Page #1
--------------------------------------------------------------------------
________________
O ટાંત
૪મૂળસ/
રસ્વતંગર,
૧૦પયા
/
૯
/
દર ઉui/
વર્ષ : મી આગોદ્ધારક
ગ્રંથમાળા કપડવંજ [જિ. ખેડા)
૨૨ અંગ /
લક્સ
Page #2
--------------------------------------------------------------------------
________________
॥ णमोत्थु णं समणल्स भगवमो महावीरस्म ॥ પૂજ્ય આગમવાચનાદાતા આગમમમન્ન
આગમોદ્ધારક ધ્યાનસ્થ સ્વાગત આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતના
તાત્વિક વ્યાખ્યાનના સંકલનરૂપ હુ આગમ જયોત )
(ચતુર્થ વર્ષ) ॥ भागमचक्षुषा हि मुनयः समस्तं जगत् करामलकवत् पश्यन्ति ।
SS
- વીર વિ. સં.
આગામાહારક
કIST
૨૪૯૬
સં. ૧૯
વિ. સં. ૨૦૨૬
ક0
છેદ.| Nયdy
કિંમત પાંચ રૂપિયા જિન કેવલી પૂરવધર વિરહ
ફણી સમ પંચમ કાળજી તેહનું ઝેર નિવારણ મણિસમ
હજ અમારામિણ છે
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક ? રમણલાલ જેચંદભાઈ '
કાર્યવાહક : આગામે દ્ધારક ગ્રંથમાળા
કાપડ બજાર, મુ. કપડવંજ (જિ. ખેડા)
પુસ્તક પ્રાપ્તિસ્થાનઃ આગમત કાર્યાલય
વ્યવસ્થાપકઃ કીર્તિકુમાર કુલચંદ પટવા દિલીપ નૈવેદી એર મુ. મહેસાણા (ઉ. ગુ.)
:/
LEXII///////
નમ્ર નિવેદન • આગમત પ્રતિવર્ષ જ્ઞાનપંચમીએ (ચારે અંક ભેગા) પુસ્તકરૂપે પ્રકટ
થાય છે. • વાર્ષિક લવાજમ યેજના બંધ કરી
છે. પૂ. સાધુ-સાધ્વીજી મ. અને જ્ઞાન ભંડારને તથા જિજ્ઞાસુઓને ભેટ અપાય છે. ' સ્થાયી કેશમાં રૂા. ૧૦૧ કે તેથી વધુ રકમ લેવાય છે. • ભેટ એજનામાં ગમે તેટલી રકમ
લેવાય છે.
////////////////////
/////////
//
દ
//////////////
//
મુકઃ જયતિ દલાલ વસંત પ્રિ. પ્રેસ બીટા, ઘેલાભાઈની વાડી અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
RPGSS - CESS
જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવયે કઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી.
ties,
કnesis
કોણ કt aff
***#fffffffff; flag-"wkytJ-,=fiff if ytfwhensi
જિક
જો કે
છે.
فرورفرك فرفرفره
છે .
આગમસમ્રાટું આગમજ્યતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર
ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
* પ્રાસંગિક
અનંત ઉપકારી વીતરાગ પરમાત્માની વાણી ખરેખર ભવવનમાં ભટકતા અજ્ઞાનમૂઢ પ્રાણીઓ માટે સચાટ માગ દશ કરૂપ છે.
વિષમ કલિકાલમાં વીતરાગ પ્રભુની વાણીને ખાલજીવા તત્વ દૃષ્ટિના વિકાસ કેળવી સમજી શકે, તેવા અથંગલી પૂ. આગમાદ્ધારકશ્રીના વ્યાખ્યાને હૃદયંગમ અને માર્મિક છે, એ વાત આખાલશે।પાલ પ્રસિદ્ધ છે.
એટલે વાત્સલ્યસિંધુ પરમ તારક પૂ. ગચ્છાધિપતિ આચાય ભગવતની અનુગ્રહભરી કરૂણા દૃષ્ટિથી પરિપૂર્ણ મંગલ આશીર્વાદમય પ્રેરણા પામીને આગમ જ્યાત”ના સ'પાદનના ભાર તાડના ફળને હાથથી મેળવવાના કુબ્જ–વામન માનવની પ્રવૃત્તિની જેમ પરમ પુનિત દેવગુરુની અચિંત્ય શક્તિ મળે સ્વીકાર્યો.
ગત ત્રણ વર્ષોંમાં યથામતિયથાશક્તિ પૂ. આગમાદ્ધારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાના માહિની સામગ્રી અનેક પુણ્યશાળી મહાનુભાવા પાસેથી મેળવી વ્યવસ્થિતરૂપે સંકલના કરી ત્રૈમાસિકના છૂટક ચાર કા તરીકે રજુ કરી.
પૂ. આગમાદ્ધારકશ્રીના ટંકશાળી ચિરસ્થાયી સાહિત્ય પ્રતિ હાર્દિક મમતા દાખવનારા કેટલાક મુરબ્બી મહાનુભાવાની પુણ્ય સૂચનાથી ચારે અંક સળંગ લેગા-એક પુસ્તકારૂપે આ વર્ષથી પ્રકટ થાય છે, તેમાં એકદરે સપાદન અને સામગ્રીની સકલના વ્યવસ્થિતરૂપે થાય તેમ લાગે છે,
Page #7
--------------------------------------------------------------------------
________________
છતાં આ સંકલનામાં પૂ. આગમોહારકશ્રીના આશયથી વિરૂદ્ધ અગર પંચાંગી કે પરંપરાથી વિપરીત કંઈ થયું હોય તે તેની આલોચના સાથે મિથ્યાદુકૃત માંગું છું.
આ સંપાદન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ ઘણી પુણ્યશાળી વ્યક્તિ એને સહકાર છે, તે બધા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, વીર વિ. સં. ૨૪લ્પ ] વિ. સં. ૨૦૨૫
સંપાદક આસો વ. ૩
дотооооооооо
માનનીય સુવાક્યો છે છે પાપનું તંત્ર પુણ્ય-કારભારીથી ચાલે છે. જે
• કમ રાજાને મેહ અધિકારી પાંચમી ? છે કતારને મુખ્ય સભ્ય છે. દરેક રૂપ-રંગ
કરીને જીવને પા પાડે એજ એનું કામ! છે . પાપને હઠાવવામાં પુણ્ય મદદગાર છે,
પુણ્યને પડખે લીધું પછી પાપ કદી છે. નુકશાન ન કરે.
–પૂર આગમહારકશ્રી છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તરફથી....
દેવગુરૂકૃપાએ અમારી ગ્રંથમાળાના કાયમી સંભારણારૂપ આગમ ચેતના પ્રકાશનનું ચોથું પુસ્તક સુજ્ઞ જિજ્ઞાસુ તત્વ પ્રેમી વાચકેના કરકમલમાં રજુ કરતાં ખૂબ આનંદ થાય છે.
વિ. સં. ૨૦૧૦ માં શાસ્ત્રદંપર્યબાધક, મૂળી નરેશ પ્રતિ બેધક, વાત્સલ્યસિધુ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી માણિકયસાગર સૂરીશ્વરજી મ. શ્રીના ચાતુર્માસમાં પરમ પૂજ્ય ધર્મનેહી શ્રી સુર્યોદયસાગરજી મ. શ્રીની મંગળ પ્રેરણાથી અમારી ગ્રંથમાળાને પાયે નંખાયે.
ત્યાર પછી પૂ. આગમેદ્ધારકશ્રીની નાની–મેટી તમામ કૃતિઓનું લગભગ પ્રકાશન પૂ. ગચ્છાધિપતિ શ્રીની દેખરેખ તળે અમારી ગ્રંથમાળા હસ્તક થયું.
વિ. સં. ૨૦૨૨ ના ચાતુર્માસમાં પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનના પ્રકાશનની દેજનાના વિચારમાંથી _“આગમ ચેતને ઉદ્દભવ થયે.
પ્રારંભમાં ત્રિમાસિકરૂપે “આગમ ત”નું પ્રકાશન શરૂ કરેલ અને તેના માહ, વૈશાખ, શ્રાવણ અને કાર્તિક માસની સુદ પાંચમે પ્રકટ થતા ચાર અકેમાં પૂ. આગમ દ્વારક શ્રીને તાત્વિક વ્યાખ્યાને, માર્મિક લેખે, ગહન કૃતિઓ, ટંકશાળી પ્રશ્નોત્તર આદિ વિવિધ રસમય સામગ્રી આપવામાં આવતી.
પણ તાત્વિક વ્યાખ્યાની ગ્રાહકતા ઓછી હે ઈ ત્રણ વર્ષના અનુભવમાં “આગમ ચેત'' ના છૂટક અકેની આશાતના થતી જોઈ વર્ષની આખરે જ્ઞાનપંચમીએ ૪૦ ફર્માનું એક પુસ્તક જ (ચાર અકો ભેગા બાંધીને) સુજ્ઞ વાચકે સમક્ષ રજુ કરવામાં વધુ લાભ જણાયાથી આ (ચેથા) વર્ષથી વર્ષનું એક સળંગ પુસ્તક રજુ કરી રહ્યા છીએ.
Page #9
--------------------------------------------------------------------------
________________
હવે પછી આ રીતે પ્રતિ વર્ષ જ્ઞાન પંચમીએ “આગામ ત” પ્રકાશિત થશે, તેની નેંધ લેવા વિનંતિ છે. .
વાર્ષિક લવાજમ તરીકે પાંચ રૂપિયાની લેજના પણ બંધ કરી - ગ્રાહકના બદલે પૂ. સાધુ-સાધ્વીજી, જ્ઞાન ભંડારે અને વિશિષ્ટ જિજ્ઞાસુ તત્વચિવાળા ગૃહસ્થને ભેટ મોકલવાની યેજના વિચારી છે.
આગમ ચેતના પ્રકાશન માટે મમતા ધરાવનારા સ્થાયી કેશ અને ભેટ ચેજનામાં લાભ લેવા શ્રી સંઘને અને ગૃહસ્થાને પ્રેરણા આપનારા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતની કૃપા દ્રષ્ટિના અમે આભારી છીએ.
એકંદરે પ્રસ્તુત પ્રકાશનમાં ચતુર્વિધ શ્રી સંઘને હાદિક સહકાર મળી રહ્યો છે, તે ખરેખર અમારા તાત્વિક પ્રકાશનને ગૌરવ આપનાર છે.
વધુમાં અમારા કાર્યને મંગલ આશીર્વાદ તેમજ નિશ્રા-છત્ર છાયા દ્વારા અનેકવિધ સરળતા કરી આપનાર, મૂળી નરેશ પ્રતિબેધક પૂ. આગમ દ્વારકશ્રીના પટ્ટધર, વાત્સલ્યસિંધુ પૂ. ગચ્છાધિ પતિ આચાર્ય ભગવંત, બહુમૂલ્ય વ્યાખ્યાને આદિ સામગ્રીને બહેળે સંગ્રહ આપી કૃતાર્થ કાર્ય કરનાર શાસનપ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. તથા વિવિધ સામગ્રી આપી પ્રકાશનને સમૃદ્ધ બનાવવા તત્પર ધર્મનેહી પૂ. મુનિ શ્રી ગુણ સાગરજી મ. મહત્ત્વના સૂચને પૂ. આગદ્ધારક શ્રીની હ. લિ. અપ્રાપ્ય સામગ્રી વગેરે આપનાર ૫. ધર્મ સનેહી ગણિવર્ય શ્રી કંચનસાગરજી મ, પ્રકાશનને સર્વાગ સુંદર બનાવવામાં પૂર્ણ કાળજી સેવનાર તથા આર્થિક સહાગમાં સર્વાધિક પ્રેરણા આપનાર પૂ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મ. તથા પૂ. ગણિવર્ય શ્રી સૂર્યોદયસાગરજી મ. તથા સંપાદન સંબંધી બધી જવાબદારી ઉઠાવનાર પૂ. આગમ દ્વારકશ્રીન પદ્ધવિનેય, શ્રી
Page #10
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચકારાધન તીર્થોદ્ધારક, સ્વ. આ. શ્રી ચંદ્રસાગર સૂરિ વર્યના શિષ્યરત્ન તપમૂતિ, શાસનસંરક્ષક, સંઘસમાધિતત્પર, પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય પૂ. મુનિ શ્રી અભયસાગરજી મ. ગણું તથા, પૂ. મહારાજ શ્રી હસ્તક સંપાદન કાર્યમાં વિવિધ રીતે ઉપયોગી થનાર ૫. નિરૂપમ સાગરજી મ., પૂ. મુનિ શ્રી કલ્યાણસાગરજી મ. તથા પૂ. મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ. આદિની ધર્મ સનેહભરી કૃપાદ્રષ્ટિ બદલ અમે અમારી જાતને ગૌરવવંતી માનીએ છીએ.
આગમ જાતનું કલાત્મક છાપ માટે પૂરતી કાળજી સેવનાર અને નિઃસ્વાર્થભાવે તનતોડ પરિશ્રમ લેનાર સેવાભાવી સ્વ. શેઠશ્રી સારાભાઈ ગજરાવાળા (અમદાવાદ)ના ગત વર્ષના આકસ્મિક અવસાન પછી પૂ. મહારાજશ્રી હસ્તકના પ્રેસ સંબંધી દરેક કાર્યોમાં તનતોડ પરિશ્રમ-નિવાર્થપણે મૂક સેવા આપી સારાભાઈ શેઠની ગેરહાજરી ન જણાય તેવું ધમસનેહભર્યું લાગણી પૂર્ણ વર્તન દાખવનાર એકંદર “આગમ ચેતના સુંદર પ્રકાશન માટે અહર્નિશ કાળજી અને લાગણી ધરાવનાર શેઠ શ્રી બાબુલાલ કેશવલાલ ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માર્કેટ, રતનપોળ, અમદાવાદ)ને ધર્મપ્રેમની અનુમોદના જેટલી કરીએ તેટલી ઓછી છે.
આ ઉપરાંત શેઠ શ્રી લાલભાઈ એલ. પરીખ C. A. અમદાવાદ અને “આગમ ચેતના સ્થાયી કોશની જનાને સ્વરૂપ આપવામાં ખૂબજ સક્રિય ફાળો નેંધાવનાર શ્રી અભયદેવ સૂરિ જેને જ્ઞાન મંદિર અને જૈન ધાર્મિક પાઠશાળાના માનદ્ શિક્ષક શ્રીયુત હરગોવનદાસ સંપ્રીતચંદ શાહના ધર્મપ્રેમની પણ નેંધ આ સ્થળે લેવી જરૂરી છે.
વળી “આગમતનું નિઃસ્વાર્થ પણે લાગણીથી વ્યવસ્થા તંત્ર સંભાળી હાદિક ધર્મપ્રેમ સૂચવનાર “શ્રી આગમ જ્યોત
લાગણી, માટે અહરિ રાણરમાવાના જેટલી
Page #11
--------------------------------------------------------------------------
________________
કાર્યાલય, મહેસાણાના સંચાલક શ્રી કીર્તિકુમાર કુલચંદ પટવા (દિલીપ નેવેલ્ટી સ્ટેર), મહેસાણુ, તેમને સહયોગ આપનાર શ્રી સેવંતીભાઈ શાન્તિભાઈ શાહ બરવાળાના ધર્મપ્રેમની પણ ભૂરિ ભૂરિ અનુમોદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ.
અમારા આ વખતના પ્રકાશનમાં અમદાવાદનું વાતાવરણ અશાંત છતાં ટૂંક વખતમાં ૪૦ ફર્માનું છાપકામ ઝડપી અને સુંદર કરી આપવા બદલ વસંત પ્રિન્ટિંગ પ્રેસના અધિપતિ શ્રી જયંતિ ભાઈ દલાલ તથા મેનેજર શ્રી શાન્તિભાઈ શાહના ધર્મપ્રેમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.
આ ઉપરાંત અમારા પ્રકાશનના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર દરેક પુણ્યશાળી મહાનુભાના ધર્મ નેહની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
છેવટે પ્રસ્તુત પ્રકાશનમાં જાયે અજાયે મતિમંદતાથી કે ક્ષપશમની વિચિત્રતાથી જિનાજ્ઞા, પરંપરાથી કે પૂ. આગમ દ્વારકા શ્રીના આશયથી વિરૂદ્ધ કંઈ થયું હોય તે સંબંધી ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાર્દિક મિન્ગચ્છામિ દુક માંગવા સાથે સુજ્ઞ વિવેકી તત્વરૂચિ પ્રણ્યાત્માએ આ પ્રકાશનમાં પૂ. આગમન દ્વારકશ્રીની તત્વનિષ્ઠાભરી શૈલિથી રજુ કરાએલ સામગ્રીને સદુપગ ગુરૂનિશ્રાએ પિતાનું જીવન સ્વાર કલ્યાણકારી બને એ હાર્દિક કામના.
કાપડ બજાર, મુ. કપડવંજ (જિ. ખેડા) વીર વિ. સં. ૨૪૯૬ વિ. સં. ૨૦૨૫ આસો વદ ૫
વિનીત
સંધ સેવક } રમણલાલ જેચંદભાઈ શાહ
કાર્યવાહક | શ્રી આગામે દ્વારકા જેન ગ્રંથમાળા
Page #12
--------------------------------------------------------------------------
________________
III
IIIIII-મ01-TI
DOHODOUCXO QUDSIKR
-This
INDOUDOGW XWGUN DON D cm mO INDONXMDOW
આ ગ મ ો તો
વર્ષ ૪
પુત્ર - ૨ - ૩ -૪ વિષયાનુ કમ -nine-I n-ail • • dui vilanung-bi moral
પુસ્તક ૧ - . ૧-૮૦ | શ્રમણ ભગવાન મહાવીર
વીર | કર્મનાશા નદીના જલસ્પર્શની મહારાજાએ વિસ્તારેલું
અનિષ્ટતા કેમ? ૯ તત્ત્વજ્ઞાન ૧-૧૩
કર્મનાશા જલના સ્પર્શના નિષે
ધમાં સામુદાયિક મેહ જ ૧૦ શાબ્દિક રીતે પણ સર્વદર્શનેનું
પરમેશ્વરની આધ્યાત્મિક મહત્તા ૧૦ મેક્ષનું લક્ષ્ય
પરમ પરમેશ્વરની વાણી અને . અજ્ઞાનની સંસારકારતાથી પણ
સૂર્યપ્રકાશ
૧૧ અસહવર્તનની વધુ ભયહેતુના ૨
પરમેશ્વરની સર્વ હિતકારિતાસમ્યફ જ્ઞાન એટલે? ૩
વીતરાગતા આશીર્વાદરૂપ જ્ઞાન કયું? ૩
આધિભૌતિકથી ઈશ્વરનું ઐશ્વર્યા મેક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન જેટલી જ વર્તનની જરૂર
કેમ નહીં ? શ્રત અને શ્રીલના ભાંગા અને પરમેશ્વરના સ્વરૂપ આડે લીલાના તેની સમજ
પડદા કેમ ?
૧૩ અભિમુખ અને વિમુખતારૂપ ઈશ્વરમાં અવતાર કે અવતારમાં આરાધક-વિરાધકની સમજણ ૫
ઈશ્વર જ્ઞાન અને ક્રિયાને રથના ચક્રની
આગમ રહસ્ય ૧૫-૮૦ ઉપમા કેમ ? ભગવાન ઉમાસ્વાતિ વાચકજીના
મહાવીર મહારાજની ગર્ભાવસ્થા ૧૫ માર્ગની શોત-અપેક્ષતા ૬
ગર્ભનિશ્ચલતાના કારણે જ્ઞાન અને “સફ” શબ્દ કેમ
મહત્વની વાત
૧૬ નથી ?
