________________
૧૮
સ્વપ્ન પણ ઈચ્છા કરતા નથી, એવા જીવાને ચારિત્રના જ પ્રતાપે અહી પણ મેાક્ષના સુખાની વાનકી પ્રાપ્ત થાય છે. જીએ પ્રશમ રતિના સાક્ષિ પાઠ——
निर्जितमदमदनानां वाकायमनोविकाररहितानाम् ॥ विमिवृत्तपराशानामिदैव मोक्षा न संदेहः ॥ १ ॥
તેમજ ચારિત્રની એક ચિત્ત આરાધના કરનારા ભવ્ય જીવને સલબ્ધિઓ મળે છે. જુએ અહી દષ્ટાંત એ છે કે—શ્રી ગૌતમસ્વામી ભગવંતને અનેક લબ્ધિઓ પ્રકટ થઈ હતી. માટે જ કહ્યું છે કે—
अंगुठे अमृत वसे, लब्धि
તથા મંડાર ॥ ते गुरु गौतम समरिए, मन वंछित फल दातार ॥ १ ॥
( પાપથી ) નિવૃત્તિ ( શુભ ) પ્રવૃત્તિ મય ચારિત્રની નિર્મલ આરાધના કરનાર ભવ્ય જીવાને આ ભવમાં મહત્ત્વ (માટાઈ) ઋદ્ધિ વિગેરે લાભ મળે છે અને પરભવમાં વિશાલ આનન્દથી ભરેલું મુક્તિપદ મળે છે. પરમકૃપાલુ શ્રી તીર્થંકર ભગવંતે માડુનીયાદિ કર્મન સર્પની ઉપમા આપી છે, તેનું કારણ એ કે જેમ સર્પના ઝેરની અસર જેમને થયેલી છે, તે જીવા સ્વસ્થિતિનું ભાન ભૂલી જાય છે. તેવી રીતે માઠુનીયાદિ કર્મના ઉદયવાળા સંસારી જીવા પણ પેાતાની મૂલ શુદ્ધ સ્થિતિને ભૂલી જાય છે. તેવા કર્મો રૂપી સર્પોને વશ કરવાનું (નિષિ મનાવવાનું; એર ઉતારવાનું) અપૂર્વ સાધન ચારિત્ર છે. 'સંવેગ રૂપી અમૃતરસથી ભરેલા કૂવા જેવું અને મેક્ષ રૂપી રાજાની કચેરી જેવું પણ પવિત્ર ચારિત્ર છે. માટે જ કહ્યુ છે કે—
Jain Education International
कर्माहि कोलनी मन्त्रः- संवेगरसकूपिका ॥ निर्वाणभूभृदा स्थानी तपस्या पारमेश्वरी ॥ १ ॥
કાઈક ભાગ્યશાલી જીવા જ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાખાપિત શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલા ઉત્તમ ધર્મ રૂપી કારીગરે બતાવેલા શ્રેષ્ઠ મનુષ્ય જન્મ રૂપી મ્હેલની ઉપર વિશિષ્ટ ગુણવાળા નિર્મલ દીક્ષારૂપી ધ્વજ ચઢાવે છે. જો કે મેાડાંપ જીવા પવિત્ર ચારિત્રની આરાધનામાં અજ્ઞાન હૃષ્ટિએ વિહારાદિ પ્રસંગે દુ:ખ જીવે છે, પણ તત્ત્વષ્ટિએ જ્ઞાની પુરૂષ તે સુખજ માને છે, કારણ તેવા વિહારાદિ સાધને ભવિષ્યમાં ઐકાન્તિક અને આત્યંતિક સુખને દેનારા છે. જ્યારે મેહનીય અને જ્ઞાનાવરણીય કર્મોનુ જોર ઘટે તેજ આવે ઉત્તમ વિચાર પ્રકટે છે. પરમ પુનિત ચારિત્ર આરાધનામાં લીન બનેલા મુનિવરોને દુર્ગા - તિદાયક આર ભાદિ દોષા સેવવા પડતા નથી. આશાને ગુલામડી બનાવેલી હાવાથી અને સ્વકન્યા માવવામાં સદા સાવધાન હાવાથી સંસાર વિરકત ત્યાગી પુરૂષોને (અવિનીત સ્ત્રી પુત્ર સ્વામિ વિગેરેના) તિરસ્કાર ભરેલા વચના સહન કરવા પડતા નથી. તેમજ ચારિત્રના જ પ્રતાપે તેમને તે રાજા મહારાજાએ પણ નમે છે કે જેમને ચારિત્ર પામ્યા પહેલા ૧ મેાક્ષની ઇચ્છા.
For Personal & Private Use Only
www.jainellbrary.org