અંજનગિરિ, પશ્ચિમ દિશામાં સ્વયંપ્રભ નામે અંજનગિરિ તથા ઉત્તર દિશામાં રમણીય નામે અંજનગિરિ આવેલ છે. ર૯૭–૨૯૪ તે ચારની પર જનો સે દીર્ધ અર્ધા વિસ્તૃતા, બોતેર જન ઉંચ ચિત્ય જિનતણા નિત ચળકતા; ચાર દ્વારા દરેક ચિત્યે તેહ ઊંચા યોજન, સોલ, આઠ પ્રવેશમાં વિસ્તાર પણ અડ યોજને. ર૯૫ સ્પષ્ટાર્થ – આ ચારે અંજનગિરિ પર્વતની ઉપર એક એક જિનચૈત્ય આવેલું છે. એટલે ચાર અંજનગિરિ ઉપર ચાર ચલે છે. તે ચેત્યે સો જન લાંબા છે અને તેથી અર્ધા વિસ્તારમાં છે એટલે પચાસ યોજન પહેલા છે. તથા હેતેર જન ઉંચાં આ ચિત્ય છે. આ શાશ્વતા ચે હંમેશાં ચળકતા જણાય છે. દરેક ચૈત્યને વિષે ચારે દિશામાં એક એક દ્વાર હવાથી ચાર દ્વારે છે. તે દરેક દ્વાર સેલ જન ઊંચાં છે. પ્રવેશના ભાગમાં આઠ જન પ્રમાણ છે તથા પહોળાઈમાં પણ આઠ જન છે. ૨૫ - તે દ્વાર આશ્રય નાગ વૈમાનિક સુવર્ણ અસરતણા. તે તેમના નામે જ તે પ્રખ્યાત મધ્યે દ્વારના મણિપીઠિકા સેલ પેજને લંબાઈને વિસ્તારમાં, આઠ યોજન તેહ ઊંચી દેવચ્છ દો તેહમાં. ર૯૬ સ્પટાર્થ –આ દ્વારે નાગકુમારદેવ, વૈમાનિકદેવ, સુવર્ણકુમારદેવ તથા અસુરકુમાર ના આશ્રય રૂપ છે, અને તેથી તે દ્વારે પણ તે દેવોના નામથી પ્રસિદ્ધ છે. તે ચારે દ્વારના For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિ’તામણિ ભાગ બીજો ] ૧૭૫ મધ્ય ભાગમાં મણિપીઠિકા એટલે મણિમય એટલા છે. તે મણિપીઠિકા સાલ યાજન લાંબી, સાલ ચાજન પહેાળી તેમજ આઠ યાજન ઉંચી છે. આવી મણિપીઠિકા પર દેવચ્છ દક (દેવચ્છ ંદો—એક જાતની બેઠક જેની ઉપર પ્રતિમાજી હોય છે). ૨૯૬ વિસ્તાર ને ઉંચાઈમાં તે અધિક પીઠિકા થકી, પ્રત્યેક દેવચ્છંદ ઉપરે શાશ્ર્વતી નિશ્ચય થકી; રત્નમય બેઠેલ પંકાસને નિજ પરિવ્રુતા, રૂષભાદિ નામ ધરંત પ્રતિમા એક સે અડ ભાષતા, ૨૯૭ સ્પષ્ટા :—તે દેવઋદક વિસ્તાર (પોળાઇમાં) તેમજ ઉંચાઇમાં પીઠિકાના પ્રમાણ કરતાં વધારે પ્હોળા અને ઉ ંચા છે. તે દરેક ધ્રુવચ્છ ંદૂક ઉપર નિશ્ર્ચયથી શાશ્વતી ઋષભ, વધુ માન, ચદ્રાનન અને વાષિણ એવા ચાર નામ વાળી, રત્નમય, પ``કાસને એટલે પલાંઠી વાળીને બેઠેલી, પાત પાતાના પરિવારથી પિરવરેલી (વીટાએલી) એક સો ને આઠ પ્રતિમાઓ છે એમ શ્રી અજિતનાથ તીર્થંકરે કહ્યું છે. ૨૯૭ પ્રત્યેક પ્રતિમા સાથે યક્ષાદિ સુર પ્રતિમા વલી, બે બાજુ ચામરધાર પ્રતિમા છત્રધર પાછળ વલી; પ્રત્યેક પ્રતિમાની સમીપે ધૂપઘટી આદિ વલી, સુવર્ણ ની વરવાલુકા તલભૂમિમાં દીપે વલી, ૨૮ સ્પષ્ટા :-—ઉપર કહેલી દરેક પ્રતિમાઓની સાથે પરિવાર ભૂત એવી યક્ષાદ્ધિ એટલે યક્ષ, ભૂત અને કુડપારી દેવાની પ્રતિમાઓ છે. વળી તે પ્રતિમાઓની અને બાજુએ ચામર પારણુ કરનારી પ્રતિમાઓ છે. વળી પાછળની બાજીએ છત્રને પારણ કરનારી પ્રતિમા છે. વળી દરેક પ્રતિમાની આગળ ધૂપઘટી, (પધાણું) માળા, ઘંટા, અષ્ટમંગળ, ધ્વજ, છત્ર તારણ વગેરે હોય છે. તેમજ તળીયાની ભૂમિને વિષે સુવર્ણની ઉત્તમ વાલુકા અથવા રેતી જેવી રજ પાથરેલી હોય છે. ૨૯૮ મુખમ ડપાદિક શાભતા રમણીય સ્તૂપ પ્રતિમા વલી, ચૈત્યદક્ષા ઇંદ્રધ્વજ દિવ્ય વાવડી ક્રમસર વલી, અજનાદ્રિ ચઉ દિશાએ લાખ યોજન માનની, વાવડીએ સાલ સર્વે જાણું જૂદા નામની. ર૯૯ સ્પષ્ટા :——તે જિનાલયની આગળ મુખમંડપા, પ્રેક્ષામડા, અક્ષવાટિકા, તેમજ મણિપીઠિકા છે, ત્યાં સ્થાભિત સ્તૂપ પ્રતિમા છે. સુંદર ચૈત્યવૃક્ષા, ઇન્દ્રવો, અને ફ્રિબ્ય For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ [ શ્રીવિજયપદ્મસુકૃિત વાવડીઓ ક્રમસર આવેલી છે. ચાર દિશાના ચારે અજનાદ્રિ પર્વ`તાની ચારે દિશામાં એક લાખ યોજનના પ્રમાણ વાળી ચાર ચાર વાવા છે, એટલે કુલ સેાળ મેાટી વાવડીયેા છે. તે દરેક વાવેાના નર્દિષેણા વગેરે જુદા જુદા નામેા જાણવા. ર૯૯ નર્દિષણાદિક કહી તે સની નામાવલી; વાવડીથી પાંચશેા યોજન પછી મેાટા વલી; ઉદ્યાન ચારે અશાકાદિક તેમની નામાવલી, પંચ શત વિસ્તારમાં લખ યોજના લાંબા વલી. ૩૦૦ સ્પષ્ટા :——તે વાવેાના નર્દિષણા વગેરે સેાળ જુદાં જુદાં નામે છે. તે આ પ્રમાણે:નર્દિષણા, અમેાઘા, ગાસ્તૂપા, સુદર્શના, ન ંદોત્તરા, નંદા, સુનંદા, નવિના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરિકિણીકા, વિજયા, વૈજયંતી, જયંતી અને સોળમી અપરાજિતા. તે વાવડીઓથી પાંચસેા ચેાજન છે. જઇએ ત્યારે અશોક નામવાળા ચાર માટા ઉદ્યાને આવેલા છે. તેમાં પહેલુ. અશાક ઉદ્યાન, બીજી સમસ્જીદ ઉદ્યાન, ત્રીજી ચંપક ઉદ્યાન અને ચેાથુ આમ્ર ઉદ્યાન એમ ચાર ઉદ્યાન જાણવાં. તે ઉદ્યાના પાંચસો ચેાજન વિસ્તારવાળા તથા લાખ લાખ યોજન લાંખા કહ્યા છે. ૩૦૦ સોલ ધિમુખ પતા તે વાવડીના મધ્યમાં, સ્ફટિકના પાલાકૃતિ ઉદ્યાન વૈદ્દિકા હિાં; ઉંચા સહસ ચેાસડ વલી ઊંડા સહસ યોજન અને, ઉપર નીચે દશ સહસ વિસ્તાર દધિમુખ દરેકને, ૩૦૧ સ્પષ્ટા :——ઉપર જણાવેલી સાળ માટી વાવાના મધ્ય ભાગમાં દરેક વાવમાં એક એક ષિમુખ નામે પત આવેલા હોવાથી કુલ ૧૬ ધિમુખ પ તા જાણવા. તે દરેક સ્ફટિકમય છે. તથા પાલાની જેવા આકારવાળા છે. તથા સુદર ઉદ્યાન અને વેદિકાએ કરી શાભાયમાન છે. આ બધા વિષમુખ પ તા ચાસઠ હજાર યેાજન ઉંચાં છે. અને એક હજાર યેાજન ઉંડા છે. તેમજ દરેકના મૂલમાં વિસ્તાર દશ હજાર યેાજનના છે. અને ઉપર પણ તેટલેાજ એટલે દશ હજાર યેાજનના વિસ્તાર જાણવા. ૩૦૧ વાવડીના આંતરે બે બે કહ્યા રતિકર ગિરિ, સર્વે મળી ખત્રીસ તે ચૈત્યો યથા અંજગિરિ; For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ - - - ૧૭છે. શ્રા દેશના ચિંતામણિ ભાગ બીજો] તેમ દધિમુખ રતિકારે આ દ્વીપની વિદિશા વિષે. ચાર બીજા રતિકરે તે ઝલ્લરી જેવા દીસે. ૩૦૨ સ્પષ્ટાર્થ –આ સોળ વાવોના દરેક આંતરામાં બે બે રતિકર પર્વતે આવેલા છે. સેળ આંતરા હેવાથી કુલ યાત્રીસ રતિકર પર્વતે જાણવા. સેળ દધિમુખ પર્વત તથા બત્રીસ રતિકર પર્વતે એ દરેક પર્વતની ઉપર અંજનગિરિની ઉપર કહેલા ચયની જેવા શાશ્વતી પ્રતિમાઓવાળા જિન ચ છે. વળી આ નંદીશ્વર દ્વીપની ચાર વિદિશાઓમાં એક એક રતિકર પર્વત આવેલ હોવાથી બીજા પણ (પૂર્વે કહેલા સર રતિકર સિવાયના) ચાર રતિકરે પર્વતે જાણવા. આ રતિકર પર્વતને ઝલ્લરી (ઝાલર નામના વાજિંત્ર)ને જે આકાર છે. ૩૦૨ રત્નમય તે દિવ્ય ઉંચા સહસ લાંબા યોજન, દશ સહસ પહોળાઈ પણ દેખાવ રમણિક તેમને દક્ષિણે સૌધર્મ હરિના બે રતિકર પર્વત. . ઈશાન હરિના ઉત્તરે પણ બે રતિકર પર્વત. ૩૦૩ ૫ ટાર્થ – રતિકર પર્વતે સર્વ ૨-૩મય છે. દિવ્ય છે એટલે તેમને દેખાવ ઘણે રમણીય છે. તેમની ઉંચાઈ એક હજાર ભેજનું પ્રમાણ છે. તથા લંબાઈ અને પહોળાઈ દશ હજાર જન પ્રમાણ છે. દક્ષિણ બાજુમાં રહેલા બે રતિકર પર્વતે સૌધર્મ ઈન્દ્રના છે. અને ઉત્તર બાજુમાં રહેલા બે રતિકર પર્વતે ઈશાન હરિ એટલે ઈશાનેન્દ્રના કહેલા છે. ૩૦૩ ચારની દિશિ આઠ બત્રીસ રાજધાની સવિ મલી, મહાદેવી આઠ આઠ સુરાજધાની કેટલીક તેહ રતિકરથી જ દરે લાખ જન એટલી; લંબાઈમાં પહોળાઇમાં જિન ચૈત્ય ભૂષિત તે વલી, ૩૦૪ ટાઈ—આ ચાર રતિકર પર્વતની આઠ દિશાઓમાં (ચાર દિશા અને ચાર વિદિશાએમાં) આઠ આઠ રાજધાનીઓ હોવાથી કુલ ૩૨ રાજધાનીઓ છે. તે રાજધાનીઓ સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્રની આઠ આઠ પટરાણીઓની જાણવી. આ રાજાની રતિકર પર્વતથી એક લાખ જન છેટે આવેલી છે. અને તેમની લંબાઈ તથા પહોળાઈ પણ એક લાખ એજન પ્રમાણ છે. વળી આ રાજધાની જિન થી શોભાયમાન છે. ૩૦૪ સુજાતાદિક નામ બત્રીશ પૂર્વદિશિ કમથી કહ્યા, પરિવાર સાથે સુરવરાદિક ભક્તિભાવે ગહગહ્યા For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ [ શ્રીવિજયપરિકૃતઅરિહંત કલ્યાણક દિને અgઈ ઉત્સવ અહીં કરે, ભક્તિ સુખના અનુભવે સુર ઋદ્ધિના સુખવિસ્મરે, ૩૫ ૫દાર્થ –આ રાજધાનીઓના સુજાતા વગેરે ૩૨ નામો છે. અને તેને કમ પૂર્વ દિશાથી જાણવે. એટલે પૂર્વ દિશામાં સૌથી પ્રથમ સુજાતા રાજધાની તેની પછી સોમનસા નામની બીજી રાજધાની એ પ્રમાણે ૩૨ રાજપાનીઓ જાણવી. તે બત્રીસ રાજપનીઓના અનુક્રમે આ પ્રમાણે નામો જાણવા. સુજાતા, સૌમનસા, અર્ચિમાલી, પ્રભાકરા, પા, શિવા, શુચી, વ્યંજના, ભૂતા, ભૂતાવંતસિકા, ગેસ્તૃપા, સુદર્શન, અમલા, અપ્સરા, રેહિણી, નવમી, રત્ના, રત્નચયા, સર્વરત્ના, રત્નસંચયા, વસુ, વસુમિત્રિકા, વસુભાગા, વસુધરા, દત્તરા, નંદા, ઉત્તરકુરૂ, દેવકુર, કૃષ્ણ, કૃષ્ણરાજી, રામા, તથા રામરક્ષિતા. જિન કલ્યાણકના દિવસે સુરવરાદિક એટલે ઈન્દ્રો તેમના પરિવાર સાથે ભક્તિ ભાવપૂર્વક આ નંદીશ્વર દ્વીપમાં જિન ચેને વિષે અઠ્ઠાઈ મહોત્સવ કરે છે અને ભક્તિરસના સુખમાં એટલા લીન થઈ જાય છે કે તે વખતે સ્વના સુખને પણ તેઓ ભૂલી જાય છે. એ પ્રમાણે નંદીશ્વર દ્વીપની હકીક્ત ટૂંકામાં જાણવી. ૩૦૫ હવે બે શ્લોકમાં નંદીશ્વર દ્વીપથી આગળ આવતા કેટલાક દ્વીપ તથા સમુદ્રોનાં નામે જણાવે છેનંદીશ્વર દ્વીપની જ ફરતે જલધિ નંદીશ્વર અને, અરૂણ દ્વિીપ અરૂણોદધિ તિમ અરૂણવર દ્વીપ છે અને અરૂણવર સાગર પછી શુભ દ્વીપ અરૂણાભાસ એ, ઉદધિ અરૂણાભાસ કુંડલદીપ કુંડલ ઉદધિએ. ૩૦૬ સ્પષ્ટાર્થ:–આ આઠમા નંદીશ્વર દ્વીપની ફતો નંદીશ્વર નામને સમુદ્ર આવેલ છે. ત્યાર પછી નવમે અરૂણ દ્વીપ અને તેને ફરી અરૂણ સમુદ્ર આવેલ છે. તેને ફરતે દશમે અરૂણવર દ્વીપ આવેલ છે. ત્યાર પછી અરૂણવર સમુદ્ર આવેલ છે. ત્યાર પછી અગીયારમે અરૂણાભાસ દ્વીપ આવેલો છે. તેને ફરતે અરૂણાભાસ સમુદ્ર આવેલ છે. ત્યાર પછી બારમે કુંડલ દ્વીપ આવે છે અને તેને ફરતો વલયાકરે કુંડલ સમુદ્ર આવેલ છે. ૩૦૬ રૂચક દ્વીપ તિમ રૂચક સાગર એમ શુભ નામે કરી, પૂર્વ પૂર્વથકી જ બમણ દુગુણ દ્વિીપ સાગર વલી; સર્વની છેવટ સ્વયંભૂરમણ સાગર જાણિયે, અઢી દ્વિીપે કર્મભૂમિ પંચદશ ના ભૂલીએ. ૩૦૭ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે ૧૭૯ ૫ટાર્થ--ત્યાર પછી તેરમે રૂચક દ્વીપ આવ્યું છે. અને તેને ફરતે રૂચક સાગર આવે છે. આ છોધા દ્વીપ તથા સમુદ્રો પાછળ પાછળ કહેલા દ્વીપ તથા સમુદ્રથી બમણા બમણું વિસ્તારવાળા છે. એટલે જબૂદ્વીપ ૧ લાખ જનને છે તે લવણ સમુદ્ર તેથી રામણ વિસ્તારવાળે એટલે ૨ લાખ જા પહોળો છે. તેનાથી ધાતકી ખંડ બામણે એટલે ૪ લાખ જતના વિસ્તારવાળે છે. તેનાથી કોલેદધિ દમણે એટલે ૮ લાખ જનના વિસ્તારવાળે છે. આ પ્રમાણે બમણા બમણ વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપ તથા સમુદ્રો ગયા પછી છેલ્લે સ્વયંભૂરમણ નામને દ્વીપ આવે છે અને તેને ફરતો છેલ્લે સ્વયંભૂરમણ નામે સમુદ્ર આવેલ છે. પ્રથમ કહેલ અઢી દ્વીપની અંદર ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ કર્મભૂમિ કહેવાય છે. એટલે ત્યાં અસિ, મસી અને કૃષિથી આજીવિકા ચાલે છે. બાકીના ૫ હિમવંત વગેરે ૩૦ અકર્મ ભૂમિઓ અથવા યુગલિયાના ક્ષેત્રો જાણવા. ૩૦૭ હવે બે શ્લોકમાં સમુદ્રના પાણીને સ્વાદ કે છે તે વગેરે કહે છે – કાલોદધિ તિમ પુષ્કરદધિ સ્વયંભૂરમણાબ્ધિનું, - વારિ મીઠું તેમ ખારું વારિ છે લવણાબ્ધિનું વારૂણોદધિ વારિ મદિરાની સમું ક્ષીરાદધિ, દૂધ જેવા વારિવતિ તે પછી ધૃતવરેદધિ. ૩૦૮ ગાયના ઘીની સમો બીજા ઉદધિ તજઆદિના, ચૂર્ણ મિશ્રિત ભાગ ચોથે જેહમાં તે ધક્ષના રસની સમા જલવંત લવણોદધિ સ્વયંભૂરમણને, કાલેદધિ ત્રણ છે ભરેલા કૂર્મ આદિકથી અને. ૩૦૯ સ્પષ્ટાર્થ:--બીજે કાલેદધિ સમુદ્ર, ત્રીજો પુષ્કરોદધિ સમુદ્ર તેમજ છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર એ ત્રણ સમુદ્રના પાણીને સ્વાદ મીઠા પાણી જેવું છે. અથવા એ ત્રણ સમુદ્રનું પાણી મીઠું છે. અને લવણ સમુદ્રનું પાણી ખારું છે. વારૂણીવર સમુદ્રનું પાણી મદિરા એટલે દારૂના જેવા સ્વાદવાળું છે. ક્ષીરદધિનું પાણી ક્ષીર એટલે દૂધના જેવા સવાદ જેવું છે. તે પછી ઘતવર સમુદ્રનું પાણી ગાયના ઘી જેવું છે. બાકીના બીજા બધા સમુદ્રોનું પાણી તજ, એલચી, કેસર વગેરેના ચૂર્ણથી મિશ્રિત ચોથો ભાગ છે જેમાં એવા શેલડીના રસની જેવા સ્વાદવાળું છે. વળી લવણ સમુદ્ર, કાલોદધિ તથા સ્વયંરમણ સમુદ્ર એ ત્રણ સમુદ્રો કૂર્માદિક એટલે કાચબા માછલાં વગેરેથી ભરેલા છે. ૩૦૮–૩૦૯ તીર્થકર, ચક્રવતી વગેરે ક્યાં ઉપજે અને તેમની જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યા કેટલી હોય? તે જણાવે છે – For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ . [ શ્રી વિજય પ્રસૂરિકૃતતીર્થંકરાદિક ચાર ચાર જઘન્ય જંબુદ્વીપમાં, ચોત્રીશજિન ત્રીશ પાર્થિવે ઉત્કૃષ્ટથી એ દ્વિીપમાં એથી દગુણ જિન આદિ ધાતકીખંડ તિમ પુષ્કરાર્ધમાં, * અધલેક તિલકની બીના કહી સંક્ષેપમાં. ૩૧૦ સ્પટાર્થ:--જંબૂ દ્વિીપમાં જઘન્યથી ચાર તીર્થકર, ૪ ચકવર્તી, ૪ વાસુદેવ, ૪ બલદેવ વગેરે હોય છે. અને ઉત્કૃષ્ટથી એટલે વધારેમાં વધારે ૩૪ ર્થિક વિચરતા હોય છે. અને તે આ પ્રમાણે -મહાવિદેહ ક્ષેત્રની ૩ર વિજયમાં એક એક તીર્થકર હોય તેથી ૩૨ અને ભરત ક્ષેત્ર તથા અરવત ક્ષેત્રમાં એક એક હોવાથી કુલ ૩૪ તીર્થકરે હોય છે. પરંતુ ચકવર્તી, વાસુદેવ વગેરે ઉત્કૃષ્ટથી ૩૦ હોય છે. કારણ કે જ્યાં વાસુદેવ હોય ત્યાં ચકવર્તી હાય નહિ તેમજ જ્યાં ચકવતી હોય ત્યાં વાસુદેવ ન હોય. ઉપર કહેલ ૩૪ વિજયેમાં ઓછામાં ઓછા ૪ વાસુદેવે તે હોય છે, માટે બાકીના ૩૦ વિજ્યમાં ૩૦ ચક્રવર્તી હેય. તેમ તે ૩૪ વિજમાં ઓછામાં ઓછા ૪ ચક્રવર્તી હેય તેથી !ાકીના ક્ષેત્રમાં વાસુદેવ હોય તે પણ ૩૦ હોય. આ જંબૂ દ્વીપના તીર્થકરાદિકની સંખ્યા કરતાં ઘાતકી ખંડ તથા પુષ્કરાર્ધમાં તેમની કામણું બમણી સંખ્યા જાણવી. તેથી વધારેમાં વધારે ઉત્કૃષ્ટ કાલે તીર્થકરે ૧૭૦ હોય છે. અને ઓછામાં ઓછા ૨૦ હોય છે. એ પ્રમાણે અલોક તથા તી છલોકની હકીક્ત ટુંકાણમાં કહી. ૩૧૦ હવે ઊર્વ લોકનું પ્રમાણ તથા તેમાં રહેતા દેવેના પ્રકારે ત્રણ શ્લોકમાં જણાવે છે – ઉપર તિછલકની વળી ને નવશત જને, ઉર્વલેકે વિશાલ દ્ધિક સાત રાજ પ્રમાણ એ; ભેદ કાપપન્ન કલ્પાતીત વૈમાનિક તણ, સૌધર્મ સ્વર્ગાદિક દુવાલસ ભેદ કપિપત્રના. ૩૧૧ પટાર્થ--તાછલોકની ઉપર નવસે જન ન્યૂન સાત રાજ પ્રમાણ વિશાળ અદ્ધિ' વાળ ઉદ્ઘ લોક આવેલો છે. વિશાલ દ્વિવાળે કહેવાનું કારણ એ છે કે અહીં અનેક - પ્રકારના રત્નમય વિમા વગેરે ઉત્તમ પદાર્થો રહેલા છે. આ ઉર્વલોકમાં દેવતાના ચાર ભેદમાંથી છેલ્લા ભેદવાળા એટલે વૈમાનિક દે રહે છે. તેઓ વિમાનમાં રહેતા હોવાથી વૈમાનિક કહેવાય છે. આ વૈમાનિક દેવોના મુખ્ય બે ભેદ છે. પહેલો કપિપન્ન નામે ભેદ છે અને બીજે કલ્પાતીત નામને ભેદ છે. તે કપ પન્ના ભેદમાં સૌધર્મ વગેરે બાર દેવલોકના દેવેને સમાવેશ થાય છે. સૌપામ વગેરે બાર દેવલોકના નામે આ પ્રમાણે જાણવા- ૧ સૌધર્મ દેવલોક, ૨ ઈશાન દેવલોક, ૩ સન-કુમાર, ૪ માહેંદ્ર પ બ્રહ્મ, ૬ લાંતક, ૭ શુક, ૮ સહસાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ ૧૨ અયુત. ૩૧૧ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતાર્માણ ભાગ બીજો ] તીથૅ શના કલ્યાણકાર્દિક શુભ પ્રસંગે પરિવર્યાં, પરિવારથી આત્સવ કરતા કલ્પવાસિ સુર કથા; જેમના નહિ કલ્પ તેવા તેડુ કલ્પાતીત સુરા, અમિદ્ર સર્વે ઉત્તરાત્તર અધિક સૌખ્યધરા સુરા, ૩૧૨ સ્પષ્ટા : હવે કોપપન્ન કેાને કહેવાય તે જણાવે છે:—તી કાના કલ્યાણક વગેરે સારા પ્રસંગોએ પોતાના પરિવારને લઇને પેાતાની ઋદ્ધિ સાથે જે દેવા અડી પીછાલેાકમાં આવે છે તથા અષ્ટાહ્નિકા વગેરે ઓચ્છવા કરે છે તે કલ્પવાસી એટલે પાપપન્ન કહેવાય છે. કલ્પાપપન્ન શબ્દની વ્યાખ્યા એ કે તીર્થંકરાના કલ્યાણકમાં જવાના છે ૯૫ એટલે આચાર જેમના તે કલ્પાપપન્ન જાણવા. અથવા જ્યાં સ્વામી સેવક ભાવ રૂપ આચાર રહેલા છે તે કપાપપન્ન કહેવાય છે. પરંતુ જે દેવાના આવા કપ-આચાર નથી તેઓ કલ્પાતીત ( કલ્પ વિનાના) દેવ કહેવાય છે. આ કલ્પાતીત દેવા અમિદ્રો કહેવાય છે. કારણ કે ત્યાં સ્વામી સેવક ભાવ નિહ હાવાથી સર્વે સ્વતંત્ર છે. વળી ઉપર ઉપરના દેવતાએ અધિક અધિક સુખવાળા જાણવા. ૩૧૨ ત્રૈવેયકા નવ તિમ અનુત્તર પાંચ કલ્પાતીત એ, સુદર્શનાદિક ભેદ નવ ચૈવેયકે અવધારિયે; વિજયાદ નામ અનુત્તરે ચઉ ચાર દિશિએ માનીએ, ૧૮૧ સર્વાર્થસિદ્ધ વિમાન મધ્યે . પછી દ્વાદશ યાજને, ૩૧૩ સ્પષ્ટા :—કલ્પાતીત દેવાના બે ભેદ છે. ૧ નવ ચૈવેયક, ૨ પાંચ અનુત્તરવાસી દેવે. નવ ત્રૈવેયકનાં નામે આ પ્રમાણે:-૧ સુદર્શન, ર્ સુપ્રબુદ્ધ, ૩ મનોરમ, ૪ સર્વભદ્ર, ૫ સુવિશાળ, ૬ સુમન, ૭ સૌમનસ, ૮ પ્રીતિકર અને ૯ આદિત્ય. હવે અનુત્તરવાસી દેવાના પાંચ ભેદે આ પ્રમાણે—પ્રથમના ચાર અનુત્તરવાસી દેવાના ચાર વિમાનો પૂર્વાદિ ચાર દિશામાં રહેલા છે. એટલે પૂર્ણાંમાં ૧ વિજય વિમાન, દક્ષિણમાં ૨ વૈજયંત, પશ્ચિમમાં ૩ જયંત અને ઉત્તરમાં ૪ અપરાજિત. આ ચાર વિમાનની વચમાં પાંચમું સર્વાર્થસિદ્ધ નામનું વિમાન આવેલું છે. આ અનુત્તરવાસી દેવાના વિમાના પાંચ જ છે. આ વિમાનથી ઉપર માર યાજન ટે સિદ્ધશીલા આવેલી છે. તેનુ સ્વરૂપ આગળના શ્લોકોમાં જણાવે છે. ૩૧૩ હવે એ શ્લોકમાં સિદ્ધ શિલાનુ સ્વરૂપ તથા તેના સરખા પ્રમાણવાળા પદાર્થો જણાવે છે: પ્રવર સિદ્ધશિલા કહી લંબાઈમાં વિસ્તારમાં, લાખ પિસ્તાલીશ યોજન ચાર સરખા માનમાં; For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજ્યપધસૂરિકૃતનરક્ષેત્ર સીમંતક નરક શુભ ઉઠુ વિમાન વિચારિયે, સીમંત પહેલી નરકના પહેલા પ્રતરની મધ્ય એ. ૩૧૪ સ્પષ્ટા –આગળની ગાથામાં જણાવેલ પાંચ અનુત્તર વિમાનની ઉપર ઉત્તમ સિદ્ધ શિલા આવેલી છે. તેની લંબાઈ તથા પહોળાઈ પીસ્તાલીસ લાખ જન પ્રમાણે કહેલી છે. (તેના ઉપર સિદ્ધના જી રહેલા છે. તે આગળ જણાવાશે) પિસ્તાલીસ લાખ જન પ્રમાણ સરખી લંબાઈ પહોળાઈવાળા ચાર પદાર્થો છે તે જણાવે છે. ૧ મનુષ્ય ક્ષેત્ર, ૨ સીમંતક નામને પહેલો નરકાવાસે, ૩ ઉડુ નામનું (સૌધર્મનું પ્રથમ વિમાન, ૪ સિદ્ધ શિલા, આ ચાર પદાર્થો સરખા પ્રમાણવાળા જાણવા. તેમાં સીમંતક નામને પહેલે નરકાવાસે પહેલી નારકીના પહેલા પ્રતરની વચમાં આવેલ છે. ૩૧૪ સૌધર્મ પહેલા પ્રતર મધ્યે ઉડુ વિમાન ને ભૂલીએ, સર્વાર્થસિદ્ધ વિમાન જેવું લાખ જન માન એક તેહવા ત્રણ પણ પદાર્થો પ્રથમ જંબુદ્વીપ એ, અપ્રતિષ્ઠાનક નરક પાલક વિમાન ઉમેરીએ, ૩૧૫ સ્પષ્ટાર્થ–સૌપમ દેવલોકના ૧૩ પ્રતરે છે તેમાં સૌથી નીચેના પ્રથમ પ્રતરની મધ્યમાં ઉડ નામનું વિમાન આવેલું છે. તથા મનુષ્ય ક્ષેત્રનું વર્ણન પ્રથમ આવી ગયું હોવાથી અહીં કહ્યું નથી. ચાર અનુત્તર વિમાનની વચમાં જે સર્વાર્થસિદ્ધ નામનું વિમાન આવેલું છે. તેની લંબાઈ તથા પહોળાઈ એક લાખ જન પ્રમાણે કહેલી છે. તેવા લાખ જન પ્રમાણવાળા કુલ ત્રણ પદાર્થો પણ કહ્યા છે -૧ જંબુદ્વીપ, તે એક લાખ યેજન લાંબે પહોળે છે તે પ્રથમ કહી ગયા છીએ. ૨ અપ્રતિષ્ઠાન નામને સાતમી નારકીમાં આવેલી નરકાવાસ તથા ૩ પાલક નામનું વિમાન. એ ત્રણે લાખ જન લાંબા પહેળા છે. એમાં સર્વાર્થસિદ્ધ વિમાનને ગણતા ચાર પદાથો લાખ યોજન પ્રમાણવાળા જાણવા. ૩૧૫ અપ્રતિષ્ઠાન નરકાવાસ કયાં આવ્યું તે જણાવી સિદ્ધના જીવોનું સ્થાન જણાવે છે – સાતમી નરકે ભણ્યા તે પાંચ નરકાવાસમાં, અપ્રતિષ્ઠાનક કહ્યો કાલાદિ ચઉની મધ્યમાં ઉકત સિદ્ધશિલા ઉપર યોજન તણું વીશમા, ભાગમાં સિદ્ધો વસે લીન ગુણ રમણતાનંદમાં, ૩૧૬ પબ્દાર્થ – સાતમી તમસ્તમપ્રભા નામની જે નારકી છે તેમાં કાલ વગેરે ચાર નરકાવાસા ચાર દિશામાં આવેલા છે. અને તેમની મધ્યમાં અપ્રતિષ્ઠાન નામને નરકાવાસે આવેલો For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ૧૯૩ છે. તે લાખ યેાજન લાખા તથા પહોળા છે. હવે ૩૧૪ મી ગાથામાં જણાવેલ સિદ્ધશિલાની ઉપર એક ચેાજનના ચાવીસમા ભાગમાં અથવા એક ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધના જીવેા રહેલા છે. તે સિદ્ધના જીવે પોતાના જ્ઞાનાદિ ગુણાની રમણતા રૂપી અપૂર્વ વચનાતીત આનંદમાં લીન થઇને રહેલા છે. ૩૧૬ સમભૂતલા પૃથ્વીથી કયા દેવલોક કેટલો છેટે છે? તે વગેરે ખીના જણાવે છે:— ઈશાન સુધી સ ંભૂતલાથી રાજ દાઢ કહાં ગણેા, માહેન્દ્ર સુધી અહીરાજ પંચમ રાજ સહસ્રારે ગણા; અચ્યુત સુધી છઠ્ઠો પછી લેાકાંત સુધીને સાતમા, સૌધમ તેમ ઈશાન વર્તુલ ચદ્ર મંડલના સમા, ૩૧૭ પઢાર્થ :--સમભૂતલા પૃથ્વીથી દોઢ રાજ ઉંચે સૌધર્મ—ઈશાન દેવલેાક આવેલા છે. તથા સમભૂતલાથી અઢી રાજ અને ઇશાનથી એક રાજની ઉંચાઇએ માહેન્દ્ર દેવલાક આવે છે. તથા તેજ સમભૂતલા પૃથ્વીથી સહસ્રાર નામના આઠમા દેવલાક પાંચ રાજ ઇંટો છે. તથા અચ્યુત નામના ખારમા દેવલાક છ રાજ છેટે આવેલા છે. અને લેાકાંત સાત રાજ છે. છે. સૌપમ તથા ઈશાન એ એ દેવલોક ચદ્રમંડળના સરખા ગાળાકાર છે. ૩૧૭ હવે ચાર શ્લોકમાં ખાર દેવલોકનું સ્વરૂપ વગેરે બીના જણાવે છે: સૌધ દક્ષિણ અÖમાં ઈશાન ઉત્તર અર્ધામાં, સ્વર્ગ ત્રીજો તેમ ચાથા સદૃશ છે. આકારમાં; દક્ષિણાર્ધ સ્વર્ગ ત્રીજે માહેન્દ્ર ઉત્તર અઈમાં, બ્રહ્મદેવ લે!