________________
હું
જણાવ્યા મુજખ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત પ્રભુ શ્રીતીર્થંકર દેવે પ્રકાશૈલા લેાકેાત્તર કલ્પવૃક્ષ સમાન શ્રીજૈન ધર્મના અનન્ય ઉપાસક છે, અને તેમણે શ્રીજિન મ ંદિર વગેરે ધાર્મિક ક્ષેત્રામાં તથા તીર્થ યાત્રા, જ્ઞાન પંચમીનુ ઉજમણું, તેમજ શ્રીકખગિરિમાં ખાવન જિનાલય શ્રી મહાવીર સ્વામીના પ્રાસાદની ભમતીમાં માટી દેરી બનાવવામાં અને અહી ડુંગરની ઉપર શ્રીઆદીશ્વર ભગવતને પધરાવવામાં તથા ગિરિરાજ શ્રી સિદ્ધાચલની શીતલછાયામાં નવાણુ ચાત્રા ચતુર્માસ વગેરે ઉત્તમ ધાર્મિક પ્રસંગોમાં, તેમજ રોહીશાળામાં અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે મૂલનાયક પ્રભુની માનુની પ્રતિમાની અને બહાર શ્રીસીમંધર સ્વામી વગેરે ત્રણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં તથા વમાન ચાવીશીના શ્રીજિન િ ભરાવવામાં અને તે ાધા મિાની પ્રતિષ્ઠાના અવસરે સાધર્મિક વાત્સલ્ય વગેરે ધાર્મિક પ્રસંગામાં પણ પૂર્ણ ઉલ્લાસથી ચપલ લક્ષ્મીના સદુપયોગ કર્યો છે અને હાલ પણ કરે છે. અને તેઓ અહીંની શ્રીતત્ત્વ વિવેચક સભાના માનનીય પ્રેસીડેન્ટ છે. વિસ॰ ૨૦૦૨માં પરમ પૂજ્ય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સપરિવાર અહીં ચાતુર્માસ રહ્યા હતા, તે વખતે આસા વિર્દ ધનતેરસે જેસીગભાઈએ પેાતાના ચિરંજીવી સારાભાઈ તથા મનુભાઈની સાથે શ્રી ગુરૂમહારાજ તથા પરમપૂજ્ય વિજયાદયસૂરીશ્વરજીની પાસે વાસક્ષેપ નખાવીને શુભેચ્છા જણાવી કે ... “હું મારી મીલ્કતમાંથી એવી એક રકમ શુભ ખાતે અલગ કાઢવા ચાહું છું કે—જેના વ્યાજની રકમના સદુપયેાગ અનુકૂલતા પ્રમાણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જિનાગમ જિનમંદિર જિનખિમ રૂપ સાત ક્ષેત્રામાં અને અન્ય કામમાં પણ થાય.” આ વચના સાંભળી શ્રીગુરૂ મહારાજે આ રીતે અનુમોદના કરી કે, જેવા ધાર્મિક જીવાને પોતાની હયાતીમાં આ રીતે કરવું ઉચિત જ છે. હું ઈચ્છું છું કે, ખીજાએ પણ આ રીતે અનુકરણ કરે, તો જરૂર તેવી રકમના તેવા સદુપયેાગથી થતા લાભના ભાગીદાર થાય. સ્વાધીન લક્ષ્મીના સતેષ જનક સદુપયોગ કરવાની આ એક આબાદ પદ્ધતિ છે. તેમાં પણ પુત્રાદિ પરિવારની સહાનુભૂતિ હાવાથી ભવિષ્યમાં પણ તેએ સ`પીને આ વ્યવસ્થા જાળવી રાખશે.” આ રીતે શ્રીગુરૂ મહારાજના આશીર્વાદ ગર્ભિત અનુમાદનાના વચના સાંભળીને ઘણાં ઉત્સાહી બનેલા જેસંગભાઈએ તરત જ ઉપર જણાવ્યા મુજા પદ્ધતિસર વ્યવસ્થા કરી દીધી. તે પ્રમાણે હાલ પણ તેમની ભાવના મુજબ વ્યાજની રકમ વપરાય છે. શ્રી ગુરૂમહારાજના ઉપદેશથી પ્રભુ શ્રીમહાવીર દેવના પાંચે કલ્યાણકાના પાંચ વરઘેાડા ૩૭ વર્ષોથી નીકળે છે. તેમાં ચૈત્ર સુદ તેરશે જન્મ કલ્યાણકના વરઘોડા પૂજા વગેરે તેમના તરફથી થાય છે. તે શરૂઆતથી જ તેએ આ કલ્યાણુકાના વરઘોડા પૂજા પ્રભાવનાદિની વ્યવસ્થાનું કામ લાગણીથી કરતા આવ્યા છે, ને હાલ પણ કરે છે. તેમના સધ ચારિણી વીજકારભાઈ પણુ વષીતપ, ઉપધાન તપ વગેરે ધર્મારાધન તીવ્ર લાગણીથી
તમારા
૧ ચવન-અષાઢ સુદિ ૬-વાડીલાલ લલ્લુભાઈ. હ॰ ચંચલખેન દીક્ષા-કાર્તિક વદ. ૧૦ શેઠ કુલપતભાઇ મગનભાઇ. હ॰ લક્ષ્મીભાભુ-કૈવલજ્ઞાન-વૈશાખ સુદ. ૧૯, શેડ માણેકલાલ મનસુખભાઈ, નિર્વાણુ–આસા વદ. ૦)) શેડ. દલપતભાઈ ભગુભાઈ, હું॰ ગગામા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org