પ્રભુ મહાવીરે ઉપગ મુનહતો તૈયાયિક વૈશેષિકેનાલનું સ્વરૂપ ૮ પ્રભુ મહાવીરની અનુકંપા ૧૮ મોક્ષના સાધનભૂત એવા ધર્મમાં ગર્ભાવસ્થામાં અભિગ્રહ ૨૦ સ્થાન
- ૯ | અભિગ્રહનું કારણ ૨૦
૧૩)
3
Page #13
--------------------------------------------------------------------------
________________
૩૦
માતા-પિતાને સ્નેહ ૨૧ | નમભામાં ભાગ્યશાળીની તીર્થકરોની પરહિત-વૃત્તિ રર સ્થિતિ
૩૭ તીર્થકરોનું જ્ઞાનજીવન એટલે? ૨૩ અસંમત સગીર દીક્ષાના નામે જ્ઞાનજીવનનું રહસ્ય ૨૫ થતા લાહલની સત્યતા ૩૮ પ્રભુ મહાવીરે અમિહયારે
કરપ જુઠી લખાણથી દીક્ષા બાબતમાં પ્રભુ મહાવીરને અભિગ્રહને
અનુચિત પ્રયત્ન ૩૮ - દુરૂપયોગ
૨૬ શાસનની હેલનામાં ગુન્હેગાર કોણ? ૩૮ પ્રભુ મહાવીરના અભિગ્રહનું રહસ્ય ર૭ દીક્ષાર્થીઓ ઉપર સંસારીઓ અભિગ્રહને પરમાર્થ २८ તરથી થતા સિતાય અભિગ્રહ વખતે અવધિના દીક્ષાને અંગે થએલ ઠરાવોની ઉપયાગને અભાવ
અધિચતા સર્વદીક્ષામાં માતા-પિતાની રજા જન્મ કે દીક્ષાના સ્થાનના જરૂરી નહિ
સંધની માલિકી કઈ? ૪૦ પિંડદાનનું પોળ
૩૧ શ્રમણ ભગવાન મહાવીર મહાકુટુંબનું રાદન આદિ દીક્ષાનું ચિહ્ન કર રાજને દીક્ષામાં માબાપની આયુષ્યના અનિયમે આશ્રમના રજાને અસંભવ ૪૦
નિયમનની વ્યર્થતા ૩૨ શ્રમણ ભગવાન મહાવીર મહાઅધિકના નિષેધ માટે પણ
રાજના દીક્ષાના અભિમાહથી યોગ્ય નથી
જ રાની બિનજરૂરી જ કૃતિનું બલવત્તરપણ હેવાથી
પુખ્ત ઉંમરવાળા ઉપર કોઈની અનિયમ
માલિકી નથી
કર મૃતિ વાક્યોને ફલિતાર્થ ૩૪ જન્મ કે દીક્ષાના ગામના સંઘની ગૃહસ્થાશ્રમની પાપપરાયણતા ૩૪ રજાના વિચારોનું વાહીયાતપણે કર ભગવાનને અભિગ્રહ ઔયિક ૩૪ અભિગ્રહથી પુખ્ત ઉંમરવાળાને જેનાભાસની જીલ્લાનું ઝેર ૩૪ દીક્ષામાં મા-બાપની જાની ગૃહસ્થાશ્રમને ઉત્સર્ગ માર્ગ
જરૂર નથી જણાવનારની જતા ૩૫ અવધિજ્ઞાનથી શ્રી દેવાનનાનું સંસારમાં ગેધવાને લઈને દુઃખ જાણવું
પણ અધિકાર નથી ક૬ | સામાન્ય જ્ઞાનથી વાઘના નામો માતા-પિતાની રજાને સામાન્ય | નિરાધ જાણવો ૪૫ પણ અભાવ
૩૭ | અવધિજ્ઞાનથી ગર્ભપકાર ચિંતનું mતે દેવાય પણ જતિન વાય ૩૭ | જ્ઞાન
Page #14
--------------------------------------------------------------------------
________________
ગર્ભ રક્ષણ માટે માતા-પિતાના | અવધિજ્ઞાનની અત્યંત તીર્થકર
અસાધારણ પ્રયત્ન ૪૫ | હેવાથી કેવળજ્ઞાન પહેલાં પણ અવધિનાનથી માતા-પિતાના
તીર્થકરપણું સ્નેહનું જ્ઞાન
૪૫ ગર્ભથી તીર્થકર પણ માને તો જ સામાન્યજ્ઞાનથી સ્નેહ પરિણામની જિનેશ્વરના પાંચ કલ્યાણ પર કલપના
ગર્ભથી જ શાસ્ત્રકારોએ માનેલ દીક્ષા લેવાને જ અભિગ્રહકેમ? ૪૬ તીર્થકરપણું
૫૭ કોઈપણ પ્રકારે પણ દીક્ષા
ભગવાનની માતાના ચૌદ સ્વપ્નને . લેવાનો નિશ્ચય ૪૬ અને ચળકાટ પણ માતા-પિતાદિના રાગમાં નહિ રખેની બેલીની રકમ લેપાવું
દેવદ્રવ્યમાં જવાનું કારણ ૫ માતા-પિતાની ભક્તિ કે અનુ- ઐી આદિ માલના સ્થાને સ્વપ્ન
કંપાની અનુલ્લંઘનીયતા ૪૬ છે, તેથી દેવદ્રવ્ય ગણાય ૫૪ શ્રી નવિર્ધનછના નેહની
અન્ય ક્ષેત્રની વૃતિની અપેક્ષા પદ્ધ આડખીલી
૪૭ દેવદ્રવ્યને ઉપગ અન્ય ક્ષેત્રમાં - દીક્ષા લેવાની રવાભાવિકતા ૪૭. ન થવામાં ઐકમય પણ
એહના પરિણામની કલ્પના ૪૭ ભક્તિ કરનારાઓમાં બાહ્ય માતા-પિતાની બારમા દેવલોકની | સંયોગની પણ કિસ્મત પધ - પ્રાપ્તિ
૪૮ સમવરણમાં પણ ઋદ્ધિની મહત્તા ગલે વૈરાગ્યથી ત્યાગ કપનાને
–અમહત્તા
૫ પ્રતિદિવસ અભાવ ૪૯
અભિષેક અને પૂજાની માફક વિયાગનીકાના દુઃખનું અનિવારણપ૦
આભૂષણની પૂજા જરૂરી પર દીક્ષાનું રોકાણ કેમ નહિ?
વીતરાગજ્ઞાની પૂજા કરવાની રન માંગવાનું કેમ? ૫૦
વાતનું વાહીયાતપણું ૫૬ પરહિતરતપણામાં અભિગ્રહને
જિનપ્રતિમાને ચક્ષુ હડાવવાની
આવશયકતા ઉપનય
૫૦ પ્રભુ મહાવીરની પરોપકારી
છાસ્થ અવરથામાં પણ તીર કર
પણું વૃત્તિને વિશિષ્ટ વિચાર ૫ |
કેવલી થયા પછી જિમનામામના શ્રમણ ભગવાન મહાવીરે કરેલ ઉમ્રનું તત્ત્વ
૫૮ મેરૂનું ચાલન
ખાસ મહત્વની વાત ૫૮ ગર્ભ અવસ્થાથી તીર્થકર
તીર્થકર ભગવાનમાં પરહિતમાનવાનું કારણ ૫૧ | રતપણને વિચાર પત્ર
૫૭
Page #15
--------------------------------------------------------------------------
________________
આકાલ” પદના ફૂટ અર્થને દેવભવવાળાને પણ શ્રુતજ્ઞાનની હોટ - ૬૦ ન્યૂનતા
૭૨ શ્રમણ ભગવાન મહાવીર મહા- જાતિર મરણથી કૃતની સારી પ્રાપ્તિ રાજનું સર્પ પંકવામાં પણ
છતાં ગાંભીર્ય
કરે પરોપકારનિરતપણું ૬૩
લેખશાળામાં લઈ જવાની અવસ્થાની અપેક્ષાએ સાવવાની
ક્રિયાને અનિષેધ કેમ? ૭૩ પણ યોગ્યતા
૬૪
વ્યતિરિક્ત પૂજાનું કારણ અનુપકૃત પ્રભુ મહાવીરની સાત્વિકતા ૬૫
પરહિતરતતા
૭૫ ઉત્તમ સ્વપ્નને સામાન્ય ફળાદેશ ૬૭
તીર્થકરની પરોપકારિતા વરગર્ભપહારને કલ્યાણક કહેનારની
બેધિથી કે અનાદિથી? ૭૫
વાક્યોના જથ્થાને વૃત્તાન્તોને અજ્ઞાનતા
જથ્થો કહેવાય કે? ૭૬ શ્રી કલ્પસૂત્રના “સેય” શબ્દથી
ભગવાન મહાવીરની ઉપકાર કલ્યાણક માનનારની ગેરસમજ ૬૮
પરંપરા શ્રી કલ્પસત્રના બહુવચનથી ગર્ભપ- યશોદા સાથેના લગ્નમાં પરોપ
હારને કલ્યાણક કહેનારા પ્રત્યે ૬૮ કારિતાની ઝાંખી ૭૭ ગાદિસ્વનેના ફલાદેશની મહત્તા ૬૯ કાકતાલીય ન્યાયે યશોદાનું પરિ. સાથે રમનારા તે કુમારે કયા? ૬૯ @યન માટે સ્વયમાગમન ૭૮ પિશાચિકરૂપને મુષ્ટિ મારવાનો હેતુ ૬૯ યશોદા નામનું ગુણનિષ્પન્નપણું ૭૮ પ્રભુ મહાવીરની પરહિતવૃત્તિ ૭૦ ગુણનિષ્પન્ન નામેવાળાને આશ્ચર્ય જિનેશ્વર ભગવાનને જાતિસ્મરણની કારક સંબંધ
૭૮
પરોપકારને અંગે સાવધ-અનવદ્ય' ભતિ, શ્રુત અને અવધિજ્ઞાન પણની આવશ્યકતા કેટલી? ૮૦
કરતાં જાતિસ્મરણનું આંશિક | અભિગ્રહની પૂર્ણતા પછી ઉપનું મહત્વ
૭૧ કારને અગે જ બે વર્ષ રહેવું ૮૦ 'પુસ્તક ૨ – પૃ. ૮૧-૧૬૦ શ્રમણ ભગવાન મહાવીર મનુષ્ય જાતની માફક જીવની જાત ૮૩ મહારાજાએ વિસ્તારેલું
છ કાય જીવની માન્યતા એ જ તત્ત્વજ્ઞાન ૮૧-૫
વીર-વાણી જૈન દર્શનમાં ગુરૂની જવાબદારી ૮૧ જૈનદર્શનમાં મેહમલિનતાની
ભગવાન વીરના દર્શન સિવાય : સર્વત્ર અધમતા કેમ? : ૮૨ | અન્યત્ર જમાનાનું ઝેર ૮૪
Page #16
--------------------------------------------------------------------------
________________
ઈતર દર્શનવાળાના હિંસાનિષેધ આત્મા અને જ્ઞાનને જોડનાર ૯૧
અને દયા આદિ વાક્યો આત્માને નિરંશ કે સાંશ : અનુકરણરૂપ છે ૮૫ માને ?
૯૨ મહાવીરના મહાવત અને અહિ.
આત્મા જ્ઞાન સ્વરૂપ કેમ? ૯૩ સાની મુખ્યતા
૮૬ જ્ઞાનરવરૂપ આત્મા હોય તે જ જૈનેના પર્વ અને તહેવારમાં કૈવલ્ય સંભાવે ! ૯૩ ત્યાગ
આત્મામાં જ્ઞાન ઉત્પાઘ કે ભગવાન જિનેશ્વરના મંદિરમાં | અભિવ્યંજ્ય?
૯૩ . પિસવાની મનાઈ કેમ? ૮૭ અનુભવથી જ્ઞાનને ગુણ અને કર્મનાશા નદીના જલનો સ્પર્શ
આવરણ માનવાની જરૂર ૯૩ એ બીજે નંબરે ૮૭ સખ્યાદિના મતે જ્ઞાનનું સ્થાન ૯૪ ગંગાજી અને કર્મનાશામાં ફરક ઉપસંહાર કેમ?
૮૮ સુખ એ આત્મ સ્વભાવ કે
પૂ. આગમ દ્વારકશ્રી વ્યાખ્યાન પુદગલસ્વભાવ ? ૮૮
સંગ્રહ ૯૬-૧૬/૪ મેક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાનને નાશ સંધસિત્તરી (ગા. ૪૩)ના કેમ?
છ વ્યાખ્યાન પરમેશ્વરને વ્યાપક માનવાની જરૂર કેમ પડી?
પહેલું વ્યાખ્યાન ૮૯
- ૯૬-૧૦૪ શેષ જીવેને પણ સર્વ વ્યાપક
બીજું વ્યાખ્યાન ૧૦૫-૧૧૬ કેમ માનવા પડ્યા? ૯૦
ત્રીજું વ્યાખ્યાન ૧૧૬-૧૨૪ જ્ઞાન જુદું કેમ માનવું પડયું ? ૯૦
ચોથું વ્યાખ્યાન ૧૨૫-૧૩૩ આત્મ-વ્યાપકતા એ પર્યાવસાનમાં પાંચમું વ્યાખ્યાન ૧૫૫–૧૫૪ નાતિકતા
૯૧ | છઠું વ્યાખ્યાન - ૧૫૫-૧૬/૪
પુસ્તક ૩ - મૃ. ૧૬૧-૨૪૦ આદ્ય ઉપદેશક તીર્થકર | શ્રી લલિત વિસ્તરાના આકાલ'
" ને ખુલાસો
૧૬૬ ભગવાન જ કેમ ? ૧૬૧-૧૭૩ |
ભગવાન જિનેશ્વરો જન્મથી ઉપદેશ પ્રવર્તક પરમાત્મા
ઈદ્રાદિકથી આરાધ કેમ? ૧૬૭ પરમેશ્વર - ૧૬૧
અનાદિ શુદ્ધ આત્માઓ કેમ ન માનવા ૧
૧૬૮ પરમપુરૂષ પરમાત્માની ભાવના ૧૬૩
આજ્ઞ ગ્રાહ્ય અને હેતુગ્રાહ્યનું સ્થાન૧૬૯ પરમાત્મા કેવલી થાય ત્યારે જ અનાદિ શુદ્ધ આત્મા માનવામાં ઉપદેશક કેમ? ૧૬૩ | બાધ
૧૭૨
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૧
નારાઓને
દીવાદાંડીનાં અજવાળ ૧૭૪-૧૮૫ | ધર્મની ઓળખાણ ૨૧૯ (પૂ આગમહારશ્રોના મનનીય પાંચ (અતિમહત્વનું વ્યાખ્યાન) વ્યાખ્યાન-નિબંધને સંગ્રહ)
આર્ય પ્રજાની માન્યતા ૧. સતત વિચારવા જેવું!!!
નકલ કેની નીકળે ? ૨૨૦ - (જાહેર વ્યાખ્યાન) ૧૭૪-૧૮૫
ભાગ્યને જ પ્રતાપ
૨૩૦ શું બીનજરૂરી ચીજ જ થ? ૧૭૫ મનુષ્યપણુની કિંમત! ૨૨૧ શંકાસમાધાયક દૃષ્ટાંત અને જેને જીવ કોને માને ? રર૧ માનવજીવનમાં વિષયની
જગતની દષ્ટિએ જોતાં શીખે રરર મેઘવારી
૧૭૬ ધર્મએ મહાન કિંમતી ચીજ રરર-૧ થી આવ્યા? અને કયા
સાચા ચોકસી બને ૨૨૨-૨ જશો ?
૧૭૯
નકલીઓથી સાવધાન રરર-૨ પદાર્થ પ્રીતિની દુર્લભતા ૧૮૧
ધર્મના ફટા દેખી દૂર રહે પદાર્થ પ્રીતિના ત્રણ પાયા ૧૮૨
૨૨૨-૩ ર, ધર્મને પાયો
બારીક બુદ્ધિથી ધર્મને (મનનીય વ્યાખ્યાન) ૧૮૬-
| તપાસ
૨૨૨-૩ જન્મ-મરણને ભય ૧૮૬
૨૨૨-૪ ધમની મર્યાદા
મૂળ વસ્તુને કદી ન છોડે ૨૨૨-૪ ધર્મનું રવરૂ૫ વર્ણન
ધર્મને માથે ધુળ ઉડાડનારા રરર-૪ મૈત્રી ભાવના
૧૯૦
ધર્મના પડીકા વેચવાવાળા ૨૨૨-૫ પ્રમેહ ભાવના
૧૯૨
ઘરના જ સર્ટીફીકેટ દેવાના ર૨૨-૬ કારૂણ્ય ભાવના
વૈયાવચ્ચ એ મહાન ગુણ રરર-૬ માધ્યસ્થ ભાવ
૧૯૫
ભગવાનને કણ માની શકે? રરર-૭ પ્રમાદ ભાવના
૧૯૮
વાડાબંધીનું પરિણામ રરર-૮ ભાવનાઓને ઉપસંહાર ૧૯૯
૫. દેવ વિવાર ર૪૦ ૩. ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞા (મનનીય વાચના) ૨૦૨૦-૨૧
देवद्रव्य के उपर सागरशेठ का ૪. ધર્મશ્રવણને અર્થી
दृष्टांत અધિકારી કેશુ? રર-૨૧૮ | श्री चन्द्रकुमार का दृष्टान्त २३७ (મનનીય લેખ)
विधारने मनन करने योग्य २३४
દૃષ્ટિષ
૧૮૭
૧૮૯
૧૪
-
૨૩૫
Page #18
--------------------------------------------------------------------------
________________
ગા
,
૨૪૬
પુસ્તક ૪ – પૃ. ૨૪૧-૩૦૮ આદ્ય ઉપદેશક તીર્થકર
જય! શત્રુજ્ય! ૨૬૦ ભગવાન જ કેમ? ૨૪-૨૫૬
સુંદર સંસ્કૃત સુભાષિતો
ગુજરાતી અનુવાદ સાથે ૨૬૧-૨૬૮ બાલ સમ્યફમાં પણ સ્વયં
સંબુદ્ધ હેય કે? ૨૪૧ | ગુરૂથરણમાંથી મળેલ ૨૬૯-૩૦૨ આ સમ્યક્ત્વ અને વરાધિમાં તાત્વિક પ્રશ્નોત્તરે (સં.)
