SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ [ શ્રીવિજયપદ્મસુકૃિતકર્યાં. તથા ઘણા કાલ સુધી ચાસ્ત્રિનું પાલન કર્યું". એ પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળીને અંતકાલે એટલે મરણુ વખતે શુદ્ધ ધ્યાનમાં રહીને અનશન વગેરે અંત સમયની વિધિની હેમ, તા તિવીહાર એકાસણાએ કરી આરાધવા. એકાસણાથી એ તપ કરી શકાય નહિ. વળી શકિતમાન માણસે વીશે પતી ભારાધનાને દિવસે આઠે પહેારના પાસડ વે. તેથી હૌન શક્તિવાળાએ માત્ર દિવસના ચાર પહેારના પાપડ કરવા. એ રીતે વીશે પદ્મ પૌષધ કરીને આરાધવા. જો પૌષધ કરવાની શક્તિ સર્વ પદ્મમાં ન હોય તે। આચાય પદે ૧, ઉપાધ્યાય પદે ર, રવિર પદે ૩. સાધુ પદે ૪ ચારિત્ર પટ્ટે ૫, ગૌતમ પદે ૬, અતે તીથ' પડે છ, એ સાત પડે તો અવશ્ય પૌષધ કરવા. તેમ છતાં શક્તિ ન હાય તા તે દિવસે દેશાવાશીક કરે અને સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરે. તેટલી પણુશક્તિ ન ઢાય તા યથાશકિત તપ કરી રાધે. તથા પેાતાની લઘુતા ભાવે. મરણુ તથા જન્મના સૂતકમાં ઉપવાસાદિક તપ કરે. પણ તે ગણુતરીમાં ન ગણે. ઓ પશુ ઋતુ સમયમાં ઉપવાસાદિક કરે તે પશુ ગદ્યુતરીમાં ન ગણે. તપને વિસે જો પૌષધ કરે તા ઘણું જ શ્રેયસ્કર (લાભદાયક) છે. પણ પૌષધ ન કરે તેા તે વિસે બે વખત પ્રતિક્રમણ તથા ત્રણ વાર દેવવંદન અને પઢિલેણુ અવશ્ય કરવું. તથા બ્રહ્મચય પાળવું, ભૂમિશ્ચયન કરવું. અતિ સવા વ્યાપારના માર્ત ન કરવા, અસત્ય ન ખેલવું. આખા દિવસ તપના પદનું ગુણુવષ્ણુન કરવું. તપને દિવસે પૌષધ કરે તેા પારણાને દિવસે જિનભકિત કરીને પારણું કરવું. જો તપને દિવસે પૌષધ ન કર્યાં હામ તા તે દિવસે નિભકિત પૂન્ન કરે, કરાવે, ભાવના ભાવે, તપના દિવસે મારાજ્ય પદના જેટલા ગુણ હેાય તેટલા લેગસ્સનેા કાર્યાત્સગ કરે, તે ગુણાનું સ્મરણ કરવા પૂર્વક ખમાસમણ દઈ વંદના કરે. તે પદત મહિમા અને ગુરુનું મરણ કરીને આખા દિવસ દુષિત રહે. મા વિષિષે વીશે આળી કરવી. તથા દરેક એળીએ તે તે પદના ઉત્સવ, મહેાત્સવ, પ્રભાવના, જિનશાસ્ત્રનની ઉન્નતિ કરે. શક્તિ ન હેાય તો છેવટ એકજ આળી ઉત્સવાર્દિક સહિત કરે. અથવા પ્રાંત આ મહાન તપનું મથાશકિત ઉજમણું કરે. ૧ ૩ નમા અરિહંતાણુ ૨ ૩ નમા સિદ્ધાણુ ૐ ૐ નમા પવષ્ણુસ્સ ૪ ૩ નમે। આયરિયાણુ ૫ ૐૐ નમે ચેરાણુ ૬. ૐ નમા ઉવજઝાયાણ ૭ ૐ તમે લાએ સવ્વસાદૂષ ૮ % નમા નાણુસ્સ * ૐ નમા અણુસ્સ ૧૦ ૩૪ નમા વિષ્ણુય સપન્નસ્સ ૧૧ * નમા ચારિત્તસ્સ ૧૨ ૩ નમા અભયધારિણ ૧૩ ૩૪ નમા કિરિયાણું વીસે પતુ. ગથ્થુ નીચે પ્રમાણેઃ— સાથીયા ખમાસમા ૧૨ ૩૧ Jain Education International ૧૨ ૩૧ ૨૦ મ ૧૦ ૨૫ २७ ૫૧ ૬૭ સર ७० ૧૫ ~ ૨૫ २७ ૩૬ ૧૦ ૨૫ ૨૭ ૫૧ to પર ७० ૧૫ ૨૫ For Personal & Private Use Only લેગસ્સ નાકારવાલી ૧૨ २० ૩૧ ૨૦ २७ २० ૩ ૨૦ ૧૦ ૨. ૨૫ ૨૭ }e = ? % * * * * * * * ૨૦ ૧૮ ૨૫ www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy