________________
હિત શિક્ષા ભાવના.
હરિગીત છંદ.
હે જીવ! વત્તે હાલ કેવા કાલ તે ના ભૂલજે, આચાર તેમ વિચાર વલિ ઉચ્ચાર શીઘ્ર સુધારજે; સમયની સમતા વિષમતા કના ઉદયે કરી,
પુણ્યથી સમતા વિષમતા પાપના ઉદયે કરી, સત્ય નીતિ તિમ દયા ત્રણ કષ્ટમાં પણ પાળજે,
કષ્ટ કાલે પાપ મલ ધાવાય ધીરજ રાખજે; મનથી અને તનથી કરતા ધ પુણ્ય પ્રબલ મને,
પાપનુ અલ પણ ઘટે છે પુણ્ય લે પાપને, બલવંત દુ લને દબાવે દુઃખ સુખ સાગર તણાં,
મેાજા સમા તું માનજે કાયમ ન દિવસા દુઃખના; સુખના દિવસ પણ તેડવા તિક્ષ્ણ નવીન કર્માં બાંધતાં ચેતજે સ્વાધીન ક્ષણ એ અધના પ્રભુ ભાષતા. વિષય તેમ કષાય દુતિ આપનારા છેડજે, હિત મિત પ્રિય વેણ વદ ખાટા વિચારા છેડજે; તિમ જરૂરી પ્રવૃત્તિ કરજે ધર્માંથી મુખિયા થજે, શીલ સમતા સંચમી થઇ ભાવ ચાખ્ખા રાખજે,
Jain Education International
સને મલજો ભવાભવ ધ
જિનના શિવ મળેા, સર્વાંના દુઃખ દૂર થજો સૌ શાંતિના સુખને વરે; આ ભાવનાને ભાવતાં નિજ ગુણ રમણતા પામતા, પદ્મસૂરિ અનંત જીવા માક્ષ મ્હેલે મ્હાલતા.
પ્રકાશકઃ
શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા વતી,
શા. પ્રવાસ મુલચ,
અમદાવાદ.
For Personal & Private Use Only
૧
ૐ
४
મુદ્રકઃ મણિલાલ છગનલાલ શાહ. ધી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકિટા રાડ. અમદાવાદ.
www.jainelibrary.org