ભેદ ખરે કે નહીં ? ૨૪૨ ગુજરાતી અનુવાદ ૨૬-૨૭૬ આ સમ્યફ ગુરૂમાદિથી થાય છૂટક માર્મિક પ્રશ્નોત્તરે કે સ્વયં થાય ? ૨૪૪
(અનુવાદ) ૨૭૦-૨૭૯ ભગવાનની પોપકારિતા -
તાત્વિક વિચારણા ૨૮૦-૮૪ કયારની ? તીર્થકરનામ નિકાચિત કરવું ૨૪૭ આવશ્યક સૂત્ર અને ભગવાનનું જિનેશ્વરની માલ
તેની નિર્યુક્તિ ૨૮૫-૨૦૨ સમ્યકત્વ પ્રાપ્તિ ૨૪૭ દશવૈકાલિક આદિ કરત આવકર્મનો કર્તા એ આત્માનું લક્ષણ ૨૪૮ ચકની નિર્યુક્તિ પહેલી કેમ ૨૮૫ અનાદિથી કર્મ કર્તા કેમ? ૨૪૮
નિર્યુક્તિમાં બીજું મંગલ કેમ? ૨૮૬ ભગવાન તીર્થ કરે પણ અનાદિથી
અંગોપાંગ સંયુક્ત નિયુક્તિનું કર્મોના કર્તા ૨૫૦
સ્થાન આવશ્યક ૨૮૬ ભગવાન તીર્થકરોની સમ્યકત્વ
મોટા પ્રમાણુના સાહિત્યનું સ્થાન ૨૮૬ પ્રાપ્તિમાં વિચિત્રતા ૨૫૧
નહિ છપાયેલી ભાષ્યગાથાઓ ૨૮૭ અન્ય સચીન–મ્યજ્ઞાનવાળા
વાર્તિકથી શેભેલું આવશ્યક ૨૮૭ ઉપદેશકે કેમ નહીં ? ૨૫૩
ભાગાદિથી શણગારાયેલું શ્રી જિનેશ્વર મહારાજ આ
. આવશ્યક
૨૮૮ ઉપદેશકે જ કેમ? ૨૫૫
અનેક આચાર્યની ટીકાદથી હૈયાને ઝંકાર ૨૫૭૨૬૮ શોભતું આવશ્યક ૨૮૮ શ્રી તારંગા તીર્થપતિ શ્રી અજિત | વિશિષ્ટ કથાઓનું મૂળ આવશ્યક ૨૮૮ નાથ પ્રભુ સ્તવન ૨૫૭
આવશ્યકની વ્યાખ્યા માટે વીતરામ સ્તોત્ર પ્રકાશ ૨
જુદું સ્વતંત્રસૂત્ર અનુવાદ ,
૨૫૮ | સૂત્રનું સ્થાન લેનાર ગાથાવાળી શ્રી સિદ્ધચક્ર સ્તવન ૨૫૯ | નિયુક્તિ
૨૮
કાર
Page #19
--------------------------------------------------------------------------
________________
મૂલસૂત્રામાં નિયુક્તિની ગાથા નિયુક્તિ 'ગ વગેરેમાં કુલ, ગણુ અને નિવે।ની વક્તવ્યતા
ક્રમ
આવશ્યક નિયુક્તિને નાકજીલ કરનારની દશા લુ પમતવાળાનેનિયુ`ક્તિ આદિ નાકબુલ કરવાનું કારણુ ટીકાદિ નહિ માની કલ્પિત અ
સિદ્ધાન્તાનું જિનભાષિતપણું દિગંબર શસ્ત્રોની ક્રુત્પિતતા વમાન સૂત્ર ઉપર આક્ષેપ કરનાર દિગંબરેનું વિતંડાવાદી પણું ગિ'ખર શાસ્ત્રોમાં જિન પ્રણીત પણાના અભાવને તેઓએ કરાતા સ્વીકાર આવશ્યક નિયુÖક્તિની ગાથાઓનું વ્યાજખી સૂત્રમાં સ્થાન ૨૯૪
૨૯૦
૨૯૧
૨૨
૨૯૨
સાગરનાં માતી
૨૯૩
મનનીય સુવા
ધ' પરિણમ્યાની નિશાની
અમૃત વાણી ધ્યાનમાં લેવા જેવું
૨૯૩
કરનાર લુંપઢ્ઢાનું મૃષાવાદી પણું ૨૯૬ લુંપઢ્ઢાએ આવશ્યક નિયુ`ક્તિ શ્રાદિની માફ્ક કરેલ સૂત્રોને અપાંપ
૨૯૪
૨૯૫
'ગાદિ સૂત્રોમાં શ્રાવકના આચાર ન હેાવાનું કારણ ૨૯૭
૨૯૬
૧૬
૧૪
૮૦
૫
૧૬૦/૪
જ્વાસ્થતા ભવનું કારણ છે, પણ ૧૭૩
લુ’પદ્માના માનેલા સૂત્રોથી પણ પ્રતિમાદિની માન્યતાસિદ્ધિ ૨૯૮ દ્રૌપદીને પ્રસંગ અને પ્રાંતમા પૂજાદિની વ્યાપકતા આવશ્યક નિયુ`ક્તિનું દિગંબરામાં અનુકરણ અને અપહરણ ૨૯૯
૨૯૮
૩૦૦
વટ્ટકેર સ્વામીના મૂલાચાર ? દિગંબરેશને સૂત્રો વિચ્છેદ થયાં
એમ કેમ માનવું પડયું ? ૩૦૧ શિખર પર ંપરામાં સૂત્રના અંશ પશુ પરંપરાગત કેમ નહિ? ૩૦૧ વટ્ટર સ્વામિના મૂલચ્યાચારમાં નિયુŚક્તિના ઉપક્ષ ભ નિયુક્તિના પ્રચારની વટ્ટોરસ્વામી વખતે પ્રચુરતા
છુટક ઉપયાગી સામગ્રી
'
આગમ જયાત” અંગે સ્થાચી કાશની યાજના ૩૦૩
પ્રાસંગિક સુંદર સુભાષિતા
સં. ૨૦૨૫ના સ્થાચી
કાશમાં લાભ લેનાર સદ્ગુહસ્થાની નામાવલી સ. ૨૦૨૫ માં ભેટ
આપનાર પુણ્યાત્મા આની નામાવલી ૨૦૬-૩૦૭
કૃતજ્ઞતા અને ક્ષમાપના
૩૦૮
ટાઈટલ પેજ ચેાથુ’
૩૦૨
૩૦૨
મનનીય સુવાકય
મનનીય સુવા*ચો સવા ચાર લો !!! માર્મિક વાયા
યાદ રાખવા જેવું
૨૦૪-૩૦૪
૨૦૧
૨૨૨૦૮
૨૪૦
૨૫૯
}
Page #20
--------------------------------------------------------------------------
________________
આગળ જ્યોત
ક
અ
ન
. એ . *
* * *
* *
* * *
, , ,
,
,
વીરનિ. સ.
છે આગામે સં
૨૪૯૬ વિ. સં.ર૦રર
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ વિસ્તારેલું
તત્ત્વજ્ઞાન
વર્ષ-૪
.. समणे भगवं महावीरे तत्तसम्भूअभावं
आषवेइ परूवेह सेइ जिदंसेइ શાબ્દિક રીતે પણ સર્વદર્શનેનું મેક્ષનું લક્ષ્ય - જગતમાં કોઈ પણ ધર્મ કેઈપણ ઉદેશ સિવાય પ્રવત નથી, અને તેથી સામાન્ય રીતે સર્વ આસ્તિક મતેના ધર્મો અમુક ઉદ્દેશથી જ પ્રવર્તેલા છે. અને તે બધા આસ્તિકને મુખ્ય ઉદ્દેશ જે એક તરીકે મળને આવે છે તે બીજે કઈ જ નહિં પણ મોક્ષ પ્રપ્તિને છે.
વૈશેષિકે દ્રવ્યાદિ સાત પદાર્થના સાધમ્ય–વૈધમજ્ઞાનને જરૂરી ગણાવે છે અને તેનું ફળ મોક્ષ થાય એમ માને છે.
તૈયાયિકે પણ પ્રમાણે, પ્રમેય આદિ સેળ પદાર્થોના તવજ્ઞાનને જરૂરી જણાવી, તેને તત્ત્વજ્ઞાનથી મેલ થવાનું માને છે..
સાંખ્ય કે જે કપિલના નામે ઓળખાય છે. તે પ્રકૃતિ આદિ પચીશ તને જાણવાનું જરૂરી જણાવી પ્રકૃતિ અને પુરૂષના સ્વભાવને ભેદ જાણવાથી મોક્ષ થાય એમ માને છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
આગમત - બોહો પદાર્થોને સામાન્ય રીતે પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષણિક મનાવી પછી પરમાર્થથી નૈરાગ્યવાદ દાખલ કરી વાસનાના નિરોધને મણ માને છે. ' વેદાંતવાદીઓ આત્માને સ્વતઃ શુદ્ધ સ્વરૂપવાળ માનીને સતી, અસતી કે સદસતી એ ત્રણમાંથી એકે રૂપે ન કહી શકાય એવી અનિર્વચનીય માયાને વ્યાવહારિક રીતિએ બંધન કરનાર માની. આત્માના સ્વરૂપજ્ઞાનથી તે વ્યવહાર બંધનને નાશ માની મોક્ષ માને છે. - તેથી જ તેઓ બારમા વા અને અશં જોતો, મંતવ્યો જિતિજણાવતા એમ જણાવી આત્માનું શ્રવણુ મનન અને નિદિધ્યા સનને તાવિક મેક્ષને ઉપાય છે. એમ જણાવે છે. અજ્ઞાનની સંસારકારણુતાથી પણ અસદ્દવર્તનની વધુ ભયહેતુતા
પણ આ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પ્રરૂપેલ જૈનધર્મ સિવાયના આસ્તિક કહેવાતા સર્વમતે મુખ્યતાએ જ્ઞાનથી જ મોક્ષ માનનારા છે, અને તેથી ચકખા શબ્દમાં એમ કહીએ તે ખોટું નથી કે–જિનેશ્વર ભગવાન મહાવીર મહારાજ સિવાયના સર્વ બીજા આસ્તિક મતવાળાએ સંસારના કારણ તરીકે અને મોક્ષને રોકનાર તરીકે કેવળ અજ્ઞાનને જ માને છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જૈન ધર્મના નિરૂપણમાં એકલા અજ્ઞાનને સંસારના કારણ તરીકે કે મેક્ષના પ્રતિબંધક તરીકે ન માનતાં અજ્ઞાનની સાથે અસવર્તનને પણ સંસારના કારણ તરીકે અને મોક્ષના પ્રતિબંધક તરીકે માને છે, અને તેમાં પણ અજ્ઞાનના ટેકામાં અસદુવતનને જ મુખ્ય કારણ તરીકે જણાવેલ છે.
કેઈપણ સદ્દવર્તનવાળો થયેલે મનુષ્ય ચિરકાળ અજ્ઞાનીપણામાં નથી રહેતું, પણ બાહ્ય ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થો તે શું? પણ ઈન્દ્રિયેથી
Page #22
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧ ન જાણી શકાય એવા એવા અતીન્દ્રિય પદાર્થોને પણ જાણી શકે એવું ઉચી હદનું જ્ઞાન થયું હોય તે પણ જે તે સદ્વર્તનમાં કે સદ્વર્તનની ઈચ્છામાં દાખલ ન થયે હેય તે તેને કલ્પાંતે પણ મેક્ષ થાય નહિ, એમ જણાવી સદ્દવર્તનને જ મેક્ષના સાધન તરીકે કે સંસારને રોકનાર તરીકે મુખ્યપદ આપેલું છે. સમ્યફ જ્ઞાન એટલે?
શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તાત્તિવક જ્ઞાન તેને જ માન્યું છે કે જે જ્ઞાન થયા પછી મન, વચન અને કાયાની વર્તણુંક માં અશુદ્ધિ રહે નહિ, અને જે જે જગ પર મન, વચન કાયાની અશુદ્ધિ હોય અને તે અશુદ્ધિને અશુદ્ધિરૂપ જાણી ટાળવાની ઈચ્છા ન હોય તે તે જ્ઞાનને જ્ઞાનરૂપે માનવાની પણ શ્રમણ ભગવાન મહાવીર ના પાડે છે. આશીર્વાદ રૂપ જ્ઞાન કયું?
જગતમાં જેમ ચેર, લુચ્ચા અને જુગારીઓની ચાલાકી બુદ્ધિ અને હોશિયારી શાપ સમાન છે, તેવી રીતે સદ્વર્તનના પક્ષમાં કે તેની ઉત્તમતાની માન્યતામાં દાખલ નહિં થયેલાઓનું ચાહે જટલું વ્યાવહારિક જ્ઞાન હોય, પણ તે અજ્ઞાન જ કહેવાય છે, અને તેવું અજ્ઞાન તેના ઉપાસકેને એકલાને જ નહિં પણ તેવા જ્ઞાનવાળાને પણ ભવભ્રમણ કરાવનાર છે. એમ જૈનદર્શન માને છે. મેક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન જેટલી જ વર્તનની જરૂર - આજ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જેને ધર્મમાં દીક્ષિત થનારને પ્રથમ નંબરે એ માનવાનું જરૂરી છે જણાવે છે કે –
જ્ઞાજિયાખ્યાં મોક્ષ અર્થાત્ ઉપર જણાવેલા માના કેટલાકે એ સાધમ્ય–વૈધમ્ય આદિ જ્ઞાન માત્રથી મોક્ષ માજ્યારે કેટલાકોએ ક્ષિામાત્રથી મોક્ષ મા પણ જૈનદર્શન નથી તે એકલા જ્ઞાન માત્રથી મોક્ષ માનતું, અને નથી તે એકલી ક્રિયામાત્રથી મેશ
Page #23
--------------------------------------------------------------------------
________________
આગમાત માનતું! પણ જૈન દર્શન જ્ઞાન અને ક્રિયા બન્નેના સચાગથીજ માક્ષ માને છે.
જ્ઞાન અને ક્રિયાના સંચાગ કહીને તેએ એમ જણાવે છે કે જે કેટલાક મત વાળાએ જ્ઞાન અને ક્રિયા બન્ને ને મેાક્ષના ઉપાય તરીકે માને છે. એટલે કે જ્ઞાન અને ક્રિયામાં મેાક્ષ પ્રાપ્ત કરવાની સ્વતંત્ર શક્તિ માને છે. અર્થાત્ કેટલાકે જ્ઞાનવાળા હાય અને ક્રિયાવાળા ન હાય, તા પણ તે જ્ઞાનના પ્રભાવથીમાક્ષે જઈ શકે અને તેવી જ રીતે કેટલાકેા ક્રિયાવાળા હાય અને જ્ઞાનવાળા ન હાય, તા પણ તે ક્રિયાના પ્રભાવે માક્ષે જઈ શકે છે.
એવી રીતે જ્ઞાન અને ક્રિયા અન્નમાં જે કેટલાકાએ માક્ષ દેવાની સ્વતંત્ર શક્તિ માની છે, તેવી રીતે જૈનધમ એકલા જ્ઞાનમાં કે એકલી ક્રિયામાં મેાક્ષ દેવાની શક્તિ માનતા નથી.
વળી કેટલાક। જ્ઞાન અને ક્રિયા બન્નેને મેક્ષ દેનાર તરીકે સ્વતંત્ર ન માનતાં જ્ઞાન–ક્રિયા બન્નેની સહચારિતાથી માક્ષ થાય એમ માને છે, પણ તેમાં કેટલાકેા જ્ઞાનની મુખ્યતા અને ક્રિયાની ગૌણતા હાય તા પણ અથવા ક્રિયાની મુખ્યતા અને જ્ઞાનની ગૌણુતા હાય તા પણ મેક્ષ થવાનું સ્વીકારે છે, તેવી રીતે જૈન દન જ્ઞાન અને ક્રિયામાં જુદી જુદી મૈક્ષ દેવાની શક્તિ હોય તેવા સ્વીકાર કરતા નથી.
અથવા તે કેટલીક વ્યક્તિમાં જ્ઞાન મુખ્ય હાય અને ક્રિયા ગૌણુ હાય તા પણ માક્ષ થાય અને કેટલીક વ્યક્તિએમાં ક્રિયા ખ્ય હોય અને જ્ઞાન ગૌણુ હાય તા પણ મેક્ષ થાય એવું પણ સ્વીકારતા નથી.
આજ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતાં ૬. ધ્રુવં સેવ, . સૌજ લેય, રૂ. જીરું લીજ લેર ૪ છીજું સુર્ય તૈય, આ ચાર પ્રકારના નિષેધ કર્યાં.
અર્થાત્ એકલું જ્ઞાન એ પણ શ્રેષ્ઠ નહિં, એકલી ક્રિયા એ પણ
Page #24
--------------------------------------------------------------------------
________________
વષ ૪-૫, ૧ શ્રેષ્ઠ નહિ, શ્રત ગૌણ અને શીલ મુખ્ય એ માર્ગ પણ શ્રેષ્ઠ નહિં તેમજ શીલ ગૌણ અને શ્રત શ્રેષ્ઠ એ માર્ગ પણ શ્રેષ્ઠ નહિ, એટલે ચારમાંથી એક પણ પ્રકાર મોક્ષને આપનારે બનતું નથી. શ્રત અને શીલનાં ભાંગા અને તેની સમજ .
આવી રીતે આ ચાર પ્રકારોને વ્યર્થ જણાવીને બીજા મુદ્દાના ચાર પ્રકાર જણાવ્યા છે કે - (૧) સદવર્તનને શ્રેષ્ઠ જાણે અને માને છતાં સદ્દવર્તન કરે નહિ!
(૨) સદવર્તનને સારી રીતે આચરે ખરે! પણ સ૬ વર્તનનું સવરૂપ જાણે કે માને નહિ !'
(૩) સદ્દવર્તનનું સ્વરૂપ યથાસ્થિત તરીકે જાણે માને અને સંપૂર્ણ રીતિએ આયરે !
(૪) સદવર્તનના સ્વરૂપને જાણે-માને પણ નહિ એને સદ્દવર્તનને આચરે પણ નહિ !
આ ચાર પ્રકારના પુરૂષ જૈન શાસનમાં પણ હોય છે.
પણ તેમાં માત્ર મેક્ષ મેળવનાર જે કઈ હોય તે તે ત્રીજે ભાગે કે જેમાં સદવર્તનને જાણવા-માનવાનું અને આચરવાનું છે. તે ભાંગાવાળો જ મનુષ્ય મોક્ષ મેળવી શકે છે.
આ ઉપરથી ચે ભાંગે કે જેમાં સદ્દવર્તનને આદરવાનું પણ નથી તેવા ચેથા ભાંગામાં રહેલા મનુષ્ય મોક્ષ ન સાધી શકે અને તે મોક્ષને ન સાધવા રૂપ વિરાધકપણે જ તેને હોય તેમાં આશ્ચર્ય, જ નથી. અભિમુખ અને વિમુખતારૂપ આરાધક-વિરાધકતાની સમજણ - જો કે પહેલાં ભાંગામાં સદ્દવર્તનને વર્તનને શ્રેષ્ઠ તરીકે જાણે અને આ
અને તેથી સદ્દવર્તનની
મરણ નથી, પણ સદુ
Page #25
--------------------------------------------------------------------------
________________
આગમત 'ઉત્તમતા રમે રેમ વસી જાય, તે પણ તે સદ્દવર્તન કરતે નથી માટે તે ક્રિયા રહિત હેવાથી તે ક્રિયા-એશને વિરાધક છે.
એવી જ રીતે બીજા ભાંગામાં કેઈ તેવા મહાપુરુષના સમાન ગમથી કે અન્ય કઈ પણ કારણથી સદ્વર્તનને આચરનારે છે. પણ સદ્દવર્તનની શ્રેષ્ઠતાને જાણનારે-માનનારે નથી, તેથી તે માત્ર અંશને જ આરાધક છે.
આવી રીતે આરાધક, વિરાધક, સર્વઆરાધક અને સર્વ વિરાધકના સ્વરૂપને યથાસ્થિતપણે સમજનાર મનુષ્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તત્વવિજ્ઞાનના વિસ્તારને સમજતાં સ્પષ્ટપણે સમજી શકે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જૈન ધર્મના જ્ઞાન અને ક્રિયા એ બનેને એક સરખી રીતે જ મુખ્ય માર્ગ તરીકે જણાવેલ અને તેથી જૈનશાસકારે જ્ઞાન અને ક્રિયા એ બંનેને જનધર્મરૂપી રથના ચક્ર તરીકે માને છે. જ્ઞાન અને ક્રિયાને રથના ચક્રની ઉપમા કેમ? - એ તે જાણીતી વાત છે કે રથના બે ચક્રમાં એક ચક્ર પણ ન હેય તે રથની ગતિ થાય નહિ, તેવી જ રીતે કેઈપણ ચક્ર મેટું કે નાનું હોય તે પણ તે રથની ગતિ બને નહિં, એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જૈન ધર્મ આદરનારાઓને સ્પષ્ટ પણે જણાવી દીધું છે કે જો તમારે આ જૈનધર્મરૂપી રથથી મોક્ષપુરે પહોંચવું હોય તે તમારે આ જૈનધર્મરૂપી રથના જ્ઞાન અને સદ્વર્તન રૂપી બને ચ રાખવા જ જોઈશે અને તે પણ બને ચક્કામાં એકની પણ મુખ્યતા કે ગીતા કરવા દ્વારા મોટા-નાનાપણું નહિ તો એ સમ્યગ જ્ઞાન અને સદ્વર્તનના બને ચક્રો સરખાજ શખવા જ છે. ભગવાન ઉમો વાચકજીના માર્ગની શો-અપેક્ષતા ભગવાન ઉa
પતિ વાચકજીના વચન પ્રમાણે સમ્યગદશન, સમ્યક જ્ઞો ને
પરિત્ર એ ત્રણ મળીને મેક્ષને
Page #26
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧ રસ્તે છે. એમ જણાવાય છે પણ તે ભગવાન ઉમાસ્વાતિ વાચકજીનું સૂત્ર અન્યમતથી જેનમતની સમાલેચનાને અંગે નથી, પણ જૈન દર્શનમાં પ્રવર્તેલા ભવ્ય અને મોક્ષના માર્ગને જણાવવા પુરતું છે, અને આજ કારણથી તેમાં સમ્યફશબ્દ જોડવાની જરૂર પડી છે. જ્ઞાન અને ક્રિયામાં “સમ્યક સમદ કેમ નથી?
શાજિયાખ્યા મોક્ષ એ સૂત્ર ઈતર દશનેની માન્યતાના જવાબ રૂપે છે.
“એકલા જ્ઞાનથી, એકલી ક્રિયાથી, જ્ઞાન અને ક્રિયા બનેની સ્વતંત્રતાથી, જ્ઞાન મુખ્ય અને ક્રિયાની ગૌણતાથી, ક્રિયા મુખ્ય અને જ્ઞાનની ગૌણતાથી મોક્ષ સધાય છે.” એવું જેઓ માને છે, તેઓને એ જાણવું જરૂરી છે કે હતું કે જ્ઞાન અને ક્રિયા બન્નેની મુખ્યતા હોય તે જ મોક્ષ થઈ શકે એવી વિશિષ્ટતા જણાવવાની હેવાથી પાકિયા જ્યાં મોક્ષ એ સૂત્રમાં સમ્યકૂશબ્દ જોડવાની જરૂર રહી નહિં
જ્યારે ભગવાન મહાવીર મહારાજના વચનને સાચા માને અને તેમના કહેવા પ્રમાણે પદાર્થોની માન્યતા કરે ત્યારે મહાવીર મહારાજના બંધનું જ્ઞાન લેતાં સમ્યગ દર્શન આપોઆપ આવી જ જાય અને જ્યારે સમ્યગદર્શન આવી ગયું અને તેને આધારે જ્ઞાન અને ક્રિયામાં પ્રવૃત્તિ થઈ ગઈ તે પછી સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ ભગવાન ઉમાસ્વાતિ વાચકને જણાવેલ મેક્ષમાર્ગ આપે આપ સિદ્ધ થઈ ગયે, અર્થાત્ ભગવાન ઉમાસ્વાતિ વાચકજીનું વચન જેનદર્શનમાં દાખલ થયેલા તર્કનું સારીઓ માટે છે.
શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું વચન છએ દર્શનમાં રહેલા છના સમુદાયને ઉદ્દેશીને જેનદર્શનની વિશિષ્ટતા જણાવવા સાથે મેક્ષના કારણે જણાવવાવાળું છે. * *
આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તવ વિજ્ઞાનને વિસ્તાર કરતાં માત્ર મેક્ષના હેતુઓ જ ઈતર દર્શનથી વિલક્ષણરૂપે
Page #27
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત જણાવ્યા છે. એમ નહિ, પણ ખુદ મોક્ષનું સ્વરૂપ પણ બીજા દર્શન કાએ જે માન્યું છે, તેના કરતાં ઘણું જ ઉત્તમ અને યુક્તિયુક્ત જણાવેલું છે. માટે તે મેક્ષના સ્વરૂપને વિચાર કરે ઘણે જરૂરી છે. Rયાયિક-વૈશેષિકેના મોક્ષનું સ્વરૂપ 1 દરેક આસ્તિકવાદને માનનારા ધર્મો મોક્ષને માનનારા છે. એમાં મતભેદ છે, જ નહિં, પણ તે મેક્ષનું સ્વરૂપ જુદા જુદા રૂપમાં માને છે. એમાં કેઈથી ના પાડી શકાશે નહિં.
તૈયાયિક અને વૈશેષિક દર્શને જો કે કેટલીક બાબતમાં મતદવાળા છે. તે પણ મોક્ષના સ્વરૂપની બાબતમાં તે બન્નેને મતભેદ નથી અને તેઓ બંને મેક્ષના સ્વરૂપમાં એવી રીતે એકમત થાય છે. કે સુખ, દુખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, બુદ્ધિ, સંસ્કાર, ધર્મ અને અધર્મ એ નવ ગુણેને સર્વથા નાશ થાય તેનું નામ જ મુક્તિ છે.
સંસાર-ચક્રમાં ભમતાં જીવેને ડગલે ને પગલે દુઃખ થાય છે. એ વાતની કઈથી ના કહી શકાય તેવી નથી, માટે તે દુખને અંત ન થાય ત્યાં સુધી મેક્ષ ન કહેવાય અને તેથી સર્વ દશનેની - માફક દુઃખને નાશ તે તૈયાયિક અને વૈશેષિકે માને તેમાં અડચણ નથી, પણ તે નિયાયિક અને વૈશેષિકે સાંસારિક દુઓના નાશની સાથે સર્વથા સુખને પણ નાશ જ થાય તેને મોક્ષ કહે છે, આવી રીતે સુખને નાશ માનીને મોક્ષમાં સુખને પણ અંશ નથી, એમ માનવાથી જ કેઈક કવિએ વૈશેષિકની મશ્કરી કરી છે કે
घरं वृदावने रम्ये, क्रोष्टुत्वमभिवाञ्छितं - न तु वैशेषिकी मुक्तिं, प्रार्थयामि कदाचन ॥
અર્થાત વૈશેષિકેના મત પ્રમાણે સર્વથા સુખને નાશ તે જ મુક્તિ છે, એમ માનેલું હેવાથી દુનિયામાં જેમ લેણદારનું દુઃખ અસાધ્ય હોવા છતાં કઈ પણ અકકલવાળે મનુષ્ય દ્રરિદ્રતાને નેતરૂ તે નથી, તેવી રીતે સંસારમાં દુઃખની બહુલતા છતાં પણ જે માશમાં સર્વથા સુખને અભાવ જ માનવામાં આવે તે કવિ જણાવે
Page #28
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧ છે કે મને હર એવા વૃંદાવનમાં શિયાળપણું સારું કે જે દુનિયાદારીની સ્થિતિથી જાનવરની અપેક્ષાએ અને તેમાં પણ અધમ જાનવરપણું હેવાથી શિયાળપણું સર્વથા નકામું છે. તે પણ તે શિયાળપણામાં પાંચે ઈન્દ્રિયના તથા મન, વચન, કાયાના સ્થાન અને સંતાનના સુખે છે. માટે તે સારું ગણીને તેને ઈચ્છવા લાયક જણાવે છે. અને તે શિયાળપણાની અપેક્ષાએ વૈશેષિકની માનેલી મુક્તિને ઉપહાસ કરતાં જણાવે છે કે વૈશેષિકની મુક્તિ તે કેઈપણ વખતે એટલે ભૂલેચૂકે પણ હું છું નહિ. મોક્ષના સાધનભૂત એવા ધર્મમાં સુખનું સ્થાન
આ એક ઉપહાસ તરીકે જણાવેલી વાતને તૈયાયિક અને વૈશેષિકની માનેલી મુક્તિની આરાધના માટે સ્થાન ન આપીએ તે પણ સ્વાભાવિક રીતે કઈ પણ મુમુક્ષુ જીવ સુખના નાશની અપેક્ષાએ ધર્મમાં પ્રવર્તવાવાળો ન હોય એ સ્પષ્ટ જ છે.
સામાન્ય રીતે ધર્મમાં પ્રવર્તવાવાળે પણ પાપ કે જે દુઃખનું કારણ છે. તેને નાશ ઈરછે છે. અને દરેક શાસ્ત્રોમાં પાપના નાશને માટે જ ધર્મના અનુષ્ઠાને બતાવેલા છે, કેઈપણ શાસ્ત્રકારે પુછ્યું કે જે સુખનું કારણ છે. તેના નાશને માટે એકપણ ધર્માનુષ્ઠાન કરેલું નથી
ખુદ નિયાયિકે અને વૈશેષિકોએ પણ પિતાના મતમાં વિન અને પાપનો નાશને માટે જ પ્રાયશ્ચિત્ત અને મંગલાદિ માનેલા છે. પરંતુ કેઈ પણ સ્થાને તેઓએ પુણ્યના નાશને માટે ઈ પણ અનુષ્ઠાન, પ્રાયશ્ચિત્ત કે મંગલાદિ કરવાનું જણાવેલું નથી, સામાન્ય રીતે નીતિની અપેક્ષાએ ધર્મનું જે થોડwયુવા-નિરાશેયાલિસિસ અને એમ ધર્મનું લક્ષણ જણાવતાં આનુષંગિક ફળ તરીકે પણ અભ્યદયને જણાવે છે, પરંતુ કોઈપણ નીતિશાસ્ત્રકારે અભ્યદય કે સુખના નાશનું કારણ ધમ હોય એમ જણાવેલું નથી. કર્મનાશા નદીના જલસ્પર્શની અનિષ્ટતા કેમ?
વળી વૈશેષિકેએ કમનશા નામની નદી કે જે કાશી અને
Page #29
--------------------------------------------------------------------------
________________
આગમત મગધ દેશની વચ્ચે આવેલી છે તેના જલના સ્પર્શ માત્રથી કમને નાશ થયેલે માને છે. તે માત્ર પુણ્ય કર્મ કે જે સુખનું કારણ છે, તેને જ નાશ માને છે. જે વૈશેષિકની દષ્ટિએ પુણ્યને પણ નાશ કરે ઈષ્ટ જ હોય તે પછી જેમ ગંગાસ્નાનાદિ પુણ્યના કારણે માનીને તેના વિધાને સ્થાને સ્થાને કર્યા છે તેવી રીતે કર્મનાશા નદીના જલમાં પણ સ્નાન કરવાના વિધાને સ્થાને સ્થાને કરવાની જરૂર હતી, છતાં તે કર્મનાશાના જલન પશને ઈષ્ટ સાધન તરીકે ગણાવવું તે દુર રહ્યું પણ અનિષ્ટ સાધન તરીકે તે કર્મનાશાના જલના
સ્પર્શને ગણાવ્યું છે. કર્મનાશા જલના સ્પર્શના નિષેધમાં સામુદાયિક મોહ જ
સૂમ દષ્ટિથી વિચાર કરનારા છે તે આ કમનશા નદીના જલના સ્પર્શને કરેલે નિષેધમાત્ર સામુદાયિક મોહને અંગે છે. એમ સ્પષ્ટપણે સમજી શકે તેમ છે. અને તેથી એ ઈશ્વરીય વિધાન નથી, પરંતુ કેવળ ઉપર જણાવ્યું તે પ્રમાણે સામુદાયિક મેહવાળાનું જ વિધાન છે. કારણ કે આ વાત તે સારી રીતે વાણીતી છે કે જૈન લોકેનું કેન્દ્ર સ્થાન પરાપૂર્વથી અંગ, બંગ, મગધ અને કલિંગમાં હતું અને તે અંગ આદિ દેશમાં રહેતા લાખો બ્રાહ્મણે જૈનધર્મ માનવા લાગ્યા હતા, એટલું જ નહિં પણ જૈન ધર્મમાં દેવ, ગુરૂ અને ધર્મની પરમ મને હરતા દેખીને હજારે બ્રાહણેની સંખ્યા જૈન ધર્મમાં દીક્ષિત થવા લાગી હતી. પરમેશ્વરની આધ્યાત્મિક મહત્તા
કારણ કે જગતમાં એક જૈનધર્મ જ એવી ચીજ છે કે જેમાં પરમેશ્વરની માન્યતા ભૌતિક પદાર્થો દેવાના મહિમાને અમે માનવામાં આવી નથી, તેમજ શત્રુના સંહાર કે મિત્ર યા ભક્તના પિષણને અંગે પણ પરમેશ્વરની મહત્તા માનવામાં આવી નથી. જેનધર્મમાં પરમેશ્વરની જે મહત્તા માનવામાં આવી છે, તે કેવળ આત્માના સ્વરૂપને સાચી રીતિએ જણાવી આત્માના અસાધારણ
Page #30
--------------------------------------------------------------------------
________________
આવિર્ભાવથી પર
ગત કરવાનું સામર્થ્ય
વર્ષ ૪-પુ. ૧ રીતિએ શેકવાવાળા એવા કર્મોના આવવાના અને બાંધવાના રસ્તા સમજાવી તેના વિપાકની ભયંકરતા સાચી રીતે વર્ણવીને તેવા અધમ કર્મોને રોકવાના સાધનો અને બંધાયેલા કર્મોને સર્વથા તેડી નાંખી સર્વથા અને સદાને માટે આત્માના શુદ્ધ સ્વરૂપે આત્માને રહેવાનું સમજાવનાર હોવાથી જેનેએ પરમેશ્વરની મહત્તા માની છે.
આજ કારણથી જેને પૃથ્વી, પાણી, પહાડ કે હવા-ઉજાશના આવિર્ભાવથી પરમેશ્વરની મહત્તા માનતા નથી. અસુર કે રાક્ષસોના નાશને પણ પાશ્વર્યરૂપ ગણતા નથી. અને વળી ભકતને ચંદ્રક, સૂર્યલેક કે વૈકુંઠ અર્પણ કરવાનું સામર્થ્ય ઈશ્વરમાં માનતા નથી. પરમ પરમેશ્વરની વાણું અને સૂર્ય પ્રકાશ
જગતમાં જેમ સૂર્ય પિતાના અજવાળાથી ઉત્તમ મધ્યમ કે - અધમ પદાર્થોનું સ્વરૂપ જ પ્રકાશિત કરે છે. સૂર્યને પ્રકાશ ઉત્તમ પદાર્થો તરફ ધક્કા મારતું નથી. મધ્યમ પદાર્થો તરફ વળગાડી રાખતું નથી અને નુકશાનકારક કનિષ્ઠ પદાર્થોથી દુર રહેવાની ફરજ પાડતું નથી, પણ માત્ર તે સૂર્યનો પ્રકાશ વિવિધ પદાર્થોના વિવિધ સ્વરૂપને જણાવી દે છે. જેથી ચક્ષુવાળા પુરુષોને ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરવાનું બની શકે, તેવી જ રીતે જેનેના મંતવ્ય પ્રમાણે પરમેશ્વર પણ પુણ્ય અને પાપનું સ્વરૂપ તથા છાંડવા લાયક, આદરવા લાયક અને જાણવા લાયક પદાર્થોની યથાવસ્થિતિ કે જે પિતાના કૈવલ્યથી પિતે સાક્ષાત જાણી છે, તે સર્વ ક્ષેતા જોને કોઈપણ પ્રકારના ફરક વગર જણાવે છે.
તેથી જેનેમાં આસનું લક્ષણ પણ એ જ રાખવામાં આવ્યુ છે કે કહેવા લાયક વસ્તુને સંપૂર્ણ રીતે જાણે અને જેવી રીતે જાણી છે. તેવી જ રીતે કોઈપણ પ્રકારે ઉત્કર્ષ કે અપકર્ષ કર્યા સિવાય અગર શ્રેતાની અવસ્થાની છાયાને પદાર્થમાં નહિં નાખતાં સાચેસાચી રીતે નિરૂપણ કરે તેજ આમ કહેવાય.
કે જ રીતે કે
છાયાને પાને
Page #31
--------------------------------------------------------------------------
________________
આગમત પરમેશ્વરની સર્વહિતકારિતા-વીતરાગતા
આવી રીતે કેઈ પણ વ્યક્તિ, કુલ કે જાતિની નિશ્રા કર્યા સિવાય શુદ્ધ લક્ષણવાળા આત્માને જેને પરમેશ્વર માને છે, અને તેથી જ તેઓ જણાવે છે કે –
“લશો પિતor-રોવોચપુનિત यथास्थितार्थवादी व देवोऽर्हन् परमेश्वरः॥"
જેવી રીતે દેવનું લક્ષણ જણાવ્યું, તેવી જ રીતે ઉપદેશમાં શ્રેતાની પણ સાંસર્ગિક છાયા ન પડે અને હેય જ નહિં તેને માટે જણાવ્યું કે जहा पुण्णस्त कत्था तहा तुच्छस्स कथइ, जहा तुच्छस्स कथइ तहा gora થરા અર્થાત્ એક ચક્રવતીની આગળ જેવું રીતે ધર્મનું વરૂપ કહેવું, તેવી જ રીતે કે ઈ દરિદ્રનારાયણ હેય તેને પણ ધર્મનું સ્વરૂપ કહેવું, અને જેવી રીતે દરિદ્રનારાયણ વ્યક્તિને ધર્મનું સ્વરૂપ કહેવું તેવી જ રીતે શ્રેતા ભલે ચક્રવતી હોય તે પણ ધર્મનું સ્વરૂપ તેવું જ બતાવવું.
આવી રીતે માત્ર આત્માના કલ્યાણને માટે જ કટિબદ્ધ થયેલા અને જગતના સર્વજીને માયાજાળની મુંઝવણમાંથી છોડાવીને આત્મકલ્યાણ તરફ જ કટિબદ્ધ કરનારા એવા મહાપુરુષને જ દેવ માનવામાં આવેલા છે. આધિભૌતિકથી ઈશ્વરનું ઐશ્વર્ય કેમ નહિ?
તત્વદષ્ટિથી વિચાર કરીએ તે દરેક આસ્તિક મતવાળાઓ પિતાપિતાના ધર્મશાસ્ત્રોમાં પૌગલિક, બાહ્ય આધિભૌતિક પદાર્થોને કેવળ ઉપાધિરૂપ અને સંસાર રૂપ માને અને મનાવે છે, તે પછી તે જ આધિભૌતિક પદાર્થોના સર્જન અને દાનને અંગે પરમેશ્વરની મહત્તા માનવામાં પૂર્વાપર પદાર્થ અને મંતવ્યને વિરોધ, તે મતના મનાતા મહર્ષિએ પણ ધ્યાનમાં ન લે, એ જૈનધર્મવાળાને તે મહદુ આશ્ચર્ય લાગે છે.
જૈનધર્મવાળા તે માને છે કે જ્યારે પરમેશ્વરને આત્મ કલ્યાણને માટે જ માનીએ અને જગતના આધિભૌતિક પદાર્થોમાં પણ તત્ત્વ
Page #32
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧ દષ્ટિ ધારણ કરાવનાર એવા નાસ્તિક દર્શનને ન માનીએ તે પછી પરમેશ્વરની મહત્તા આધિભૌતિક પદાર્થોના સર્જન, વિસર્જન કે દાન દ્વારા ન માનતાં આત્મદર્શન અને આત્મસ્વરૂપના આવિર્ભાવ તરીકે જ માનવી ઉચિત છે. પરમેશ્વરના સ્વરૂપ આડે લીલાના પડદા કેમ?
આ જ કારણથી બીજા મતવાળાઓને પિતાના પરમેશ્વરનું આધિભૌતિક સ્વરૂપ આચ્છાદિત કરવા માટે લીલા નામને પડદે બાંધ પડે છે.
કેમકે જૈન ધર્મમાં મનાયેલા પરમેશ્વરે સિવાય અન્ય મતમાં મનાયેલા સર્વ પરમેશ્વરને તે તે મતવાળાઓએ કેઈપણ પ્રકારે સંયમ, તપ, પરીષહ સહન, ઉપસર્ગ પરાજય, ધર્મશુકલ ધ્યાન કે વીતરાગતા વાળ માન્યા નથી. પણ દરેક અન્ય મત વાળાએ પોતાના પરમેશ્વરને દુન્યવી નવાઈમાં મહવાર પણ કરી મોટાઈન પદે ચઢાવેલા છે. ઈશ્વરમાં અવતાર કે અવતારમાં ઇશ્વર,
વળી જૈનધર્મ સિવાયના સર્વ આસ્તિક દર્શનકારોએ શુદ્ધ સ્વભાવવાળા ઈશ્વરમાંથી અવતારની કલ્પના કરી, અનુકરણ કરનારા કે તેનું ધ્યાન કરનારાને નિર્મળતામાંથી મલિનતાનું દર્શન કરાવ્યું છે.