ક લોકનરની કાણી વાળા ભાગમાં, ૩૧૮ સ્પષ્ટ :—ઉપર જણાવેલા ચદ્રમ`ડળ સમાન આકારવાળા સૌધર્મ અને ઈશાન દેવલાકમાં દક્ષિણા માં સૌધર્મ દેવલોક રહેલ છે અને ઉત્તરામાં ઈશાન દેવલોક રહેલ છે. તેવીજ રીતે ત્રીજે અને ચેાથે દેવલોક પણ તેમના સરખી આકૃતિવાળા છે. તેમાં દક્ષિણમાં ત્રીજો સનકુમાર છે અને ઉત્તરમાં ચેાથેા માહેન્દ્ર દેવલોક છે. તેને દેવલોકની ઉપર ચૌદ રાજ લોક રૂપી મનુષ્યની કાણીના સ્થાને આવેલો પાંચમા બ્રહ્મ દેવલોક જાણવા. ૩૧૮ મધ્ય ભાગે ઉર્ધ્વલોકે તેહ ઈમ અવધારિયે, બ્રહ્મેન્દ્ર સ્વામી અંતમાં લાકાંતિકા સંભારિયે, સારસ્વતાદિક નામ નવના ઉપર લાંતક સ્વગ છે, તેજ નામે ઈંદ્ર તેમાં ઉપર તસ મહાશુક્ર છે. ૩૧૯ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપદ્મસુકૃિત સ્પાર્થ:—આ પાંચમા બ્રહ્મ દેવલોક ઉર્ધ્વ લોકના ખરેખર મધ્ય ભાગમાં આવેલો છે તેમ જાણવું. આ દેવલોકના બ્રહ્મેન્દ્ર સ્વામી છે. આ બ્રહ્મ દેવલોકના અંત ભાગમાં લોકાંતિક દેવાના વિમાનો છે. અને તેમનાં સારસ્વત વગેરે નવ ભેદ છે. તે આ પ્રમાણે: ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ અગ્નિ, ૪ અરૂણ, ૫ ગ તાય, દુષિત, ૭ અવ્યા૫૫, ૮ મરૂત અને ૯ રિષ્ટ. લોકાંતિક દેવાને તીર્થંકરને દીક્ષા લેવાના અવસર હાય ત્યારે પ્રભુ પાસે આવીને પ્રભુને તે માખતની વિનતિ કરવાના આચાર છે. આ નવ લોકાંતિક દેવાના વિમાનાની ઉપર છદ્રો લાંતક નામના દેવલોક છે. તેમાં તેજ નામના એટલે લાંતકેન્દ્ર ઈન્દ્ર છે, તેની ઉપર સાતમા મહાશુક નામે દેવલોક છે. ૩૧૯ ૧૮૪ ત્યાં તેજ નામે ઈંદ્ર ઉપરે તાસ અષ્ટમ સ્વર્ગ છે, તેજ નામે ઈંદ્ર અહિયાં તાસ ઉપર સ્વર્ગ છે; સામસામા પ્રથમના બે સ્વર્ગની જિમ માનીયે, પ્રાણતેન્દ્ર સ્વામી નવમે તેમ દશમે જાણિયે, ૩૨૦ સ્પષ્ટા :—આ મહાશુક દેવલોકના પણ તેજ નામના એટલે મહાશુકેન્દ્ર સ્વામી છે. તેની ઉપર આઠમુ` સહસ્રાર નામનુ સ્વર્ગ છે. ત્યાં પણ તેજ નામના એટલે સહસ્રારેન્દ્ર નામના છે. આ આઠમા દેવલોકની ઉપર નવમા તથા દશમા દેવલોક પ્રથમના એ દેવલોકની જેમ સામસામે આવેલા છે. નવમા દેવલાકનું નામ આનત છે અને દશમા દેવલોકનુ નામ પ્રાણત છે. આ મને દેવલોકના એક જ ઈન્દ્ર છે અને તે પ્રાણતેન્દ્ર નામથી જાણીતા છે. ૩૨૦ ઉપર તેની સામસામી આરણ્ તિમ અચ્યુત છે, અચ્યુતેન્દ્ર સ્વામી અને સ્વને બહુમાન્ય છે; એ કલ્પ વ્હેલા ધનાધિના આશ્રયે તિમ વાયુના, આધારથી ત્રણ સ્વર્ગ પછી ધનધિ વાયુના, ૩૨૧ સ્પાર્થ:—તે નવમા દશમા દેવલોકની ઉપર અગિઆરમેા આરણ દેવલોક અને ગારમે અચ્યુત નામે દેવલોક આવેલ છે. આ ને દેવલોકના પણ અચ્યુતેન્દ્ર સ્વામી છે. એ પ્રમાણે ટાર દેવલોકના દશ ઈન્દ્રો જાણવા. નવમા દશમા દેવલોકના એક તથા અગિરમા ઘરમા દેવલોકના એક ઈન્દ્ર છે. પહેલા એ દેવલોક ઘનેાધિના આધારે રહેલા છે. અને તેની ઉપરના ત્રણ દેવલોક વાયુના આધારે રહેલા છે. ત્યાર પછીના ત્રણ દેવલોક એટલે ઠ્ઠો, સાતમે અને આઠમા દેવલોક ઘનાદિપ તથા ઘનવાતના આધારે રહેલો છે. ૩૨૧ આ દેવલેાકમાં દેવામાં કયા કયા પ્રકારો છે? તે ત્રણ શ્લોકમાં જણાવે છે:~ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરતા ચિંતામણિ ભાગ બીજે] તે પછીના સર્વ દેવલોક આશ્રયે આકાશના, ઇંદ્રાદિ દશ ભેદો ઈહિાં છે ઇંદ્રિ સ્વામી સર્વના; ઈદ્રિ સરખી ઋદ્ધિમતા દેવ સામાનિક કહ્યા, ઇંદ્રિના જે મંત્રી સમ તે ત્રાયન્નિશ સુરે ભણ્યા. ૩૨૨ સ્પષ્ટા –આઠમા દેવલોક પછીના સર્વે દેવલેકે આકાશને આધારે રહેલા છે. આ દેના ઇન્દ્ર વગેરે દશ પ્રકારે છે તે આ પ્રમાણે-૧ ઈન્દ્ર, ૨ સામાનિક, ૩ ત્રાયસિંશ, ૪ પાર્ષદ (પષદના) ૫ અંગરક્ષક, ૬ લેકપાલ, ૭ અનીક, ૮ પ્રકીર્ણ, ૯ અભિયોગિક અને ૧૦ મા કિબિષિક. આ બધા પ્રકારના દેવેને સ્વામી તે દેવકને ઈન્દ્ર જાણ. હવે દશ પ્રકારના દેવેનું સ્વરૂપ સમજાવે છે –૧ બધા પ્રકારના દેવના સ્વામી ઈન્દ્ર છે તે પહેલાં જણાવ્યું છે. ૨ ઇન્દ્ર જેવી અદ્ધિવાળા સામાનિક દેવે કહેલા છે. એટલે ઈન્દ્રની સમાન છે માટે સામાનિક જાણવા. ૩ વળી ઈંદ્રના મંત્રી જેવા તે ત્રાયાસ્ટિંશ નામના દે જાણવા. ૩૨૨ ઇંદ્રના મિત્રાદિ જેવા પર્ષદાના સુર કહ્યા, ઇંદ્ર રક્ષક આત્મરક્ષક અનીક સેનામાં ભણ્યા સ્વર્ગ રક્ષક લેકપાલા પ્રજા સમ પ્રકીર્ણકા, ચંડાલ જેવા કિબિષા કિંકર સમા આભિગિકા. ૩૨૩ સ્પષ્ટાર્થ:-૪ જે દેવતા ઈન્દ્રના મિત્ર જેવા છે તે પાર્ષદ્ય એટલે પર્ષદાના દે જાણવા. ૫ ઈન્દ્રનું રક્ષણ કરનારા જે દેવે તે આત્મરક્ષક દેવે કહેવાય છે. ૬ લશ્કરના દે તે અનીક કહેવાય છે. ૭ સ્વર્ગનું રક્ષણ કરનારા દે તે લોકપાલ દેવે જાણવા. ૮ પ્રજા સરખા દે તે પ્રકીર્ણક દેવે કહેવાય છે. ચંડાલ સમાન હલકી જાતિના દેવ તે કિબિષિક દેવે જાણવા. અને જે નકર જેવા દે તે આભિગિક દેવે કહેવાય છે. એ પ્રમાણે દશ પ્રકારના દેવ જાણવા. ૩૨૩ તિષ્કમાં ને વ્યંતરમાં લોકપાલ સુરે નથી, નથી ત્રાયન્નિશ દેવા ઈંદ્ર મિથ્યાત્વી નથી, તેમ અનુત્તર સુર નથી મિથ્યાત્વ ભાવી તિમ નથી, દ્રવ્ય ચારિત્રી સુરી ઈશાનથી આગળ નથી. ૩૨૪ સ્પષ્ટાર્થી–તિષિ દેવકમાં તથા ચન્તર દેવલોકમાં લોકપાલ જાતિના દેવે હોતા નથી. વળી ઈન્દ્રના મંત્રી સમાન જણાવેલા ત્રાયાઅિંશ દેવે પણ ત્યાં હતા નથી. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ | [ શ્રીવિજ્યપારિકૃતઇન્દ્ર મિથ્યાત્વી નથી અથવા તમામ ઈન્દ્રો સમ્યગ્દષ્ટિ જ હોય છે. વળી અનુત્તરવાસી દેમાં મિથ્યાત્વ ભાવ હેતે નથી, એટલે તે પાંચે અનુત્તર વિમાનના દેવે સમકિતી (અવિરતિ સમક્તિી) હેય છે. દેવતામાં ચાર ગુણઠાણાજ હોય છે. વળી ઈશાન દેવલોકથી આગળના દેવલોકમાં સુરી એટલે દેવીઓની ઉત્પત્તિ હેતી નથી. ૩૨૪ હવે ઉર્ધ્વ લોકમાં કેટલા વિમાને છે તે ત્રણ શ્લોકમાં જણાવે છે – સૌધર્મ આદિ પાંચમાં બત્રીશ અયાવીશ ને, બાર અડ ચઉ લખ વિમાનોતિમ પચાસ હજારને લાંતકે મહાશુક્ર સ્વર્ગ સહસ ચાલીશ તે અને, છ હજાર સહસ્ત્રારે નવમ દશમે મળી શત ચાર . ૩૨૫ સ્પષ્ટાર્થ–સૌધર્મ આદિ પાંચ દેવલોકમાં અનુક્રમે બત્રીસ લાખ, અઠયાવીસ લાખ, બાર લાખ, આઠ લાખ અને ચાર લાખ વિમાને જાણવા. એટલે સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ વિમાને છે અને ઈશાન દેવલોકમાં અાવીસ લાખ વિમાને છે. સનકુમાર દેવલોકમાં બાર લાખ વિમાને છે. જેથી મહેન્દ્ર દેવલોકમાં આઠ લાખ વિમાને, તેમજ પાંચમા બ્રહ્મ દેવલોકમાં ચાર લાખ વિમાને કહ્યાં છે. છઠ્ઠા લાંતક દેવલોકમાં પચાસ હજાર વિમાને અને સાતમા મહાશુક નામના દેવલોકમાં ચાલીશ હજાર વિમાને જાણવાં. સહસાર નામના આઠમા દેવલોકમાં છ હજાર વિમાને તથા નવમા આરણું દેવલોક અને દશમા અચુત દેવલોકમાં બંનેના ભેગા મળીને ચાર વિમાને જાણવા. ૩૨૫ આરણે અય્યત વિષે ત્રણસો મળીને બેઉના, એકસે અગીયાર જાણે પ્રથમ ત્રણ રૈવેયના " એકસો ને સાત જાણે મધ્ય ત્રણ રૈવેયના,. એકસો જ વિમાને જાણે અંત્ય ત્રણ ગ્રેવેયના. ૩ર૬ સ્પષ્ટાર્થ—અગિઆરમાં આરણ દેવલોકમાં તથા બારમા અચુત દેવલોકમાં બંનેના મળીને ત્રણ વિમાને જાણવા. પ્રથમની એટલે નીચેની ત્રણ ગ્રેવેયકમાં એકસે અગીઆર વિમાને છે. વચલી ત્રણ એટલે ચેથી, પાંચમી અને છઠ્ઠી રૈવેયકમાં એક ને સાત વિમાને છે તથા ઉપરની ત્રણ એટલે સાતમી આઠમી અને નવમી ગ્રેવેયકમાં કુલ સો. વિમાને છે એ પ્રમાણે નવે રૈવેયકેના બધા મળીને ત્રણસને અઢાર વિમાને જાણવા. ૩ર૬ અનુત્તર વિમાને પાંચ સર્વે લાખ ચોરાશી અને, સહસ સત્તાણુ તથા તેવીસ જાણ પ્રમાણને For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ . . ' ' ૧૮૭ Aો દેશના ચિંતામણિ ભાગ બીજે] ચાર વિજ્યાદિક વિમાને દ્વિચરિમા દેવે ભણ્યા, સર્વાર્થસિદ્ધ એક ચરિમા દેવ લવ સત્તમ કહ્યા, ૩૨૭ સ્પષ્ટાર્થ—અનુત્તર દેવલોકમાં પાંચ વિમાને છે. આ બધા વિમાને એકઠા કરીએ ત્યારે બધા મળીને ચેરાસી લાખ, સત્તાણુ હજાર અને ત્રેવીસ. (૮૪૯૭૦૨૩) થાય છે. વિજયાદિક ચાર દેવલોકના વિમાનવાસી દેવ દ્વિચરમ છે, એટલે બે મનુષ્ય ભવે છે ક્ષે જવામાં વચમાં જેઓને તે દ્વિચરમાં કહેવાય છે. પણ આ પ્રાયે જાણવું. કારણ કે તેમને અધિક ભવે પણ થાય છે. તથા સર્વાર્થસિદ્ધ નામના પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનના દે. એક ચરિમા એટલે તેમને મેક્ષે જવામાં એકજ મનુષ્ય ભવ કરવાનું બાકી છે અથવા તે આ દેવે સર્વાર્થસિદ્ધમાંથી મનુષ્ય ભવમાં આવીને તેજ ભવમાં મેક્ષે જાય છે. આ દે તેમના પાછલા ભવમાં સાત લવ જેટલું આયુષ્ય ઓછું હોવાથી મેલે જઈ શક્યા ન્હોતા, તેથી તેમને લવ સત્તમ દેવ પણ કહેવામાં આવે છે. ૩૨૭ દ્વિચરિમા તથા એક ચરિમાને અર્થ વગેરે બીના બે કલાકમાં સમજાવે છે – બે મનુજ ભવ અંત્ય જેને તેહ દ્વિચરિમ સુર કહ્યા, એક નરભવ અંત્ય જેને એક ચરિમા તે ભણ્યા; વિજયાદિથી નર ભવ લહી ચરણે ફરી ઉપજી તિહાં, - પણ, નર ભવ અંત્ય પામી સિદ્ધ હવે તે બહાં. ૩૨૮ સર્વાર્થસિદ્ધામર ચવીને નરભવે શિવ નિશ્ચયે, પામશે ઈમ દ્વિચરિમાદિક શબ્દ તત્ત્વ વિચારીયે; સૌધર્મથી સર્વાર્થસિદ્ધામર સુધીના સવિ સુરા, ઉત્તરોત્તર અધિક અધિકા કાંતિ સુખ આદિ ધરા. ૩૨૯ સ્પષ્ટાર્થ –જેમને બે મનુષ્ય ભવ બાકી હોય તેઓ દ્વિચરિમા દેવ કહેવાય છે. એટલે આ ચાર અનુત્તર વિમાનવાસી દે, અહીંનું દેવાયુષ્ય પૂર્ણ કરી ચ્ચવીને મનુષ્ય થાય. એટલે મનુષ્યને એક ભવ થયો. ત્યાં ચારિત્ર લઈ ત્યાંથી ચવી ફરી અનુત્તર વિમાનવાસી દેવ થાય. ત્યાંથી ચવીને મનુષ્ય થાય. એ મનુષ્યને બીજો ભવ થયે. આ ભવમાં તે જીવ મેક્ષે જાય. અને જેમને એકજ મનુષ્ય ભવ થવાને છે તેઓ એક ચરિમા દેવ કહેવાય છે. કારણ કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવે ત્યાંથી ચવીને ઉત્તમ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈને તે ભવમાં જ મેક્ષે જાય છે એટલે એમને એકજ મનુષ્ય ભવ થાય છે. એ પ્રમાણે દ્વિચરિમા તથા એક ચરિમા શબ્દને સ્પષ્ટાર્થ જાણવો. તથા સૌધર્મ દેવલોકથી સવાર્થસિદ્ધ વિમાન For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ ઢોવિજ્યપાસરિકૃતસુધીના દેવે અધિક અધિક કાન્તિવાળા તથા અધિક અપિક સુખ, બળ, ઐશ્વર્ય વગેરેને ધારણ કરનારા જાણવા. ૩૨૮-૩૨૯ હવે દે શ્વાસે શ્વાસ ક્યારે લે છે? તથા તેમને આહારની ઈચ્છા કયારે થાય? તે વગેરે બીના ત્રણ કલેકમાં જણાવે છે – સર્વથી લઘુ આયુ જેનું તેહ સંગ તેકાંતરે, શ્વાસ લ્ય આહાર ચાહે એક દિનના આંતર પાપમાયુ દેવ એક દિનાંતરે ત્યે શ્વાસને, દિન પૃથત્વ ગયા પછી તે ચાહતા આહારને ૩૩૦ સ્પષ્ટાથ–જે દેવનું સર્વથી જઘન્ય આયુષ્ય હોય છે એટલે દશ હજાર વર્ષનું આયુષ્ય હોય છે તેઓ સાત સ્તકના અંતરે શ્વાસોશ્વાસ લે છે. સામાન્ય રીતે નીરોગી યુવાન પુરૂષ જેટલા કાલમાં એક શ્વાસ લે અને મૂકે તેને એક શ્વાસોશ્વાસ કર્યો છે. અને તેવા સાત શ્વાસોશ્વાસે એક સ્તોક થાય છે. તેવા સાત તેંકે જઘન્ય આયુષ્યવાળા દેવને એક શ્વાસોશ્વાસ થાય છે અને તે જઘન્ય સ્થિતિવાળા દેવેને આશ્રીને દેવોને જઘન્ય શ્વાસોશ્વાસ જાણવે. વળી આ દેવેને એક દિવસના અંતરે આહાર લેવાની ઈચ્છા થાય છે. જે કે દેવેને મનુષ્યની પેઠે કવલાહાર હોતો નથી, છતાં જ્યારે તેમને આહારની ઈચ્છા થાય ત્યારે આહારને લાયક ક્રિય પુદગલે આહાર રૂપે પરિણમે છે અને તે પુદ્ગલેને દેવો પોતાના શરીર દ્વારા ગ્રહણ કરે છે તેથી તે માહાર કહેવાય છે. હવે જે દેવેનું એક પલ્યોપમનું આયુષ્ય હોય છે તેઓ એક દિવસના અંતરે શ્વાસોશ્વાસ લ્ય છે. અને દિન પૃથકત્વ એટલે બેથી નવ દિવસ સુધીના આંતરે તેમને આહારની ઈચ્છા થાય છે. ૩૩૦ સાગરોપમ જેટલા આયુષ્ય જેનું તેટલા, " પક્ષે પછી ત્યે શ્વાસ વીત્યે સહસ વર્ષે તેટલા; દેવ તે આહાર ચાહે આયુ તેત્રીસ સાગર, સર્વાર્થસિદ્ધ જેમ તેત્રીશ પક્ષ વીત્યે તે સુરા. ૩૩૧ શ્વાસ લેતા સહસ તેત્રીશ વર્ષ વીત્યે ચાહતા, આહારઈમ સર્વત્ર જાણે અજિત પ્રભુ ઈમ ભાષતા; ઘણું કરીને અનુભવે શાતાજ દેવે ભેગવે, કદિ અશાતા તે ઘડી બેથી અધિક ના અનુભવે. ૩૩૨ સ્પાર્થ –જે દેવેનું જેટલા સાગરેપમનું આયુષ્ય હોય છે તે દેવે તેટલા પક્ષે એક પખવાડીયા ગયા પછી શ્વાસોશ્વાસ લે છે. અને જેટલા સાગરોપમનું આયુષ્ય હાય For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ] તેટલા હજાર વર્ષ જાય ત્યારે તેઓને આહારની ઈચ્છા થાય છે. જેમાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે. તેથી તે દેવે તેત્રીસ પખવાડીયા જાય ત્યારે એક શ્વાસોશ્વાસ લે છે. તથા તેત્રીસ હજાર વર્ષ જાય ત્યારે તેમને આહારની ઈચ્છા થાય છે. એ પ્રમાણે સર્વત્ર એટલે સઘળા દેવેને આયુષ્ય પ્રમાણે શ્વાસોશ્વાસ તથા આહારની ઈચ્છા જાણવી. એ પ્રમાણે બીજા શ્રી અજિતનાથ પ્રભુએ દેશના પ્રસંગે જણાવ્યું છે. વળી દે ઘણું ભાગે તે શાતા વેદનીયનો જ અનુભવ કરે છે. કદાચ અશાતા વેદનીયનો અનુભવ કરે તે પણ બે ઘડી કાલથી વધારે વખત અશાતા ભગવતા નથી. દેવેને ચવવાનું હોય ત્યારે, તેમજ પિતાથી વધારે બલ ઋદ્ધિવાળા દેવને જોઈને તેમને અશાતા થાય છે. અહીં દેવ ભવમાં, કેટલાએક ભાવી તીર્થકરના છે પણ હેય છે, તેમને અશાતાનો અનુભવ વગેરે અવનના ચિહ્યો હોતા નથી. તેમ તેસઠ શલાકા પુરૂષ ચરિત્રાદિ ગ્રંથમાં જણાવ્યું છે. ૩૩૧-૩૭ર હવે દેવનું બીજા દેવલેમાં ગમનાગમન જણાવી દેવગતિમાં કયા જી કયાં સુધી ઉપજે છે તે ત્રણ લેકમાં જણાવે છે – અચુત સુધીના દેવ આદિક કરત ગતિ આગતિ અને, દેવ ગતિમાં તાપસે તિષ્ક સુધી જાતા અને ચરક પરિવ્રાજક સુરાલય બ્રહ્મ સુધી જાતા અને, સહસ્ત્રાર સુધી જતા પંચેન્દ્રિ તિર્યંચો અને, ૩૩૩ પાર્થ –અશ્રુત સુધીના દેવતા એટલે ભુવનપતિ, ચન્તર, જતિષી તથા સૌધર્માદિક બાર દેવલેક સુધીના દેવતાઓને બીજા દેવલેક વગેરે સ્થલે ગમનાગમન હોય છે. એટલે તે દેવે તીર્થકરના કલ્યાણક વગેરે કારણે તેમજ નંદીશ્વરાદિ દ્વીપ વગેરે સ્થાને મહોત્સવમાં જાય છે. અથવા તેઓ અન્ય કારણે પણ ઈચ્છા મુજબ ઈષ્ટ સ્થળે જાય છે. તેમનાથી ઉપરના દેવ એટલે નવ રૈવેયકના દેવે તથા પાંચ અનુત્તર વિમાનવાસી દે ગમનાગમન કરતા નથી. એટલે તીર્થકરાદિના કલ્યાણકાદિ પ્રસંગોમાં જતા નથી તેમજ બીજા કઈ પણ કાર્ય માટે તેઓ તેમના સ્થાનથી બીજે સ્થાને જતા નથી. તથા તાપસી જે દેવગતિમાં જાય તે ભુવનપતિથી માંડીને તિષી દેવલેક સુધીમાં ઉપજે છે, તેથી આગળ જઈ શકતા નથી. વળી ચરક પરિવ્રાજક ઉત્કૃષ્ટથી બ્રહ્મદેવક નામના પાંચમા દેવક સુધી જાય છે. તથા પંચંદ્રિતિય ઉત્કૃષ્ટથી સહસાર નામના આઠમા દેવલેક સુધી જાય છે. ને જઘન્યથી તેથી નીચેના સ્વર્ગમાં બાંધેલા કર્માનુસારે જાય છે. ૩૩૩ શ્રાવકે વ્રતથી જતા અશ્રુત સુધી મુકિલિંગને, ધી અભવ્યાદિ ન દુભાયે મક્ષિકાની પાંખને For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપદ્ધરિકૃતએમ સંયમ સાધતા રૈવેયકે છેલ્લે જતા, દર્શન અભાવે તે પણ અનુત્તરવિમાને ના જતા. ૩૩૪ સ્પષ્ટાર્થ – શ્રાવક વ્રતથી એટલે દેશવિરતિ ચારિત્રનું પાલન કરીને ઉત્કૃષ્ટથી અશ્રુત નામના બારમા દેવલેક સુધી જાય છે. વળી અભવ્ય છ મુનિલિંગ એટલે સાધુના વેષને ધારણ કરીને એવી રીતે ચારિત્રનું પાલન કરે છે કે માંખીની પાંખને પણ દુભવતા નથી. એવી રીતે સારી રીતે ચારિત્રનું પાલન કરનારા મુનિ વેષધારી (અંતરંગ મિથ્યાત્વી) અભવ્ય જીવે છેલ્લી એટલે નવમી રૈવેયક સુધી જાય છે. આ પ્રભાવ શુદ્ધ ચારિત્રને જાણવે. પરંતુ દર્શન એટલે સમકિતને અભાવ હોવાથી અભવ્ય જીવ અનુત્તર વિમાનમાં જતા નથી. કારણ કે અનુત્તરવાસી દે તે સમ્યગ્દષ્ટિજ એટલે ચોથા ગુણસ્થાનકવાળા હેય છે અને આ અભવ્ય છે. તે મિથ્યાત્વીજ હોય છે. તેમનું મિથ્યાત્વ ગુણસ્થાનક કદાપિ બદલાતું નથી. ૩૩૪ જઘન્યથી તે ચૌદ પૂર્વી બ્રહ્મ સ્વર્ગ વિષે જતા, | સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્કૃષ્ટથી તેઓ જતા; સદાવ્રતી સાધુ અને શ્રાવક જઘન્ય પણ જતા, સૌધર્મમાં ઉત્કૃષ્ટથી તેથી ઉપર પણ સુર થતા. ૩૩૫ ૫છાર્થ –ચૌદ પૂર્વધર જઘન્યથી પણ પાંચમા બ્રહ્મ દેવલોકમાં જાય છે. અને ઉત્કૃષ્ટપણે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. સવ્રતી એટલે વ્રતનું સારી રીતે પાલન કરનારા સાધુઓ અને શ્રાવકે જઘન્યથી પણ સૌધર્મ નામના પહેલા દેવલોકમાં જાય છે. અને ઉત્કૃષ્ટથી ત્યાંથી આગળ પણ જાય છે એટલે શ્રાવક અચુત દેવલેક નામના બારમા દેવલેક સુધી અને શુદ્ધ સંયમી સાધુ સર્વાર્થસિદ્ધ નામને પાંચમા અનુત્તર વિમાનમાં પણ જાય છે. ૩૩૫ હવે દેવોને કેવા કેવા પ્રકારની વિષયેચ્છા હોય છે તે બે લેકમાં જણાવે છે – ભુવનપતિ વ્યંતર તથા તિષ્ક દેવ સવિ વલી, સૌધર્મના ઈશાનના સુરને શરીર સેવા કહી સંકિલષ્ટકમી તીવ્રરાગી કામસંગી નર પરે, તે પછી બે સ્વર્ગના સુર સ્પર્શથી તુષ્ટિ ધરે. ૩૩૬ સ્પષ્ટાર્થ ભુવનપતિ દેવોને, વ્યન્તર દેવને તથા તિષી દેવોને તેમજ સૌધર્મ દેવલિક અને ઇશાન દેવકના સઘળા દેવેને મનુષ્યની માફક શરીર સેવા કહી છે. એટલે For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો] તેઓ શરીર વડે વિષય સુખને ભોગવે છે. તેથી તે દેવને સંકિલષ્ટ કમી એટલે સંકલેશ અથવા મલીન કર્મવાળા તીવ્રરાગી એટલે અત્યંત આસક્તિવાળા અને કામસંગી એટલે અત્યંત વિષય સેવન કરનાર કહ્યા છે. ત્યાર પછીના બે દેવલોક એટલે ત્રીજા સનકુમાર તથા ચોથા મહેન્દ્ર દેવલેકના દે દેવીઓના શરીરના સ્પર્શથી જ વિષય તૃમિને ધારણ કરે છે. અથવા તેને પહેલાના દેવેની જેમ કાયસેવા હેતી નથી. ૩૩૬ બે સ્વર્ગના રૂપ દેખતાં બે સ્વર્ગના શબ્દો સુણી, આનતાદિક ચારના સુર ચિંતનાથી દેવીની; તૃપ્તિને ધરનાર કલ્પાતીત પ્રવીચારે કરી, રહિત વૈમાનિક તણી બીના પ્રભુએ ઉચ્ચારી. ૩૩૭ સ્પષ્ટાર્થ –ત્યાર પછીના બે દેવલોકના દેવે એટલે પાંચમાં બ્રહ્મ દેવકના દેવે તથા છઠ્ઠા લાંતક દેવકના દેવ દેવીઓના રૂપને જોવા માત્રથી વિષય સુખની તૃપ્તિને અનુભવે છે. ત્યાર પછીના બે દેવલોક એટલે સાતમા મહાશુક દેવકના દેવો તથા આઠમા સહસ્ત્રાર દેવલોકના દેવ દેવીઓના મનહર શબ્દો સાંભળીને જ વિષયની તૃપ્તિ અનુભવે છે. વળી આનતાદિ ચાર દેવલોક એટલે નવમા આનત દેવલોકના દેવ, દશમા પ્રાણુત દેવલેકના દેવ, અગિઆરમાં આરણ દેવકના દેવો તથા બારમા અચુત દેવલોકના દેવ દેવીનું મનમાં ચિંતન કરવા માત્રથી વિષય તૃતિને અનુભવે છે. એટલે ઉપર ઉપરના દેવોને ઓછો ઓછો કામ વિકાર હોય છે. હવે કપાતીત દેવો એટલે નવ રૈવેયકના દે તથા અનુત્તર વિમાનવાસી દેવે પ્રવીચાર રહિત એટલે વિષય સુખની ઈચ્છાથી રહિત છે. અને વિષયની ઈચ્છાવાળા દેથી અનંતગુણ અધિક સુખને ભેગવે છે. આ હકીકતમાંથી એ બધ મળે છે કે—જેમ જેમ વિષય કષાય ઓછા થાય, તેમ તેમ વધારે પ્રમાણમાં સુખ શાંતિનો અનુભવ થાય. વ્યાજબી જ છે કે, જેટલે અંશે પુદગલ રમણતા ઘટે, તેટલે અંશે નિજ ગુણ રમણુતા જરૂર વધે જ. ૩૩૭ હવે વૈમાનિક દેવને વિષે શરીર વગેરેનું સ્વરૂપ ચાર લેકમાં જણાવે છે – વૈમાનિકે દેહાદિ ઘટના આ પ્રસંગે જાણિયે, દેહ ત્રણ સગ હાથ મૂલ તનુ ઈશાન સુધી ધારિયે; છપાંચ ચઉત્રણ બેઉ ઈગ કરવાર ત્રણદુ દુ સ્વર્ગમાં, આનતાદિ ચતુષ્ક ગ્રેવેયક અનુત્તર સ્વર્ગમાં ૩૩૮ સ્પષ્ટાર્થ –હવે વૈમાનિક દેવને વિષે દેહાદિ ઘટના એટલે શરીર વગેરેની વિચારણા આ પ્રમાણે જાણવી. આ દેવોને વૈક્રિય તૈજસ અને કાર્મણ એ ત્રણ શરીરે હોય છે. તથા For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપતિવિમાનિક દેવનું મૂલ વૈક્રિય શરીર સાત હાથનું હોય છે અને તે સાત હાથનું શરીર સૌધર્મ તસ્થા ઈશાન દેવતાઓનું જાણવું. પછી અનુક્રમે બે બે દેવલેકમાં એક એક હાથ એછું ત્રણ વાર કરવું, એટલે ત્રીજા તથા ચેથા દેવલોકમાં છ હાથનું શરીર હોય છે. પાંછમા છઠ્ઠા દેવલેકમાં પાંચ હાથનું શરીર હોય છે અને સાતમા આઠમા દેવલેકમાં ચાર હાથનું શરીર હોય છે. ત્યાર પછી આનતાદિ ચતુષ્ક એટલે નવમા, દશમા, અગિઆરમા તથા બારમા દેવલોકમાં ત્રણ હાથનું શરીર હોય છે. નવ રૈવેયકમાં બે હાથનું શરીર અને પાંચ અનુત્તર વિમાનમાં દેવેનું એક હાથનું શરીર જાણવું. આ રીતે તે દેવના મૂલ શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. ૩૩૮ અનુક્રમે તનુમાન યોજન લાખ ઉત્તરક્રિયે, - ઉત્કૃષ્ટ તેમ જઘન્ય અંગુલસંખ્ય ભાગ ન ભૂલીએ; સંજ્ઞા દશે સંસ્થાને પહેલું ચઉ કષાયે માનીએ, લેશ્યા ત્રણે શુભ કરણ પાંચે સમુદ્દઘાતે પાંચ એ. ૩૩૯ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે ૩૩૮ મા લેકમાં કહ્યા પ્રમાણે મૂલ શરીરનું પ્રમાણુ જાણવું. તથા ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટથી એક લાખ જન જેટલું જાણવું. અને જઘન્યથી ઉત્તર વૈકિય શરીર આંગલના સંખ્યામાં ભાગ જેટલું હોય છે એ વાત ભૂલવી નહિ. દેવતાઓને આહાર સંજ્ઞાદિ દશે સંજ્ઞાઓ હોય છે. વળી તેમને પહેલું સમચતુરન્સ સંસ્થાન હોય છે. પરંતુ તેમને સંઘયણ હોતું નથી. કારણ કે સંઘયણ હાડકાના સમુદાય રૂપ કહેલું છે અને દેના શારીરમાં હાડકાં હોતા નથી. પરંતુ શક્તિ આશ્રી શ્રી જીવાભિગમાદિમાં તેઓને પહેલું વાત્રાષભ નારાજ નામનું સંઘયણ કહ્યું છે. વળી તેમાં ક્રોધ, માન, માયા, લેભ એ ચારે કષા હોય છે. તેજે, પદ્ધ અને શુકલ એ ત્રણ શુભ લેસ્યાઓ, પાંચે ઈન્દ્રિયો તથા આહારક અને કેવલી સમુદ્દઘાત એ બે સમુઘાત વિના બાકીની વેદના સમુ, કષાય સમુ, મરણ સમુદ્ર, વૈકિય સમુ, અને તૈજસ સમુઘાત એ પાંચ સમુદ્દઘાત તે વિમાનિક દેવને જાણવી. ૩૩૯ દષ્ટિ દર્શન જ્ઞાન તિમ અજ્ઞાન ત્રણ ત્રણ ભાવીએ, અગીઆર યોગ ઉપગ નવ ઉપપાત ચ્યવને ધારીએ; એક બે ત્રણ છે જઘન્ય ઇતર સંખે અસંખ્ય એ, | વિરહ સમય મુહૂર્ત ચોવીશ જઘન્ય તિમ ઉત્કૃષ્ટ એ ૩૪૦ સ્પષ્ટાર્થ-આ દેવને વિષે દષ્ટિ, દર્શન, જ્ઞાન તેમજ અજ્ઞાન ત્રણ ત્રણ જાણવાં. સમકિતકષ્ટિ, મિશ્રદષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એ ત્રણ દષ્ટિ જાણવી. કેવલ દર્શન વિના બાકીના For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાના ચિંતામણિ ભાગ જો] ૧૯૩ ત્રણ દના જાણવા. સમ્યગ્દષ્ટિ દેવાને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાના જાણવા. તથા મિથ્યાષ્ટિ દેવાને મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન જાણવા. ચાગ અગિર હોય છે, તે આ પ્રમાણે–૪ મનેયાગ, ૪ વચનયોગ અને વૈક્રિયચેાગ, વૈક્રિયમિશ્ર યોગ અને કાણુયાગ એ ત્રણ કાયયોગ એમ અગિઆર ચાગ જાણવા. ઉપયાગ નવ આ પ્રમાણે:–ઉપર જણાવેલ ત્રણ દના, ત્રણ જ્ઞાના તથા ત્રણ અજ્ઞાનો મળી નવ ઉપયાગ જાણવા. ઉપપાત એટલે ઉપજવાની સંખ્યા તથા ચ્યવન એટલે મરણની સંખ્યા જઘન્યથી એક બે કે ત્રણની જાણવી. અને ઉત્કૃષ્ટથી સંખ્યાતી જાણવી. અનેમાં વિરહ કાલ જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટથી ચાવીસ મુહૂતને જાણવા. ૩૪૦ પલ્ય તેત્રીશ સાગરોપમ આયુ દ્વિવિધ વિભાવીએ, પર્યાપ્તિ ષટ આહાર છર્દિશિ દીધ કાલિકી માનીએ; પાંચ ઈંડકમાં ગતિ તિમ બે ગતિથી આગતિ, વેદ એ ઈમ દેવ વર્ણન પૂર્ણ કરતા જિનપતિ, ૩૪૧ સ્પા་::~—આ વૈમાનિક દેવાનું જઘન્ય આયુષ્ય એક પત્યેાપમનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમ જેટલુ હોય છે, એમ એ પ્રકારે તેઓનુ આયુષ્ય જાણવું. તેમને પર્યાપ્ત આહાર વગેરે છએ હોય છે. તેમજ પૂર્વાદિક છએ દિશાનો આહાર તેમને હાય છે. વળી દીર્ઘકાલિકી નામની સંજ્ઞા તેઓને હાય છે. આ દેવાની ગતિ એટલે ગમન (ઉપજવું) સંખ્યાતા વર્ષાયુષ્ક ગભ જ પર્યાસા મનુષ્ય, ગજ પર્યામા તિર્યંચ તથા ખાદર પર્યામા પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એમ પાંચ દડકામાં જાણવી. તથા આતિ એટલે બીજી ગતિમાંથી આવવું, પ્રથમનાં એ દડક એટલે ગજપાંચેન્દ્રિય મનુષ્ય તથા તિય "ચમાંથી મરીને વૈમાનિક દેવપણુ પામે એમ જાણવું. વળી તેને સ્ત્રીવેદ તથા પુરૂષવેદ એમ એ વેદ હોય છે. એ પ્રમાણે શ્રીઅજિત જિનેશ્વરે દેવતાઓનું (દેવગતિનું) વર્ણન જણાવ્યું. ૩૪૧ ત્રસ નાડીનું સ્વરૂપ જણાવે છે: ત્રણ ભેદ જસ પૂર્વે કહ્યા તે લેાક મધ્યે જે છે, ચૌદ રાજ પ્રમાણ લાંબી હૈાળાઈ જસ એક રાજ છે; તેહ ત્રસ નાડી વિષે ત્રસ થાવા અને અને, મ્હાર તસ થાવરજ પ્રભુ ઈમ ભાષતા ત્રણ લોકને. ૩૪ર સ્પષ્ટાથ:—જેના પૂર્વે ઉ અધા અને તીર્છા એવા ત્રણ ભેદે ગણાવ્યા તે લેાકના મધ્ય ભાગની અંદર ચૌદ રાજ પ્રમાણુ લાંખી (ઉંચી) અને એક રાજ પ્રમાણ પહેાળી (લાંખી ૨૫ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ( [ શ્રીવિજ્યપધસૂરિકૃતતથા પહોળી) એવી ત્રસ નાડી આવેલી છે. આ ત્રસ નાડીની અંદર ત્રસ જીવે તથા સ્થાવર જ હોય છે અથવા ત્રસ જીવે તે આ ત્રસ નાડીમાં જ હોય છે અને તેથી તે ત્રસ નાડી કહેવાય છે. અને તે ત્રસ નાડીની બહાર એકલા સ્થાવર જીવો હોય છે. એ પ્રમાણે બીજા શ્રી અજિતનાથ પ્રભુએ દેશના દેતાં ત્રણ લેકનું સ્વરૂપ જણાવ્યું. ૩૪૨ ધર્મ ધ્યાનના ચાર ભેદેનું ધ્યાન કરનાર ભવ્ય જીવને થતા અપૂર્વ લાભની બીના બે શ્વેમાં જણાવે છે – ઈમ ભાવના સવિ લેકની કે તારા પ્રત્યેક ભાગની, અશુભ ધ્યાન નિવારતી ક્ષાપશમિતાદિતણી; પાપ્તિ કરાવે અનુક્રમે પીતાદિ લેશ્યા નિર્મલી, ઉત્તરેત્તર પ્રકટતી વૈરાગ્ય વર કરે વલી. ૩૪૩ સ્પષ્ટાર્થ–આ પ્રમાણે સર્વ લેકની અથવા તેના દરેક ભાગની ભાવના એટલે વિચારણા અશુભ ધ્યાનને (આર્ત તથા રૌદ્ર સ્થાનને) દૂર કરે છે. વળી લાપશમિક વગેરે એટલે ક્ષપશમ, તથા ઉપશમ, ક્ષાયિક સમકિતની (અથવા તે તે ભાવની પ્રાપ્તિ કરાવે છે. પહેલી કૃષ્ણ, નીલ, તથા કાપિત એ ત્રણ લેશ્યાઓ મલીન છે, તેથી ત્યાર પછીની પીતાદિ એટલે તેજે લેડ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા અનુક્રમે અધિક અધિક નિર્મલ બનાવે છે અને જેમ જેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તે ઉત્તરોત્તર એટલે એક પછી એક પ્રગટ થતી જાય છે. અને તેવી ભાવના જીવને વૈરાગ્ય વીર બનાવે છે એટલે લકનું ધ્યાન કરનાર આત્માને નિશ્ચલ વૈરાગ્યવાળ બનાવે છે. ૩૪૩ વૈરાગ્યસંગિ ધર્મ ધ્યાને ભવ્ય જીવો પામતા, અતીન્દ્રિય સ્વસંધ સુખને એમ નિશ્ચય ધારતા નિઃસંગ યોગી જેહ ધર્મધ્યાનથી તનુ ઍડતા, સિદ્ધ ના હવે કદી રૈવેયકાદિક સુર થતા. ૩૪૪ સ્પષ્ટાર્થ :–વૈરાગ્યથી વાસિત ધર્મધ્યાનમાં રહેલા ભવ્ય જીવે અનીન્દ્રિય એટલે ઈન્દ્રિયથી અનુભવી શકાય નહિ તેવા, તેમજ સ્વસંવેદ્ય પિતેજ જેને અનુભવ કરે છે પરંતુ જેનું વર્ણન બીજાની આગળ કરી શકાતું નથી એવા સ્વસંવેદ્ય સુખને પામે છે એવું નિશ્ચચથી માને છે. નિ:સંગ એટલે જેમણે સર્વ સંગને (ઘર કુટુંબ દેલત વગેરેને) ત્યાગ ભાવથી કરે છે એવા સર્વ વિરતિ સાધુઓ જે ધર્મ ધ્યાનમાં રહીને શરીરને ત્યાગ કરે તે તેઓ કદાચ સિદ્ધ ના થાય તે પણ જૈવેયકાદિ એટલે નવ રૈવેયક દેવ અથવા અનુત્તરવાસી દેવ જરૂર થાય છે. ૩૪૪ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી દશના ચિંતામણિ ભાગ બી ] તે યાતા દેવકમાં કેવા સુખને અનુભવે છે? તે જણાવે છે – મહિમા અને સૌભાગ્યવંતા ચંદ્ર જેવી કાંતિને, ધરતા તિહાં સુંદર તનુને અતુલ્ય દિવ્યાનંદને ચિરકાળ અનુભવતા જીવનના અંતમાં લહી અવનને, ધર્મિષ્ટ કુલમાં જન્મ પામી સાધતા જિન ધર્મને ૩૪૫ સ્પષ્ટાર્થ:–મહિમાવાળા તથા સૌભાગ્યવાળા એટલે દેખવા માત્રથી પણ જે અન્યને પ્રિય લાગે તેવા તથા ચંદ્ર જેવી નિર્મલ કાન્તિને ધારણ કરતા તે ધર્મધ્યાનના કરનારા ભવ્ય જીવે દેવકને વિષે સુંદર શરીરને ધારણ કરે છે. અને ચિરકાળ એટલે ઘણુ લાંબા કાળ સુધી એટલે ઘણાં સાગરેપમ સુધી જેની તુલના થઈ શકે નહિ તેવા દિવ્ય આનંદને અનુભવે છે. એ પ્રમાણે સુખ પૂર્વક લાંબું દેવાયુષ્ય સંપૂર્ણ ભેળવીને જીવનના અંતે એટલે ચ્યવનના વખતે ચ્યવનને પામીને એટલે દેવલોકમાંથી આવીને ધર્મિષ્ટ્ર અને ઉત્તમ કુળમાં જન્મીને (મનુષ્ય થઈને) જિન ધર્મને સાધે છે. ૩૪૫ દેવકથી છેલ્લા ભવમાં આવેલા તે જીવનું સ્વરૂપ કહે છે – પુણ્યથી ગુરૂ દેશનાદિક સાધને વૈરાગ્યથી, છડી કષાયે વિષયને વરબેધ દર્શન ચરણથી; વાસિત બની શિવમાર્ગ સાધી શુદ્ધ સાત્વિક ભાવથી, - ભરતચીતણું પરે સિદ્ધ થાય ક્ષેપક શ્રેણિથી. ૩૪૬ સ્પષ્ટાર્થ :–પહેલાના દેવભવ વગેરે માં બાંધેલ પુણ્યના ઉદયથી છેલ્લા ભવમાં ગુરૂને ઉપદેશ વગેરે સાધને પામીને, વૈરાગ્ય થવાથી ક્રોધાદિક કષાને તથા ઇન્દ્રિયેના વિષય જન્ય સુખોને ત્યાગ કરે છે. વળી વર બેધ એટલે ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી વાસિત થઈને શુદ્ધ એટલે નિર્મલ અને સાત્વિક ભાવથી મોક્ષ માર્ગની સાધના કરીને ક્ષપક શ્રેણિ માંડીને ભરતચકી વગેરેની જેમ આઠે કર્મોને ક્ષય કરીને મેક્ષ ગતિને પામે છે. આ પ્રમાણે તે જીવ સંસાર સમુદ્રને તરી જાય છે અને તેથી સઘળાં દુ:ખેને નાશ થાય છે. એમ શ્રી અજિતનાથ પ્રભુએ દેશનામાં જણાવ્યું. ૩૪૬ પદાર્થોનું અનિત્યપણું જણાવે છે – દેખાય જેહ સવાર પામે નાશ તેહ બરમાં, દેખાય જેહ બરમાં તે નાશ પામે રાતમાં For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ [ શ્રીવિજયપધરિકૃતનજરે નજરે દેખાય અહીં દેહાદિનીજ અનિત્યતા, સમય ઉંઘવાને નથી આ નિત્ય રહેવું ચેતતા. ૩૪૭ સ્પટાર્થ –આ દુનીયાના પદાર્થો નાશવંત છે તે જણાવતાં પ્રભુદેવ કહે છે કે જે પદાર્થ સવારમાં જોવામાં આવ્યા હોય છે તે બપોરે નાશ પામતાં જણાય છે. વળી જે બપોરે દેખવામાં આવે છે તે રાત્રીમાં નાશ પામે છે. અહીં શરીર વગેરેની અનિત્યતા તે નજરે નજર એટલે પ્રત્યક્ષ જણાય છે. જે માણસ સવારે સાજે તાજે હરતો ફરતે તંદુરસ્ત જણને હોય તેજ માણસ હાર્ટ ફેલ (હૃદય બંધ પડવું) વગેરે કારણથી બપોરે મરી ગયો એવું. આપણે સાંભળીએ છીએ અથવા નજરે જોઈએ છીએ. માટે આ મળેલો સમય ઉંઘવાને એટલે પ્રમાદમાં કાઢવાનો નથી એવું જાણીને ચેતતા રહેવું એટલે સાવધાન રહેવું જોઈએ અથવા દાનાદિ ધર્મ કાર્યો કરવામાં આળસ ન કરતાં તેમાં હંમેશાં ઉદ્યમ કરવું જોઈએ. ૩૪૭ આત્મહિત કોણે સાધ્યું તથા કણ સૂતેલા સારા, અને કેણ જાગતા સારા તે જણાવે છે – જન્મ ઘડપણ મરણ રાક્ષસ સર્વની કેડે પડયા, ચેતનારા ચતુર પુરૂષે આત્મ હિત સાધી ગયા; સૂતા ભલા પાપી જને બહુ પાપ કરશે જાગતા, જાગતા સારા જ ધમ ધર્મ કરશે જાગતા. ૩૪૮ સ્પટાર્થ –આ સંસારમાં જન્મ, ઘડપણ તથા મરણ રૂપી રાક્ષસે સર્વ સંસારી જેની પાછળ પડેલા છે. આ ત્રણે દરેક સંસારી જીવને પ્રાપ્ત થાય છે માટે જે સમજુ પુરૂષે ચેતીને ચાલે છે, એટલે મળેલા સમયમાં ધર્મ સાધે છે, તેઓ પિતાનું આત્મહિત (આત્માનું કલ્યાણ) કરી ગયા એટલે આત્માને દુર્ગતિમાં જ રેકી સગતિમાં ગયા છે. પ્રભુ દેવ કહે છે કે પાપી પુરૂષ તે સૂતાજ સારા, કારણ કે જે તેઓ જાગતા હશે તે ઘણું પ્રકારનાં પાપનાં કાર્યો કરશે અને ઉંઘતા હશે તે પાપ કાર્ય કરશે નહિ; માટે તેવા જીને ઉંઘતા સારા ગણ્યા છે. તેમજ પમી પુરૂષે જાગતા ભલા કહ્યા છે, કારણ કે તેઓ જાગતાં હશે ત્યારે અનેક પ્રકારે ધર્મને કરશે. એટલે તેવા પુરૂષે ઉંઘમાં ઘર્મ કરી શકતા નથી પરંતુ જાગતા હોય ત્યારે ધર્મ કરે છે, માટે ધમી પુરૂષે જાગતા સારા કહ્યા. ૩૪૮ કેનું પંડિતપણું ઉત્તમ ગણાય તે જણાવી સમયની દુર્લભતા જણાવે છે – ધર્મી જને પંડિત ભલા તારક થશે નિજ પર તણ, પ્રતિ બુદ્ધ જીવન ધારજો આશ્રયથજો સદગુણતણ રને કરેડ આપતાં પણ ક્ષણ ગયેલે ના મળે, એમ જણ ક્ષણ નકામો ના જવા દે મતિ બલે. ૩૪૯ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ૧૯૭ સ્પષ્ટાર્થ –ધમી પુરૂષમાં પણ પંડિત એવા પમી પુરૂષે સારા છે, કારણ કે તેઓ પંડિત હોવાથી પિતાને તેમજ ઉપદેશ દ્વારા પરને એટલે બીજાને પણ તારનારા થાય છે. માટે હે ભવ્ય જન! તમે પ્રતિબુદ્ધ જીવન એટલે સમજ પૂર્વક ચેતીને ધર્માદિ કાર્ય કરનારું જીવન ધારણ કરજો. તથા સગુણના આશ્રય થજે. એટલે સારા ગુણને ધારણ કરજે. જે જે ક્ષણ ચાલ્યું ગયે તે ક્ષણ કરે રત્ન સામાને આપવા છતાં પણ અથવા કોઈ પણ જાતના પ્રયત્નથી પાછો મળી શકતો નથી એવું જાણીને સમજુ પુરૂષે પોતાની બુદ્ધિના બળથી વિચાર કરીને એક ક્ષણ પણ નકામે જવા દેતા નથી, પરંતુ જેટલે સમય મળે છે તેને સદુપયોગ કરે છે. ૩૪૯ આત્મહિત કયાં સુધી સાધી શકાય ? તે જણાવે છે – જ્યાં સુધી આ દેહમાં રેગાદિ અરિ પ્રકટ્યા નથી. જ્યાં સુધી આ દેહ ઘડપણથી અશક્ત બન્યું નથી; જ્યાં સુધી છે ઈદ્રિયની શક્તિ આયુ પહોંચતું, ત્યાં સુધી તે લેવું સાધી જેહ નિજ હિત ભાસતું. ૩૫ સ્પષ્ટાર્થ-જ્યાં સુધી આ શરીરમાં રોગ રૂપી શત્રુ પ્રગટ થયા ન હોય ત્યાં સુધી ધર્મ સાધના થઈ શકે છે, કારણ કે જ્યારે શરીરમાં રેગની ઉત્પત્તિ થાય છે ત્યારે માણસનું શરીર અશકત થઈ જાય છે અને તેથી તેનાથી ઘર્મ સાધી શકાતું નથી. વળી જ્યાં સુધી આ શરીર ઘડપણને લીધે અશકત બન્યું ન હોય ત્યાં સુધી ધર્મ બની શકે છે. જેઓ ઘડપણમાં ધર્મ સાધીશું એવું વિચારી યુવાવસ્થા એશઆરામમાં ગુમાવી દે છે તેઓ ઘડપણ આવે ત્યારે અશકિતને લીધે ધર્મ સાધી શકે નહિ તે સ્પષ્ટ છે. માટે ધર્મ સાધના ઘડપણું આવ્યા પહેલાં જ બની શકે છે. વળી વૃદ્ધાવસ્થા ન આવી હોય તે છતાં જે ઈન્દ્રિયની શક્તિ કાયમ હેય તેજ ઘર્મ સાધી શકાય, કારણ કે ઈન્દ્રિયેની શક્તિઓ જ નાશ પામી ગઈ હોય તે તેનાથી ઘર્મ શ્રવણ વગેરે બની શકતું નથી. વળી શરીરમાં રોગ ન થયા હેય, ઘડપણ પણ ન આવ્યું હોય તેમજ ઇન્દ્રિયની શક્તિ પણ પૂરેપૂરી હેય તે છતાં પણ જે આયુષ્ય પહોંચતું ન હોય એટલે ટૂંકું આયુષ્ય હોય તે પણ ધર્મ સાધી શકાતે નથી. કારણ કે કયા જીવને કયારે મૃત્યુ આવશે તે જાણી શકાતું નથી. એમ સમજીને પુણ્યોદયે આર્ય ક્ષેત્રાદિ બધી સામગ્રી દ્વારા પિતાને જે આત્મહિત જણાતું હોય તે સાધી લેવું જોઈએ. ૩૫૦ મનુષ્ય ભવની દુર્લભતા જણાવી કર્મના વિપાકેની ભયંકરતા જણાવે છે – નર ભવ ગુમાવ્યું દીર્ઘ કાલે પણ મલે ના તે ફરી, બહું ભયંકર છે વિપાડે કર્મના ઈએ દલ ધરી; For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ શ્રીવિજ્યપઘસરિકૃતસમય પણ ન પ્રમાદ કરે ભેગમાં ભય રોગનો, અભય છે વૈરાગ્ય એકજ સંગ તજજે રાગને, ૩૫૧ સ્પષ્ટાર્થ –એક વખત ઘણી મુશ્કેલીમાં મળેલે મનુષ્ય ભવ જે ફેગટ ગુમાવી કાઢયે તો તે ફરીથી મળતું નથી. અથવા પુણ્યને ઉદય હોય તેજ મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. વળી કર્મને વિપાકે એટલે બાંધેલા અશુભ કર્મના વિપાક એટલે ઉદય કાળે ફળ રૂપે ભેગવાતાં તે બાંધેલા કર્મો ઘણું ભયંકર નીવડે છે. એટલે તે અશુભ કર્મોનો ઉદય ઘણે દુ:ખદાયી છે એવું જાણીને એક સમય પણ પ્રમાદ કરે નહિ. અથવા આળસુ બનવું નહિ. વળી ભેગમાં આસક્તિ રાખવી નહિ. કારણ કે ભેગમાં રેગન ભય છે અથવા ભેગેથી રેગની ઉત્પત્તિ થાય છે. એક વૈરાગ્યમાં જ અભય એટલે નિર્ભયપણું રહેલું છે કારણ કે વિરાગી જીવન ગાળનારને કેઈનો ભય નથી એવું જાણીને રાગની સબતનો ત્યાગ કરજો. એટલે હૃદયમાં રામ ધારણ કરે જ નહિ. ૩૫૧ રાગનાં કારણે જણાવી અનિત્ય શરીર દ્વારા નિત્ય ધર્મની સાધના કરવાનું જણાવે છે – રાગ કારણ દેહ રમણી દ્રવ્ય ભાવ વિચારીયે, ધર્મ માટે દેહ જાણો દેહ કાજ ન ધર્મ એ; સ્થિરધર્મ સાધન અસ્થિર દેહે સાધીએ જિન ધર્મને, દેહ કાજ ને હારીએ જાણે જ દુર્લભ ધર્મને. ઉપર ૫બ્દાર્થ –દેહ એટલે શરીર, રમણી એટલે સ્ત્રી અને ધન એ રાગનાં મુખ્ય કારણે છે. શરીર ઉપર મમતા ભાવ તે શરીરનો રાગ તથા સ્ત્રીને વિષે વિષય રાગ થાય છે અને ધનની ઉપર મમતા થાય છે, માટે શરીર સ્ત્રી ધન વગેરે રાગનાં સાધનો કહ્યાં છે. વળી દેહાદિની ક્ષણભંગુરતાને વિચાર કરો. આ શરીર ધર્મ સાધન કરવા માટે છે એમ જાણજે એટલે આ શરીરથી ધર્મ સાપન કરી લેવું જોઈયે. પણ શરીર માટે ધર્મ નથી. અથવા ધર્મ કરે તે શરીરને પોષવા માટે કરવાનો નથી. માટે અસ્થિર એટલે નાશવંત એવા આ શરીર વડે સ્થિર એવા ધર્મની સાધના કરી લેવી. પરંતુ શરીરને માટે એટલે શરીરને સાચવી રાખવા માટે ધર્મને હારી જ નહિ. એટલે આ નાશવંત શરીર વડે એટલે સધાય તેટલે ઘર્મ અવશ્ય સાધી લે. કારણ કે જિન ધર્મ પામ દુર્લભ છે. ૩૫ર જે રાગ અશુચિમય શરીરાદિ ઉપર છે તે રાગ જે ધર્મમાં હોય તે મિક્ષ સુલભ છે તે જણાવે છે – અશુચિમય આ દેહ દેખી મૂઢજન રાગી થતા, - પણ વિચક્ષણ તે અસારે સારના ગ્રાહક થતા; For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] મતિ જેવી ધન દેહમાં ને રૂપવંતી નારમાં, તેવી મતિ જો રાખીએ જિન ધમ માં શિવ હાથમાં ૩૫૩ સ્પષ્ટા :—આ શરીર અશુચિમય એટલે અપવિત્ર, જુગુપ્સનીય એવા લેાહી, માંસ, મલ, મૂત્ર વગેરેથી ભરેલું છે; તે દેખવા છતાં પણ મૂઢ જના અથવા અણુસમજી મૂર્ખ મનુષ્ય તે શરીર ઉપર રાગવાળા થાય છે. પરંતુ જેઆ વિચક્ષણ એટલે સમજી છે તે તો અસાર એવા તે શરીરથી પણ સારને ગ્રહણ કરનારા થાય છે એટલે આ શરીર અશુચિમય અને નાશવંત છે તેને ગમે તેટલી વાર સાફ કરીએ તો પણ ખરી રીતે તે સાફ અથવા પવિત્ર થતું નથી જ એમ જાણી તેના ઉપરથી રાગ ઉતારી ધર્મ સાધી લે છે. જેવી મતિ અથવા રાગની બુદ્ધિ શરીર ઉપર અને રૂપવતી સ્ત્રી ઉપર થાય છે તેવી બુદ્ધિ જો જિનધર્મ ઉપર રાખવામાં આવે તો શિવ એટલે મેાક્ષ સુખ હાથમાં છે એટલે સ્વાધીન થઈ શકે છે. માટે શરીર તેમજ સ્ત્રી ઉપરથી રાગને દૂર કરીને ધર્મ સાધવામાં રાગ અથવા અંતરંગ પ્રીતિ રાખવી જોઇએ. ૩૫૩ કયા દિવસો સફળ જાણવા અને કયા નિષ્ફળ જાણવા તે જણાવે છે: ધર્મ કરતા જે ગયા દિન રાત તે સફલા કહ્યા, જે અધમ કરત વીત્યા તેહ અફલા ઉચ્ચર્યાં; આશા તણા જે દાસ તે જન દાસ જગના જાણિયે, ૧૯૯ દાસી બનાવે જેહુ તેને દાસ સવિ તસ માનીએ. ૩૫૪ સ્પષ્ટા :—જે દીવસેા તથા રાત્રી ધર્મની આરાધના કરવામાં જાય તે સફળ એટલે લવાળા જાણવા. કારણ કે ધર્મ` કરણી કરીને પુણ્યાનુષિ પુણ્ય વગેરે લાભ મળે છે જેથી કરીને તે જીવને સુખની પ્રાપ્તિ થાય છે. તેનાથી ઉલટું જે રાતિદવસો અધર્મ એટલે પાપનાં કામે કરવામાં ચાલ્યા જાય છે તે દિવસે અફલા એટલે ફાગટ જાણવા. અથવા તો તે દિવસેામાં કરેલા પાપનાં કાર્યોથી અશુભ કર્મો બાંધી તે દુ:ખને ભાગવનારા થાય છે. જે માણસ આશાના દાસ બને છે એટલે જેનામાં અનેક પ્રકારની તૃષ્ણાઓ, ઈચ્છાએ રહેલી છે તેવે માણસ જગતનો દાસ અને છે એટલે જગતના મનુષ્યા આગળ દીનતાને ધારણ કરનારા થાય છે. કારણ કે પેાતાની અનેક પ્રકારની ઈચ્છા પૂરી કરવા માટે તેને અનેકની ખુશામત વગેરે કરવાં પડે છે. વળી તે તૃષ્ણા એવી છે કે તેનો પાર આવતો નથી. એક આશા પૂર્ણ થાય કે બીજી આશા આવીને ઉભીજ રહે છે. માટે આશાના દાસ ન મનતાં જે માણસ આશાને પેાતાની દાસી બનાવે છે એટલે આશાઓને વશ ન થતાં સંતોષને ધારણ કરે છે; જે મળ્યું તેમાંજ સુખને માનનારો થાય છે તેવા સંતેાષી મનુષ્યની For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ २०० [ શ્રીવિજયપદ્મસુવિકૃત આગળ સર્વ મનુષ્યા દાસ બને છે. માટે સ ંતોષમાંજ ખરૂં સુખ રહેલું છે એમ અવશ્ય જાવું. ૩૫૪ તૃષ્ણાનું સ્વરૂપ જણાવે છે:— તૃષ્ણા વિશાલા ગગન જેવી અંત તાસ ન પામીએ, પાંચ મળતા દશ શતક ને સહસ લખ પણ ચાહીએ; તૃષ્ણા મદનને માન છ જેહ યાગ વિકારને, તિમ પરાશા તેહને અહિંયાંજ શિવ ભાખ્યું જિને. ૩૫૫ સ્પષ્ટા :—તૃષ્ણા અથવા આશા ગગન એટલે આકાશ જેટલી વિશાલ છે. જેમ ગગનનો છેડા નથી અથવા તો આકાશ અનતુ કહેલું છે તેમ આ તૃષ્ણાના પણ પાર અથવા ઈંડા નથી, કારણ કે જેને પાંચ રૂપિયા મળે છે તેને દશ રૂપિયાની, દશ મળે છે તેને સાની, સેા વાળાને હજારની, હજાર વાળાને લાખ રૂપિયા મેળવવાની એમ વધુને વધુ મેળવવાની ઇચ્છા થયા કરે છે. માટે જ જિનેશ્વર દેવે કહ્યુ છે કે જે જીવાએ તૃષ્ણા એટલે આશા, મદ્દન એટલે કામદેવ (વિષય વાસના) માન એટલે અભિમાન તેમજ ચેાવિકાર એટલે મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિઓ તેમજ પરાશા એટલે પારકી આશાનો ત્યાગ કર્યો છે તેને અહીંયા જ એટલે આ જગતમાં શિવ એટલે મેાક્ષ સુખની વાનકીનો અનુભવ થાય છે. અથવા આ સંસારી જીવામાં આવા ઉત્તમ પુરૂષ જ પરમ સુખી જાણવા. ૩૫૫ મેહ ઝેરથી પણ વધારે ખરાબ છે અને અનેક પ્રકારનાં દુ:ખનો હેતુ છે તે ત્રણ શ્લોકમાં સમજાવે છે:— માહ ભૂરા ઝેરથી પણ અધિક તેને માનીએ, એક ભવમાં મરણ ઝેરે વાર બહુ માહે જ એ; અગીઆરમાગુણઠાણ પ્હોંચ્યા જીવ પણ નીચે પડે, ચૌદ પૂર્વી આદિ મેહે બહુ નિંગાદે આથડે. ૩૫૬ સ્પષ્ટા :—આ મોહ ઝેર કરતાં પણ વધારે ખરાબ છે. કારણ કે ઝેર જે ખાવામાં આવી જાય તે તેનાથી ખાનારનુ એક વાર તેજ ભવમાં મરણ થાય છે એટલે તે એર તેના એક ભવના નાશ કરે છે, પણ માહને લીધે તે અનેક વાર મરણ પ્રાપ્ત થાય છે. કારણુ કે મેહને લીધે ખાંધેલાં આકરાં કર્મો તેને ઘણા ભવા સુધી સંસારમાં ખરામ ગતિમાં રખડાવે છે. આ માહને લીધે અગિઆરમા ઉપશાન્ત મેાહુ નામના ગુણસ્થાનક સુધીની ઊંચી હદે પહોંચેલા જીવા પણ નીચે પડે છે એટલે ત્યાંથી નીચેનાં ગુણસ્થાનકે આવી છેવટે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ આવે છે. વળી આ મોહને લીધે ચૌદ પૂર્વના જ્ઞાનને For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૧ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] ધારણ કરનાર જે ચૌદપૂર્વ કહેવાય છે તેવા ઉત્તમ કટીના સાધુઓ પણ નિગોદની અંદર જઈને ઘણે કાળ રખડે છે. ૩૫૬ ફાંસીતણું દુઃખ ગિરિ ઉપરથી પતન અગ્નિમાં વલી, હિત અહિતને સમજવામાં મુ ઝવણી સ્ત્રીતિ વલી; હિંસા વિશેષ જૂઠ ચારે કોઇ માનાદિક વલી, કલહ અભ્યાખ્યાન ચાડી અરતિ પર નિંદા વલી, ૩૫૭ ૫બ્દાર્થ – આ મિહને લીધે ફાંસીએ લટકીને મરણ પામવાનું દુઃખ મળે છે. પર્વત ઉપરથી પડીને મરણ થાય છે. અગ્નિમાં બળી મરવાનું દુઃખ ભેગવે છે. હિત અથવા આત્માને લાભદાયી શું? અને અહિત એટલે આત્માને નુકશાન કરનાર શું તે સમજવામાં મુંઝાય છે, અથવા હિતને અહિત રૂપે સમજે છે અને અહિતને હિત રૂપે સમજે છે. અને તેથી અહિતનો આદર કરે છે જેથી તે દુઃખી થાય છે. વળી આ મેહને લીધે સ્ત્રીને વિષે રતિ એટલે આસક્તિથી વિષયની ઈચ્છા થાય છે. મેહને લીધે હિંસા એટલે જીવન વધ કરે છે. અધિક જૂઠું બોલે છે. ચેરી કરે છે, બીજાના ઉપર કોધ કરે છે. અભિમાન રાખે છે. કલહ એટલે કછુઆ કરે છે. અભ્યાખ્યાન એટલે કોઈના ઉપર ખેટા આળ મૂકે છે. બીજાની ચાડી ખાય છે. અરતિ એટલે અપ્રીતિ અથવા ઢેષ ભાવ થાય છે, વળી બીજા જીવોની નિંદા કરે છે. ૩૫૭ માયા મૃષા મિથ્યાત્વ રાજ્ય વિનાશ ગાંડાપણું વલી, તિમ ભયંકર રોગ પિડા નાશ વિરતિનો વલી; અરૂચિ ધર્મ ક્રિયા વિષે તિમ તીવ્રરૂચિ પાપે વલી, જીવન વિનાશ પ્રમુખ જાણે એહ મેહફલાવલી. ૩૫૮ સ્પષ્ટથ:–વળી મેહનાં વિશેષ જુલ્મ (ભયંકર નુકશાની જણાવે છે:–મોથી જીવ માયામૃષા એટલે કપટ સાથે જૂઠું બોલે છે, મિથ્યાત્વ એટલે જિનેશ્વરનાં વચન ઉપર શ્રદ્ધા રહેતી નથી, તેનાથી ઉલટું કુદેવ અને કુપમ ઉપર રાગ થાય છે. રાજ્યને નાશ તેમજ ગાંડાપણું પણ થાય છે. વળી અનેક પ્રકારના ભયંકર રોગોની પીડા ભોગવે છે. વિરતિ (ચારિત્ર)નો નાશ કરે છે. ઘર્મક્રિયાને વિષે અરૂચિ થાય છે એટલે ઘર્મક્રિયા કરવી ગમતી નથી. તથા પાપને વિષે તીવ્ર રૂચિ એટલે ઘણી અભિલાષા થાય છે. જીવન વિનાશ એટલે મરણ થાય છે. આ બધાં (૩૫૭મી તથા આ ગાથામાં કહેલાં) મોહનાં ફળોનો સમુદાય તમે જાણજે. એટલે મેહને લીધે જીવને ઉપર જણાવેલાં અનેક પ્રકારનાં દુ:ખની પરંપરા ભોગવવી પડે છે એવું જ0ને હે ભવ્ય જીવો! તમે મેહનો ત્યાગ કરજે. ૩૫૮ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સુખ પામવા માટે શું કરવું જોઈએ તે બે ગાથામાં જણાવે છે: કલેશ વાસિત ચિત્ત એ સંસાર મન ગત કલેશ એ, મુક્તિ નિઃસ્પૃહતા પરમ સુખ શીલ સમતા ધારીએ; તમને ગમે સુખ જેમ જાણો તિમ ગમે સુખ સર્વને, સુખ સાધનાને સેવનારા જીવ પામે શર્મને ૩૫૯ સ્પદાર્થ –કલેશ વાસિત ચિત્ત એટલે કલેશ અથવા કંકાસની વાસનાવાળું મન એ સંસાર જાણ. એટલે કલેશની વાસનાવાળા મનથી સંસારમાં રખડવું પડે છે. ને જે કલેશ રહિત મન તે મુક્તિ જાણવી. નિસ્પૃહતા એટલે કોઈ પણ જાતની પૃહા અથવા ઈચ્છાથી રહિતપણું પરમ સુખનું કારણ છે. અને પરવસ્તુની પૃહા મહાદુઃખને આપે છે. તથા શીલ ગુણ તથા સમતા ગુણને ધારણ કરજે. જેમ તમને સુખ ગમે છે અથવા સારું લાગે છે તેમ સર્વ જીને પણ સુખ ગમે છે. પરંતુ ઉપર જણાવેલા નિસ્પૃહતા, શીલ, સમતા વગેરે ગુણેને ધારણ કરનારા જીવો જ શર્મ એટલે સુખને પામે છે. માટે જે સુખની ઈચ્છા રાખો છો તે સુખના હેતુઓની સેવા કરો, કારણ કે દુ:ખના હેતુઓને સેવવાથી સુખ મેળવી શકાતું નથી. ૩૫૯ ચાહના છે શર્મની પણ સેવ દુઃખ હેતુને, તે ન પામે શર્મ પણ દુઃખ પામતો જિમ બિંબને; વાવનારે નિંબ પામે શેલડીને કિમ લહે? કાર્ય વ્યવસ્થા હેતુને અનુસાર પ્રભુજી ઈમ કહે. ૩૬૦ સ્પષ્યાર્થ:-સર્વ જીવો સુખને ચાહનારા છે, પણ તે સુખ મેળવવાને માટે દુઃખના હતુઓને સેવે છે. તેથી તેમને સુખ મળતું નથી પણ દુઃખ જ મળે છે. કારણ કે જેવું કારણ હોય તેવુંજ કાર્ય ઉપજે છે. તેથી દુ:ખના હેતુઓના સેવનથી દુ:ખજ થાય છે. આ વાતમાં દષ્ટાન આપતાં જણાવે છે કે જેમ નબ એટલે લીમડાને વાવનાર પુરૂષને લીમડે મળે છે. લીમડો વાવનારને શેરડી મળતી નથી. કારણ કે પ્રભુ શ્રી વીતરાગ દેવે કહ્યું છે કે કાર્યની વ્યવસ્થા તેના હેતુને અનુસારે રહેલી છે. માટે સુખ મેળવવા માટે સુખના હેતુઓને સેવવા જોઈએ. ૩૬૦ સુખની ઇચ્છાવાળા છે પણ દુઃખના સાધને સેવે છે તે જણાવે છે – આશ્ચર્ય એહ જણાયે સર્વ ધર્મફલને ચાહતા, ધર્મ કરવા કોઈ દિન પણ તે જન ના ચાહતા; For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] ૨૦૩ પાપનું ફલ ના ચહે પણ પાપને તજતા નથી, જેવું કરે તેવું લહે એ તત્વ દીલ ધરતા નથી. ૩૬૧ પષ્ટ થ:–અહીં નવાઈની વાત એ છે કે સર્વે જી ઘર્મનું ફલ જે સુખ તેને ઈચ્છે છે, પરંતુ તે જીવો કોઈ દિવસ ઘર્મ કરવાની તે ભાવના પણ રાખતા નથી. પાપનું ફલ જે દુઃખ તેને ઈચ્છતા નથી, પરંતુ દુઃખના કારણે પાપ કર્મને સેવવાને ત્યાગ કરતા નથી. એટલે “જેવું કરે તેવું પામે” અથવા “વાવે તેવું લણે” એ તત્ત્વની વાતને વિચાર કરતા નથી. આવા જ સુખની ઈચ્છા છતાં દુઃખને જ પામે છે. ૩૬૧ કામનું સ્વરૂપ સમજાવે છે – કામ એ છે શલ્ય જેવા ઝેર આશીવિષ સમા, કામી ન ચાહે દુર્ગતિ પણ જાય તિર્યંચ નરકમાં; સત્ય સુખ કામે નહી કિંપાક ફલ આરોગતા; મિષ્ટ લાગે અંતમાં તે મરણ બૂરૂં આપતા. ૩૬૨ સ્પષ્ટાર્થ –કામ એટલે વિષયની જે અભિલાષા તે શલ્ય સમાન છે. શલ્ય એટલે કાંટે. જેમ કાંટે જીવને ખટક્યા કરે છે અને દુઃખ આપે છે, તેમ આ કામને લીધે જીવ પણ આર્તધ્યાનાદિ રૂપી કાંટાથી દુઃખી થાય છે. વળી આ કામને આશીવિષ ઝેર સમાન કહ્યો છે. જેમ આ ઝેરની અસરથી જીવનું મરણ થાય છે તેમ કામ (ભગ તૃષ્ણા)ની આકરી વેદના પણ જીવને મરણ પમાડે છે. કામી જીવો પણ દુર્ગતિને ઈચ્છતા નથી, પરંતુ તેવા જીવો મરીને તિર્યંચ ગતિમાં કે નરકની દુર્ગતિમાં જાય છે. વળી ભેગના સેવનથી માનેલું જે સુખ તે સાચું સુખ નથી. કારણ કે તે વિષય સુખ કિપાક ફલ જેવું છે. જેમ કિપાક વૃક્ષનું ફલ ખાતાં ઘણું સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ છેવટે તે મરણ રૂપી બૂરા ફલને આપે છે, તેમ આ વિષય સુખ ભોગવતાં મૂઢ જીને સુખની ભ્રમણા કરાવે છે, પરંતુ છેવટે તે તે જીવોને અસમાધિ મરણ વગેરે ભયંકર દુઃખને આપનારું થાય છે. ૩૬૨ ખરા ત્યાગી કણ કહેવાય તે જણાવે છે – પામ્યા છતાં સ્વાધીન સાધન ભેગના જેઓ તજે, તેઓ ખરા ત્યાગી જરૂર શિવ સંપદા ઝટપટ ભજે; વૈરાગ્ય રંગે ભેગને તજનાર સાચા શૂર એ, ભેગ છે કે જેને તે શુરવીર ના માનીએ. ૩૬૩ સ્પષ્ટાઈ—જે છે ભગના સાધને ધન ધાન્યાદિક વગેરે પામીને તે પિતાને સ્વાધીન હોય એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે તેને ભેગ તેમજ ઉપભેગ કરવાને પિત્ત For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃતસ્વતંત્ર હોય તે છતાં જે તે ભાગની સામગ્રીના ખરા વૈરાગ્ય ભાવથી ત્યાગ કરે છે, તેના તરફ જરા પણ મમતા રાખતા નથી, તે ભવ્ય જીવો જ ખરા ત્યાગી જાણવા. પરંતુ જેની પાસે ભાગ ભગવવાની ઈચ્છા છતાં, ભાગનાં સાધના નથી તેએ ત્યાગ ન કહેવાય. માટે ઉપર કહેલા મમતા ભાવ રહિત ભાગતા સાધકોનો ત્યાગ કરનારા ભવ્ય જીવે જરૂર શિવ સંપદા એટલે મેાક્ષની સંપત્તિને જલદીથી મેળવે છે. જે વૈરાગ્ય રગથી વાસિત થઈને ભાગાને તજે છે તે સાચા શૂરવીર જાણવા. કારણ કે આ અંદરના શત્રુ જેવા મમત્વને ત્યાગ અને ભાગના સાધનોનો ત્યાગ સામાન્ય બહાદુર માણસથી પણ બની શક્તો નથી. પરંતુ જેમને ભાગના સાધનો છડે છે. એટલે ભોગવનાર જીવના જોતજોતામાં પાપકર્મના ઉદયથી જેમની પાસેથી ભાગના સાધનો ચાલ્યા જાય અથવા વિનાશ પામે, તેવા જીવા ખરા ત્યાગી અને ખરા શૂરવીર કહેવાય જ નહિ. ૩૬૩ ત્યાગમાં જ સાચું સુખ છે તે સમજાવે છે:— સત્ય સુખ છે ત્યાગમાં ના ભાગમાં કદિ ધારીએ, ઈંદ્ર ચક્રી ત્યાગના સુખ ના લહેજ વિચારીએ; ઈંદ્રને સુખ તે નથી, તિમ ચક્રિને સુખ તે નથી, ત્યાગજના ત્યાગે લહે સુખ તેહ સંસારે નથી. ૩૬૪ સ્પા :—ત્યાગમાં સાચું સુખ રહેલ છે, પરંતુ ભાગમાં સાચું સુખ રહેલુ છે એવું જાણવું નહિ. કારણ કે ભેગનું સુખ તે મેહથી માનેલુ સુખ છે. જેમકે કેાઈ માણુસ ભૂખ્યા હોય તેને મિષ્ટાન્ન ખાતાં સુખનો આભાસ લાગે છે, પરંતુ જે માણસ ભૂખ્યા નથી અને ધરાઇને ખાધું છે તેને તે મિષ્ટાન્ન તે વખતે ખાવાં ગમતાં નથી. વળી મિષ્ટાન્ન ખાનાર ભૂખ્યા માણસને પણ તે મિષ્ટાન્ન ત્યાં સુધી જ સ્વાદિષ્ટ લાગે છે કે જ્યાં સુધી તેનુ પેટ પૂરૂ ભરાતુ નથી. પેટ ભરાયા પછી તેને પણ તેના પ્રત્યે અભાવ થાય છે. તેવી રીતે ભાગમાં સાચું સુખ નથી. ઈન્દ્ર, દેવતાઓ તથા ચક્રી ત્યાગમાં જે સુખ છે તે સુખને મેળવી શકતા નથી. કારણ કે તેમની ભાગની એક ઈચ્છા પૂરી થતાં બીજી ઇચ્છા આવીને ઉભી રહે છે અને તેની પરંપરા ચાલ્યા કરે છે. માટે સંતોષ સિવાય ખરૂં સુખ નથી અને તે સ ંતાષ ત્યાગ ભાવ વિના થતા નથી. ને ટકતા પણ નથી. ત્યાગી જીવો ત્યાગથી જે સુખને મેળવે છે તે સુખ ઈન્દ્રને નથી, તેમજ ચક્રવત્તને પણ નથી. તેમજ સંસારમાં પણ તેવું સુખ કાઇ પણ સ્થલે નથી. ૩૬૪ ઋષભદેવ પ્રભુને મહા સમર્થ ઈન્દ્રો શા કારણથી નમતા હતા તે જણાવે છે: એમ જાણી ત્રણ ભુવનના જીવ જેની આણુને માથે ચઢાવે જેહ વ્હેલા તી પતિ રાજા અને; For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] મેરૂને પણ દંડરૂપે છત્રરૂપે ધરણિને, કરવા હતી જસ શક્તિ નમતા ઈંદ્ર ચેસઠ જેમને. ૩૬૫ પટાર્થ –એમ જાણુને જે ત્રણ જગતના જીવ પણ જે પ્રભુની આજ્ઞાને માથે ચઢાવતા હતા તે પ્રથમ તીર્થપતિ તથા પ્રથમ રાજા શ્રીત્રાષભદેવ પ્રભુની એવી અલૌકિક શક્તિ હતી કે જેનાથી મેરૂ પર્વત લાખ જન ઉચે છે તેને દંડ રૂપે અને પૃથ્વીને છત્ર રૂપે કરવાને પ્રભુ શ્રી રાષભદેવ સમર્થ હતા. એવા પ્રભુ શ્રી ઋષભદેવને ચોસઠ ઇદ્રો પૂર્ણ ઉલ્લાસથી નમસ્કાર કરતા હતા. ૩૬૫ પ્રથમ ચક્રવતી છતાં ભારત રાજા કેવલી થવા છતાં મુનિ વેષને અંગીકાર કરે છે. તે વગેરે બીના ત્રણ લેકમાં જણાવે છે:તે ઋષભ પ્રભુ રાજ્ય ઝંડી સાધતા ચારિત્રને. કર્મો હણી કેવલ લહી તારક લદ્યા નિર્વાણને, પુત્ર પહેલા તેમના જે ચકિમાં પહેલા વલી, આણ જેની સુર અસુર પણ માનતા હર્ષ વલી, ૩૬૬ સ્પષ્ટાથે-૩૬૫મા લેકમાં કહેલા સ્વરૂપવાલા તે ભવમાં જ્ઞાનથી મોક્ષે જવાનું જાણનારા પ્રથમ રાજા શ્રી ઋષભદેવે રાજ્ય અને ભેગેને છોડીને ચારિત્ર લીધું હતું. અને તે ચારિત્રના બળે ઘાતી કર્મોને હણીને કેવલજ્ઞાન પામ્યા હતા. વળી જેઓ તારક હતા એટલે જેમણે બીજા અનેક ભવ્ય જીને આ સંસાર સમુદ્રમાંથી તાર્યા હતા તેવા શ્રી 2ષભદેવ તીર્થંકરપણે વિચરીને ત્યાર પછી બાકી રહેલાં ચાર અઘાતી કર્મોને હણીને નિર્વાણ એટલે મેક્ષને પામ્યા. વળી તે પ્રથમ જિનેશ્વરના પ્રથમ પુત્ર જે આ ચોવીસીમાં ભરત ક્ષેત્રમાં પ્રથમ ચકવર્તી રાજા હતા અને જેમની આજ્ઞાને સુર એટલે વૈમાનિકાદિ દેવતાઓ તથા અસુર એટલે ભુવનપત્યાદિક દેવતાઓ પણ હર્ષ પૂર્વક માનતા હતા તેવા ભરત ચક્રવર્તી હતા. ૩૬૬ સૌધર્મ હરિના અર્ધ આસન પર વિરાજે જે વલી, - તે ચકી ભરત પણ આદર્શ ભુવને કેવલી, ભાવ ચારિત્રી છતાં પણ આયુ લાંબું જાણીને, મુનિવેષધારી વિચરતા પ્રતિબોધતા ભવિ વર્ગને. ૩૬૭ સ્પષ્ટાઈ–વળી જે (ભરત ચક્રવર્તી) સૌધર્મેન્દ્રના અધ આસન ઉપર બેસતા હતા, તેવા ભરત ચકવર્તી અનિત્ય ભાવના ભાવતાં આરિસા ભુવનમાં જ કેવલજ્ઞાન પામ્યા અને તેથી ભાવ ચારિત્રની તેરમા ગુણસ્થાનકની ઉચ્ચ કોટીમાં વર્તતાં છતાં પણ પિતાનું For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ [ શ્રીવિજયપધરિકૃતઆયુષ્ય હજી લાંબું છે એવું જાણીને ત્યાગ ભાવ જણાવનાર મુનિ વેષને ધારણ કરીને ભવ્ય જીવોના સમૂહને પ્રતિબંધ કરતા વિચરતા હતા. ૩૬૭ કોઈ પૂછે કુણ તમે મુનિ તેહ ઉત્તર આપતા, ભિક્ષુ હું છું ઈમ કહેતા હર્ષ અતિશય પામતા; એક લાખ પૂરવ સુધી ચારિત્ર પાળી રંગથી, ભવ્યજનને તારતા ધારી કૃપા ઉપદેશથી. ૩૬૮ સ્પાર્થ –કેઈ તે ભરત મુનિને પૂછે કે તમે કોણ છે ત્યારે રાજર્ષિ મુનિરાજ હું છ ખંડની ઘણી ભરત ચકવતી હતું એમ કહેતા નથી, પરંતુ હું ભિક્ષુ-સાધુ છું એમ કહેતાં અતિશય હર્ષ પામતા હતા. આવા દયાળુ ભરત મુનિવરે એક લાખ પૂર્વ વર્ષ સુધી રંગથી એટલે ભાવપૂર્વક ચારિત્ર પાળીને અને ભવ્ય અને ઉપદેશ આપીને તેમને આ સંસારમાંથી તારતા હતા. ૩૬૮ એ પ્રમાણે પ્રભુજી પોતે જે વંશમાં જન્મ્યા છે તે રાજાઓની ત્યાગ ભાવના ત્રણ લેકમાં જણાવે છે – કર્મો અઘાતી ચાર હણતા સિદ્ધિ પદને પામતા, એ ભરતમુનિ વંદતા બહુ પાપ પુજે વિણસતા; તેમના લઘુભાઈ બાહુબલીજ બાહુબલી હતા, મૂઠી ઉપાડી લેચ કરીને શુદ્ધ સંયમ સાધતા. ૩૬૯ સ્પષ્ટાર્થ –તે ભરત મુનિરાજ પણ બાકી રહેલાં નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય, નામનાં ચાર અઘાતી કર્મોને નાશ કરીને તેમના પિતાની જેમ સિદ્ધિપદને પામ્યા. આવા ભરત મુનિને વંદન કરવાથી ઘણું પાપના સમુદાયનો નાશ થાય છે. વળી તેમના નાના ભાઈ જેમનું નામ બાહુબલી હતું, અને જેઓ ખરેખર બાહુ એટલે ભુજાઓના બળમાં ભરત ચક્રવતી કરતાં પણ ચઢિઆતા હતા, તેઓ પણ પિતાના મોટાભાઈ ભરત ચક્રવતીની સાથે યુદ્ધ કરતાં તેમને મારવાને માટે ઉપાડેલી પોતાની મુઠી વડેજ લેચ કરીને શુદ્ધ ચારિત્રને પાળતા હતા. કહેવાનો સાર એ છે કે આ બધાં મહાપુરૂષે પણ ત્યાગ માર્ગજ સાચા સુખનું સાધન છે, એમ સમજીને ત્યાગી બની મેક્ષને પામ્યા, તે બીજા સામાન્ય જીએ તે જરૂર સંયમની નિર્મલ સાધના કરી મુક્તિના સુખ મેળવવા જોઈએ. ૩૬૯ માન તજતા કેવલી થઈ મુક્તિના સુખ પામતા, તેમ સૂર્યશા મહાયશા અતિખલ ક્રમે નૃપ થતા For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Re૭ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] બલવીર્ય કીર્તિવીર્યતિમ જલવીર્ય પણ ભૂપતિ થતા, અનુક્રમે તે વંશમાં દાદા પિતા મુજ નૃપ થતા. ૩૭૦ તેઓ બધા સંયમ લહીને સિદ્ધિ પામ્યા અહીં વલી, ભરતાદિમાં તિમ મહાવિદેહે જીવ ઘણાં પામે વલી; પામશે જ અનંતા સત્ય સુખ ચારિત્રથી, ચારિત્ર સાધનથી જ ઉત્તમ કહ્યો નરભવ નિયમથી. ૩૭૧ સ્પષ્ટાર્થ --દીક્ષા લીધા પછી તે બાહુબલિ મુનિને જ્યાં સુધી અભિમાન હતું ત્યાં સુધી કેવલજ્ઞાન થયું નથી, પરંતુ જે તેમણે તેનો ત્યાગ કર્યો કે તરત જ તેમને કેવલજ્ઞાન થયું અને અનુક્રમે તેઓ પણ મેક્ષે ગયા. ભરત ચકીના પુત્ર સૂર્યશા રાજા તેમજ અનુક્રમે તેમની પાટે થએલા અતિએલ રાજા, બલવીય રાજા, કીર્તિવીર્ય રાજા તેમ જલવીર્ય રાજા પણ ત્યાગી થઈને મેક્ષે ગયા છે તેવા ઈક્વાકુ વંશમાં મારા દાદા અને પિતા ઉત્પન્ન થયા હતા. તે બધાએ રાજાએ સંયમ લઈને કેવલી થઈને મેક્ષે ગયા. એ પ્રમાણે ભૂતકાળમાં અહીં તથા બીજા ભરત ક્ષેત્રાદિમાં પણ અનંતા જીવો મેક્ષના અવ્યાબાધ સુખને પામ્યા છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી હાલ પણ ઘણાં ભવ્ય મેક્ષે જાય છે. તેમજ ચારિત્રનું પાલન કરી અનંતા જી મેશે જશે. મનુષ્ય ભવમાં આ ચારિત્રને સાધવાની અનુકુલતા હોવાથી જ તે (મનુષ્ય ભવ) સૌથી શ્રેષ્ઠ કહ્યો છે. ૩૭૦–૩૭૧ જેઓ સર્વવિરતિ પાળવાને અસમર્થ હોય તેમને દેશવિરતિ પાલવાને ઉપદેશ મેહાદ ન સમર્થ જેઓ સર્વવિરતિ પાલવા, તે જનો ઉદ્યમ કરતા દેશવિરતિ પાલવા; ઉત્કૃષ્ટ આઠ ભ કરી શિવ દેશ વિરતિ પાલતા, પામતા શ્રાવક જન સમ્યકત્વ ગુણને પાલતા. ૩૭૨ સ્પષ્ટાર્થ:–જેઓ મોહન એટલે પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોવાથી સર્વ વિરતિ રૂપી ચારિત્ર ધર્મ પાલવાને સમર્થ જોતા તેવા મનુષ્ય દેશવિરતિ ચારિત્ર પાલવાને ઉદ્યમ કરે છે. અને એવા દેશવિરતિ શ્રાવકે સમકિત ગુણ સહિત ત્રતાદિનું પાલન કરતા વધારેમાં વધારે આઠ ભો કરીને મેક્ષે જાય છે. માટે જેથી સર્વ વિરતિનું પાલન ન બની શકે તેવા ભવ્ય જીવેએ દેશવિરતિ ચારિત્રનું તે પાલન કરવું જોઈએ. અને જેઓ દેશવિરતિ પણ ધારણ કરી શકે નહિ, તેવા છએ સમ્યકત્વ ગુણની પાલન જરૂર કરવી For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ શોવિજયપધસકૃિતજોઈયે. આવા સમ્યગ્દષ્ટિ જી વધારેમાં વધારે અ પુદગલ પરાવર્ત કા વીત્યા બાદ તે જરૂર નિર્મલ સમ્યકત્વાદિ ત્રણની સાધના કરી મોક્ષના સુખ પામે છે. ૩૭૨ સમક્તિ પામીને પડેલા છ ઉત્કૃષ્ટથી જ્યારે મેક્ષે જાય તે જણાવી પ્રભુની દેશના સાંભળી ભવ્ય જીવો ચારિત્રાદિકને ગ્રહણ કરે છે તે બે લેકમાં જણાવે છે :અર્ધ પુદગલ પરાવર્ત જ્ઞાન ચારિત્ર ગુણ ધરી, મુક્તિ પામે તે જાને ના મલે મનુજ ભવ ફરી ફરી; અજિત પ્રભુની દેશના પહેલી સુણી છે ઘણાં, ચારિત્ર લેતા પાસ પ્રભુની તિમ સગર ચક્રીશના, ૩૭૩ જનક ભાવ યતીશ શ્રી વસુમિત્ર જિનવરની કને, દીક્ષા ગ્રહે બીજા જન સમ્યકત્વ અણુવ્રત આદિને; ગણધર પદચિત મુનિવર પંચાણું પ્રભુએ જાણુને, ત્રિપદી સુણાવી રચે પૂર્વો ચૌદ બારે અંગને ૩૭૪ પદાર્થ –વળી તેવા પણ મનુષ્ય છે કે જેઓ એક વાર સમક્તિ પામ્યા છતાં પડીને મિથ્યાત્વી થાય છે તેઓ વધારેમાં વધારે અર્ધ પુદગલ પરાવર્ત કાલ સુધી જ સંસારમાં રખડે છે, તે પછી જરૂર મેક્ષે જાય છે. છેવટે પ્રભુએ કહ્યું કે ફરી ફરીને મનુષ્ય ભવ મળતું નથી એમ સમજીને આત્મહિત જરૂર સાધજે. આ પ્રમાણેની અજિતનાથ પ્રભુની પ્રથમ દેશના સાંભળીને ઘણું ભવ્ય જીવોએ (નર-નારીઓએ) પ્રભુની પાસે ચારિત્ર લીધું. તથા સગર ચક્રવર્તીના પિતા જેમનું નામ વસુમિત્ર હતું અને જેઓ ભાવતિ રૂપે રહેલા હતા તે પણ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. વળી જે બીજા જે ચારિત્ર લેવાને અસમર્થ હતા તેમાંના કેટલાક ભવ્ય ઈએ સમકિતને તથા કેટલાકે અણુવ્રત વગેરે શક્તિ મુજબ ગ્રહણ કર્યા. આ અવસરે ગણધર પદને યોગ્ય પંચાણુ મુનિવરેને જાણીને તેમને “ઉપૂનેઈ વા, વિગઈ વા, ધુઈ વા” એ ત્રિપદી સંભળાવી એટલે ટુંકાણમાં આ લેકમાં રહેલા દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું કે આ દ્રવ્ય એક પર્યાય રૂપે ઉત્પન્ન થયા એમ કહેવાય છે તે જ વખતે પૂર્વ પર્યાય રૂપે નાશ પામ્યા એમ કહેવાય છે અને દ્રવ્ય રૂપે તે ધવજ છે એટલે કદાપિ નાશ પામતા નથી. આ રીતે ત્રણ પર્મો બીજા દ્રવ્યમાં ઘટાવવા. આવી અર્થની ત્રિપદી પ્રભુ શ્રી અજિતનાથના મુખે સાંભળીને તે ગણધરેએ ચૌદ પૂ સહિત બાર અંગેની રચના કરી. ૩૭૩-૩૭૪ તે વખતે ઈન્દ્ર મહારાજ શું કરે છે વગેરે બીના જણાવે છે – For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ - -- ------ ----- - શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ] ઈંદ્ર ચણે પૂર્ણ થાળ ગ્રહી ઊભા પ્રભુની કને, પ્રભુ ચૂર્ણ ગણિના શીર્ષ નાંખે શુભ વિધિએ તેમને સૂત્રાદિથી દ્રવ્યાદિથી અનુગની તિમ ગણ તણી, આપે અનુજ્ઞા ચૂર્ણ નાંખે ઉપર સવિ ગણધર તણી. ૩૭૫ સ્પષ્ટા –તે વખતે ઈન્દ્ર મહારાજ પિતાના સ્થાનેથી ઉઠે છે, અને ચૂર્ણથી એટલે વાસક્ષેપથી ભરેલો થાળ લઈને પ્રભુની પાસે આવીને ઉભા રહે છે. ત્યાર પછી પ્રભુ શ્રી અજિતનાથ તીર્થકર તે દરેક ગણધરના મસ્તક ઉપર તે ચૂર્ણ (વાસક્ષેપ) નાંખે છે. ત્યાર પછી શુભ વિધિ પૂર્વક પ્રભુએ તે ગણધરને સૂત્રાદિથી એટલે સૂત્રથી અર્થથી તથા તદુભય એટલે સૂત્ર અને અર્થથી, તેમજ દ્રવ્યાદિથી એટલે દ્રવ્યથી, ગુણથી તથા પર્યાયથી અને નયથી અનુગની તથા મુનિ ગણને સંભાળવાની અનુજ્ઞા આપી. ત્યાર પછી સવિ એટલે બધા દેવ તથા મનુષ્ય ગણધરોના મસ્તક ઉપર ચૂર્ણ નાખે છે. ૩૭૫ તે વખતે પ્રભુ ગણધરાદિને દેશના સંભળાવે છે, તે બીના તથા બલિ વગેરેનું સ્વરૂપ છે લેકમાં જણાવે છે – દેવાદિ તિમ પ્રભુ ગણધરને દેશના સંભળાવતા, પૂર્ણ થતા પૌરૂષી બલિ સગર ચકી લાવતા આગળ પ્રભુની પુષ્પવૃષ્ટિતણી પરેજ ઉછાળતા, દે ગ્રહે અધશ શેષે સગર અધે રાખતા, ૩૭૬ શેષ શેષ રહે બલિથી પૂર્વ રેગે વિણસતા, ષટ માસ સુધી રેગે નવા બલિથી કદીના ઉપજતા; મધ્યગઢ ઈશાન દેવછંદ પર પ્રભુ આવતા, સિંહસેનજ મુખ્ય ગણધર દેશના ત્યાં આપતા. ૩૭૭ સ્પષ્ટાથી–તે વખતે હાથ જોડીને રહેલા ગણધરો તથા દેવ વગેરેને પ્રભુ એક પહોર સુધી હિત શિક્ષા ફરમાવવા (શિખામણ) રૂપ દેશના સંભળાવે છે. પછી પ્રથમ પૌરૂષી પૂરી થતાં પ્રભુ દેશના પૂર્ણ કરે છે. તે પછી સગર ચક્રવર્તીએ બનાવેલે ચાર પ્રસ્થ પ્રમાણ સુંદર બલિ થાળમાં નાંખીને પ્રભુની આગળ ચકવતી લાવે છે. તે બલિ શુદ્ધ અને સુગંધિદાર શાલિ એટલે ચેખાનો બનાવવામાં આવે છે. પછી તે બલિની આસપાસ મનુષ્ય તથા દેવે વીંટાઈને પ્રભુની આગળ ઉભા રહીને તે થાળમાંથી બલિ લઈને પ્રભુની આગળ જાણે પુષ્પવૃષ્ટિ કરતા હેય તેવી રીતે ઉછાળે છે. તે બલિને અર્ધો ભાગ દેવ ગ્રહણ કરે For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ [ પ્રીવિજયપઘસરિતછે. બાકીના અર્ધા ભાગમાંથી અર્ધી એટલે ભાગ સગર ચકવતી ગ્રહણ કરે છે. અને બાકી રહેલામાંથી થોડો થોડો ભાગ બીજા માળે ગ્રહણુ કરે છે, આ લલિત એવે પ્રભાવ છે કે તેનાથી પૂર્વના રે નાશ પામે છે. તેમજ છ મહિના સુધી બીજા નવા રેગે પણ કદાપિ ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે બલિ વૃષ્ટિનો વિધિ પૂરું થયા પછી પ્રભુ મધ્ય ગઢના અંતરમાં ઈશાન ખૂણામાં રચેલા દેવછંદને વિષે વિસામો લે છે અને તે વખતે (બીજી પૌરૂષીમાં) પ્રભુના મુખ્ય ગણધર સિંહસેન ત્યાં આગળ દેશના આપે છે. ૩૭૬–૩૭ પ્રથમ ગણધરની દેશનાનું સ્વરૂપ જણાવે છે – બીના અસંખ્યાતા ભવાની ઉત્તરેજ જણાવતા, પ્રભુ પ્રભાવે તેમને “છદ્મસ્થ” કઈ ન ધારતા; ગણવા નહી અહીં કેવલી ત્રણ લાભ આના જાણિયે, ગુરૂ શિષ્ય ક્રમ ગુરૂ શ્રમવિલયતિમસમપ્રતીતિ ધારિયે. ૩૭૮ સ્પષ્ટાર્થ ત્યાર પછી તે સિંહસેન ગણધર દેશના આપે છે, તેમાં જે છે તેમને પૂર્વભવની બીન વગેરેના પ્રશ્ન પૂછે છે, તેમના અસંખ્યાતા ભવેની બીના પ્રભુના પ્રભાવથી તેઓ જણાવે છે. અને પ્રભુના પ્રભાવથી આ છદ્મસ્થ છે એવું પણ કોઈ ધારતું (જાણી શકતું નથી. ફક્ત કેવલીએ જ તેમને છદ્મસ્થ રૂપે જાણે છે. અહીં ગણધરની દેશનાના ત્રણ ગુણ (લાભ) જણાવ્યા છે, અને તે આ પ્રમાણે–૧ ગુરૂ શિષ્ય ક્રમ એટલે ગુરૂની દેશના પૂરી થયા પછી શિષ્ય દેશના આપે તે ક્રમ સચવાય છે. ૨ ગુરૂ શ્રમ વિલય એટલે ગણધર દેશના આપે તેથી પ્રભુના શ્રમનો નાશ થાય છે એટલે પ્રભુને તે વખતે વિસામે મળે છે અને ૩ સમપ્રતીતિ એટલે શ્રોતાઓને તીર્થકરની દેશના જેવી જ ગણધરની પણ દેશના હોય છે એવી સરખાપણાની પ્રતીતિ એટલે ખાત્રી થાય છે. ૩૭૮ દેશના પૂરી થયા પછી દે નંદીશ્વર કીપે જાય છે તે જણાવે છે – પૌરૂષી બીજી થતા પરિપૂર્ણ ઇંદ્રાદિક સુરા, નંદીશ્વરે ઉત્સવ કરી સ્વસ્થાને પહોંચ્યા પાંસરા; પ્રભુ આદિને વંદન કરી ચકી અયોધ્યા આવતા, - અધિષ્ઠાયક તીર્થકરા મહાયક્ષ અજિતબેલા, ૩૭૯ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે ગણધર મહારાજ પણ એક પહેર સુધી દેશના આપે છે અને બીજી પૌરૂષી પૂરી થાય એટલે દેશના પૂરી કરે છે. ત્યાર પછી ઈંદ્ર વગેરે દેવતાઓ સીધા નંદીશ્વર દ્વીપે જાય છે અને ત્યાં અઠ્ઠાઈ મહત્સવ કરીને પછી ત્યાંથી સીધા પોતપોતાના For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રીદશના ચિંતામણિ ભાગ બીજે ] સ્થાને જાય છે. સગર ચક્રવતી પણ પ્રભુ વગેરેને વંદન કરીને અયોધ્યા નગરીમાં આવે છે. આ અજીતનાથ પ્રભુના તીર્થને અધિષ્ઠાયક દેવ મહાયક્ષ નામનો યક્ષ છે. આ યક્ષ શ્યામવર્ણનો તથા હાથીના વાહનવાળે છે. અને અજિતબલા નામની અધિષ્ઠાયિકા દેવી જાણવી. ૩૭૯ પ્રભુનું વિહાર કરીને કૌશાંબી નગરીએ આવવું તથા ત્યાં આપેલી દેશના ચાર લેકમાં જણાવે છે – વિચરતા પ્રભુદેવ કૌશાંબી સમીપે આવતા, દેવે રચેલા સમવસરણે દેશના ઈમ આપતા, હે ભવ્ય જી! ધર્મ સાધન પ્રબેલ પુણ્ય પામીએ, શુદ્ધ ભાવે સાધીએ તે સિદ્ધ સ્થાને પહોંચીએ. ૩૮૦ સ્પષ્ટા :-ત્યાર પછી પ્રભુ શ્રી અજીતનાથ ભગવાન વિહાર કરતા કરતા કૌશાંબી નામની નગરીના ઉદ્યાનમાં પધારે છે. અને તે વખતે દેવતાઓ રચેલા સમેસરણની અંદર સિંહાસને બેસીને પ્રભુ આ પ્રમાણે દેશના આપે છે કે-હે ભવ્ય જીવે ! પ્રબલ પુણ્યને ઉદય હોય તે જ ઘર્મસાધન એટલે ધર્મ સાધવાની સામગ્રી પ્રાપ્ત થાય છે. અને જે શુદ્ધ ભાવથી ધર્મ સાધીએ તે સિદ્ધ સ્થાન એટલે મેક્ષની પ્રાપ્તિ થાય છે. ૩૮૦ સુખના સમયમાં ના કુલાશે પુણ્ય ખાલી થાય છે, દુઃખના સમયમાં ખિન્ન ન થશે પાપ ખાલી થાય છે; જમ્યા મરે પણ સર્વવિરતિ આદિને આરાધતા, હસતા મરે બીજા જને બહુ ઈ મૃત્યુ પામતા. ૩૮૧ સ્પષ્ટાર્થ –વળી હે ભવ્ય જી! પુણ્યના ઉદયથી સુખનો સમય આવે ત્યારે તમે ફુલાશો નહિ. કારણ કે તે સમય પુણ્યને ખાલી થવાનો છે, એમ સમજવું. ને ચેતીને દાનાદિની સાધના જલદી કરી લેવી. વળી દુઃખને સમય આવે એટલે પાપના ઉદયથી અશાતા વગેરે દુઃખનો અનુભવ થાય ત્યારે ખિન્ન થશે નહિ. જેટલું દુઃખ ભોગવ્યું, તેટલે પાપનો કરે એ થયે, એમ સમજીને રાજી થવું, હાય કરવી નહિ, સમતાભાવ ટકાવે. અથવા જેવાં કર્મ ઉદય આવ્યાં તેવાં ભેગવ્યા વિના છુટકે નથી. પાપનો ઉદય થાય ત્યારે એમ જાણજો કે મારે પૂર્વે બાંધેલે પાપ કર્મો રૂપી કચરે ખાલી થાય છે. વળી જેઓ જમ્યા છે તેઓ અવશ્ય કરવાના છે જ, પરંતુ જેઓ મનુષ્ય જન્મ પામીને સર્વ વિરતિ દેશ વિરતિ વગેરેને પાળે છે તેવા પુરૂષે મરતી વખતે હસતા હસતા મરે છે, કારણ કે For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ . [ શ્રીવિજયપધરિકતતેઓને મરણનો ભય હોતો નથી. અને બીજા મનુષ્યો જેઓએ કઈ પણ જાતનું પર્મારાધના કર્યું નથી તેવા અધમ છે રેતા રેતા અથવા અફસોસ કરતા કરતા મરે છે. ૩૮૧ સદ્દગુણ તમારા યાદ કરતા ગુણિજને આંસુ વહે, જીવન મૃત્યુ એજ ઉત્તમ સાધનારા શિવ લહે; જ્ઞાની ફલે કૃતકર્મના બહુ ધૈર્ય રાખી અનુભવે, અજ્ઞ પામે કલેશ તે ક્ષણ ધૈર્ય ન ધરી ભેગ. ૩૮૨ સ્પષ્ટાર્થ-તે વખતે ગુણગ્રાહી પુરૂષે તમારા (સર્વ વિરતિ વગેરે આરાધી મરનારના) ગુણોને યાદ કરીને આંખમાં આંસુ લાવે છે. અને તેમનું જ જીવવું તથા મરવું ઉત્તમ છે કે જેઓ તે ભવમાં આત્મહિત સાધે છે. અને જ્ઞાની પુરૂષે પોતે કરેલા કર્મનાં શુભાશુભ ફલેને બહુ ધીરજ રાખીને એટલે કેઈ પણ પ્રકારનો હર્ષ કે શેક કર્યા વિના ભગવે છે. પરંતુ જેઓ અજ્ઞ એટલે અજ્ઞાની છે તેવા પુરૂષે તેવા કર્મને ભેગવવાના સમયે કલેશ કરતા કરતા કર્મોનાં ફલ ભેગવે છે એટલે હૈયે રાખીને અથવા સમતા ભાવ રાખીને (ભગવતા નથી. તેથી તેઓ નવાં ઘણું ચીકણાં કર્મો બાંધે છે. જેઓ સમતા ભાવે તાવ વગેરેની વેદના ભગવે, તેમને ચીકણું કર્મ બંધાતા નથી ૩૮૨ બેટા વિચારે ના કરે બે જરૂરી કાયથી, કરે પ્રવૃત્તિ પણ જરૂરી અધિકમાં હિત રજ નથી; દેખવું સુણવું જરૂરી પૂર્વ વૈર ખમાવજે, વિરે નવા ઉપજાવશે ના શુદ્ધ શ્રદ્ધા રાખજે. ૩૮૩ સ્પષ્ટાર્થ–વળી પ્રભુજી દેશના દેતાં જણાવે છે કે હે ભવ્ય છે ! તમે બેટા (બીન જરૂરી) વિચારે કરશો નહિ. કારણ કે બેટા વિચારો કરવાથી આ રૌદ્ર ધ્યાન થાય છે અને તેથી ઘણા ચીકણું કર્મો બંધાય છે. વળી જેટલું ખાસ જરૂરી હોય તેટલું પણ પૂર્વક (હિત-મિત- સાચું) બેલજે. વળી કાયાથી પણ જેટલી ખાસ જરૂરી હોય તેટલી પ્રવૃત્તિ અથવા ચેષ્ટા કરજે. પરંતુ નકામી પ્રવૃત્તિ કરશે નહિ. કારણ કે તેમાં જરા પણ હિત નથી. કારણ કે તેમાં જીવ હિંસાનો સંભવ છે. વળી જેટલું જરૂરનું હોય તેટલું જ જેવું તથા સાંભળવું. આ ઉપરાંત તમારે જેમની સાથે પૂર્વનું વેર હોય તેમને ખમાવજે. વળી નવા વૈર બાંધીને શત્રુ વધારશે. નહિ. કારણ કે વેર અનેક ભવ સુધી પરંપરાએ દુઃખ આપનારું થાય છે. વળી જિનેશ્વરના વચન ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખજે. એટલે કે નિર્મલ સમ્યકત્વ ગુણને ધારણ કરજો. ૩૮૩ બ્રાહ્મણે પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ સમકિતનો મહિમા બે લેકમાં સમજાવે છે – For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ] એ સમય નિજ નારા સાથે એક બ્રાહ્મણ નાથને, “આ આવી રીતે કિમ થયું?” ઉત્તર દીયે પ્રભુએહને; સમ્યકત્વના પ્રભાવથી એવું બન્યું સમ્યકત્વ એ, વિનનાશક સાધ્ય સાધક કર્મ નાશક જાણિયે. ૩૮૪ સ્પષ્ટાર્થ–પ્રભુ ઉપર કહ્યા પ્રમાણે દેશના આપતા હતા ત્યારે એક બ્રાહ્મણ પિતાની સ્ત્રીને સાથે લઈને ત્યાં આવે છે અને પ્રભુને એમ પ્રશ્ન પૂછે છે કે “હે ભગવન્ આ આવી રીતે કેમ થયું ?” તે વખતે પ્રભુએ બ્રાહ્મણને જવાબમાં કહ્યું કે “સમ્યકત્વના પ્રભાવથી જ એવું બન્યું.” એ વખતે સમકિત કેવું છે તે જણાવતાં પ્રભુ કહે છે કે સમકિત અથવા સુદેવ, સુગુરૂ અને સુધર્મ ઉપરની શ્રદ્ધા એ વિનાશક એટલે વિદ્ગો અથવા સંકટોને નાશ કરનાર છે. સાધ્ય સાપક એટલે જે સાધવાનું હોય તે સાધ્ય કહેવાય. તેને મિક્ષને) સાધવામાં સાઘન અથવા કારણ છે. તેમજ આ સમકિત કર્મનાશક એટલે કર્મોને નાશ કરનારું છે. ૩૮૪ સમ્યકત્વવંતા જીવ બાંધે દેવ આયુ તેહને, સંકટ પણ મદદ કરતા દેવ પણ ઘે મેક્ષને જિન નામ બંધ કરાવનારું ઈમે સુણી પ્રભુવચનને, સત્ય માને તે પણ સિંહસેન પૂછે તને, ૩૮૫ સ્પષ્ટાઈ–વળી સમક્તિવાળો જીવ (મનુષ્ય-તિર્યંચ) જે સમક્તિ પામ્યા પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તે તે દેવતાનું આયુષ્ય બાંધે છે. વળી સમતિવાળા જીને દે પણ સંકટના સમયમાં સહાય કરે