પણ જૈનધર્મ અવતાર અને ઈશ્વર બન્નેને માનવાવાળે છતાં ઈશ્વરમાંથી અવતારના તત્વને થતું ન માનતાં અવતારમાંથી ઇશ્વરનું તત્વ ઉત્પન્ન થતું માને છે. અને તેથી જે જે આત્માએ સંસારમાં મલિનતાના ખાડામાં ખદબદી રહ્યા છે, તે તે મલિન આત્માઓને સર્વથા નિર્મળ થઈ, શુદ્ધ સ્વરૂપમય આત્મસ્વભાવવાળા થવાને આદર્શ પુરૂષ તરીકે દર્શન, ભજન અને ધ્યાન કરવા લાયક ઈશ્વરી સ્વરૂપ સજચેલું માને છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જેનદર્શનમાં ઈશ્વરને અંગે અસાધારણતા અને અનુપમતા વરાએલી અને મનાએલી છે, તેવી જ રીતે ગુરૂ અને ધર્મ તત્વને અંગે પણ અનુપમતા અને ઉતમત્તા વરાએલી તથા મનાયેલી છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
gaalameronas,
મનનીય સુવાક્યો
Caravne
naval
* સ્વર-વ્યંજન-બારાખડી ભણવાથી ભણનાર વાંચી શકે, મૂળાક્ષર-જોડાક્ષર સમજી શકે, પણ કમલ અને મલના અર્થમાં રહેલો તફાવત સમજી ન શકે, કેમકે તેને અક્ષરજ્ઞાન જ થયું છે, અર્થજ્ઞાનમાં પ્રવેશ નથી થયું. આ રીતે દુનિયાનું તમામ જ્ઞાન-વિજ્ઞાન બહોળા પ્રમાણમાં જાણવા છતાં કે સારા-ખેટાના વિવેક વિના શાસ્ત્રોનું વિપુલ અક્ષરજ્ઞાન મેળવ્યા છતાં પણ પિથી પંડિત તરીકે રહે, પણ યથાર્થ વિદ્વત્તા ન કહેવાય.
* ભાવ એટલે આત્માના પરિણામ. તે પરિણામ કેઈથી આપી કે લઈ શકતા નથી, પણ તેના ઘડતર માટે પ્રબલ અલંબન તરીકે વીતરાગદેવ પરમાત્માના શાસનને લગતા દેવ, ગુરુ અને ધર્મનાં વિશિષ્ટ સાધનને ગુણાનુરાગપૂર્વક સ્વીકાર જરૂરી છે.
* બાહ્ય વિશુદ્ધ આલંબન વિના વિશુદ્ધ આત્મિક પરિણામે આપોઆપ ત્રણકાળમાં પણ કેઈને ઉપજતા નથી.
જ્ઞાન વિજળીના ચમકારા જેવું છે, ભાવતા કે જ્ઞાન ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે. તે માટે પ્રશસ્ત આલંબનની જરૂર છે. જ્ઞાનીની નિશ્રામાં યથાયોગ્ય રીતે આંતરિક પરિણામેના વિશિષ્ટ ઘડતરથી જ્ઞાન-ભાવના સ્થાયી સ્વરૂપ પામે છે.
– પ. પૂ. આગમેદારક શ્રી ના
તીર્થંકર પદવીસે પાન” પુસ્તકમાંથી
Page #34
--------------------------------------------------------------------------
________________
૧ આગમ રહસ્ય છે
|
(વર્ષ ૩ અંક ૧ પછી ચાલુ ક્રમશઃ) (પૂ આગમેદ્વારકશ્રીની માર્મિક ચિંતનભરી આગમિક
પદાર્થોથી ભરપૂર તાત્વિક લેખમાળા) [પૂ૦ આગમેદ્વારકશ્રીએ ઘણા મુમુક્ષુઓની પ્રેરણાપ્રાર્થનાથી અપ્રમત્તપણે જીવનભર કરેલ આગમિક પદાર્થોને ચિંતનના ફળ વરૂપ નક્કર વિચારેને લેપબદ્ધ રૂપે રજુ કરવાનો પ્રયાસ વિ. સં. ૧૯૮૩ માં “શ્રી સિદ્ધચક” માસિકના ઉદ્ભવ સાથે કરેલ.
તે લેખમાળા ખૂબ સરસ રીતે ચાર વર્ષ ચાલેલી, “આગમ ન્યાત”ની વિચારણાને ઉદ્દભવ પણ આ લેખમાળાની માર્મિક મૌલિક હકીકતેની વિચારણામાંથી થયેલ છે.
આ લેખમાળો પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના પ્રથમ અંકમાં ક્રમશઃ આવી છે,
ચેથે હપ્ત હવે શરૂ થાય છે. સં. ] મહાવીર મહારાજની ગર્ભાવસ્થા.
શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજા છેલ્લા ભવમાં જ્યારે માતા ત્રિશલાદેવીના ગર્ભમાં આવ્યા ત્યારે તેવી ગર્ભાવસ્થામાં પણ માતાને દુઃખ ન થાય તેને વિચાર કર્યો હતે, એ હકીકત કેઈપણ ભગવાન મહાવીર મહારાજના વૃત્તાંતને જાણનારાથી અજાણ નથી.
આવી રીતે ગર્ભાવસ્થામાં પણ પિતાના હાલવા-ચાલવા માત્રથી માતાને દુઃખ થવાને વિચાર કેઈપણ જાહેર-જીવનવાળાએ કર્યો હોય, તે તે કેવળ ભગવાન મહાવીરેજ કરેલ છે. જગતમાં સ્વાભાવિક રીતે દરેક ગર્ભમાં હાલવું ચાલવું થાય જ છે, અને ગર્ભના
Page #35
--------------------------------------------------------------------------
________________
આગમત
હાલવાચાલવાથી દરેક માતાને સ્વાભાવિક રીતે દુઃખ થાય જ છે, છતાં તેવા સ્વાભાવિક દુઃખને ટાળવાને વિચાર આવે એ તે ગર્ભમાં આવેલા જીવની ઉત્તમતા સૂચવવા માટે ઓછું સાધન નથી. ગર્ભ-નિશ્ચળતાનાં કારણે
જો કે આ ગર્ભાવસ્થામાં પિતાના શરીરનું કંપવું બંધ કરવાનું કારણ તે પહેલાં ગર્ભ ધારણ કરનારી માતા દેવાનદાએ સિંહ આદિ ચૌદ સ્વપ્નાનું માતા ત્રિશલાએ અપહરણ કર્યું, એમ દેખ્યું અને તેથી શ્રીદેવાનંદાએ નિશ્ચય કર્યો કે સિંહાદિક ઉત્તમ સ્વનેથી પિતાની અદ્વિતીય ઉત્તમતાને સૂચવનારે ગર્ભ મારા પેટમાંથી ચાલ્યા ગયે, અને મહારાજા સિદ્ધાર્થની પટરાણી ત્રિશલાદેવીની કૂખમાં તે ગર્ભ દાખલ થયે. આવી રીતના નિશ્ચયથી પિતાનું રત્નકુક્ષિધારકપણું ચાલ્યું ગયું એમ નિશ્ચય કરી જગતની પૂજ્યતાની પદવી પિતે એઈ દીધી છે એમ સમજી તેને અંગે અત્યંત શેકસમુદ્રમાં ડૂબી ગઈ, એકલા શેક કરવા માત્રથી નહિ અટકતાં તે દેવાનંદા છાતી અને માથું કૂટીને અત્યંત કલ્પાંત કરવા લાગી.
આ બધી હકીકત શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જે તે ગર્ભરૂપે હતા અને જેમનું પરાવર્તન શક-ઈદ્ર મહારાજના હુકમથી હરિપ્લેગમિષિદેવે કર્યું હતું, તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા શુદ્ધ અને અપ્રતિપાતી એવા ત્રણ જ્ઞાને સંયુક્ત હતા અને તેથી તેઓને આ દેવાનંદાના ગર્ભ હરણને લીધે થએલા શેક અને કલ્પાંતની ખબર પડી. મહત્વની વાત
આ સ્થળે આ વાત ધ્યાનમાં રાખવાની છે કે છદ્મસ્થપણાના સર્વજ્ઞાને એવા સ્વભાવના હોય છે કે તેમને માટે ઉપયોગ દેવાની આવશ્યકતા જ હોય. ઉપગના વ્યાપાર શિવાય એકે પણ છાવસ્થિક જ્ઞાન થઈ શકતું નથી, અને એજ કારણથી છાવસ્થિક જ્ઞાનને એક સમયવાળો ઉપગ કેવળજ્ઞાનની માફક મનાતું નથી, પણું આંતર્મુહૂર્તિક કાળને જ મનાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫ ૧
ભગવાન મહાવીર મહારાજને પણ ગર્ભાવસ્થામાં જે શુદ્ધ અને અપ્રતિપાતી જ્ઞાના હતાં, તે પણ છાવસ્થિક જ્ઞાના હતાં અને તેથી તે સમયના ઉપયાગવાળા નહિ, પણ અંતમુહૂત'નાજ ઉપયાગવાળા અને ઉપયાગ દેવાથીજ જ્ઞેય વસ્તુને જણાવવાવાળા હતા.
20
C
આ બધી હકીકતને આધારે વિચાર કરતાં એમ માનવું જ પડે કે ગર્ભરૂપે રહેલા શ્રમણુ ભગવાન મહાવીર મહારાજના દેવાન'દાની કૂખમાંથી અપહાર થયા, તે પણ શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજા માતા ત્રિશલાની કૂખમાં રહ્યા છતાં તે દેવાનદાની તરફ પૂર્ણ લક્ષ્ય આપતા હતા, કેમ કે જો એમ ન હૈાત તા ભગવાન્ મહાવીર મહારાજા તે દેવાનદાની શાક અને કલ્પાંત સ્થિતિને દેખી શકત નહિ, અને તે શેક અને કલ્પાંતવાળી સ્થિતિને દેખ્યા પછી પણ માતા ત્રિશલાને કોઈપણ પ્રકારે દુઃખ ન થાય એવી કલ્પના તે ગર્ભાવસ્થામાં રહેલા ભગવાનને આવત નહિ, અને જો તેવી માતાને દુઃખ નહિ થવાની કલ્પના જો તેમને ગર્ભાવસ્થામાં આવી ન હાત તેા ગર્ભાવસ્થાના સ્વાભાવિક ચલનને તે મધ કરત નહિ.
પ્રભુમહાવીરે ઉપયોગ કર્યાં ન હતા
આ સ્થળે આ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન્ મહાવીર મહારાજે ત્રિશલામાતાને દુઃખ ન થાય તે માટે અંગ નિશ્ચળ રાખવાને કરેલે ઉપાય ભવિષ્યના કાળમાં ત્રિશલામાતાને અને સિદ્ધાર્થ મહારાજાને તથા સમગ્ર રાજકુટુંબને કેટલા દુઃખદાયી નિવડશે ? અને આ ગર્ભ નિશ્ચળતાનું પરિણામ તે લેાકાને માટે કેવું ભયંકર આવશે? તે તરફ ઉપયાગ દીધેલેાજ ન હતા.
કદાચ એમ ધારીએ કે શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે ગર્ભાવસ્થામાં નિશ્ચળ રહેતી વખતે જેમ દેવાનદાની દશા અધિ. જ્ઞાનના ઉપયાગથીજ જાણી હતી, તેવી રીતે શ્રીશિલામાતા વિગેરેની પણ ભવિષ્યની દશા અવધિજ્ઞાનના ઉપયેાગથી જ હતી, તા
Page #37
--------------------------------------------------------------------------
________________
આગમત એક નિશ્ચય કરી શકીએ કે ગર્ભનિશ્ચળતાને લીધે ત્રિશલામાતા વિગેરેની ભવિષ્યમાં થવાવાળી દશા જાણી હેત તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કદીપણ તે ગર્ભાવસ્થામાં નિશ્ચળ થાત જ નીર, અને શાસ્ત્રકારે પણ ચોકખા શબ્દમાં જણાવે છે કે વિશલામાતાના થએલા દુઃખનું ભગવાન મહાવીર મહારાજાને જ્ઞાન તેમને દુઃખ થયા પછી જ થએલું છે. (જુઓ કલ્પસૂત્ર મૂળ તથા આવશ્યક ચૂર્ણ, વૃત્તિ વિગેરે)
આવી રીતે સૂત્રોના સ્પષ્ટ પાઠ હોવા છતાં જે કદાચ અજ્ઞાનતાને લીધે કે બીજા કોઈ પણ કારણસર એમ માનવા તરફ દેરાઈએ કે ભગવાન્ મહાવીર મહારાજે ત્રિશલમાતા વિગેરેની ભાવી દુખદ દશા જાણીને નિશ્ચળપણું કર્યું હતું, તે તેવી સ્થિતિમાં માતાની અનુકંપા માટે ગર્ભનું નિશ્ચળપણું કરનારા ઉભય દુખની તુલના કરનારા થયા એમ કહેવાય જ નહિ પ્રભુ મહાવીરની અનુકંપા
વળી શાસ્ત્રકારે માતાની અનુકંપા માટે જ ભગવાન નિશ્ચળપણે રહ્યા એમ સ્પષ્ટ જણાવવા સાથે એ પણ સ્પષ્ટ જણાવે છે કે ભગવાનૂ મહાવીર મહારાજા જ્યારે ગર્ભમાં નિશ્ચળ રહ્યા ત્યારે માતાત્રિશલા શેકના સમુદ્રમાં ડૂબી ગઈ, મહારાજા સિદ્ધાર્થ વિગેરે આખું રાજકુલ વ્યગ્રચિત્તવાળું થયું અને નાટક વિગેરેની પ્રવૃત્તિઓ સર્વથા બંધ થઈ ગઈ અને ભગવાન મહાવીર મહારાજને તે નાટકની પ્રવૃત્તિઓ બંધ થવાથી જે વાજાંગાજ બંધ થયાં તેને લીધે વિચાર કરવાને વખત આવ્યે.
શાસ્ત્રકાર લખે છે કે ભગવાન મહાવીરસ્વામીજીએ તે વખત પ્રથમ એજ વિચાર કર્યો કે આ રાજકુલમાં વાજાંગજા વિગેરેને શબ્દ જે સતત પ્રવર્તતે હતું તે કેમ બંધ થયે છે? આ શંકાનું સમાધાન કરતાં બાહા તેવા કેઈપણ સગો શેકના કારણ તરીકે ન દેખ વાથી ભગવાન મહાવીર મહારાજે તે શેકનાં આંતરિક કારણે જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ કર્યો, અને તે અવધિજ્ઞાન
Page #38
--------------------------------------------------------------------------
________________
ઉપરથી જ આ સર્વ શેનું કારણ પિતાની નિશ્ચાદશાજ છે એમ જાણી શક્યા.
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભગવાન્ મહાવીર મહારાજનું અવધિજ્ઞાન તેઓશ્રી દશમા દેવલેજમાંથી આવેલા હોવાને લીધે ઘણું જ નિર્મળ હતું, અને તેનું નિર્મળ અવધિજ્ઞાન હોવાથી તેઓ માતા-પિતાના સંકલ્પને જાણી શકયાજે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તેવા નિર્મળ અવધિજ્ઞાનવાળા ન હોત તો માતા વિદ્યાના અને સિદ્ધાર્થ મહારાજાના શેકને જાણ્યા છતાં પણ તે શેકના અત્યંતર ગર્ભાપહારની ચિંતારૂપ કારણને જાણી શત નહિ, પણ દશમા દેવલોકથી ભગવાન અવેલા હોવાથી અને તે દશમા દેવલોક જેટલું જ અવધિજ્ઞાન ગર્ભાવસ્થામાં પણ હેવાથી ભગવાન ગર્ભાપહાર આદિ કારણને જાણી શકયા.
ને સ્વતંત્ર અવધિજ્ઞાનને ઉપગ ચાલુ ફરતે જ રહ્યો હતો એમ માનીએ તે શાસ્ત્રકારોએ અવધિજ્ઞાનને ઉપગ મેલવવા કારણ તરીકે જે વાજીંત્ર અને નાટયારંભનું બંધ થવું જણાવ્યું છે, તે ઘટે નહિ એટલું જ નહિ, પણ પિતાની નિશ્ચળતાથી આખા રાજકુટુંબને શેકસમુદ્રમાં ડુબવાનું થશે તેની દરકાર કે દયા કરી નહિ એમ જરૂર માનવું પડશે, અને જે આખા રાજ્યકુટુંબને શેકસમુદ્રમાં ડૂબવાનું મારી નિશ્ચળતાથી થશે એમ જાણ્યા છતાં તેન્ટ ગણતરી નહિ કરતાં અને બેદરકારી કરતાં જે પિતે ગર્ભાવસ્થામાં નિશ્ચળપણ કર્યું હોય તે પથી રાજ્યકુટુંબ અને ત્રિશલાપતાને શોકસમુદ્રમાં ડૂબતાં દેખીને પિતાને એક દેશે ચાલવાને પ્રસંગ ઉપસ્થિત થાત જ નહિ
આ બધી પ્રાસંગિક હકીકત છે. માત્ર મૂળહકીકત તે એટ. લીજ લેવાની છે કે ગર્ભમાં રહ્યા થકાં પણ માતાનું દુઅ ટાળવારૂપ
હિતપણામાં કે દયાળુપણામાં તેને કેઈપણ બીજા જાહેર કરી નવાજ કરતાં ચઢિયાતા છે એમ માન્યા શિવાય છૂટકે જ નથી.'
Page #39
--------------------------------------------------------------------------
________________
આગમત
ગર્ભાવસ્થામાં અભિગ્રહનું કરવું
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને અંગે ગર્ભાવસ્થામાં કરેલી એકલી નિશળતાજ વિચારવા જેવી નથી, પણ ગર્ભાવસ્થા માંજ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે કરેલે અભિગ્રહ પણ વિચારવા જેવું જ છે. - પૂર્વે જણાવેલી ગર્ભાવસ્થાની નિચળતા ભગવાન મહાવીર મહારાજે જ્યારે અવનના ત્રીજે મહિને કરી છે, અને તેજ અરસામાં માતા ત્રિશલાને અને આખા રાજ્યકુટુંબને શોકસમુદ્રમાં ડૂબતાં દેખીને તરત અંગે પગે ચલાવ્યાં છે, જ્યારે અભિગ્રહનું યવન પછી સાતમે મહિને કરેલ છે, અર્થાત નિશ્ચળતા અને અભિગ્રહની વચ્ચે ચકખું ત્રણ મહિનાથી વધારે આંતરૂ છે.