છે. વળી સમકિતથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમજ તે સમકિત જિનનામ અથવા તીર્થકર નામ કર્મને બંધ કરાવનારું છે. એટલે સમતિ વિના જિનનામ કર્મને બંધ થતું નથી. એ પ્રમાણે સમકિતનો મહિમા જણાવનારાં પ્રભુનાં વચનો સાંભળીને પ્રભુના મુખ્ય ગણધર સિંહસેન નામના છે તેઓ પોતે જ્ઞાનથી આ બ્રાહ્મણની હકીકત જાણતા હતા તે પણ બીજા ને બોધ થવાને માટે પ્રભુને પૂછે છે કે હે ભગવંત! આ સંકેત જેવા પ્રશ્ન અને ઉત્તરનો શો ભાવાર્થ છે તે અમને જણા? ૩૮૫ પ્રભુ શુદ્ધભટ તથા સુલક્ષણાની બીના ચાર લેકમાં જણાવે છે – વિસ્તારથી સમજાવતા ઉત્તર વિષે સિંહસેનના, આ શુદ્ધભટ બ્રાહ્મણ અને તસ ના નામ સુલક્ષણા; ધન કાજ જાય વિદેશમાં ઉપદેશથી સાધ્વીતણા, સમ્યકત્વ પામી સુલક્ષણા ભાખી ગુણે સમ્યકત્વના, ૩૮૬ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ [ શ્રી વિજયપક્વસૂરિકૃત૫ષ્ટાર્થ –તે વખતે પ્રભુ સિંહસેન ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તે બ્રાહ્મણની હકીકત વિસ્તારથી સમજાવે છે. ટુંક બીના આ પ્રમાણે –શાલિગ્રામ નામે એક અગ્રહાર (દાનમાં મળેલી જમીન ઉપર વસેલ ગામ) હતું. તેમાં દાદર નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને સમા નામે સ્ત્રીથી શુદ્ધભટ નામે પુત્ર થયે. તે ઉંમર લાયક થયે ત્યારે તેને સિદ્ધભટ નામના બ્રાહ્મણની સુલક્ષણા નામે પુત્રી સાથે દામોદરે પરણાવ્યું. તે સુલક્ષણ અને શુદ્ધભટને કેટલેક કાળ સુખમાં ગયા પછી તેમના માતાપિતા મરણ પામ્યા. ત્યાર પછી કમનશીબે શુદ્ધભટ નિધન બની ગયે. તેથી શરમને લીધે કહ્યા સિવાય પરદેશ ચાલે ગયે. તેથી સુલક્ષણ ચિંતાતુર રહે છે. તેવામાં વિપુલ નામના સાધ્વી તે સુલક્ષણાને ત્યાં ચોમાસું રહ્યા. અને ચોમાસામાં સાધ્વીનો ઉપદેશ નિરંતર સાંભળવાથી તે પતિ વિયેગનું દુઃખ ભૂલી ગઈ. સાધ્વીએ તે સુલક્ષણને સમકિતનું વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું. અને તેથી સુલક્ષણા પણ નિશ્ચલ સમકિતવાળી થઇ. ચોમાસું પુરું થયે સાધ્વીજીએ વિહાર કર્યો. ત્યાર પછી તે શુદ્ધભટ પરદેશથી ઘણું ઘન કમાઈને આવ્યો ૩૮૬ સમ્યકત્વ ગુણ પતિને પમાડે બેઉ શ્રાવક ધર્મને, પાલતા સુત પામતા પણ અન્ય નિંદે બેઉને, તિરસ્કાર સહન ન હોતાં અન્ય જનની દેખતાં, ક્રોધે ભરાઈ વિપ્ર સુતને અગ્નિ માંહી ફેંકતા. ૩૮૭ સ્પષ્ટાર્થ –શુદ્ધભટે પોતાની સ્ત્રી સુલક્ષણાને પૂછયું કે પહેલાં તું મારા વિયેગને છેડો કાલ પણ સહન કરી શકતી હતી, તે તે આટલે કાલ કેવી રીતે મારા વિયેગને સહન કર્યો? ત્યારે સુલક્ષણાએ સાધ્વીની હકીકત જણાવી. અને પતિને પણ સમકિત ગુણ પ્રાપ્ત કરાવ્યું. ત્યાર પછી તે બંને જણા શ્રાવક ધર્મનું પાલન કરવા લાગ્યા. અવસરે તેમના ઘેર પુત્રને જન્મ થયો. બંને જણા જૈન ધર્મ પાળતા હોવાથી બીજા બ્રાહ્મણે તેમની નિંદા કરે છે. એક વાર બાળકને લઈને તે શુદ્ધભટ બ્રાહ્મણોની સભાથી વીંટાએલી ધર્મ અગ્નિષ્ઠિકા (પર્મ અંગીઠી) પાસે ગયા. તે વખતે બીજા બ્રાહ્મણે તેનો તિરસ્કાર કરીને કહેવા લાગ્યા કે તું શ્રાવક છે માટે અહીંથી દૂર જા. આ તિરસ્કાર નહિ સહન થવાથી અન્ય જનોના દેખતાં જે જિનેશ્વરે સાચા દેવ હોય અને તેમને કહેલું જ્ઞાન દન ચારિત્ર રૂપી ધર્મજ જે સાચા હોય તે મારે આ અગ્નિમાં ફેંકો બાળક જીવતે રહે અને અગ્નિ શીતળ થાઓ” એવી પ્રતિજ્ઞા સાથે તેણે બાળકને અગ્નિમાં ફેં. તે વખતે આ કેવું સાહસનું કામ કર્યું ! એમ વિચારી લકે તેને ઠપકો આપવા લાગ્યા. ૩૮૭ સમ્યકત્વવંતી કેઈ દેવી અગ્નિ શીત બનાવતી, - પુત્ર અદ્ધર ઝીલતી ચિત્રસ્થ જિમ દર્શાવતી; For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી રશના ચિંતામણિ ભાગ બીજો ] ૨૨૫ સમ્યકત્વ મહિમા કાજ તેણે પુત્રની રક્ષા કરી, સ્ત્રી કહે એવું ન કરશે કઈ દિન ક્રોધ કરી. ૩૮૮ સ્પષ્ટાર્થ-તે વખતે ત્યાં રહેલી કઈ સમ્યગ્દષ્ટિ દેવીએ તે બાળકને અગ્નિમાં પડત ઝીલી લીધો અને અગ્નિને શીતળ બનાવી દીધો. અને પુત્રને જાણે ચિત્રમાં રહેલે (ચિત્રલે) હેય તેમ સ્થિર બનાવી દીધું. આ રીતે દેવીએ સમકિતને મહિમા જણાવવાને માટે તે પુત્રનું રક્ષણ કર્યું. બ્રાહ્મણો પણ આ હકીકત જોઈને આશ્ચર્ય પામ્યા અને શુદ્ધભટ હર્ષ પામે. ઘેર જઈને સ્ત્રીને આ હકીકત શુદ્ધભટે જણાવી. ત્યારે સમજુ સ્ત્રીએ કહ્યું કે હવે આવું કદાપિ કરશે નહિ. કારણ કે કોઈ સમકિતી દેવે બાળકનું રક્ષણ કર્યું છે. પરંતુ જે તે વખતે કઈ સહાયકારી દેવ દેવી નજીક ન હોય તે જરૂર બાળકનું મરણ થાત અને જૈન ધર્મની નિંદા થાત. એ પ્રમાણે તેણીએ પિતાના પતિને શીખામણ આપી. ૩૮૮ ભત્તરને સમ્યકત્વ ગુણમાં તેહ થીર બનાવવા, આવી અહીં ત્યાં વિમ પૂછે તેહ મેં સમજાવવા બીના કહી પ્રતિબધ પામ્યા બહુ જ બંને લઈ ચારિત્ર સાધી શુદ્ધ મનથી શીઘ બનતા કેવલી. ૩૮૯ સ્પષ્ટાર્થ –ત્યાર પછી તે સુલક્ષણા પતિને સમતિ ગુણમાં સ્થિર બનાવવા માટે અહીં આવી. તે વખતે બ્રાહ્મણે સંકેતમાં (ટૂંકાણમાં) તે વિષે પ્રશ્ન પૂછે અને તેના જવાબમાં મેં પણ તે તેમજ છે (એટલે સમકિતનો જ પ્રભાવ છે) એમ કહ્યું. તે હકીક્ત સમજાવવાને માટે મેં તમને તેનું સ્વરૂપ જણાવ્યું. આ બીના સાંભળીને ઘણા માણસો પ્રતિબપ પામ્યા. ત્યાર પછી તે બંને જણાએ ચારિત્ર ગ્રહણ કર્યું. અને શુદ્ધ ભાવથી તે ચારિત્રનું પાલન કરીને બંને જણા થોડા સમયમાં કેવલજ્ઞાની બન્યા. ૩૮૯ સગર રાજા છ ખંડ સાધી ચક્રવતી થાય છે તે બીના જણાવે છે : ગંગા અને સિંધુ તણી બે બાજુના ચઉ નિષ્કટે, તાસ મધ્યે બેઉ ખડે છ ખંડ ભરતે જાણિયે; ચકાદિ રત્ન બેલે કરીને તેર અદ્ધ સાધતા, ખડા છ એ તે સગર રાજા ચક્રવર્તી ઈમ થતા. ૩૯૦ સ્પટાર્થ: --આ ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ નામની બે નદીઓ આવેલી છે. આ ભરત ક્ષેત્રની વચમાં વૈતાઢય નભે પર્વત છે. તેણે ભરત ક્ષેત્રના બે વિભાગ ક્યાં છે. ૧ ઉત્તરાર્ધ, ૨ દક્ષિણાઈ. તે દરેક વિભાગને તેમની વચમાં થઈને વહેતી ગંગા અને સિંધુ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપરિકૃતનદીએ ત્રણ ત્રણ વિભાગ ર્યા છે. તેથી ભરત ક્ષેત્રમાં કુલ છ ખંડ થાય છે અથવા બીજી રીતે છ ખંડ આવી રીતે થાય, ગંગા અને સિંધુની બે બાજુના ચાર નિષ્ફટેથી ચાર ખંડ અને તેમની વચમાં રહેલા બે ખંડ એમ કુલ છ ખંડ છે. તે સગર ચકવતી જ્યારે ચક રત્ન ઉત્પન્ન થયું ત્યારે તેના બલથી તેર અક્રમ કરીને તે છએ ખંડને જીતે છે અને એવી રીતે છ ખંડવાળી પૃથ્વીના ભેગવનાર ચક્રવર્તી બને છે. ૩૯૦ ચક્રવત્તીની અદ્ધિ ત્રણ ગ્લૅકમાં જણાવે છે – ચૌદ રત્ન નિધાન નવ તિમ દેશ બત્રીશની સહસ એ, બહોતેર સહસ મહાનગર દ્રોણ મુખ નવાણુ સહસ એ; સહસ અડતાલીસ પત્તન કર્બટ વીશ ને, સહસ ચૌદ હજાર તિમ સંબધ સહ સોલને. ૩૯૧ ખેટકે વલિ આકરે એકવીસ સહસ ગ્રામને, કોડ છ— પાયદળ પણ ક્રોડ છ— જાણને લાખ ચોરાશી રથ અશ્વો કરી પણ તેટલા, એ સર્વના સ્વામી છતાં દહધર્મિ ચકી એટલા, ૩૨ સ્પષ્ટ થ:–ચક્રવર્તીને ચકરત્ન વગેરે ચૌદ રતને હોય છે. જેમની સહાયથી ચકવર્તી અનેક પ્રકારનાં કાર્યો સાધી શકે છે. વળી નવ નિધાન હોય છે. બત્રીસ હજાર દેશના સ્વામી થાય છે. હેતેર હજાર મેટા નગરે હોય છે. નવાણુ હજાર દ્રોણ મુખ (જ્યાં જલમાર્ગે જવું આવવું થતું હોય), અને અડતાલીસ હજાર પત્તનો હોય છે. જ્યાં હડી વગેરેમાં બેસીને જવાય, તે પત્તન કહેવાય. વળી વીસ હજાર કટ (જે ગામને નાનો કોટ હેય) હોય છે. ચૌદ હજાર સંબાધ (યાત્રાળુઓને ઉતરવાના સ્થાન ધર્મશાળા વગેરે)ના સ્વામી હતા. વળી સોળ હજાર ખેટકેના (જેને ધૂળનો કોટ હોય તેવા પ્રામાદિના) સ્વામી હતા. એકવીસ હજાર આકર (સેના વગેરેની ખાણ)ના સ્વામી હતા. છનું કોડ ગામના સ્વામી તેમજ છાનુ કોડ પાયદળ (પગે ચાલનાર લશ્કર)ને સ્વામી હતા. ચેરાસી લાખ રથના સ્વામી, તેમજ ચેરાસી લાખ ઘોડા અને ચોરાસી લાખ કરી એટલે હાથી હતા. આ બધાના સગર ચક્રવર્તી સ્વામી હતા તે છતાં સગર ચક્રવર્તી ધર્મમાં દઢ આસ્થાવાળા હતા. ૩૯૧–૩૯૨ બત્રીસ સહસ નૃપ સેવતા ચેસઠ સહસ રમણ પતિ, ત્યાં નૃપસુતા બત્રીશ સહસ તિમ દેશની અધી હતી; For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] નામે સકશા પરણતા સ્ત્રી રત્ન વૈતાઢયે લહ્યા, સગર નગરીમાં ગયા ચકિત્વ ઉત્સવ બહુ થયા. ૩૯૩ ૫છાર્થ –વળી તે સગર ચક્રવર્તીની બત્રીસ હજાર રાજાઓ સેવા કરતા હતા. ચોસઠ હજાર રમણી એટલે સ્ત્રીઓના તેઓ સ્વામી હતા. તેમાં અડધી એટલે બત્રીસ હજાર તે રાજાઓની કન્યાઓ હતી અને બાકીની અધીર એટલે બત્રીસ હજાર દેશની કન્યાઓ હતી. વળી વૈતાઢય પર્વતને વિષે ગગનવલૂભ નામના નગરના સુચન નામના વિદ્યાધર રાજાની પુત્રી સુકેસા સાથે પરણ્યા હતા, તે તેમના ચૌદ રત્નોમાં સ્ત્રી રત્ન તરીકે પ્રસિદ્ધ છે. ત્યાર પછી એટલે ભરત ક્ષેત્રના છ ખંડની સાધના કરીને સગર ચક્રવર્તી પિતાની નગરી વિનીતામાં પાછા આવ્યા. અને તે વખતે ચકિપણાના ઘણા મોટા ઉત્સ થયા. ૩૯૩ પ્રભુ શ્રી અજીતનાથનું આગમન વગેરે જણાવે છે: વિચરતા પ્રભુજી અહીં નગરી તણું ઉઘાનમાં, આવ્યા સગર ચકી પ્રમુખ જિને વાંદવા ઉત્સાહમાં દેશના સુણતાં સમજતા પૂર્વ ભવના વૈરને, નિજ પૂર્વ ભવ દાન પ્રભાવે હું લધો ચકિત્વને. ૩૯૪ સ્પદાર્થ –હવે શ્રી અજીતનાથ પ્રભુ વિહાર કરતા કરતા વિનીતાનગરીના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે સગર ચક્રવતી વગેરે આનંદ પૂર્વક પ્રભુને વંદન કરવા માટે ગયા. ત્યાં પ્રભુની દેશના સાંભળતાં પિતાના પૂર્વ ભવના વૈરને સમજે છે. તેમજ પિતે આ ભવમાં ચક્રવર્તીપણું પામ્યા તેમાં પિતે પૂર્વ ભવમાં કરેલ દાનનો પ્રભાવ કારણ રૂપ હતો તે પણ પ્રભુ પાસેથી જાણ્યું. ત્યાર પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. ૩૯૪ સગર ચક્રવર્તીના પુત્રોનું અષ્ટાપદ જવું અને ત્યાં બળી મરવું વગેરે બે લેકમાં જણાવે છે – જહૂનુઆદિ પુત્ર સાઠ હજાર ચકિ સગરને, ચકિની આજ્ઞા લઈ ફરવા નીકળતા મહી તલે; નજીક અષ્ટાપદતણી આવ્યાજ તેઓ અનુક્રમે, મંત્રી સ્વરૂપ જણાવતા તે સર્વના મનમાં ગમે. કલ્પ સ્પષ્ટાર્થ –આ સગર ચક્રવર્તીને જહનુકુમાર વગેરે સાઠ હજાર પુત્ર હતા. તે બધા ચક્રવતીની રજા લઈને પૃથ્વી ઉપર ફરવા માટે નીકળ્યા. તેઓ અનેક દેશ વગેરે જોતા જોતા ફરતા ફરતા અનુક્રમે અષ્ટાપદ પર્વતની પાસે આવ્યા. તે વખતે પુત્ર સાથે ૨૮ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ [ શ્રીવિજયપધસૂરિકૃતઆવેલા મંત્રીઓએ અષ્ટાપદ પર્વતનું સ્વરૂપ તે કુમારને સંભળાવ્યું. અને આ અષ્ટાપદ પર્વત ઉપર પ્રથમ તીર્થકર શ્રી કષભદેવ પ્રભુના મોટા પુત્ર શ્રી ભરત ચક્રવતીએ તે ચોવીસીમાં થનાર વીસ તીર્થકરોની પિતપોતાના પ્રમાણવાળી તથા વર્ણવાળી પ્રતિમાઓથી શોભાયમાન મોટું જિનાલય બંધાવ્યું છે વગેરે હકીકત કહી. તે સાંભળીને કુમારે ઘણુ રાજી થયા. ૩લ્પ ઉપર જઈ પ્રભુ આદિ જોઈ ભાવથી ભક્તિ કરી, સ્તવના કરી રક્ષણ નિમિત્તે ગિરિતણું સંમત થઈ દંડ રને ખાઈ દે નીર નાગકુમારમાં જાય કોધે જ્વલનપ્રભ તે સર્વને ક્ષણવારમાં. ૩૯૬ સ્પષ્ટાથ :–પછી તે બધા કુમારો અષ્ટાપદ પર્વત ઉપર ગયા. અને ત્યાં ભાવ પૂર્વક આદીશ્વર પ્રભુની ભકિત કરી તથા સ્તુતિ કરી. ત્યાર પછી જનુકુમારે ભાઈઓ આગળ આ અષ્ટાપદ તીર્થની રક્ષા કરવા માટે તેની આસપાસ ખાઈ ખોદવાની પિતાની ઈચ્છા જણાવી. અને સર્વે ભાઈઓ તે વાતમાં સંમત થયા. તેથી તે બધા દંડ રત્ન વડે અષ્ટાપદની ચારે બાજુ ફરતી ખાઈ ખુંદવા લાગ્યા. તે ખાઈ એક હજાર જન ઊંડી બેદી. તેથી નીચે આવેલાં નાગકુમાર દેવનાં ભુવને ભાગવા લાગ્યા. તેમજ તે ખાઈમાંથી પાણી તેમના ભુવનોને ભીંજાવી નાખવા લાગ્યું. આ હકીકત જાણુને ત્યાં જવલનપ્રભા નામનો નાગકુમાર દેવોના અધિપતિ ઘણો ગુસ્સે થયે. અને ગુસ્સે થએલા તે જવલનપ્રભ નામના ઇંદ્ર એક ક્ષણમાં તે બધા કુમારને બાળી નાખ્યા. ૩૯૬ કુમારના મરણથી મંત્રી વગેરે દીલગીર થઈ ચક્રવતી પાસે આવે છે તે જણાવે છે – - મૃત્યુ પમાડે મંત્રી આદિ બધા જ દીલગીર થયા, દેખાડશું કિમ ચકિને મુખ? એ વિચારે મૂઢ બન્યા છે આવી અયોધ્યા પાસ સર્વે ખિન્ન વદને બેસતા, બ્રાહ્મણ તણી યુક્તિ થકી સૌ ચક્રિ પાસે આવતા. ૩૯૭ સ્પષ્ટાર્થ –જવલનપ્રભ દેવે સગર ચકવતને ૬૦ હજાર પુત્રને બાળીને મારી નાખ્યા તેથી મંત્રો વગેરે સઘળે પરિવાર ઘણો દીલગીર થય ને શેક કરવા પૂર્વક બેલવા લાગે કે હવે આપણે ચક્રવર્તી આગળ આપણું મુખ કેવી રીતે દેખાડશું. આ વિચારમાં તેઓ મુંઝાઈ ગયા. તેથી સઘળા ત્યાંથી નીકળીને અયોધ્યાની પાસે આવીને ખિન્ન વદને એટલે દીલગીર ચહેરે બેઠા છે. પરંતુ નગરમાં જવાની તેમની હિંમત ચાલતી નથી. તે વખતે ત્યાં આવેલા એક બ્રાહ્મણે જણાવેલી યુક્તિથી તે બધા ચકવતીની પાસે આવ્યા. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] અહીં બ્રાહ્મણે ચકવર્તીની આગળ પિતાના પુત્રનું મરણ જણાવી વિલાપ કરવા માંડયા, ત્યારે ચકવર્તીએ કહ્યું કે જે જન્મે તે જરૂર મરવાને જ માટે વિલાપ કરવા નકામા છે. આ તથા બીજા પ્રસંગે જણાવી બ્રાહ્મણે ચકિને જણાવી દીધું કે, તમારા સાઠ હજાર પુત્રો મરણ પામ્યા છે. તેથી મને જેમ તમે આશ્વાસન આપે છે, તેમ હું તમને આશ્વાસન આપી કહું છું કે, તમે પણ પુત્રોના મરણની બીના સાંભળીને ખેદ કરશો નહિ. આ વાત ચાલતી હતી તે જ વખતે બહાર રહેલા મંત્રી વગેરે પરિવાર સગર ચકીની પાસે આવ્યું. ૩૯૭ મરણ પુત્રોનું સુણી ચક્રી ધરણી પર પડી ગયા, ખેદ કરત સુબુદ્ધ આદિ તણા વચન કાને પડ્યા; તેથી લહીને શાંતિ ચકી ભવ થકી નિર્વેદને, પામતા ઈમ બેલતા આધીન સર્વે કર્મને. ૩૯૮ સ્પષ્ટાર્થ –પિતાના પુત્રનું મરણ થયું છે એવું જાણીને સગર ચકવર્તી પૃથ્વી ઉપર પડી ગયા અને ખેદ કરવા લાગ્યા. વિલાપ કરતા તેઓ સુબુદ્ધિ મંત્રીના દિલાસાના વચન સાંભળીને શાંતિ પામ્યા અને આ સંસારથી નિર્વેદ પામ્યા એટલે સંસાર ઉપરના રાગ નાશ પામે. અને તેથી કહેવા લાગ્યા કે સર્વે સંસારી જીવો કર્મને આધીન છે. માટે તેની સામે આપણાથી કાંઈ બની શકે તેમ નથી અને તે ઉદય આવેલાં કર્મો ભોગવ્યા વિના છુટકે નથી. ૩૯૮ સંગર ચક્રવર્તીની વૈરાગ્ય ભાવના અને તે પૌત્રને રાજ્ય સેપે છે તે જણાવે છે – મૃત્યુ તત્ત્વ વિચારતા વૈરાગ્યથી તે પૌત્રને, . રાજ્ય સેપે એ સમયમાં પ્રભુ તણું આગમનને; સાંભળી રાજી થયા સૌ સાથે પાસે પ્રભુ તણી, જાય સ્તવતા દેશના પ્રભુ આપતા વૈરાગ્યની. ૩૯ સ્પષ્ટાર્થ–સગર ચક્રવર્તી મરણના રહસ્યને વિચારે છે. જે છે જન્મ્યા છે તે વહેલાં કે મેડાં અવશ્ય મરણ પામવાના જ છે. એમ વિચારી વૈરાગ્ય પામી પિતાને પૌત્ર જે ભગીરથ તેને રાજ્ય સેપે છે એટલે તેને ગાદીએ બેસાડે છે. આ અવસરે બીજા શ્રી અજીતનાથ તીર્થકર વિહાર કરતાં ત્યાં સમેસર્યા. પ્રભુનું આગમન સાંભળી ચક્રવતી ઘણું રાજી થયા. અને પિતાના પરિવાર સાથે પ્રભુને વંદન કરવા ગયા. ત્યાં પ્રભુની સ્તુતિ કરીને પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. પ્રભુ પણ વૈરાગ્યની દેશના આપતા હતા. તેથી સગર ચકીને દીક્ષા લેવાની તીવ્ર ઉત્કઠા થાય છે. ૩૯ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ' 1 . [શ્રીવિજયપદ્વરિતચક્રીની દીક્ષા લેવી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ જણાવે છે – દીક્ષા વિચાર જણાવતા ભગીરથે વિનંતિ નાથને, કરતા મહત્સવ સગર ચક્રી દીલ ધરી બહુ હર્ષને, દિક્ષા ગ્રહીને દ્વાદશાંગી હર્ષથી તે મુનિ ભણ્યા, સમતાદિ ગુણથી ચાર ઘાતિ કર્મ હણી કેવલી થયા. ૪૦૦ સ્પષ્ટાર્થ–સગર ચક્રી પ્રભુને પિતાને દીક્ષા લેવાને વિચાર જણાવે છે. ભગીરથ રાજા અજીતનાથ સ્વામીને વિનંતિ કરીને ચકવર્તીનો દીક્ષા મહોત્સવ કરે છે. પછી સગર ચક્રવર્તી ઘણા હર્ષથી દીક્ષા લે છે. અને આચારાંગાદિ બાર અંગેને તે મુનિ ભણ્યા. તથા સમતા વગેરે ગુણોથી જ્ઞાનાવરણીય, દર્શનાવણ્ય મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. ૪૦૦ બીજા શ્રી અજીતનાથ પ્રભુને પરિવાર કેટલે હવે તે ત્રણ લેકમાં જણાવે છે – વિચરતા પ્રભુદેવને પરિવાર પંચાણું ગણી, એક લાખ મુનીશ્વરા એ સંપદા સાધુ તણી; ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વી ચૌદ પૂર્વી મુનિવર, સાડત્રીશસો ચૌદશે ને પાશ મણપજ્જવ ધરા. ૪૦૧ સ્પાઈ–તીર્થકરપણે વિચરતા પ્રભુ શ્રી અજીતનાથને પરિવાર કેટલે હતું તે જણાવે છે–પ્રભુના પરિવારમાં પંચાણુ ગણું એટલે ગણધર હતા. અને એક લાખ મુનિઓ હતા. એ સાધુની સંપદા કહી. વળી ત્રણ લાખ ને ત્રીસ હજાર સાધ્વીઓનો પરિવાર હતે. વળી સાધુઓમાં ચૌદ પૂર્વ પર મુનિવરેની સંખ્યા સાડત્રીસ સે અથવા ત્રણ હજારને સાતસેની હતી. તથા મન:પર્યવજ્ઞાની સાધુઓની સંખ્યા ચૌદસે ને પચાસની હતી. ૪૦૧ અવધિનાણી નવ સહસ તિમ ચારસે અવધારિયે, સહસ બાવીશ કેવલી શત ચાર બાર હજાર એ વાદી તથા વૈદિયધરા શત ચાર વીસ હજાર એ, બે લાખ અટ્ટાણુ સહસ શ્રાવક ગુણી ના ભૂલીએ. ૪૦૨ સ્પષ્ટા–નવ હજાર ને ચાર અવધિ જ્ઞાનીઓની સંખ્યા હતી. બાવીસ હજાર કેવલજ્ઞાનીઓ હતા. તથા બાર હજાર ને ચાર વાદીએ એટલે અન્ય મતવાળા સાથે વાદ કરવાની શક્તિવાળા સાધુઓ હતા. વળી વીસ હજાર ને ચારસે વિક્રિયધરા એટલે વૈકિય For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે ] થરા લબ્ધિવંત મુનિઓ હતા. વળી બે લાખ અઠાણું હજાર ગુણવાન શ્રાવકને પરીવાર હતા એ ભૂલવું નહિ. ૪૦૨ સહસ પિસ્તાલીશ ને પંચ લાખ શ્રાવિકા વલી, પૂર્વાગ હીન ઈગ લાખ પૂર્વે શિવ સમય પ્રભુજી કલી; સમેત શિખરે આવતા સાધુ સહસ સાથે કરે, પાદપેપગમાનશન હરિ આસને તે ક્ષણ ચલે. ૪૦૩ સ્પષ્ટાઈ–વળી પ્રભુ શ્રી અજિતનાથને પાંચ લાખને પીસ્તાલીસ હજાર શ્રાવિકાઓનો પરિવાર હતું. જ્યારે એક લાખ પૂર્વમાં એક પૂર્વ ઓછું રહ્યું ત્યારે પોતાને મોક્ષે જવાનો કાળ નજીક છે એવું જાણી પ્રભુ સમેતશિખર ઉપર આવ્યા. ચોરાસી લાખ વર્ષે એક પૂર્વાગ થાય છે અને તેવા ચોરાસી લાખ પૂર્વાગે એક પૂર્વ થાય છે. પ્રભુજીની સાથે એક હજાર સાધુએએ પાદપપગમન નામનું અનશન કર્યું. તે વખતે ઈન્દ્રનાં આસને ચલાયમાન થયાં. ૪૦૩ પ્રભુનું નિર્વાણ જાણી ઈન્દ્રનું આવવું, તથા નિર્વાણ દિન વગેરે બીના જણાવે છે – જ્ઞાનથી નિર્વાણ જાણી આવતા જ પ્રદક્ષિણા, દેઈ પ્રભુની પાસે બેઠા માસ દિન અનશન તણા; પૂર્ણ હવે તેહ ચિતર શુકલ પાંચમ દિન હતું, મૃગશીર્ષને શશી વર્તતે ક્ષણ ગોધ તણે થતા. ૪૦૪ સ્પષ્ટાર્થ-જ્યારે ઇન્દ્રનાં આસને ચલાયમાન થયા ત્યારે અવધિ જ્ઞાનના ઉપયોગથી પ્રભુને નિર્વાણ કાલ એટલે મેક્ષે જવાને કાલ નજીક જાણીને બધા ઈન્દ્ર મહારાજ પ્રભુ જયાં અનશન કરીને રહ્યા છે ત્યાં આવે છે અને પ્રભુને પ્રદક્ષિણ દઈને પ્રભુની આગળ બેસે છે. જે વખતે અનશનના એક મહિનાના દિવસે પૂરા થાય છે તે ચિત્ર સુદ પાંચમને દિવસ હતે. વળી મૃગશીર્ષ નામના નક્ષત્રને ચંદ્ર સાથે લેગ વર્તતે હતું. તે વખતે પ્રભુને ભેગને રોધ એટલે યેગને રૂંધવાની ક્રિયા ચાલતી હતી. ૪૦૪ યેગને રેપ કેવી રીતે કરે તે જણાવે છે – સૂક્ષ્મ કાયિક યુગમાં રહી રેપ બાદરને કરે, મન વચનના યોગને પણ ઈમ નિષેધ પછી કરે સૂક્ષ્મ મન વચ ચોગમાં રહી શુકલ ત્રીજા ભેદને, ધ્યાવતા ઈમ ગ રેધી પામતા શેલેશીને. ૪૫ સ્પદાર્થ:--સૂક્ષ્મ કાયવેગમાં વર્તતા થકા પ્રભુએ બાદર ગેને રૂંધ્યા. એટલે પ્રથમ તે સૂક્ષમ કાગમાં રહેલા તેમણે બાદ કાયયેગને રૂ. ત્યાર પછી સૂક્ષમ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ [ ઢોવિજ્યપધસૂરિકૃતકાયયોગ વડે જ બાદર મ ગને અને બાદર વચન યુગને રૂ. પછી સૂક્ષ્મ મનોગ અને સૂક્ષમ વાયેગમાં વર્તતા પ્રભુજી સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપતિ નામના શુક્લ યાનના ત્રીજા પાયાના ધ્યાનમાં રહીને બધા સૂક્ષ્મ ભેગોને પણ રૂંધીને શેલેશી અવસ્થાને પામ્યા. શૈલેશ એટલે મેરૂ પર્વત, તેના જેવી નિશ્ચલ નિષ્પકંપ દશા જ્યાં તે તે શિલીશી અવસ્થાનું નામ જ અગી કેવલી ગુણસ્થાનક જાણવું. આ શેલેશી અવસ્થા અથવા અયોગી કેવલી ગુણસ્થાનકને અ, ઈ, ઉં, , લ. એ પાંચ હQાક્ષરના ઉચ્ચારણ જેટલે અન્તર્મુહૂર્ત પ્રમાણુ કાળ છે. તેમાં રહીને પ્રભુ શું કરે છે તે આગલા લેકમાં જણાવે છે. ૪૦૫ પ્રભુનું નિર્વાણ તથા કોમારાદિ અવસ્થાનું કાલમાન બે લેકમાં જણાવે છે – અવશિષ્ટ કર્મ ક્ષય કરી નિર્વાણને જુગતિ બલે, પામતા ચારે અનંતા જ્યોતિમાં જ્યતિ ભલે, કૌમારમાં અડ દશપૂરવ લખ લક્ષ તેપન રાજ્યમાં પૂર્વ તિમ પૂર્વાગ વર્ષો બાર છદ્મસ્થત્વમાં, ૪૦૬ સ્પષ્ટ ર્થ:–તે વખતે એટલે કેગને રૂંધીને શિલેશી કરણમાં વર્તતા એટલે ચૌદમા અગી કેવલી નામના ગુણસ્થાનકમાં રહેલા પ્રભુજી અવશિષ્ટ કર્મ એટલે ચાર ઘાતી કર્મોને ખપાવતાં બાકી રહેલાં એવા નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય નામના ચાર અઘાતી કર્મોને ક્ષય કરી રાજુ ગતિએ એટલે જે સ્થળે કાઉસગ્નમાં રહ્યા હતા તેની ખબર સીધી લાઈનમાં ઉપર રહેલ સિદ્ધશીલામાં એક જ સમયમાં પહોંચી ગયા. એટલે પ્રભુ શ્રી અજિતનાથ મેક્ષે ગયા. તે વખતે પ્રભુને ચાર અનંતા પ્રાપ્ત થયા તે આ પ્રમાણેનામ કર્મના ક્ષયથી અનંત અરૂપી ગુણ, શેત્રકમના ક્ષયથી અનંત અગુરુલઘુ ગુણ, વેદનીય કર્મના ક્ષયથી અનંત અવ્યાબાધ સુખ, અને આયુષ્ય કર્મના ક્ષયથી અનંત અક્ષય સ્થિતિ. આ પૂર્વે પ્રભુને તેરમા સગી ગુણઠાણે ૧ અનંત જ્ઞાન (કેવલજ્ઞાન) ૨ અનંત દર્શન, (કેવલ દર્શન) ૩ અનંત ચારિત્ર (ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર) અને ૪ અવ્યાબાધ સુખ એમ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થએલ હોવાથી સિદ્ધમાં બધા મળીને આઠ ગુણ છે. હવે પ્રભુ કયી કયી અવસ્થામાં કેટલે કાળ રહ્યા તે જણાવે છે – પ્રભુ કુમાર અવસ્થામાં ૧૮ લાખ પૂર્વ સુધી રહ્યા, તેપન લાખ પૂર્વ તથા ઉપર એક પૂર્વાગ એટલે કાલ રાજ્યાવસ્થામાં રહ્યા. તથા છદ્મસ્થ પણુમાં એટલે દીક્ષા લીધા પછી કેવલ જ્ઞાન પામ્યા ત્યાં સુધી એટલે ૧૨ વર્ષો સુધી છદ્મસ્થપણે વિચર્યા. ૪૦૬ પૂર્વગ વર્ષો બાર હીણ લાખ પૂરવ કેવલે, sષભ મુક્તિ દિવસથી પચ્ચાશ લખ કોડ સાગરે આયુષ્ય હેતેર લાખ પૂરવ પૂર્ણ કરી અજિતપ્રભુ, નિર્વાણ પામ્યા સહસ મુનિ સહ કેવલે પ્રભુજી વિભુ. ૪૦૭ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે]. ૨૨૩ સ્પદાર્થ:–વળી એક લાખ પૂર્વમાંથી એક પૂર્વાગ અને બાર વર્ષે ઓછાં કરતાં શેષ કાળ સુધી કેવલીપણે વિચર્યા. પ્રથમ તીર્થકર શ્રીત્રાષભદેવના મેક્ષે ગયા પછી પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા વર્ષો ગયા પછી પિતાનું મ્હોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી કેવલજ્ઞાનની અપેક્ષાએ સર્વ વ્યાપક શ્રી અજિતનાથ પ્રભુ મેક્ષે ગયા. તે વખતે પ્રભુની સાથે બીજા એક હજાર સાધુઓ પણ મેક્ષે ગયા. ૪૦૭ સગર મુનિનું નિર્વાણ તથા પ્રભુ વગેરેના શરીરને અગ્નિ સંસ્કાર તથા દાઢાઓનું ગ્રહણ વગેરે ચાર કલેકમાં જણાવે છે – સગર મુનિ કર્મો અઘાતી નષ્ટ કરીને સિદ્ધ થયા, નિર્વાણના અનુભાવથી ક્ષણવાર નારક સુખ લહ્યા; ઉદ્વિગ્ન હરિ ત્વવરાવતા જલથી પ્રભુના અંગને, કરે ચંદન લેપ તિમ પહેરાવતા વર વસ્ત્રને. ૪૦૮ સ્પષ્ટાર્થ–સગર મુનિ પણ ચાર અઘાતી કર્મોને નાશ કરીને મોક્ષે ગયા. પ્રભુ નિર્વાણ પામ્યા તેના અનુભવથી એટલે પ્રભાવથી નારકીના જીને પણ ક્ષણ વાર સુખને અનુભવ થયો. પ્રભુના નિર્વાણથી ખેદ પામેલા ઈન્દ્ર મહારાજ પ્રભુના શરીરને પાણીથી સ્નાન કરાવે છે. ત્યાર પછી શરીરની ઉપર ચંદનનું વિલેપન કરીને ઉત્તમ વસ્ત્રો પહેરાવે છે. ૪૦૮ ભૂષણે શણગારતા ઈમ કરત પર મુનિ દેહને, અન્ય સુર શિબિકા વિષે થાપન કરી તે સર્વને, પાસે ચિતાની લઈ જઈ ત્યાં ગોઠવે અગ્નિ સુરી, અગ્નિ સળગાવે પવનથી પ્રજ્વલે વાયુ રે. ૪૦૯ સ્પષ્ટાર્થ–પછી ઈન્દ્ર મહારાજ પ્રભુના શરીરને આભૂષણોથી શણગારે છે. એ પ્રમાણે બીજા દેવે બીજા નિર્વાણ પામેલા મુનિરાજોના શરીરનો પણ સ્નાનાદિ વિધિ કરે છે. ત્યાર પછી પ્રભુના શરીરને તથા તે સર્વ મુનિરાજોના શરીરને પાલખીમાં સ્થાપન કરે છે. અને તે શિશિકાઓને ચિતાની પાસે લઈ જાય છે. અને ચિતાને વિષે શરીરને ગોઠવે છે. પછી અગ્નિકુમાર નિકાયના ભુવનપતિ દે તે ચિતામાં અગ્નિ સળગાવે છે. અને વાયુકુમાર નિકાયના ભુવનપતિ દેવો પવન વિકુવીને તે ચિતાઓને સતેજ બનાવે છે. ૪૦૯ દ્રિના આદેશથી દેવે વૃતાદિ નાંખતા, અસ્થિ શેષે મેઘ દેવા તે ચિતાને બૂઝવતા For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃતજમણું ઉપરની દાઢ શકે ઈશાનેન્દ્ર પર ગ્રહી, અમર બલિએ બે નીચેની દાઢ ઈમ ક્રમથી લહી, ૪૧૦ ૫છાથ–પછી ઈન્દ્ર મહારાજના કહેવાથી દેવે તે સળગેલી ચિતાઓમાં ઘી વગેરે નાખે છે. જ્યારે બધાં શરીરે બળી ગયાં ને હાડકાં બાકી રહ્યા ત્યારે મેઘદેવા એટલે મેઘકુમાર નિકાયના ભુવનપતિ દેવે તે ચિતાઓ ઉપર વૃષ્ટિ કરીને તેમને બૂઝવી નાખે છે. પછી પ્રભુની ઉપરની જમણી બાજુની દાઢને શકે એટલે સૌધર્મેન્દ્ર ગ્રહણ કરી. તથા ઈશાનેન્દ્ર ઉપરની ડાબી બાજુની દાઢને ગ્રહણ કરી. અને અસુરકુમાર નિકાયના અમરેન્ટે નીચેની જમણ દાઢને તેમજ બલીન્ટે નીચેની ડાબી બાજુની દાઢને ગ્રહણ કરી. ૪૧૦ ઇંદ્ર બીજા દાંત લેતા શેષ અસ્થિ પ્રહ સુરા, સ્તૂપ રચનાદિક કરીને સુર સહિત હરિ પાંસરા નંદીશ્વરે ઉત્સવ કરી સ્વસ્થાન માણવક સ્તંભમાં, ડાબલામાં દાઢ મૂકી પૂજતા રહી હર્ષમાં. ૪૧૧ સ્પદાર્થ–બીજા ઈન્દ્ર પ્રભુના દાંતને ગ્રહણ કરે છે. તથા પ્રભુના શરીરના બીજા અસ્થિઓને બીજા દેવે ગ્રહણ કરે છે. પછી જે સ્થળે પ્રભુના શરીરને અગ્નિદાહ કર્યો હતે તે સ્થળે સૂપ વગેરેની રચના કરીને દેવ સાથે ઈન્દ્ર મહારાજ સીધા નંદીશ્વર દ્વીપે જાય છે. ત્યાં પ્રભુના નિર્વાણ કલ્યાણકનો અઠ્ઠાઈ મહત્સવ કરીને ઈન્દ્રો સહિત દેવે પિતાપિતાને સ્થાને જાય છે. ઈન્દ્રો ગ્રહણ કરેલી તે દાઢાઓને માણવક સ્તંભમાં ડાબલાની અંદર મૂકીને પરમ ઉલ્લાસથી તે દાઢાની પૂજા કરે છે. ૪૧૧ તે દાઢાની પૂજાનું ફલ તથા કલ્યાણકેનું માહાભ્ય જણાવે છેઃ– “ તેના પ્રભાવે ઈંદ્ર પામે વિજય મંગળ સર્વદા, અજિત પ્રભુના પંચ કલ્યાણક હરે સવિ આપદા, તીર્થપતિના જીવન ઉત્તમ આત્મદષ્ટિ જગાવતા, કર્મ શત્ર હઠાવતા પુણ્યશાલી ભવ્ય વિચારતા. ૪૧ર સ્પષ્ટાર્થ –તે દાઢાના પૂજનથી ઇંદ્ર મહારાજ હંમેશાં વિજય મંગળને પામે છે. આ રીતે ટૂંકામાં વર્ણવેલા શ્રી અજીતનાથ પ્રભુના પાંચ કલ્યાણક (ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ) સર્વ આપત્તિઓને હરણ કરે છે. તીર્થ પતિ એટલે તીર્થકર પ્રભુના ઉત્તમ જીવન (તેના વાંચન-મનન કરવાથી) આત્મદષ્ટિને જગાવે છે. એટલે આત્માનું સ્વરૂપ કેવું છે તેમજ પોતાના આત્માને પણ કેવી રીતે ઉદ્ધાર કરે તે જણાવે છે. અને જ્ઞાન For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ સ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] વરણીયાદિ કર્મ રૂપી શત્રુઓને હઠાવે છે. એટલે દૂર કરે છે. એ પ્રમાણે પુણ્યવાન ભવ્ય જીવા વિચારે છે. ૪૧૨ જિન નામ બાંધનાર જીવા ધ્રુવ નારકીનાં સુખ દુ:ખા કેવી રીતે સહન કરે ? તે ખીના જણાવે છે:— એ પૂજ્ય પુરૂષા પૂર્વભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસન રસિક સર્વિને બનાવુ એહ ઉત્તમ ભાવથી; વીસ થાનક આદિ તપને સાધતા સંયમી અની, દેવ સુખમાં રાચતા ન શમે સહેપીડ નરકની, ૪૧૩ : અથવા સ્પા:—આ પૂજ્ય પુરૂષો તેમના પૂર્વ ભવના સારા સંસ્કારને લીધે, તેમજ “સર્વ જીવને જૈન શાસનના રસિયા મનાવું' એવા પ્રકારની ઉત્તમ ભાવનાને લીધે, ચારિત્ર ગ્રહણુ કરી વીસ સ્થાનક વગેરે તપાની સાધના કરે છે એટલે તે તપા કરે છે. ત્યાર પછી દેવલાકમાં ઉત્પન્ન થએલા તેઓ ઉત્તમ દેવતાઇ સુખા પામે છે, તે પણ તેમાં રાચતા નથી. આસક્તિ વિના દેવ સુખાને ભોગવે છે. અને કદાચ જિનનામ ખાંધ્યા. પહેલાં જો નરકેતુ આયુષ્ય ખંધાઈ ગયું હોય તેા તે જિનનામ માંધનાર ભાવી તીથંકરના જીવ (પ્રથમની ત્રણ ) નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં વેદનાને સમતા ભાવથી સહન કરે છે. પરંતુ હાય આય કરતા નથી. ૪૧૩ છેલ્લા ભવમાં તીર્થંકરોનુ વન કેવું હોય તે એ Àાકમાં જણાવે છે :~~ અંત્ય ભવમાં ખાલ્યથી પણ જ્ઞાન આદિ ગુણા ધરે, પ્રૌઢ જેવા દીપતા મુશ્કેલીએ પરની હરે; ચૌવને આસક્તિ ટાળી શુદ્ધ સજમ પાલતા, પરીષહે। સહતા. સમ અને માન અપમાના થતા, ૪૧૪ સ્પષ્ટા :—તે તીર્થંકરો અન્ત્ય ભવમાં (દેદ્યા માક્ષે જવાના મનુષ્ય ભવમાં) ખાલપણથી જ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ ગુણાને ધારણ કરે છે. વળી બાળક છતાં પણ પ્રૌઢ જેવા એટલે અનુભવી જેવા જણાય છે. તથા પરની એટલે ખીજાઓની સુશીમતાને દૂર કરે છે. વળી યૌવન વયમાં પણ આસકિત એટલે વિષય ઉપરના અત્યંત રાગને દૂર કરીને શુદ્ધ સંયમનું પાલન કરે છે. વળી ક્ષુપા વગેરે પરીષહેને સમ ભાવે સહન કરે છે. તેમજ કેાઇ તેમને માન આપે અથવા કેાઈ તેમનું અપમાન કરે તે બંને ઉપર સરખા પરિણામ રાખે છે અથવા એકના ઉપર રાગ અને ખીજાના ઉપર દ્વેષને ધારણ કરતા નથી. ૪૧૪ ૨૯ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ २२६ [ શ્રોવિયપદ્મસુકૃિત છદ્મસ્થ ભાવે મૌનધારી સ્વપરતારક થઈ અને, વિચરતા પુણ્ય પ્રભાવે દેશના ઉપસર્ગ ને; ટાળે સ્વભાવે શાંત સમતાદિક ગુણાને ધારતા, શત્રને પણ બોધ આપી મુક્તિ માર્ગે જોડતા. ૪૧૫ સ્પષ્ટા :—વળી જ્યાં સુધી પ્રભુ છદ્મસ્થ ભાવમાં વિચરે છે એટલે જ્યાં સુધી ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કૈવલજ્ઞાન પામ્યા નથી ત્યાં સુધી માનને ધારણ કરે છે. અથવા કોઇની સાથે બહુ જ જરૂરી કારણ વિના પ્રાયે ખેલતા નથી. ત્યાર પછી કેવલજ્ઞાન પામી સ્વપરતારક એટલે પેાતાનાં અને પરના તારનાર થઇને પૃથ્વી ઉપર ઉપદેશ આપતા વિચરે છે. પુણ્યના પ્રભાવથી ઉપસનેિ દૂર કરે છે. તેમના સ્વભાવ તથા દેખાવ શાન્ત હોય છે, કારણ કે તેમનામાં ક્રોધ હાતા નથી. વળી સમતા વગેરે ગુણાને ધારણ કરે છે કારણુ તેમનામાં રાગ દ્વેષ હાતા નથી. વળી શત્રુને પણ એટલે જેએ પ્રભુને શત્રુ જેવા માનતા હોય તેમને પણ ઉપદેશ આપીને મેાક્ષના માર્ગીમાં જોડે છે. આ રીતે ૪૧૩-૪૧૪–૪૧૫મા Àાકમાં તીર્થંકર દેવનુ જીવન ટૂંકામાં જણાવ્યું, તેને ભન્ય જીવા સમજીને જો જીવનમાં ઉતારે, તા તેઓ નકકી પ્રભુના જેવા ખની શકે, આ હકીકત બહુ જ મનન કરવા જેવી છે. ૪૧૫ હવે ગ્રંથકાર પ્રભુના જીવનને જાણીને તેમાંથી સાર લઇ પ્રભુના જેવા થવા માટે ઉપદેશ કરે છે ઃ— પ્રભુ જીવનને વાંચજો ને અન્યને સમજાવો, તત્ત્વ ચિત્ત ધારો પ્રભુ માર્ગ માંહે વિચરજો; આત્મ ગુણ રંગી બની ખીજા જનાને તારો, પ્રભુ જીવનના લાભ ઇમ મારી શિખામણ માનો. ૪૧૬ સ્પષ્ટા :—હૈ ભવ્ય જના! તમે આ ખીજા શ્રી અજીતનાથ પ્રભુના જીવનને એટલે ચિરત્રને વાંચો. અને તેમાંથી સારને ગ્રહણ કરજો. વળી ગ્રહણ કરેલા સાર બીજા જીવેાને સમજાવજો. વળી તત્ત્વને એટલે સારને હૃદયમાં ધારી રાખો. અને પ્રભુએ ઉપદેશેલા માને વિષે તમે વિચરજો એટલે તે ઉપદેશ પ્રમાણે ચાલો. વળી આત્મ ગુણરંગી એટલે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે ગુણા તેમાં રમણતા કરી ખીજા જીવાને પણ તારજો. આ પ્રમાણે પ્રભુના જીવનના એટલે ચરિત્રના ઘણાં અપૂર્વ લાભ છે એમ જાણીને મારી ઉપર કહેલી શિખામણને તમે માનજો. ૪૧૬ ગ્રંથકાર ગ્રંથને પૂરા કરતા ગ્રંથને વાંચનારા ભવ્ય જીવોને શુભ આશીર્વાદ વગેરે બીના જણાવે છે;— For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Aો દેશના ચિંતામણિ ભાગ બીજો] દેશના ચિંતામણિને ભાગ બીજે પૂર્ણતા, પામે અહીં વાચકલહા નિજ આત્મ ગુણગણ રમણતા; દેવ વિમલેશ્વર તથા ચકેશ્વરી પદ્માવતી, વિઘ હરજે સંઘના પૂરે સકલ વાંછિત તતિ. ૪૧૭ ૫ટાર્થ:–અહીં આ દેશના ચિંતામણિ નામના ગ્રન્થને બીજો ભાગ પૂરો થાય છે. એટલે આ ગ્રન્થમાં જણાવવામાં આવેલ બીજા શ્રી અજિતનાથનું ચરિત્ર તથા તેમની દેશના પૂરી થાય છે. હું ઈચ્છું છું કે, આ ગ્રન્થને વાંચનારા જે પિતાના આત્મ ગુણની રમણતાને પામે. અથવા આ વાંચીને સંસાર ઉપરની મેહ દશાનો ત્યાગ કરીને પિતાના આત્માના ગુણો જ્ઞાનાદિની રમણુતા અથવા જ્ઞાનાદિના આનંદને પામે. વળી શ્રી સિદ્ધચક્ર ભગવંત અને વિમલેશ્વર દેવ તથા ચક્રેશ્વરી અને પદ્માવતી નામની શાસન દેવીઓ ચતુવિધ સંઘના વિદ્ગોને હરજો એટલે નાશ કરે. વળી સંઘની સકલ વાંછિત તતિ એટલે સંઘના સર્વ મનોરથને પૂરા કરજો. ૪૧ ગ્રન્થ પૂરે થવાની સાલ વગેરે તથા તેની પ્રેરણાથી ગ્રન્થ રચના કરી તે જણાવે છે – સાગર ગગન આકાશ નયન પ્રમિત વિકમ વર્ષના, આશ્વિન તણી ધનતેરશે ગુરૂ નેમિ સૂરીશ્વર તણા; પદ્મસૂરિ દેશના ચિંતામણિ પર ભાગને, શ્રાદ્ધ જેસંગભાઈ આદિ તણી સ્વીકારી વિનતિને, ૪૧૮ સ્પષ્ટાર્થ: સાગર એટલે ૪ ગગન એટલે ૦, આકાશ એટલે છે, અને નયન એટલે ૨ એટલે સંવત ૨૦૦૪ની સાલમાં આ મહિનાની ધનતેરસને દિવસે ગુરૂ મહારાજ શ્રીનેમિસૂરીશ્વરજીના વિયાણ વિજયપત્રસૂરિએ દાનાદિ સગુણ શ્રેષ્ટિવર્ય શેરદલાલ જેસંગભાઈ કાલીદાસ વગેરે સંઘની વિનંતિને સ્વીકાર કરીને આ શ્રી દેશના ચિંતામણિ મહાગ્રંથના બીજા ભાગની રચના પૂર્ણ કરી બનાવ્યો. ૪૧૮ આ ગ્રન્થની રચનામાં કાંઈ ભૂલચૂક હોય તે માટે ગ્રન્થકાર માફી માગે છે – રાજનગરે વિરચતા ભૂલચૂક માફી માગતા, ભાવભક્તિ કરી પ્રભુની જીવન સફલું માનતા દેશના વિસ્તારમાં પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું શશિની પરે છે ગ્રંથ વિજયી વિશ્વમાં. ૧૯ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપદ્મસુકૃિત સ્પા : આ ગ્રન્થની રચના રાજનગર એટલે ગુજરાત દેશની રાજધાની અમદાવાદ શહેરની અંદર કરી છે અને તે ગ્રન્થની રચનામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તે હું તેની ક્ષમા ચાહું છું. અને હું આ ગ્રન્થની રચના દ્વારાએ પ્રભુની ભાવભક્તિ કરીને પેાતાના જીવનને સલ માનુ છુ. આ ગ્રન્થની રચનામાં પ્રભુની દેશના વિસ્તારપૂર્વક જણાવી છે અને પ્રભુના ખાકીના જીવનની ખીના ટુ'કામાં જણાવી છે. વળી આ ગ્રન્થ ચન્દ્રની જેમ આ વિશ્વમાં વિજયવંત થાઓ. ૪૧૯ ગ્રન્થકાર ગ્રન્થ રચનાના લ સ્વરૂપ શુભ વિચારા જણાવે છે:— ૨૨ રચના કરીને પુણ્ય માંધ્યું તાસ ફલ રૂપ ચાહના, એજ મારી સજીવ સાધક અને જિન ધર્મના; મેક્ષના સુખને લહેા હેજે પમાડેા અન્યને, જૈન શાસન વિજય પામેા વિજય પ્રતિદિને ૪૨૦ સ્પષ્ટા -- --આ ગ્રન્થની રચના કરીને મેં જે કાંઈ પુણ્યરૂપી ફુલ પેદા કર્યુ હાય તેના કુલ રૂપે મારી એજ ઈચ્છા છે કે તમામ ભન્ય જીવા, જૈન ધર્મના સાધનારા થાઓ. અને તે ધર્મ ની સાધના કરી મેાક્ષના સુખને પામે. અને જૈન ધર્મ ને સાધનારા ખીજા જીવાને પરમ ઉલ્લાસથી મેક્ષ સુખને પમાડનારા થાઓ. વળી હું ચાહું છું શાસન હમેશાં વિજય પામે. વિજય પામેા. ૪૨૦ આ શ્રીજૈન દેશના ચિંતામણિના ખાકીના ભાગોમાં શી હકીકત આવશે ? તે જણાવે છે: દેશના ચિંતામણિના હવે ત્રીજા ભાગમાં, પૂજ્ય સંભવનાથ `કેરી દેશના વિસ્તારમાં, કહીશ ઈમ અનુક્રમે બાવીશ પ્રભુની દેશના, ખાવીશ ભાગામાં જણાવીશ એહવી મુજ ભાવના. ૪૨૧ સ્પષ્ટા :—હવે પછી શ્રી દેશના ચિંતામણિના ત્રીજા ભાગને વિષે પૂજ્ય તીર્થંકર શ્રી સંભવનાથ પ્રભુની દેશના વિસ્તાર પૂર્ણાંક હું સમજાવીશ. અને એ પ્રમાણે અનુક્રમે ખાવીસે જિનશ્વર પ્રભુની દેશના ખાવીસ ભાગાની અંદર હુ જણાવીશ એવી મારી ભાવના છે. ૪ર૧ શ્રી દેશના ચિંતામણિના બીજો ભાગ. સમ્પૂ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરસના ચિંતામણિ ભાગ બીજે ] શ્રી ગૌતમ સ્વામીને છંદ. છે રાગ-માત પૃથ્વી સુત પ્રાત ઊઠી નમે છે પૂજ્ય ગેયમાં પ્રબલ પુણ્યદયે આજ પ્રભાતમાં મેં નિહાલ્યા; વરસિયા મોતીના મેહ કંચનતણે સૂર ઊગે હૃદયકમલ વિકસ્યા. પૂજ્ય ૧ તેહ ગૌતમતણા જનક વસુભૂતિ વિલિ જનની પૃથ્વી પ્રવર ગુણધરાએ ગેત્ર ગૌતમ બેલે ખ્યાતિ ગૌતમ લહ્યા ઇંદ્ર તિ મૂલ નામે નમીએ. પૂજ્ય ૨ ઇંદ્ર સુર માનવા નિત સ્તવે જેમને ત્રિપદીને પામી ગુરૂ વીર વચને; મુહૂર્તમાં જે રચે પ્રથમ પૂર્વે પછી દ્વાદશાંગી નમે તે ગુરૂને. પૂજ્ય. ૩ નાથ વીર પ્રણીત મંત્ર જેને મહાનંદ સુખ કાજ થયે સૂરિ રાયા; તેને ધ્યાવતા સ્વપતારક થતા તેહ ગુરૂ પુણ્યથી આજ ધ્યાયા, પૂજ્ય. ૪ નામ જેનું લિયે સકલ ગુણ મુનિજન ગોચર ભ્રમણકાલે ઉમંગે; પોરિસી પ્રભણતા શયનકાલે મુનિ શ્રાવકો આદિમાં ભણત રંગે. પૂજ્ય પ જેહ અષ્ટાપદે આપ લબ્ધિબલે જાય તે નિશ્ચયે સિદ્ધ હશે; એહ પ્રભુ વીરના વચનને સુર કને ઈંદ્રભૂતિ સુણે મને ઉલ્લાસે. પૂજ્ય ૬ જાય નિજ શક્તિથી સર્વ પ્રભુ વંદતા વજસ્વામિતણ જીવ અમરને; દેશના દેઈ પ્રતિબંધીને ઉતરતા પંદર ભાવિજિન તાપસને. પૂજ્ય ૭ દેઈ દીક્ષા અક્ષણલબ્ધિથી પારણું ક્ષીરનું જે કરાવી ગુણીએ; કેવલાંબરતણું દક્ષિણા આપતા તેહ ગુરૂ ઇંદ્રભૂતિ નમીએ. પૂજ્ય ૮ વિરપ્રભુ સિદ્ધ થયા તે પછી હરિ સુરે યુગપ્રધાનપણું જેનું વિચારી ઉત્સવે વીરના પટ્ટધર થાપતા દીપતા બીજમતિ તેજ ધારી. પૂજ્ય ૯ નામ ગૌતમતણું બીજ ઐલેક્યનું ધ્યાન પરમેષ્ટી જિનરાજનું એક નિત્ય પ્રભાતમાં બેલતા ભક્તના વાંછિતે જરૂર ફલતા નમે એ. પૂજ્ય. ૧૦ લબ્લિનિધિ અમૃત અંગુષ્ટમાં જ વસે તેહ ગૌતમગુરૂ સ્તવન કરતાં નેમિસૂરિ ગુરૂતણાપદ્મસૂરિ પ્રતિદિને ગુરુગુણાનંદ સુખ શાંતિ ભજતાપૂજ્ય ૧૧ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦. | [ શ્રીવિજ્યપઘસરિકૃતશ્રી ચૈતમ સ્વામીનું સ્તવન. છેરાગ–માત પૃથ્વી સુત પ્રાત ઊઠી નમે છે નમો નમે ગેયમાં મુખ્ય એ ગણધરા સમરતા સર્વવાંછિત ફલે એક સર્વ દે નરા જાસ પદ. વંદતા હોંશથી વિઘ સવિ છેદતા એ. નમે૧ ગૌતમન્વય કમલ ભાનુ સમ ગુરૂ ગુણી સર્વને રક્ષતા નિરભિમાની, વીરથી ભૂલ સુણી શ્રાદ્ધ આનંદને મિચ્છામિ દુક્ક દેત નાણી. નમો ૨ વીર પ્રભુ પદકમલ ભ્રમરસમ શેભતા ભવ્યજનને પ્રતિબંધ જાણી પ્રશ્ન બહુ પૂછતા પ્રભુ દીયે ઉત્તર ગોયમે ઉચ્ચારી સુગુણખાણી, નમે ૩ લબ્ધિ નિધિ શ્રી હી ધૃતિ કાંતિ લક્ષ્મીતણા કીર્તાિના સ્થાન ગૌતમગુરૂએ; મુક્ત સંસારથી ભવ્ય આકૃતિધર દર્શનાદિક ગુણ ગુરૂ નમીએ. નમે ૪ ચઉભુજા શારદા થુણત ગૌતમ ગુણે માનુષત્તર મહીધર નિવાસ; હસ્તિ પર બેસતી ત્રિભુવન સ્વામિની વિવિધ આયુધધરા ગુણવિલાસા. નમે. ૫ તે સહસ વર ભુજાધારિણે ગુરૂતણ ભક્તનુ શિવ કરે સ્નેહ આણી; પીઠ સંસ્થિત જ્યાદિક સુરી સેવતી ગૌતમ પ્રણમતી પ્રીતિ આણી. નમે ૬ જાસ મુખ ગજ સમું અધિપતિ યક્ષને જેહ જસ નેત્ર ત્રણ વીસ ભુજાઓ જાસ આયુધધરે શ્રુતત અધિપતિ સેવ ગુરૂ ચરણ નિત્ય ધ્યા. નમે૭ સોલ વિદ્યા સુરી ઈંદ્ર ચોસઠ વળી યક્ષ ચોવીશ તિમ યક્ષિણ એ; ચરણ ગૌતમતણું સેવતા નેહથી તેહ ગૌતમ ચરણ નિત સ્મરીએ. નમે ૮ ધન્ય કૃતપુણ્ય જન જેહ ગૌતમ નમે પૂજતા ધ્યાવતા હર્ષ પામી; નેમિસુરિ ગુરૂચરણ પદ્મ સુપસાયથી ગુરૂ થયા તીવ્રતાપ આત્મરામી. ન. ૯ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ] પ્રભાવિક મંત્રરાજ મહિમા ગર્ભિત શ્રી ગોતમ સ્વામીની પ્રાભાતિક સ્તુતિ, ૨૩૧ ॥ હરિગીત છંદ ! શ્રી વીર પ≠ ગગન દિવાકર શ્રી હ્રી લક્ષ્મી કીર્ત્તિને, કૃતિ બુદ્ધિના સુવિલાસ ઘર નમું ઈંદ્રભૂતિ ગણીશને; અક્ષીણ મહાનસી લબ્ધિમતા છ છઠ્ઠુ તપસ્વિ એ, ગૌતમ નમુ` બેઠેલ વિકસિત કનક કમલ સિંહાસને. ૧ મસ્તકે સાહુત છત્ર વીંજાય ચામર યુગલથી, ઇંદ્ર પણ જેને ભજે તે ઇંદ્રભૂતિ નમું હથી; કલ્પતરૂ ચિંતામણિ (તમ કામધેનુ સમાન એ, નામ જેનું જાસ શક્તિ અપૂર્વ તે ગુરૂ પ્રણમીએ. આનંદ ચિહ્નવર બ્રહ્મરૂપ સરસ્વતી ગૌતમ તણી, નિત ભક્તિ કરતી નેહથી વર પદ્મ હદ સંવાસિની સર્વાંગ સુંદર દ્યુતિ ધરી શ્રીદેવી પણ જેને નમે, તેહ ગુરૂને ધ્યાવનારા આતમા નિજ ગુણ રમે. નંદા જયા અપરાજિતા વિજયા જયંતી દેવી એ, તિમ સુભદ્રા દેવી આદિક ગુરૂતણા ગુણ ગૌરવે; ગાવતી નિત નિત માનુષાત્તર ગિરિશિખર પર જે વસે, દિન્ય કાંતિ ભુજા હજારે શાભતી નિત મન વિષે. પૂજ્ય ગૌતમ ગુરૂ તણા ગુણ ગાય ભૂષણ ધારિણી, સંધના વિઘ્ના હરતી દેવી ત્રિભુવન સ્વામિની; જાસ સાલ હજાર ચક્ષા દાસ વીશ ભુજા ખલી, તે દ્વાદશાંગી દેવ મ્હેરે સફળ હાવે મન રળી. For Personal & Private Use Only २ ૩ ૪ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [ શ્રીવિજયપઘસરિત શ્રત દેવતા ગૌતમ ગુરૂના ગુણ સ્મરણ બહુમાનથી, કરનાર જનના વિપ્ન હરતી આપતી સુખ નિયમથી; સૌધર્મ હરિ ઈશાન હરિ તિમ ઈંદ્ર સનસ્કુમારના, બ્રત્યેન્દ્ર ભાવે ભક્તિ કરતા ગાઈ ગુણ ગૌતમતણ. ૬ આધીન જસ અડ નાગકુલ દીપે હજાર ફણાવલી, ધરણેન્દ્ર તે મંત્રરાયુત ગૌતમ નમે સુતાંજલી સદ્દભાગ્યવંતા ઇંદ્ર સર્વે રહિણી આદિક સરી, યક્ષ યક્ષિણી ધ્યાવતા તે ઈંદ્રભૂતિ ગુણાવલી. ૭ શ્રી ગૌતમ સ્વામિતણું પદભક્તિથી અહિંયાં મળે, જલે અન્ન ધૃતિ સુખહેતુ અદ્દભુત લબ્ધિ વાંછિત સવિ ફળે, પરલેકમાં વર દેવ ત્રાદ્ધિ શ્રેષ્ઠ નરભવ શિવ મળે, આધિ વ્યાધિ ઉપાધિ સંકટ વિન્ન ઉપસર્ગો ટળે. ૮ ઓ ઠ અને શ્રી હૈ સુમારે ધ્યાન કાલે સવિ સુરા, પાસે કરી કર જેડ કાઉસ્સગમાં સ્મરંતા શીલધરા, ધૂપ કરાદિકે હોંશે સદા ગૌતમ તણી, પૂજા કરતા લબ્ધિ સિદ્ધિ ઋદ્ધિ વૃદ્ધિ લહે ઘણું. ૯ ઈંદ્રિય વિજ્ય કરનાર નિર્મલ વસ્ત્ર પહેરી ગુણિને, સમિતિના ધરનાર ધ્યાવત ઈંદ્રભૂતિ ગુણશ્રેણિને, શ્રતસિંધુ કેરે પાર પામે જય વિજય વિશ્વ સદા, નેમીસૂરિ પદ પદ્મ પહેરે તે લહે શિવ સંપદા. ૧૦ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ભાવ રત્નત્રયી દાયક-મદીયાત્મ દ્વારક-પરમપકારિશિરોમણિ પરમગુરૂ આચાર્ય મહારાજ શ્રીવિજય નેમિસૂરીશ્વર ચરણકિંકર—વિનેયાણુશાસ્ત્રવિશારદ કવિદિવાકર-આચાર્ય શ્રી વિજય પદ્રસૂરિ-વિરચિત શ્રી ગૌતમ સ્વામીન રાસ છે મંગલાચરણ વિમલેશ્વર ચકેશ્વરી, પરિપૂજિત સિદ્ધચક નેમિ જિણુંદ ગુરૂપદ નમી, જેને સેવે શક. ૧ તે શ્રી વીર જિણુંદના, એકાદશ ગણધાર, શ્રી ગૌતમ મોટા તિહાં, વિનયવંત સરદાર. ૨ બેસતા વર્ષ પઢીયે, પામ્યા કેવલનાણુ તે ગોતમ ગુરૂ રાસને, વિરચું ધરી બહુ માન. ૩ સુણતાં ભણતાં સંપજે, દિનદિન મંગલમાલ, ગુરૂ ગૌતમ ગુણ ગાવતાં, ધર્મ શાંતિ ત્રણ કાલ. ૪ અઢારમે ભવ વીરપ્રભુ, ત્રિપૃષ્ઠ વાસુદેવ ગૌતમ તેના સારથી, તે સમયે કરે સેવ. ૧ વિશાખાનંદી સિંહ થયે, વાસુદેવના હાથ; મરતાં આશ્વાસન દીયે, સારથિ નવકાર સાથ. ૨ સત્યાવીશમા ભવ વિષે, તે ત્રિપૃષ્ઠ વીર થાય; સારથિ ઇદ્રભૂતિ થયા, સિંહ તે ખેડુત થાય. ૩ ઢાળ પહેલી | રાગ–પ્રભુ આપ અવિચલ નામી છે, . જંબુદ્વીપના ઉત્તમ ભરતે, મગધે નરપતિ શ્રેણિક વરતે; ગુબ્બર ગામે વસુભૂમિ તણી, પૃથ્વીના સુત ઇંદ્રભૂતિ ગુણી. જયેષ્ઠા વૃશ્ચિક રાશી જન્મ્યા, દેખંતા સૌજન હરખાયા ઉત્તમ લક્ષણધર કાલ ક્રમે, ભણવાની ઉંમર તે પાયા. વર રૂપ પ્રસિદ્ધ ચૌદ વિદ્યાને, જાણે ધારી વિનાયદિકને; સેહે ધુર સંઘયણ સંસ્થાને, સાત હતું પ્રમાણ ધરે તનને, ૧ ૨ ૩. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. [ શ્રીવિજયપઘસુરિકૃતતેજસ્વી ૉયે મેરૂ સમા, ગંભીરતાએ સાગરની સમા, ક્ય જિન પૂજાદિક પૂર્વભવે, લહે જ્ઞાનાદિક શુભ આજ ભવે. ૪ વિદ્યાર્થી જેના પંચ સયા, મિથ્યામતિએ યજ્ઞો કરિયા; પ્રતિબૂઝશે યજ્ઞ તણા બહાને,. વીર સંગે લેશે શિવપદને. ૫ સવિ પંડિતમાં પંડિત મોટા, જગમાં ન જડે જેના જોટા નેમિ પ કહે પ્રભુ વીર કને, આવે તે સુણજે વર્ણનને. ૬ ગૌતમ ગોત્ર ગગન રવિ, જેના બે લધુ ભાઇ, અગ્નિભૂતિ વાયુભૂતિ, સર્વજ્ઞાભિમાની. ૧ | દાળ ૨ | છે રાગ-જિનવર જગત દયાલ, ભવિયા! જિનવર જગત દયાલ છે ઉપકારી મહાવીર નમે રે, નમે, ઉપકારી મહાવીર, ત્રીસ વરસ પછી સંયમપારી, ચઉનાણી વિચરંત; છસ્થભાવે પ્રાયે મૌની, શુભ ધ્યાનાટિકવંત. નમે રે. ૧ ચરણે નમતા ઇંદ્ર ને પન્નગ, હસતે એ સમતાવંત; શત્રુતણું પણ ભદ્ર કરતા, અહિ સહસ્ત્રાર સુર હંત. નમે રે. ૨ આપ પસાથે ચંદનબાલા, લહે સુખ કેવલ નાણ જુવાલકાતીર ગેદોહિદાસન,ચોવિહાર છઠ્ઠ શુભધ્યાન. નમે ક્ષપક શ્રેણિમાં વૈશાખ સુદની, દશમે કેવલી થાય; દેશના આપી તીર્થને થાપવા, પાવાપુરી પ્રભુ આય. નમે રે, ૪ સમવસરણમાં વીર વિરાજ, ચૌમુખ અડ પ્રાતિહાર; દેવ દુંદુભિ આકાશે વાજે, જલ થલ ફૂલ વિસ્તાર. નમે રે. ૫ વીંજાય ચામર શિર પર સેહે, છત્ર રૂપે મનહર વૈર તજી સૌ દેશના સુણતા, ભૂખ તરસ પરિહાર. નમે રે, દુર્લભ નરભવ પુણ્ય પામી, અપ્રમાદે કરી ધર્મ | મુક્તિ લહ સવિ તારક બનીને, એ જિન શાસન મર્મ નમે રે, ૭ સ્વર્ગથી ઉતરતા દેવ વિમાને, ઇંદ્રભૂતિ નિરખંત, યજ્ઞ પ્રભાવે અહીં દેવ આવે, ઈમ જાણી હરખંત. નમે રે. ૮ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૩૫ શ્રી ગૌતમ સ્વામીને શાસ]. પણ તે વિમાને યજ્ઞ તજીને, જાય મહાવીર પાસ; મારાથી ચઢીયાતે એ કુણ આવ્યો, સુરે જસ દાસ. નમે રે, ૯ અભિમાની તે લેકના વચને સાચી ન માને વાત, મુજ સમજ્ઞાની કેઈન જગમાં છત્યા પંડિત પ્રખ્યાત. નમે રે૧૦ ઈત્યાદિ બેલી શિષ્યની સાથે, વાદીને જીતવા જાય; પણ વીરપ્રભુના દર્શન કરતાં, અભિમાન ઉતરી જાય. નમે રે૧૧ એ કોણ? નિર્ણય છેવટ કરતાં, શ્રી વીર કિમ બોલાય, શિવ યશ રાખે નેમિપઘવીરથી, હવે પ્રતિબંધ કરાય. નમે રે ૧૨ નજીક સમય પ્રતિબંધને, ઇંદ્રભૂતિને આવે; અવળા પાસા ઘન્યને, સવળા પુણ્ય થા. ૧ ઢાળ ત્રીજી છે રાગ-જિન રાજા તાજા મલ્લિ વિરાજે ભયણ ગામમેં છે નમું ભાવ જિનેશ્વર સમવસરણમાં પ્રભુ મહાવીરને ઈંદ્રભૂતિ ઊભા મુંઝાયે, સમવસરણની પાસે હું ક્યાં આવ્યું જીતવાવીરને, અપજશ બહુ મુજ થાશે રે. નમું૧ ચાલે નહિ હિંમત વદવાને, વિજય મળે જે ભાગ્યે તે જગમાં જશ પુષ્કલ પામું, શું કરું ઈમ અકળાયે રે. નમું ૨ શાંતિ ભરેલા મિષ્ટ વચનથી, ઇંદ્રભૂતિ મૂલ નામે પ્રભુ બોલાવે સ્વાગત પૂછે, મનમાં અચંબે પામે. નમું ૩ પ્રસિદ્ધ હું છું સર્વ જગતમાં, કોણ મને ના જાણે મુજ મન સંશય જે બેલે તે, સર્વજ્ઞ જાણું આને રે. નમું ૪ પ્રભુજી જણાવે તમને સંશય, જીવને છે એ જાણ; આશ્ચર્ય સાથે પ્રભુને માને, સર્વજ્ઞ સદ્દગુણ ખાણરે. નમું. ૫ ઇંદ્રભૂતિ જે વેદ વાકયના, ખોટા અર્થ કરંતા ભૂલ સમજાવે સાચા અર્થો, સમજી સંશય હરતા. નમું છું વૈશાખ સુદ અગીઆરસ કેરા, પૂર્વાહે યે દીક્ષા પંચ સયાં શિષ્યની સાથે, પામ્યા દુવિહા શિક્ષારે. નમું) ૭ ગૃહિ પર્યાય પચાસ વર્ષને, એકાવનમા વર્ષે; સમ્યકત્વી ચઉદાણી બનતા, દક્ષા સાથે હરે. નમું૮ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ સંધ્ય મા ર્શ્વનાથ ન [ શ્રીવિજ્રપદ્મસંકૃિત નિભંડાર ઇનિજ સ ંશય દૂર કરીને, દશ પંડિત પરિવારે; ° બરમતી topd શિષ્ય મનાવ્યા ગણધર વિધિએ, પ્રભુએ તે અગિયારે રે. નમું હું પ્રભુના વાસક્ષેપ અલૌકિક, મિથ્યાત્વાદિ હઠાયા; ખીજ બુદ્ધિથી ત્રિપદી પામી, દ્વાદશાંગી વિરચાયા રે નમું ૧૦ સ્વજનોદ્ધાર કરણ શુભ યાગી, ગણધર પદવી પાવે; આહારક રૂપથી ચઢીયાતું, ગણધર રૂપ જણાવેરે. લબ્ધિ આદિ સદ્ગુણનું વર્ણન, ચેાથી ઢાળે કહીશું; નેમિસૂરિ પદ પદ્મપસાયે, ગૈતમ નામ જપીશુ ॥ દુહા ॥ યક્ષરાજ શ્રી શારદા, ત્રિભુવન સ્વામિની નિત્ય; ગાતમ ગણધરને સ્મરી, સાધે વાંછિત કાર્યાં. ૧ છંદ છંદ્વૈતપ પારણું, કરતા લબ્ધિ મહંત; શીલવંત ગુરૂ ગાયમા, પુણ્યવત પ્રણમંત. ર ॥ ઢાળ ચેાથી ॥ ના રાગ–તપ કરીએ સમતા રાખી ઘટમાં, ।। નમુ૰૧૧ નમુ′૦ ૧૨ મને પુણ્યદયે પ્રભુ વીર મલિયા, સેવાથી વાંછિત સવિ લિયા. મને એ ટેક. ઘડી વ્હેલા હું મિથ્યાત્વી હતા, પ્રભુ સ્ફુરે દનવંત થતા; સંયમ ગણધર પદવી પામ્યા, ચઉનાણી લબ્ધિ ધરતા. ઈમ ભાવી શુરૂ ગૈતમ વિનયી, પ્રભુથી નિજ ભૂલને જાણી; આનંદને મિચ્છામિ દુક્કડ, શ્વેત નમ્ર મની નાણી. પરખેોધ શ્રદ્ધા વૃદ્ધિ વિચારી, પ્રભુને પ્રશ્નો પૂછતા; છત્રીશ સહસ હજાર વાર પ્રભુજી, ભગવતીમાં ગૌતમ વઢતા. શાલ મહાશાલ ગૌતમ સાથે, ચંપા નગરી આવતા; ગાંગિલ મેન ખનેવી દીક્ષા, ભાવી કેવલવત થતા. પ્રભુ વચને ગાતમ તે જાણી, કેવલ સંશય ધારતા; દેવ વચનથી અષ્ટાપદ્યની, વાત સુણી મન હરખતા. ચારણુ લબ્ધિ મલે ત્યાં જાવે, પ્રભુ વદી વિશ્રામ તા; વજા જીવ તિર્યં‰ ભાર્દિક, પુંડરીક વાતે મધ તા. રાત રહી નીચે ઉતરતા, પંદરસો તાપસ મલતા; પ્રતિમાધીને દીક્ષા દેતા, ક્ષીરના પારણે તૃપ્ત કરતા. For Personal & Private Use Only મને ૧ મને ૨ મને૦ 3 મને મને મને મને ૪ ૫ G Page #280 -------------------------------------------------------------------------- ________________ મને શ્રી ગૌતમ સ્વામીએ રાસ) અક્ષણ મહાનસી લબ્ધિ, પ્રભાવે, ક્ષીર પાત્રે અંગુષ્ઠ ધરતા; આ થેડી ખીર સઘલાને પહોંચે, પણ ખૂટે પોતે જમતા. પાંચસે જમતાં કેવલ પાયા, ત્રણ ગઢ જઈ પંચ સયા, પ્રભુ દર્શન વાણુ નિસ્ણુતા, કેવલ પાયા પંચ સયા. પ્રભુ પાસે જઈ મૈતમ બેલે, મુનિઓ ! પ્રભુને વંદીએ; કેવલી સર્વે ઈમ પ્રભુ વચને, જાણી ખમા સર્વેને. મુજ દીક્ષિત સવિ કેવલી હોવે, હું કેવલ પામીશ કે નહિ; પ્રભુ વચને એ સંશય ટળ, રાગે ન કેવલી થઈશ સહી. અંતે આપણું બે સમ થઈશું, એ પ્રભુ વચને રાજી થતા; ધ્યાન કેષ્ઠ મન ઠાવત ગતમ, પંચ નિમિત્તે પૂછતા. ૌતમ નામ પરમ મંગલ એ, જપતાં ઈષ્ટ સકલ ફલતા, - નેમિસૂરિ પદ પદ્ય પસાએ, ગતમ ગુરૂ ગુણ ગાવંતા. | દુહા છે સંયમ તાપ વાસિત ગુરૂ, મૃગાપુત્ર નિરખત, સંચિત કર્મ લે કલી, ચેતાવે ચેતત. ગુરૂ ગૈતમને જોઈને, અતિમુક્ત હરખંત; બાલ સંયમી કાઉસ્સગે, કેવલનાણું લહંત. ૌતમને ઉદ્દેશીને, ઉત્તરાધ્યયને વીર, પ્રમાદ તજવાનું કહે, ગતમ ધીર ગંભીર. અદાગ્રહ તિમ સરલતા, ગાતમમાં હદપાર કેશી ગણધરને મળે, વિનય સાચવે સાર. ૧ ૨ ૩ ૪ ગતમ છે તાળી પાંચમી તે રાગ-નિત્ય જિનવર મંદિર જઈએ છે પ્રભુ પાર્શ્વ પરંપર જાથા, કેશી ગણી ત્રણ જ્ઞાન સાહાયા ગામ તિંદુક વન આયા, મળ્યા પૂછી સાતા હરખાયારે; ૌતમ ગુરૂ વંદે ભાવે, ગુરૂ ભક્તિથી શિવ સુખ પારે. દેવાદિ મળ્યા તે પ્રસંગે, મહાવ્રત આદિકના રંગે, કેશી ગણધર પ્રશ્ન પૂછતા, ગૌતમ ગણી ઉત્તર દેતા. સુણી કેશી સ્તવે ગૌતમને, ગ્રહે પંચ મહાવત સુમને - ખેડૂત તે સિંહ જીવ દ્વેષી, વીર પ્રભુ તાસ હિતૈષીરે. ગૌતમથી દીક્ષા પમાડે, જે પ્રભુને પડે ભવખાડે ગૌતમ! તે દર્શન તુજથી, પાપે સિદ્ધ થશે નિશ્ચયથીરે. ગૌતમ૨ ગૌતમ ૩ ગૌતમ૪ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ [શ્રીવિજ્યપદ્રસૂરિકૃતનિર્વાણ નજીક જાણુતા, પ્રભુ ગૌતમ લાભ મુર્ણતા, બૂઝવવા દેવશર્માને, મોકલે પ્રભુજી ગૌતમને રે. ગૌતમ૫ પાવાપુરીમાં કાર્તિક વદની, અમાવસ્યા તણી એ રજની; એવીહાર છઠ્ઠ શુક્લધ્યાની, સ્વાતિમાં પ્રભુવીર નિર્વાણીરે. ગૌતમ ૬ પાછા વળતા ગૌતમ જોતા, ગગને સુર વીર સિદ્ધ હતા જાણી નિર્વાણ ખિન્ન થઈ વદતા, અળગો કર્યો કિમ જાણુતારે. ગૌતમ. ૭ ભંતે કહી પૂછીશ કેને, ગાયમા કહેશે કેણ મને, મુજ કેડે લાગશે શું છે, જાણ્યું કેવલ માગશે શું એરે. ગૌતમ બુધ રાખે કને અંતકાલે, પુત્રને વ્યવહાર ન ભૂલે, મેં ઉપગ દીધે ન ત્યારે, કંઠ સૂકા વીર ઉચ્ચારે છે. ગૌતમ. ૯ તુજ વિરહ અંધકાર ભરતે, મિથ્યાત્વી ઘુવડ પ્રવર્તે, ન જાણ્યું વીતરાગ રાગ ન ધારે, એક પાક્ષિક રાગને ટાળેરે. ગૌતમ ગૌતમ ચાર કર્મી ઘાતી, હણી કેવલી થયા સુરજાતિ, કેવલ નાણને મહિમા કરતા, કેવલી બાર વર્ષ વિચરતારે. ગૌતમ દેશના દઈ બહુ જન તાર્યા, મુનિઓ સેહમને ભળાવ્યા અનશન માસિક વૈભારે, સિદ્ધ ક્ષીણ અઘાતી ચારેરે. ગૌતમ ૧૨ ગણધરમાં મહિમા શાલી, ગૌતમ લખી કરત દીવાળી, નેમિસૂરિ પદ પદ્મ પસાથે, ગાયા ગૌતમ હર્ષન માએરે. ગૌતમ. ૧૩ છે દુહે છે ગૌતમ કુસુમે શેભતી, સદ્ગુણ લબ્ધિ સુગંધ 1 ઈદ્રાદિક ગૌતમ સ્મરી, સ્તવતા ગુણ પ્રબંધ. | ગીત છે છે રાગ-ઓચ્છવ રંગ વધામણું પ્રભુ પાસના નામે છે ઘર ઘર લીલા લહેર નિત નિત ગૌતમ નામે ગૌતમ ગણધરને નમે મન રાખી ઠામે, નવકાર મટે મંત્રમાં મેરૂ ગિરિમાં રાજે, તારામાં જિમ ચંદ્ર ગૌતમ ગુરૂ તિમ છાજે. ૧ હંસ વસે જિમ માનસે તિમ સગુણ ગુરૂમાં, રત્નાકરે જિમ રત્ન લબ્ધિ ને સિદ્ધિ ગુરૂમાં ગૌતમ સુર તરૂ આદિથી ચઢીયાતા જગમાં, તે ગુરૂ ધ્યાને જાય સઘલા દિવસ હરખમાં. ૨ કામિત દાયક ગૌતમે જય વિજય લીજે, રેગ ઉપદ્રવ સંકટ નામ સ્મરતાં ટળીજે; ઓ હીં અક્ષર સાથ ગૌતમ મંત્રને ધ્યાવે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ સંપદ નવનિધિ પા. ૩ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ દર આ રોતમ સ્વામીને રાસ] ધન્ય એ પૃથ્વી માતને રત્ન કુક્ષિણી માયા, ધન્ય વસુભૂતિ તાતને જેના કુલ અવતરિયા; ધન્ય મહાવીર દેવ જે ગૌતમ શિષ્ય પાયા, જિન શાસન જયવંત ગૌતમ ગુરૂગુણ ગાયા. ૪ છે કીશ . રામ-ગાયા ગાયા રે મહાવીર જિનેશ્વર ગાયા. છે ગાયા ગાયા રે ગુરૂ ગૌતમના ગુણ ગાયા. જિન શાસનમાં શ્રી વીર મંગલ ગૌતમ મંગલ પાયા; સ્થૂલિભદ્રાદિક મંગલ મંગલ શ્રી જૈનધર્મ કહાયા છે. ગુરૂ૦ ૧ વર્ષ પચ્ચાસ ગૃહ બેતાલીસ વર્ષ ચારિત્ર ધરાયા તેમાં ત્રીસ વરસ વીર સેવા બાર કેવલી પર્યાયા રે. ગુરૂ૦ ૨ બાણું વરસ વય ગૌતમ ગણધર પ્રભુની પછી શિવ પાયા ગૌતમ સહમ વિણ નવ પ્રભુની છાયામાં શિવ પાયા રે, ગુરૂ૦ ૩ જેનપુરી અમદાવાદ મળે, ચાતુર્માસ કરાયા શ્રી ગુરૂ આણુ ગુણ સંઘ વિનતિ, પુણ્ય અવસર આયા રે. ગુરૂ. ૪ દુ સહસ પંચ સંવત્સર ગૌતમ કેવલ દિવસ સુહાયા; નેમિસૂરી પદ પદ્મ પસાયે ગૌતમ રાસ રચાયા છે. ગુરૂ. ૫ ગૌતમ રાસ ભણુતા સુણતાં, કલ્યાણ કમલા સાયા પદ્યસૂરિ ગુરૂ ગૌતમ મહેરે, ધર્મ કરે હરખાયા છે. ગુરૂ. ૬ | શ્રી ગૌતમ સ્વામીને રાસ સંપૂર્ણ | For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ [ ગોવિજયપધસરિત છે આત્મતત્ત્વ ચિંતના ! જ્ઞાનાદિ રત્નથી ભરેલો આતમા નિધિ જેહ, દ્રવ્યથી તે નિત્ય પર્યાયે અનિત્ય પિછાણ, વિવિધ કમેને કરે જે કર્મલને ભેગવે, કર્મોદયે ભવમાં ભમે કર્મક્ષયે શિવપદ લહે. સંસારી એ આતમા પણ સિદ્ધ કરે આતમા, * સ્ફટિક જે નિજ ગુણેથી પૂર્ણ શુદ્ધ પરમાતમા કર્મના સાગ વિરહ સ્વરૂપ જુદા બેઉના, કર્મ કારણ છેડનારા પામતા સુખ મુક્તિના. ૨ હે જીવવું છે કેણ? શાથી જન્મ પામ્ય નરભવે શું વિચારે? શું વળે? ને શું કરે? ને તેં હવે; શુભ ગતિને પામવા શુભ કાર્ય સાધ્યા કે નહી, - - હાલ નિજ ગુણમાં રમે કે પરગુણે માંહી સહી. ૩ જ્ઞાનાદિ સદગુણવંત તું તારા ગુણ તારી કને, પર વસ્તુને સંયોગ થે દુખની પરંપર નિત તને, જ્ઞાનાદિ ગુણથી ભિન્ન જે પર વસ્તુ તેને માનીએ, આત્મતત્ત્વ સ્વરૂપ રંગી પૂજ્ય સાચા માનીએ. ૪ સન્માર્ગ ગામી આતમા છે મિત્ર જેવો તેહથી, વિપરીત શ સમાન ભાગે ના ખસીશ તું માર્ગથી; શીલ સમતા સંયમી થઈ આત્મતત્ત્વ વિચારજે, નેમિસુરિ પદ પન્ન સેવી મુક્તિ મહેલે મ્હાલજે ! For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only