કેટલાકે જે અભિગ્રહવિધાનને ગર્ભની નિશ્ચળ અવસ્થા અને ચલિત અવસ્થા સાથે જોડી દે છે, તેઓ બે અવસ્થાના અંતરને સમજી શકયા નથી એમ આ ઉપરથી નક્કી થાય છે, કેમકે ઉપર જણાવ્યા પ્રમાણે તે બે અવસ્થા વચ્ચે ચેકનું ત્રણ મહિનાનું ઓછામાં ઓછું આંતરૂં છે, અને એટલાજ માટે શ્રી આવશ્યક વૃત્તિકાર ભગવાન હરિભસૂરિજી વિગેરે તે ગર્ભમાં કરેલા અભિગ્રહનું કારણ ગર્ભની નિશ્ચળ અવસ્થાને ન ગણતાં માતાપિતા તરફથી ગર્ભના રક્ષણાદિકને માટે થયેલા માતાપિતાના પ્રયત્ન જણાવે છે. અભિગ્રહનું કારણ ' વળી એ પણ વિચારવાનું છે કે ગર્ભની નિશ્ચળ અવસ્થાને લીધેજ, માતા ત્રિશલા અને સકલ રાજયકુટુંબને થએલે કલેશ જે અભિગ્રહનું કારણ હતું તે માતાના જીવતાં છતાં જેમ તેની પીડા ટાળવા માટે અભિગ્રહ કરવામાં આવે, તેમ સકળ રાજ્યકુટુંબની પીડા ટાળવા માટે તેની હયાતિ સુધી પણ દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કરવાને વખત આવત, પણ નથી. તે એકલી માતા જીવે ત્યાં સુધી દીક્ષા
Page #40
--------------------------------------------------------------------------
________________
真
વર્ષ ૪–૫, ૧
નહિ લેવાના અભિગ્રહ અને નથી તા માતા અને સકલ રાજ્ય કુટુંબ જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાના` અભિગ્રહ, કિન્તુ માતા અને પિતા એ બંનેનીજ અનુકંપાને અંગે એટલે કે માતાપિતા જીવે ત્યાં સુધીજ દીક્ષા નહિ લેવાના અભિગ્રહ કરેલા છે. અર્થાત્ દીક્ષા નહિ લેવાના અભિગ્રહમાં કારણ કરીકે સૂત્રકાર અને ટીકાકાર મહારાજાએ માતાપિતાની અનુકંપા રહેલી હાવાથી અને તે અભિગ્રહના વખત સાતમા મહિનાના નિશ્ચિત હાવાથી ટીકાકારોએ જણાવેલું ગભ રક્ષણાદિક દ્વારાએ માતા અને પિતાના સ્નેહનું જાણવું એ કારણજ વાસ્તવિક જાણી શકાય તેમ છે.
આ બાબતમાં પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ચેાથે, પાંચમે અને છઠ્ઠું મહિને માતા અને પિતાએ કેવી અંતઃકરણની લાગણીથી ગનું રક્ષણ કર્યુ હશે, તે નિશ્ચળ અવસ્થામાં થએલા તેમના શાથી આપણે સહેજે સમજી શકીએ તેમ છે. વળી એ પણ સાથે સમજી શકાય તેમ છે કે જે વસ્તુને અત્યંત કિંમતી અને સારાપણાને અને તેની ઉપર અદ્વિતીય રાગ થયા હોય પછી તે વસ્તુ ચાલી જઈ ને ફ્રી મળે તે તેની ઉપરના રાગની તા સીમાજ રહેતી નથી, તેવી રીતે અહીં પણ સિદ્ધાદિકના ઉત્તમ ચૌદ સ્વપ્નાથી ગર્ભની ઉત્તમતા જાણ્યા પછી નિશ્ચળ અવસ્થાની વખતે તે ગર્ભના નાશની શંકા થઈ, અને પછી જ્યારે તે ગભ હાલ્યા ચાલ્યા ત્યારથી તે ત્રિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજને જે ખુશી અને આનંદ થવા સાથે ભગવાનની ઉપર રાગની માત્રા વધી હશે તે ખરેખર તેઓના આત્મ અને અતિશય જ્ઞાનીઆજ જાણી શકે માતાપિતાના સ્નેહ .
܀
વળી એ વાત પણ સહેજે સમજાય તેમ છે કે ગર્ભાવસ્થામાં પણ રહેલા પુત્ર ઉપર દુનિયાના બીજા લેાકેાના સ્નેહ ન હોય, પણ માતાપિતાના સ્નેહ તે ગર્ભાવસ્થામાં પણ રહેલા · પુત્ર ઉપર સીમા રહિતજ હાય છે, અને તેથીજ ગર્ભની નિશ્ચળતા પછીની થએલી
Page #41
--------------------------------------------------------------------------
________________
આગામી રપ અવસ્થાથી માંડીને માતા ત્રિશલા અને મહારાજા સિદ્ધાર્થ તે મહાવીર મહારાજા રૂપી ગર્ભના રક્ષણાદિને માટે અનહદ માને કર્યા હશે, અને તે જ માતાવિશાલા અને મહારાજા સિદ્ધાર્થના એમદ ગર્ભ રક્ષણ આદિના પ્રયને જોઈને જ ભગવાન મહાવીર મહારાજને અવધિજ્ઞાનથી તેમના સનેહને જાણવાની જરૂર થઈ
શાસકારે અભિગ્રહના કારણ તરીકે અવધિજ્ઞાનથી જાણે માતા-પિતાને સનેહ જણાવે છે, અને તે માતા-પિતાને તે વખતે જાણવામાં આવેલ નેહ એટલે બધા તી દશાને લાગેલે હતે કે જેથી ભગવાન મહાવીર મહારાજને એ કલ્પના કરવી પદ્ધ કે જે હું આ માતાપિતાની હયાતીમાં દીક્ષા લઈશ તે આ બંને છેલ્પાંત કરી આઘાત પામી મરણ પામશે, અને તે એવી રીતે માનસિક દુઃખથી હેરાન થઈને મરણ પામશે કે જે મરણથી આ એનેની દુર્ગતિજ થશે. આવી કલ્પનથી ભગવાન મહાવીર મહારાજે માતા ત્રિશલા અને મહારાજા સિદ્ધાર્થનું અપમૃત્યુ નિવારવા અને દુર્ગતિ રોકવા માટે મનમાં નિશ્ચય કર્યો કે જ્યાં સુધી માતા-પિતા છે ત્યાં સુધી હું ઘરમાં એટલે સંસારમાં જ શહેશ, અને તેમના જીવતાં સુધી હું સાધુપણું લઈશ નહિ, અભિ
હ સંબંધીને વધુ વિચારણા હવે પછી કરીશું. તીર્થકરેની પરહિત-વૃત્તિ | તીર્થકર મહારાજાઓનું પૂજન કરતાં દરેક પૂજા કરનારે પૂજા કરતી વખતે તીર્થકર મહારાજનું અપકૃતપણું એટલે બીજાના ઉપકાર તળે નહિ દબાવવું એ ગુણ વિચાર, અને સાથે ભગવાન જિનેશ્વરનું પરહિતરતપણું એટલે સામાન્યથી સકલ જગતના જીવન હિતને માટે કટિબદ્ધપણું અને વિશેષ પ્રસંગ પ્રાપ્ત છના હર્તમાં સાલીના માતા છે, એ ગુણ જરૂર વિચાર જઈએ. તેમાં વર્તમાન
વિકીમાં આસોપારી ભગવાન મહાવીર મહારાજને અને તે માહિતiઘણા ગુણ વિથરતા બમણુ ભગવાન મહાવીર મહા વિજય માલા ત્રિશલા દુઃખને નિવારણ કરવા માટે કોઈપણ અન્ય
Page #42
--------------------------------------------------------------------------
________________
લાઈ ૪૫, ૧ તીર્થકરે કે કોઈપણ ગર્ભમાં આવનાર બીજા છ નહિ કહ્યું એવું કાર્ય અંગોપાંગને રોપવી સ્થિર રહેવા રૂપ કર્યું.
કે આવી રીતે માતાના હિતને માટે ભગવાન મહાવીરે અંગોપાંગ ગોપવી સ્થિર રહેવાનું કર્યું હતું, પણ તે ભગવાનના સ્થિર રહેવાથી માતાને છે કે શારીરિક દુઃખની વિશ્રાતિ ઘણી મળી અર્થાત્ ભગવાન મહાવીર મહારાજે જે શારીરિક દુખ ટાળવા માટે અંગે પાંગ ગેપવી સ્થિરપણું કર્યું હતું તેમાં જરૂર
સફળતા મળી પણ મોહની વિચિત્રતા લીધે ભગવાન મહાવીર - મહારાજનું સ્થિરપણું શારીરિક દુઃખને ટાળવાવાળું થયા છતાં ત્રિશલાદેવીને મુંઝવનારું થયું, કેમકે તે ત્રિશલાદેવી ગર્ભના ચલાયમાનપણથીજ પુત્રને જન્મ, તેનું પિષણ-વૃદ્ધિ વિગેરે અનેક
રથને જતી હતી. તે મને રથની શ્રેણી ગર્ભના નિશ્ચલપણને લીધે જમીનસ્ત થઈ ગયેલી લાગી, એટલું જ નહિ પણ પુત્રી જે સામાન્ય યભે હતું તે પણ ન રહ્યો, અને આ સિંહાદિ સ્વMવાળે મહાપુરુષ પણ મારા ઉદરમાં ન રહ્યો એમ ધારી અત્યંત દુઃખને ઘારણ કરવા લાગી.
આ સ્થળે ભગવાન મહાવીર મહારાજે જે શારીરિક દુખ ટાળવા પ્રયત્ન કર્યો હતે, તે જે કે સફળ થયે તે પણ મહિના અગાધ મહિમાને લીધે માનસિક વિકલથી તે માતા વિશલા
ખના દરિયામાં ડુબી ગઈ આ સ્થળે ન્યાયની ખાતર કહેવું જોઈએ કે ભગવાન મહાવીર મહારાજે માતા ત્રિશલાના શારીરિક અને નિવારવા અંગોપાંગનું સ્થિર રાખવું જે વખતે કર્યું હતું, તે વખતે માતા ત્રિશલા દેહના વિકલ્પથી કેવા દુઃખના દરિયામાં ડુબી જશે તે પિતાના નિર્મળ અવધિજ્ઞાનથી જાણી શકાય એવું હેવા છતાં પણ ઉપગ નહિ મેલવાથી જાણ્યું હતું. તીર્થકરેનું જ્ઞાનજીવન એટલે? : છે. કેટલાક જિનેશ્વર ભગવાનના જીવનને જ્ઞાનજીવનના નામે જાહેર
Page #43
--------------------------------------------------------------------------
________________
આગમજ્યાત
કરતાં જે એમ જણાવે છે કે-ભગવાને અવધિજ્ઞાનથી સ્થિર રહેવા પહેલાં બધું જોયું હતું, અર્થાત્ હું અંગોપાંગ ચલાવવા અધ કરીશ, સવ'થા સ્થિર રહીશ, (માતાનું ગર્ભ સંબંધી શારીરિક દુઃખ મટશે,) માંતાને ગભ ગળી ગયાના, મરી ગયાના કે હરણ થયાના, સંકલ્પ થશે, ચિંતાના શાકસાગરમાં ડુબી જશે, આત ધ્યાનના અગાધ અવટમાં અવટાઈ જશે, આખુ રાજકુલ રડાપીટ કરી મેલશે, મહારાજા સિદ્ધાર્થ પણ દીનતાના દરવાજામાં દાખલ થશે અને સમસ્ત રાજવગને રંજાડવાનું થશે, આ બધુ જ્ઞાનથી જાણીનેજ ભગવાન મહાવીર મહારાજે અંગેાપાંગનું સ્થિરપણું કર્યું" હતું.
આવું કહેનારા જો કે જ્ઞાનજીવનના નામે ભગવાનની ભક્તિ કરીએ, છીએ, એમ ધારીને કહેતા હશે, પણ ભગવાનના જ્ઞાનજીવનના નામે ભગવાનની કેવી સ્થિતિમાં મૂકે છે, તે સમજવું મુશ્કેલ નથી, કેમકે તેઓના કહેવા પ્રમાણે મંગાપાંગ સ્થિર રાખવા પ્હેલાં ભગવાને માતા ત્રિશલાની, તેની સખીઓની, મહારાજા સિદ્દાની અને આખા રાજકુટુંબની આ સ્થિર રહેવાને લીધે થવાવાળી હાલત જોઈ હતી, અને તેની દરકાર નહિ કરીને અંગે પાંગનું સ્થિરપણું કર્યું હતું એમ માનવું પડે અને જો તેમના એ અભિપ્રાય પ્રમાણ બધી થવાવાળી અવસ્થા જાણીનેજ અગાપાંગનું સ્થિરપણું હાય, તેા પછી અંગેાપાંગ ચલાવવાની વખતે શાષકણ તે ત્રિશલા માતા વિગેરેની અવસ્થાની ખરાબી જાણવાનું કારણ જણાવે છે, તે વાસ્તવિક હાય એમ મનાય નહિ, વળી એ કારણથી ગોપાંગ ચલાવવાનું થયું, એમ પણ કહેવાય નહિ. તેમના અભિ માર્ચ તા કેાઈ ત્રાહિત માણસને તેા એટલા સુધી કહેવાના વખત આવે કે સામાન્ય રીતે આખા જગતને થતું અને દરેક માતાઓને જરૂરીઆતપણે ભાગવવું પડતું એવું સામાન્ય શારીરિક દુઃખ ટાળવા માટે માતાને, તેની સખીએાને, પિતાને તથા સમગ્ર રાજકુટુંબને આવી પડતા દુઃખના દરિયાના વિચાર ભગવાન મહાવીર મહારાજે ર્યું નહિ, માટે વાસ્તવિક રીતે તા એજ માનવું ઉચિત જણાય છે
Page #44
--------------------------------------------------------------------------
________________
મ
૪-પુ
કે માતાના શારીરિક દુઃખને ટાળવા માટે કરેલેા સ્થિર રહેવાના પ્રયત્ન તે માતા વિગેરેને માહ મહેાધિના મહાકટ્ટોલના કારસા ઘાતને દેવાવાળા થયા.
j
જ્ઞાનજીવનનું રહસ્ય
કોઈપણ પ્રકારે ભગવાનનું જ્ઞાનમય જીવન માનવામાં આગમાનુસારી શાસનપ્રેમીએને અડચણ હાય નહિ અને છે પણ નહિ, પણ તે જ્ઞાનજીવન દુન્યવી માહમાં મુંઝવનારૂં થાય નહિ, સારને અસાર કે અસારને સાર મનાવવા તૈયાર થાય નહિ, કોઈપણ પ્રકારે કષાયના અનુખધામાં જવાય નહિ, યાવત કેઈ પણ પ્રકારે એવી સ્થિતિ ન થાય કે કાઈ પણ ગતિના આયુષ્યને ખંધ તેઓને થઈ જાય. એવી જાતનું જ્ઞાનમય જીવન ત્રિલેાકનાથ તીર્થંકરનું માનવામાં કોઈપણ ભવ્યજીવને હરકત નથી, પણ કેવલજ્ઞાન ન્હાતું થયું તેની પહેલાં અવધિજ્ઞાનના ઉપયેગ સ કાલે દરેક વતનમાં મેલાતા હતા અને તે મેલીનેજ વર્તન કરાતું હતું અને તે જ જ્ઞાનજીવન કહેવાય, એવી રીતે જ્ઞાનજીવનને કરાતા અથ એ કોઈ પણ પ્રકારે વ્યાજબી ઠરી શકતા નથી.
પ્રભુ મહાવીરે અભિગ્રહ કયારે કર્યાં?
વાંચકાને માલમ છે કે ભગવાન મહાવીર મહારાજાએ ગલની મૂળ અવસ્થાથી સાતમે મહિને, અને ત્રિશલા માતાની કુક્ષિમાં આવ્યા પછી લગભગ ચાર મહિને માતા-પિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાના અભિગ્રહના કારણ તરીકે આવશ્યકની બન્ને વૃત્તિમાં માતા-પિતાએ કરેલા ગભ રક્ષણના પ્રયત્નથી ભગવાને અવધિજ્ઞાનના ઉપયાગ મેલીને માતપિતાના સ્નેહને જાણ્યા, તે માતાપિતાના તીન સ્નેહને જાણ્યા પછી સ્વાભાવિક રીતે, સ્નેહના અંતનું પરિણામ વિચારવામાં આવે, જગતના સામાન્ય લાકની રીતિએ માતા-પિતા તરફથી મળતું પાષણ, અધ થતાં તેા માતા-પિતાના સ્નેહના અંત જવલ્લેજ આવે, પણ પાણિગ્રહણ થતાં સ્ત્રીની સ્નેહશૃંખલામાં સી
Page #45
--------------------------------------------------------------------------
________________
આમત વતા માતાપિતાને સ્નેહને અંત ઘણે ભાગે આવે છે, પણ તે લેવાથી થતા માતા-પિતાને સ્નેહના વિવેછેદને વિચાર શ્રમ ભગવાન મહાવીર મહારાજને ન આવ્યું, ને ન આવે તે સવાભાવિક છે,
કારણ કે સામાન્ય રીતે ભગવાન તીર્થકરે પૌગલિક પદાર્થો અને સ્નેહવિકારોથી ઘણાજ દૂર હોય છે, અને તેથીજ શાસ્ત્રકારોએ તીર્થકરોની કેવલજ્ઞાનથી પૂર્વની દશાને ઉદ્દેશીને પણ તેવા સંકલેશ જન્મ આપનારા એવા રાગને અલાવ માન્ય છે, અને તેથી તેવા રાગને પિતાની અંદર સંભવજ ન હોય, તેથી અથવા સમ્યગ્દષ્ટિ. પણાને અંગે કેવલ મેક્ષમાર્ગની સાધ્યતા હેઈ વિષયાભિલાષથી દૂર પણું હેવાને લીધે સ્ત્રીને લીધે થવાવાળા માતા-પિતાના સ્નેહને નાશ થવાને સંભવ જ ન હય, અને તેથી જ એ બાબતને વિચાર ન કર્યો હોય અને તેને લીધે તે એટલે કે સી આદિન પ્રસંગે પણ માતા-પિતાથી જુદા રહી તેના સનેહને વિચ્છેદન કરે, એ અભિગ્રહ ન કર પડયે હેય, એ સહેજે સમજી શકાય તેવી હકીકત છે. પ્રભુ મહાવીરના અભિગ્રહને દુરુપયોગ
આજકાલના દીક્ષાવિરોધી, અને અજ્ઞાન મનુષ્ય ભગવાનના અભિગ્રહને આગળ કરીને દીક્ષાને વિષેધ કરવા તૈયાર થાય છે, તેઓ આ ઉપર જણાવેલી હકીકત સમજે, અને જો એ અભિન્ડ અથવા નિયમ કરે કે “માતા-પિતાએ કરેલા જ લગ્નને હું અનુસરો તે સિવાયની લગ્નવિધિને કરીશ નહિ અથવા તે માતાપિતાએ લમવિધિ કર્યા છતાં પણ હું સ્ત્રી અને પુત્રાદિકને, એ આધીન ન થાઉં કે જેથી માતા-પિતાના સનેહને અંત આવે સ્પષ્ટ રીતે કાય તે માતા-પિતાથી જુદા કહેવા પ્રસંગ જ ન આવે, આવી રીતે અભિગ્રહ કે નિયમ જ્યાં સુધી યુવાને કરે નહિ ત્યાં સુધી દીક્ષાને રોકવા માટે શ્રી મહાવીર મહારાજના અભિગ્રહને આજે રિલેશ વેરેથાએ દેવાતા સતીને બેટા ઓળંબાદેવા જેવું જ છે
Page #46
--------------------------------------------------------------------------
________________
આ સથળે એ પ્રેમનું પુરાણ વાંચવા આગળ પડે છે, અને જબાપના વાત્સલ્યને ભૂલી જઈ સ્ત્રીની સનેહસાકળમાં સાડાવાઈ હોય છે, તેઓએ આ અભિગ્રહનું અંતર્ગત પ્રથમ પગથીયું પણ જાયું નથી. એમ ચોકખું કહી શકાશે. માટે આ અભિગ્રહની વાત કરનારે પ્રથમ પતે એ અભિગ્રહ કે નિયમ કરે જ જોઈએ કે “સરવને નાશ થાય તો પણ, અને સ્ત્રી-પુત્રાદિકની ચાહે જેવી દશા થાય તે પણ હું માતા–પિતાથી જુદે રહી તેના સનેહને અંત આણીશ નહિ આવે અભિગ્રહ કે નિયમ કર્યા સિવાય આ હકીકતથી વિપરીત પણે વર્તનારા માટે એમ કહેવું જોઈએ કે તે કેવલ અભિશહની વાતને બોલવાને લાયક થવાને ઉપરને નિયમ બાંધવાની અને તે પ્રમાણે વર્તવાની યુવકેની પહેલે નંબરે ફરજ છે.
જો કે આવી રીતે નિયમ બાંધીને પણ આ અભિગ્રહના નામે તે યુવકે દીક્ષા રોકવાના અર્થમાં તે વ્યાજબી ઠરવાના નથી, કેમકે - અભિગ્રહનું તત્વ જે આગળ ઉપર જણાવવામાં આવશે તે તત્વ તે યુવકે બુદ્ધિવાદ અને જમાનાને નામે બહેકાયેલા હોવાથી સ્વતંત્ર પણ નહિ સમજે તે ચગ્ય રીતે સમજાવવાથી કે કહેવાથી તે જરૂર સમજશે. પ્રભુ મહાવીરના અભિગ્રહનું રહસ્ય
શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અને સાતમે હિમે છે અભિગ્રહ કર્યો તે શિક્ષાને રોકવાને માટે જ કેમ? આ શંકાનું સમાધાન સમજતાં હેજે સમજાશે કે ગર્ભાવસ્થામાં પણ રહેલા હામણુ ભગવાન મહાવીર મહારાજને મોક્ષનું જ સાધ્ય હેવાથી તેનું મુખ્ય અને અવિચલ કારણ દીક્ષા જ છે, એમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જરૂર ધ્યાનમાં લીધેલું હોવું જોઈએ. અને તેથી બમણુ ભગવાન મહાવીર મહારાજને આમા તેવી ગર્ભાવસ્થામાં પણ દીક્ષાના રંગ જ રંગાયે હે જોઈ છે, અર્થાત્ જગતમાં પિતરની પાસે થઈને રસ્તે જતે સુચાર કોઈના ખેતરમાં બાવળીયાને પણ મનથી ઘાટ કજ કરે, તેવી રીતે પ્રમાણે ભગવાન મહાવીર
Page #47
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત મહારાજ તેવી ગર્ભાવસ્થામાં પણ દીક્ષાના વિચારે જ ઘડતા હતા, 'અને તે જ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને માતાપિતાના તેવા ગાઢ સ્નેહના વિચ્છેદનું સ્થાન ગુહસ્થપણું છોડીને લેવાતી દીક્ષારૂપી અનગારિતા ઉપર જ આવ્યું. ! આ અભિગ્રહને અંગે પ્રથમ દરજે સફળતા-નિષ્ફળતાને જ વિચાર કરવાની જરૂર છે, કેમકે ભગવાન મહાવીર મહારાજાને મતિ, અને શ્રુતજ્ઞાનની સાથે નિર્મળ એવું અવધિજ્ઞાન પણ દેવકથી સાથે આવેલું છે, અને જે તે અવધિજ્ઞાનને ઉપયાગ મહે હેત અને તેથી માતા-પિતા પોતાની દીક્ષાની પહેલાં એટલે પિતાની અઠ્ઠાવીસ વર્ષની ઉંમર પહેલાં કાળ કરવાના છે, અને પોતાની દીક્ષા તે પિતાની ઉંમરના ત્રીશ વરસ પછી થવાની છે, એમ જાણવામાં જરૂર આવ્યું હતું, અને જો એવી રીતે અવધિજ્ઞાનથી માતા-પિતાના કાળધર્મ પામ્યા પછી બે વર્ષે દીક્ષા થવાની છે, એમ નક્કી માલુમ પડયું હેત તે આ ઉપર જણાવેલ અભિગ્રહ વ્યર્થ નહિ પણ એક ન છાજતી પ્રવૃત્તિ જ ગણાત, અર્થાત્ કહેવું પડશે કે ભગવાનું મહાવીર મહારાજાએ ઉપર જણાવેલ અભિગ્રહ કરતી વખતે માતાપિતાને કાળધર્મ પામવાના વખતને અને પિતાને દીક્ષા લેવાના વખતને અવધિજ્ઞાનથી જાણવા ઉપગ મૂક્ય નહે.
અભિગ્રહને પરમાર્થ કે વાચકને એ વાત તે નવી સમજાવવી પડે તેમ નથી કે કેવલજ્ઞાન અને કેવલદર્શનને જ સતત પ્રવૃત ઉપગ હોય છે, અને તેથી જ તેને લબ્ધિ અને ઉપગના જુદા જુદા કાર્યો હેતા નથી પણ મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન લબ્ધિને ઉપયોગથી એક સરખા દેતા નથી, અને તેથી મતિ આદિક જ્ઞાનેથી જણાતા પદાર્થો સર્વદા નહિ જણાતા તે સમ્બન્ધી ઉપયોગ કરવામાં આવે ત્યારે જ તે જણાય છે, તેવી રીતે આ અવધિજ્ઞાન પણ ઉપયોગ અને લબ્ધિ એ બે ભેદવાળું હોવાથી અવધિજ્ઞાનથી જાણી શકાય. એવા પણ પદાર્થો અવધિજ્ઞાનવાળો છવ જાણી શકે, અને તેથી જ
Page #48
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર મહારાજે માતાપિતાના કાળની અને પિતાની દીક્ષાની હકીકત પિતાના નિર્મળ અવધિજ્ઞાનથી જાણી શકાય એવી હતી, છતાં પણ તે જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ હેલ્થ નથી, એમ સ્પષ્ટ માનવું અને કહેવું પડે.
. ત્રિલેકનાથ તીર્થકરોનું જ્ઞાનમય જીવન હોય છે, એ વાતને અવળારૂપે ચીતરતાં જેઓ એમ જણાવે છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ માતાપિતાના કાળધર્મને વખત અને પિતાની દીક્ષાને વખત જાણુનેજ એટલે કે માતા પિતાના કાળધર્મ પહેલાં મારી દીક્ષા થવાની નથી, અને માતપિતાના કાળધર્મ પામ્યા પછી બે વર્ષ પછીજ હારી દીક્ષા થવાની છે, એમ જાણીનેજ માતાપિતાના જીવતાં સુધી હું રીક્ષા નહિ લઉં એ અભિગ્રહ, લીધે છે, એવું કહેનારાઓએ અભિગ્રહની સાર્થકતા અને તે દ્વારાએ કરેલી માતા-પિતાની અનુકમ્પારૂપ ભક્તિની વાસ્તવિકતા વિચારવી ઘણી જરૂરી છે.
" એમ નહિ કહેવું કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું જેમ અવધિજ્ઞાનના ઉપયોગને લીધે અભિગ્રહનું કરવું વ્યર્થ એટલું જ નહિ, પણ અનુચિત થાય છે, તેમ તેઓનું મહનીય. કર્મના ઉદયને લીધે ઘરમાં રહેવાનું થતું હોવાથી અભિગ્રહનું વ્યર્થ પણું થાય છે, કારણ કે કમ બે પ્રકારના હોય છે, તેમાં જે કર્મવગર ભેગવ્યાં અધ્યવસાયાદિકથી નાશ કરી શકાય છે એવા કર્મો સપક્રમ કર્મ કહેવામાં આવે છે, અને તેવા સેપક્રમ. કર્મને ક્ષય પ્રયત્નથી થઈ શકે છે, પણ તે સેપકમાં મેહનીયકર્મને નાશ કરવા માટે પ્રયત્ન ભગવાન મહાવીર મહારાજા માતા-પિતાના સનેહના અવિચ્છેદને માટે કરે નહિ એ અભિગ્રહને પ્રતાપે જ છે. અર્થાત અભિગ્રહ ન કરે તે મહાવીર મહારાજા વિશિષ્ટ પ્રયત્નોથી તે મેહનીય કમને નાશ કરી દીક્ષા મેળવી શકે, પણ તેવી રીતે દીક્ષા મેળવતા માત-પિતા નેહને લીધે મરણ પણ પામી જાય, કેમકે શાસ્ત્રોમાં આયુષ્યના ઉપક્રમમાં સ્નેહના અધ્યવસાયને આયુના વિચ્છેદ
Page #49
--------------------------------------------------------------------------
________________
આસપા કરનારા જણાવ્યા છે, માટે આતપિતાના આયુષ્યના ઉપક્રમ પ્રચાના ભગવાન સહાવીર મહાચજે દીક્ષા માટે પ્રયત્ન નહિ કરવાન અભિગ્રહ કર્યો.
અભિગ્રહ વખતે અવધિના ઉપયાગના અભાવ.
શ્રા સ્થાને ભગવાન મહાવીર મહારાજે માતા પિતાના કાળના તેના કારણના પોતાના દીક્ષાના અને તેના કારણપણાને જાણવામાંન પ્રયાગ અવધિજ્ઞાનથી મ્હલેલા નથી, પણ કદાચિત્ એમ માનીએ કે હેલે તા પણુ જે માતા-પિતાના કાળધમ પેાતાની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે થવાના જાણે તેવી જ રીતે એ પણ સાથે જ જાણે કે હું દીક્ષાને પ્રતિબંધ કરનાર મેહનીયૂકમના નાશને માટે પ્રયત્ન નહિ કરૂ તો કે વિધાનથી દીક્ષાને ૠખત પેાતાની ત્રીશ જાની ઉપર આવવાના છે, અને માતા-પિતા પોતાની અાવીસ કષઁની ઉપર થશે ત્યારે જ કાળથમ પામવાના છે. આવી રીતે નક્કી જણાયેલું હાય તા અભિગ્રહનું સાકપણું રહે નહિ, અને માતાપિતાના સ્નેહને લીધે અને તેમના ચરણને મચાવવા માટે દીક્ષા નહિ લેવાના અભિગ્રહ કર્યો છે એમ કહી શકાય નહિ, માટે અભિગ્રહ કરતી વખતે અવધિજ્ઞાનના ઉપસેગ હૅલ્યા નથી એ સ્હેજે સમજાય તેમ છે.
શાસ્ત્રકારાએ જે ચારિત્રમાહનીયક્રમનું ઉપકણીયપણુ જાવીને ભગવાન મહાવીર મહારાજના પ્રયત્નના અભાવ જણાશે. છે, તે ઘરમાં રહેવાની અપેક્ષાએ જણાવ્યું છે. અવષિજ્ઞાનથી ત્રીસ અને અઠચાવીશ વર્ષ પછી મનવાવાળા અનાવા અવધિજ્ઞાનથી દેખ્યા અને તે છતાં અભિગ્રહ કર્યાં કેમ ? એવા વિષયને અ ંગે, તે પ્રશ્નોત્તર નથી ને પ્રયત્ન નહિ કરવાનું સમાધાન પણ તેને અંગે જણાવત નથી, અને ઉપર કહેલ રીતિ પ્રમાણે તે અવધિજ્ઞાનના ઉપચેગ પહેલેથી કર્યાં હતા એમ માની શકાય તેમ નથી. સદીક્ષામાં માતાપિતાની રજા જરૂરી નહિ.
આ અભિગ્રહ ઉપરથી એક જાત એ પણ નક્કી થાય છે કે દીમાં લેનાર મનુષ્યને ન અવસ્થામાં માતાપિતાની
Page #50
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ રજા જોઈએજ એવો નિયમ નથી. કેમકે તે માતાપિતાની રજા સિવાય દીક્ષા થઈ શકે તેમ ન હોય તે ભગવાન મહાવીર મહારાજને માતાપિતા જીવતાં સુધી હું દીક્ષા નહિ લઉં એવે અભિગ્રહ કરવાની જરૂર રહેતી નહિ, કેમકે જગતના સામાન્ય નિયમ પ્રમાણે કોઈપણ મનુષ્ય પોતે સંસારમાં રહે અને પિતાના પુત્રને રીક્ષા અપાવવા રાજી થાય એ સંભવિત નથી. સિંહાસનું પિક
એ જ કારણથી શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનની બ્રહદ્રવૃત્તિમાં તેમજ લઘુવૃત્તિમાં તેમજ તેના ન્યાસમાં ઘણી વારે સૂવની વ્યાખ્યામાં રતા-કકળતા અને આક્રોશ કરતા માતાપિતાદિ કુટયો અનાદર કરીને દીક્ષા લેવાનું જણાવતાં તે દીક્ષાને રૂાને સરકાર હસ્ય-લક્ષણ તરીકે જણાવેલું છે. - એકલા જૈનશાસ્ત્રોએજ દીક્ષાને આવી સ્થિતિ જણાવી છે તેમ નહિ, પણ સિદ્ધાન્તકૌમુદી, સિદ્ધાન્ત ચન્દ્રિકા તેમજ સારસ્વતી જેવા આશ્રમની વ્યવસ્થા માનવાવાળા વ્યાકરણેએ પણ તે જ સૂરમાં તેજ ઉદાહરણો તેવી જ રીતે સ્પષ્ટપણે જણાવેલાં છે, અર્થાત્ દીક્ષા કે સંન્યાસને લેવાવાળે મનુષ્ય માતાપિતાના રૂદનને, કુટુઅના
ક્રોશને અને લોકેના નિષેધને ન જ ગણે અને તેમ હોય તેજ દીક્ષા કે સંન્યાસ ગ્રહણ કરી શકે.
આ સાથે ધ્યાન રાખવાની જરૂર છે, કે અન્ય ધમની માન્યતા પ્રમાણે મુખ્યતાએ આશ્રમના નિયમ જાળવીને પણ પુના ઉંમરે લેવાતે સંન્યાસ મા-બાપ, કુટુમ તથા લેને રૂદન, આક્રોશ તેમજ નિષેધને પ્રગટાવનારા થતું હતું, તે પી જે શાસન કે જેમાં આશ્રમને કોઈ પણ પ્રકારે નિયમ નથી, અને સ્પષ્ટપણે થાન સ્થાન ઉપર આશ્રમના નિયમોનું ખંડવ કામાં આવેલું છે, તે જેતશાસનમાં તે ચા-બાપની રજાથીજ દીક્ષા કે સંન્યાસ લેવાણ. એ નિયમ તો હોય જ કયાંથી?
Page #51
--------------------------------------------------------------------------
________________
કી } -
આગમત છે. આ સંન્યાસ-પ્રસંગને અંગે આશ્રમને વિચાર કરીએ તે તે અસ્થાને તે નહિજ ગણાય. કુટુંબનું પેદન આદિ દીક્ષાનું ચિહ. * જૈનશાના નિયમ પ્રમાણે ડિપ્રદાનની ક્રિયા એક પાખંડ છે, અને તેથી પિડપ્રદાન માટે પુત્રની પ્રાપ્તિ જન શાસકારોએ ઈદ ગણી નથી. વળી પુત્રે લીધેલા પિંડથી મરી ગયેલા માતા-પિતાની સદ્દગતિ થાય તેમ પણ માનેલું નથી. અર્થાત્ અપુત્રને સદ્ગતિ ન. થાય એમ કેઈ પ્રકાર શાસ્ત્રકારોએ માનેલ નથી અને તેથી જ આશ્રમના નિયમને ધર્મની કક્ષામાં કઈ પણ પ્રકારે ગણેલ નથી, એટલું જ નહિ પણ જેને શાસકારોએ તે માતા-પિતા, સ્ત્રી, પુરવિગેરે સર્વ દુર્ગતિને કારણ તરીકે મનાવી ભવસમુદ્રમાં ડુબાડનાર તરીકે માનેલા છે. તેથી આશ્રમની વ્યવસ્થામાં માન્યતા ન રાખે તે સ્વાભાવિક છે. આયુષ્યના અનિયમે આશ્રમના નિયમની વ્યર્થતા | વળી મનુષ્યગતિમાં તે શું પણ મનુષ્ય અને તિર્યંચ બનેની ગતિમાં જિદગીને અંત આવવાને જ્યાં નિયમિત નિયમ નથી, ત્યાં સે વર્ષની જિંદગી નિયમિત માની લેવી અને તે પ્રમાણે માત્ર કલ્પના કરી લીધેલી ઉંમરના વિભાગે પાડી આશ્રમની વ્યવસ્થા બાંધવી, તે કઈ પણ પ્રકારે સમજુ મનુષ્યને લાયકનું ગણી શકાય જ નહિ અધિના નિષેધ માટે પણ એગ્ય નથી . જે કદાચ આશ્રમની વ્યવસ્થાને અર્થ એ કરવામાં આવે કે તે તે સંખ્યાના વર્ષો કરતાં વધારે વર્ષ તે તે આશ્રમમાં રહેવું ન જોઈએ એવા નિષેથની મુખ્યતાએ આશ્રમના નિયમને અર્થ કરવામાં આવે તે સામાન્ય દષ્ટિએ તેમાં વિરોધ જેવું નહિ જણાય, પણ તત્વદષ્ટિએ તે તે અર્થની અપેક્ષાએ પણ આશ્રમની વ્યવસ્થા વ્યાજબી નથી, કેમકે અધિકતા નિષેધનું વિધાન કરતાં પણ તે તે
Page #52
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧
૩૩
મુદતનું વિધાન પત્તિએ થઈ જાય છે, અને પાપમય ગૃહસ્થાશ્રમનું વિધાન કરવું તે આત્માના સ્વસ્વભાવને પ્રગટ કરનાર અને તરૂપ એવા પવિત્ર આશ્રમ એક ક્ષણ પણ રાકવા તે કરૂણાના આકર એવા હિતકર પુરુષાને કોઇપણ પ્રકારે ઉચિત નથી.
શ્રુતિનું બલવત્તરપણુ` હોવાથી અનિયત્ર
જો કે અન્ય મતાવલંબીએમાં “ચવ વિÅવ રાષ પ્રજ્ઞેત્” એ શ્રુતિદ્વારા જે દિવસે સ ંસારી વિસ્તૂપણુ સ આભાને થાય તેજ દિવસે કોઈપણ આશ્રમમાં તે રહેલા હાય તા પણ તેને પ્રવજ્યા અગીકાર કરી લેવી જ જોઇએ.” આ વાત પ્રસિદ્ધ છે. અને આ રીતે શ્રુતિના ચાકખા મત છતાં માત્ર સ્મૃતિકારાએજ આશ્રમના નિયમને બાંધી લોકાને પાપમાગ માં કર્માંદય અને દુઃદ્ધિથી પ્રવર્તી રહેલા હતા તેમને વધારે મજબુત કર્યાં, પણ તે લેાકેાના મત પ્રમાણે જ શ્રુતિ અને સ્મૃતિના પ્રસ’ગમાં શ્રુતિના આધાર બલવત્તર ગણાતા હાવાથી કાઈ પ્રકારે આશ્રમના નિયમ નિયમિત છે” એમ માની શકાય તેમ નથી.
.
:
જો કે કેાઈ ગાયકવાડ જેવી શ્રદ્ધાથી છૂટેલી અને જડવાદમાં જકડાયેલી અને કેવળ વિષયવાસનામાં વમળમાં વ્હેતી રહેતી, ગૃહસ્થપણામાં મેજ માનતી, ત્યાગી અવસ્થાને કષ્ટમય ગણતી સરકાર કદાચ તેવા અવિવેકભર્યાં અને મસ્તિકને ન છાજતા એવા પ્રતિબ`ધ કરે, પણ સ્મૃતિકાર કે જે મહર્ષિ તરીકે ગણાય તેવાએ જો આશ્રમના નિયમ બધી પવિત્ર પ્રવજ્યા આશ્રમને અર્થાંપત્તિથી પણ દૂર ધકેલવાનું કરે તા તે આય લેાકાને માટે તે અક્ષમ્યજ છે.
* આ પેરેગ્રાફમાં ગાયકવાડ સરકાર માટે તેમજ ભાગળ જે જરાક કડક શબ્દો જણાય છે તે વખતે જૈન શાસનની પવિત્ર દીક્ષાના કાયદાને અંગે અનુભવેલા વાતાવરણુંના પ્રત્યાધાતરૂપ જણાય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
આગમજ્જાત
૪
સ્મૃતિવાક્યાના ફલિતાથ
આ વાત તા જાણીતી છે કે સ્મૃતિકારીના આશ્રમના નિય મિત નિયમને જાવનારાં વાકય પાપની પ્રવૃત્તિ કરનારાઓને તા સાય કરનારાં થવાનાં જ નથી, કેમકે એ સ્મૃતિકારના વાકયા પ્રમાણે વર્તી, વાનપ્રસ્થાશ્રમ લેવાની ફરજ પાડી શકે તેમ નથી, પણ માત્ર તે સ્મૃતિકારાના વાકયાને નામેતે ગતાગમ વગરની ગાયકવાડી સરકારની માફક પાપપરાયણ લેાકેા પવિત્ર સ્થાનમાં પ્રતિમધ કરવાને માટેજ તૈયાર થાય, એ વસ્તુ પણ સ્મૃતિકાર મહર્ષિ એએ ધ્યાનમાં લીધી નથી.
ગૃહસ્થાશ્રમની પાપપરાયણતા
સર્વ દશનાથી આ લસ્તુ તા નીશ્ચિત તરીકે સ્વીરાઈ છે કે ગૃહસ્થાશ્રમ એ અધમાધમ પ્રવૃત્તિનું સ્થાન છે, અને આત્મવિકાસ માટે અનુકૂળ તથા જગતના જીવાને પારમાર્થિક ઉપકારનું સ્થાન ને કાઈ પણ હોય તો તે માત્ર પ્રત્રયાવાળી અવસ્થાજ છે. ’
""
તા પછી તેવા પાપમય સ્થાનને પાષવા અને ઉત્તમાત્તમ સ્થાનની પ્રાપ્તિના પ્રતિબંધ કરવા સાક્ષાત્ કે અર્થોપત્તિથી કાઈ પણુ કલ્યાણકાંક્ષી તૈયાર હાયજ નહિં.
ભગવાનના અભિગ્રહ ઔદયિક
આજ કારણથી ઉપર જણાવેલા ખુદ મહાવીર્ મહારાજના માબાપની ભક્તિ માટે તેમની દયાને લીધે પ્રેરાઇને તેમના જીવતાં સુધી સાધુપણું નહિ લેવાના અભિગ્રહ ક્રના ક્ષસપામને લીધે થયેલા નહિ ગણતાં ચારિત્રસાહનીયના ઉદયને લીધેજ ઘરમાં રહેવાની અવસ્થા કરવાવાળા ગણવામાં આવેલા છે.
જૈનભાસની છઠ્ઠાનું ઝેર
જગતમાં અધમ વિચારવાળા મનુષ્યા માટે વેશને અને સ્થાનના
Page #54
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪૫.૧
ફ્રાઇપણ નિયમ નથી, તેવી રીતે જૈનશાસનમાં જોડાયલા જીવા પણ ઉંચામાં ઉંચી સાધુ અવસ્થાને પ્રાપ્ત થયા છતાં ધમ'ના સ્વરૂપને નહિ જાણનારા અથવા જાણવા છતાં નહિ માનનારા હોઇ આશ્રમુના નિયમને વળગવા જાય તે તેમાં જૈનશાસનને જાણનાર અને માન દ્વાર જના તા તેવાના વચનને ન્યાયની ફ્રાટીથી કરાડા ગાઉ દૂર ગણે એ સ્વાભાવિક છે, કેમકે જૈન-ધમની ઉત્તમતાને અને એક અને તાપની શુદ્ધિ તરીકે ગણાયેલાં ઊંચાં સ્થાના તા દૂર રહ્યાં મૃત્યુ માત્ર કણની શુદ્ધિ તરીકે ગણાયેલાં પ્રથમ સ્થાનમાં જીવહિંસાદિ પ્રથા નિષેધ અને અધ્યયનાદિકનું ઊંચામાં ઊંચુ વિધાન ગણેલું હાવાથી જૈનધમ ના વ્હેલા પગથીએ રહેલા મનુષ્ય પણ આશ્રમના નિયમને પાલનીય તરીકે માની શકે નહિ.
he
વળી પાશ્ચાત્ય ઢાકાના જડવાદના શ્રવણને પ્રતાપે જેમ લાલ જડવાદમાં જકડાય છે, અને તે જડવાદમાં જકડાયા પછી તે જા ડાયેલા મનુષ્ય પેાતાની બુદ્ધિના ઉપયાગ તે જડવાદના પાષણને અંગે જ કાઇપણ રસ્તે કરે છે, તેમ શ્રુતિ અને સ્મૃતિને માનવાવાળા મનુષ્યાના આગેવાનાના અધ્યક્ષપણાના કાડામાં અંજાયેલા આદમી જન્મે જૈન હાય તા પણુ અને ત્રિલકનાથ તીર્થંકર ભગવાનના પવિત્રતમ વેશને પહેરનારા હાય તા પણ પેાતાને મળેલી યત્કિંચિત્ બુદ્ધિના ઉપયાગ ન્યાયયુક્ત માના ખંડન કરવામાંજ કરે, તેા તેથી કેઈપણુ જૈને કે જૈનેતરે આશ્ચય પામવા જેવું નથી, કેમકે તે ન્યાય-મા`થી હીન એવા સંસ્કાર તેણે જૈનધમ થી વઢલીતેજ લીધેલા છે.
ગૃહસ્થાશ્રમને ઉત્સર્ગ મા જણાવનારની જડતા
જો તેવા અન્યાયપૂર્ણ અનાડી સંસ્કારાથી વાસિત થયેલા તે મનુષ્ય ન હોય તે જે ગૃહસ્થાશ્રમને જિનેશ્વર મહારાજા આએ પ્રાપમય ગણ્યા છે અને ગણાત્મ્યા છે, તે ગૃહસ્થાશ્રમને જિનેશ્વર મહારાજના નામે ઉત્સર્ગ માર્ગ તરીકે ગણાવતા જૈનધમ ના સફારવાળા મનુષ્યા તૈયાર થાયજ નહિ.
Page #55
--------------------------------------------------------------------------
________________
આગમજાત
- વળી તેમાં ન્યાયને નામે નાચ કરનારા પણ પ્રાણી જગતમાં પણ પણ મનુષ્યની પ્રવૃત્તિ એ ઉત્સર્ગ માર્ગ છે, તેમ માની શકે નહીં, કેમકે તેમ ગણુએ તે પત્થર અને લેહાના ઢગલા ઘણા છે. વેશ્યા અને કુલટાએને કંઈ પાર નથી પણ હીરા અને સેનું તથા સતીપણાને ધારણ કરનારી વ્યક્તિઓ ઘણી ઓછી હોય છે, પણ તેટલા માત્રથી જગતના સામાન્ય ન્યાયને જાણનારે મનુષ્ય પણ પત્થરપણું, ઢાપણું વેશ્યાપણું કે કુલટાપણું એ ઉત્સર્ગ માગે છે, અને સોનાપણું, હીરાપણું કે સતીપણું એ અપવાદ માગે છે એમ કહેવા તૈયાર
તે નથી, તે પછી ન્યાયની નદીમાં નાહીને નિષ્ણાતપણું ગણાવનાર મનુષ્ય બાવીશ તીર્થકરેએ કરેલા ગૃહસ્થાશ્રમને સાવદ્યપૂર્ણ હોવા છતાં ઉત્સર્ગ માગ ગણાવવા તૈયાર થાય, તે તેની ન્યાયદષ્ટિની કેટલી મિાટી હેળી સળગી હશે? તે વાચકોને જ વિચારવા જેવું છે. સંસારમાં ગેધવાને કેઈને પણ અધિકાર નથી
વળી વાચકોએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે શ્રુતિ, સ્મૃતિ કે કઈ પણ અન્ય શાસ્ત્રને કરવાવાળો મનુષ્ય કઈ પણ જીવ ઉપર થતા પાપના ફળરૂપે થતા દુઃખના હલ્લાને રોકવા માટે શક્તિમાન હતે નહિ, છે નહિ, અને થશે પણ નહિ તે પછી જ પિતાની મેળે પાપના કાર્યોથી બચે તેમાં નિષેધ કરવાને માટે કઈ પણ દિવસ ન્યાયની દષ્ટિએ પણ શાસકારે તૈયાર થઈ શકે જ નહિ. જગતમાં પણ જેઓ શત્રુના હલાથી બચાવી શકે નહિ તેઓને શત્રુઓ ઉપર કરાતા હલાને રોકવાને હક નથી, તે પછી ભવ્ય જી પાપ ઉપર હલ્લો કરે તેમાં સડેલી સરકારે કે અધમ અવાજવાળા આદમીઓ ન્યાયની દૃષ્ટિએ કઈ પણ પ્રકારે રોકાણ કરવાને હકક ધરાવી શકે જ નહિ. * પ્રાસંગિક આપણે એ વિચારવાનું કે વ્યતિરિક્ત ને આગમ થકી દ્વવયનિક્ષેપાના વિચારમાં જિનેશ્વર ભગવાનની પૂજાને અંગે ભગવાન મહાવીર મહારાજના પોપકારવિરતપણા સંબંધમાં તેઓશ્રીએ
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૭૧
વર્ષ ૪-પુ. ૧
ગલમાં રહ્યા થકાં માપિતાની હયાતી સુધી દીક્ષા નહિ લેવાનાઅભિગ્રહને અ ંગે આશ્રમના નિયષ કેઈપણુ જૈનશાસ્ત્રકારે માન્યા નથી, તેમ તે માનવાને ચેાગ્ય નથી એ હકીકત આપણે આગળ વિચારી ગયા. હવે એજ અભિગ્રહ ઉપરથી ખીજી મામતા વિચારીએ. માતપિતાની રજાના સામાન્યપણે અભાવ
* યાવત
પ્રભુ મહાવીરના અભિગ્રહ ઉપરથી એમ પણ સ્પષ્ટ થાય છે કે માતાપિતાની રજાના નિયમ દીક્ષાને અંગે હોયજ નહિ;’ કેમકે જો તેવા નિયમ હાત તા શ્રમણ ભગવાન મહાવીર્ મહારાજને માતાપિતાની હયાતિ સુધી દીક્ષા નહિ લેવાના અભિગ્રહ કરવા પડત જ નહિ, કેમકે જગતમાં સામાન્ય ગુણવાળા અવગુણવાળા પુત્રની ઉપર પણ માબાપના પ્રેમ અભ્યાહત જ હાય છે, અને તેથીજ કોઈપણુ માબાપ સામાન્ય રીતે પુત્રના વિચાગન ચાહે નહિ ને દીક્ષા લેવાને માટે પુત્રને રજા કોઈપણ પ્રકાર આપેજ નહિ.
જમને દેવાય પણ જતિને ન દેવાય
આ હકીકતની પ્રમળતાને અંગેજ જગતમાં કહેવત ચાલી છે કે જમને દેવાય પણ જતિને ન દેવાય.’ અર્થાત પુત્રનું મૃત્યુ. થાય અને તેને અંગે તેના વિયાગ થાય તેને જગતના જીવાએ ક્ષમ્ય ગણ્યા છે, પણ દીક્ષા કે સંન્યાસની રજા માપી તેની દીક્ષા અને સન્યાસ થવાને લીધે થતા વિયાગને દુનિયા અક્ષમ્ય ગણે છે રત્નગર્ભામાં ભાગ્યશાલીઓની સ્થિતિ
જોકે આ કહેવાના અથ એ નથી કે જગતમાં ભાગ્યશાળી જીવાના અભાવ છે કે જે પેાતાના પુત્ર, પુત્રી, માતા, શ્રી, મહેન, પિતા વિગેરેની ક્રીક્ષામાં અનુમતિવાળા હૈાતાજ નથી, પશુ, તેવા ભાગ્યશાળીએ તે માત્ર આંગળીના ટેરવે ગણી શકાય તેટલાજ હાય છે, પણ ઘણા ભાગ તા ઉપર જણાવ્યા પ્રમાણે સામાન્ય ગુણવાળા કે અવગુણુવાળા પુત્રને પણ કથ'ચિત્ ભવિતવ્યતાએ તે
Page #57
--------------------------------------------------------------------------
________________
આગમજણ જીવને સુધારો થઈ દીક્ષાની પરિણતિ થાય છે તેમાં સંમતિ આપવાની કોઈ દિવસ પણ તૈયારી બતાવી શક નથી. અસંમત સગીર દીક્ષાના નામે થતા કેલાહલની અસત્યતા
એટલું જ નહિ પણ જે તેની દીક્ષાને શેકવા માટે કોટથી યત્ન થઈ શકે એ હેય તે તે પ્રયત્ન સંપૂર્ણ પ્રકારે કુટુંબીઓ કરી છે. જોકે તેવા પ્રયત્ન કરવાને વખત ઘણે ભાગે કુટુંબીઓને આવતે નથી, કેમકે સગીર ઉમરવાળાની દીક્ષા તેના વાલીની રજા સિવાય સાધુએ શિષ્યનિષ્ફટિકાના દેષને અંગે કરતાજ નથી. વર્તમાનમાં બાળરીક્ષાને નામે જેઓ વિરોધ ઉઠાવે છે તેઓ આજ વર્ષો થયાં બાળકીક્ષાને વિરોધ કરવાવાળા છતાં એ કેઈપણ કેસ આગળ કેટમાં લઈ જઈ શક્યા નથી. હઠાં લખાણેથી દીક્ષા બાબતમાં અનુચિત પ્રયને * જોકે તે બાળદીક્ષાના વિધવાળાઓમાં કેટલાક શીંગડે ખાંડા અને પુંછડે બાંડા બળદની માફક ઢંગધડા વગરના હેઈ કાગળ કાળા કરી લેકેને ખોટી રીતે ભરમાવવાના પ્રયત્નો કરતાં વીસ, બાવીસ વર્ષની ઉંમરવાળાને પણ સોળ, સત્તર વર્ષને છે એમ છાપી મારે. એગણીશ, વીસ વર્ષને થયે હોય, છતાં પણ ચૌદ વર્ષ કરતાં પણ ઓછી ઉંમરને છે એમ ચીતરી મારે તેમાં દીક્ષા બાર કે દેનાર કે તેના સલાહકાર કે તેમાં સહાય કરનારામાંથી મઈપણ વ્યક્તિ કેઈપણ અશે પાત્ર થઈ શકે જ નહિ. શાસનની હેલનામાં ગુનહેગાર કોણ? - પણ તત્વષ્ટિએ શાસનની હેલના કરવામાંજ જોર ચલાવનાર અહેવાલમાં જકડાએલા જુવાનીઆએ, જેઓ બેટે વિચાર કરે છે, ઓમ પ્રથાર કરે છે, તે જ તે શાસનની હેલનાના જવાબદાર છે, અને તેમી સાથે જે તેમના તેવા જુડા લેખેને રસતરબોળ થઈને વાય, વંચાવે કે પ્રચાર કરે, અગર તેવા જુઠા લેખેને સત્ય માની તેના ઉપર આધાર રાખે, તે તેવાઓના દુર્ભાગ્યને જ ઉદય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪.૧
વળી, હિન્દુસ્તાનની જૈનજનતામાં પંકાયેલી શ્રી આણદજી કલ્યાણજીની પેઢીને જે તે કોન્ફરન્સ અને યુવકે એમ લેખિત કબુલાત આપે કે (આ ચાર વર્ષમાં) દીક્ષા કે તેને લેનારની બાબતમાં કેઈપણ લખાયેલ લેખ કે ઠરાવ શાસ્ત્ર અને સત્યની દષ્ટિએ જુ કરે તે તેના કરનારને અમે તમે કહે તેવી શિક્ષા ભગવાવવા પ્રતિજ્ઞાપૂર્વક તૈયાર છીએ, તે શ્રમણવર્ગે જે કેઈને પણ સગીર પણમાં વાલીની સંમતિ શિવાય દીક્ષા આપી હોય તે તેને ગુહેગાર કરાવી તે કેન્ફરન્સ અને યુવક સંઘ મળી જે બે આચાર્ય નીમે તેની આપેલી શિક્ષા શ્રમણવર્ગ પણ ખમવા તૈયાર છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સગીરની દીક્ષા તેના વાલીની લેખિત, સાક્ષાત કે મૂંગી રજા સિવાય શાસ્ત્રાનુસારી શ્રદ્ધાવાળાઓ તે કઈ દિવસ દીક્ષા કરતા જ નથી, અને તેથી તે હીલના કરવાને હડખાએલા થએલાઓને તેવી દીક્ષાનું આલંબન તે સત્ય રીતે મળતું નથી, પણ જે દીક્ષાર્થીઓની ઉંમર પાકી થએલી હોય છે, અને જેને કાયદે શારીરિક વિગેરે સ્વતંત્રતા આપે છે, તેવા પ્રસંગમાં પણ તે દીક્ષાર્થીના કુટુંબનું કે હેલનાના હાથ હલાવનારાઓનું કેટદ્વારા પણ ન્યાય મેળવવામાં કાંઈપણ ચાલતું નથી, તે તેવા પ્રસંગમાં તે હતભાને કકળાટ કે ઉપાશ્રયે તેફાન કરી લેકોને એકઠા કરવા સિવાય બીજો રસ્તે રહેતા જ નથી. દીક્ષાર્થીઓ ઉપર સંસારીઓ તરફથી થતે સિતમ
કેટલાક તે એવા હતભાગી દીક્ષાવિધી હોય છે કે દીક્ષા લેવાને તૈયાર થએલ વ્યક્તિના ઉપર જુલમ ગુજારવામાં કમી રાખતા નથી. આ લેખક અનુભવથી અને સત્ય રીતિએ એમ કહી શકે છે. કે દીક્ષાર્થી જેની ઉપર સંસારનદી છએ કરેલા સિતમને સંગ્રહ કરી તેને લેખરૂપમાં મુકવામાં આવે તે સુપર રોયલ આર્ટ પિજીના હિસાબે સીધા લખાણવાળે સો ફર્માને ગ્રંથ થાય, પણ તીક્ષાના હિમાયતીએ તેવા કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી લાભ ન દેખતાં તેની ઉપેક્ષામાંજ રહ્યા છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
આગમત, દીક્ષાને અંગે થએલ ઠરાવની અધમતા - જેઓ દીક્ષાના વિરોધી છે, તેઓ શાસ્ત્રના અને સરકારના કાયદાઓ કરતાં પણ મનઘડંત નવા નવા કાયદાઓ દીક્ષાને રેકવા માટે કરવાની કૂટનીતિમાં કાચા રહેતા નથી. બાળમરણનું પ્રમાણ તેના આંકડા જાણનારની છાતીને વિંધાવી નાખે એટલું ભંયકર આવવા છતાં તેને કારગર ઉપાય તેઓને કર નથી. બાળકોના પષની મુશ્કેલી દૂર કરવા માટે તે બાળકના માતાપિતાને ખેરાક, ષિાક કે અન્ય કોઈપણ રીતિએ મદદગાર થવાને તૈયાર થવું નથી. બાળકની વ્યાધિઓના નિવારણ માટે ચિંતાને છોટે પણ જેઓને અંગે લાગતું નથી. શાસનની હેલનાના નામે હડધૂત થવાનાં કાર્યો કરવાવાળાઓ કમનસીબની બેકારી ટાળવા માટે કેઈપણ તે બોબસ્ત કરવા કેઈપણ ગામવાળે તૈયાર થયેલ નથી. જન્મ કે દીક્ષાના સ્થાનના સંઘની માલિકી કઈ?
ઉપર જણાવેલું બધું કરવાવાળો હોય તે પણ શાસ્ત્રકાર કે નીતિકાર તેવાઓને માલિકી આપતા નથી, તે પછી આજકાલના શ્રદ્ધાન્ય અને વ્રતની વાડમાંથી વેગળા પડેલા લેકે દીક્ષા માત્રને અંગે એટલે પાકી ઉંમરની દીક્ષા હોય તે પણ ગામને, રાજ્યને કે પિતાને કઈ રીતિએ રજા દેનાર તરીકે ગણાવવા માગે છે? જો કે તેના વિરોધી હિલચાલવાળા સંસ્થાના સંચાલકે છે, ગામના શેઠીઆ હે કે મોટા રાજ્યના માલિક છે, પણ તે બધાએ તેમની અન્યાયભરી બંધણી બીજાને માથે લાદવામાં ધૂળ ફાકતા જ થાય છે, દીક્ષાર્થીઓએ પિતાના આત્માને ઉદ્ધાર કરવામાં તેવા સંચાલક, તેવી સંસ્થા વિગેરેની અંશે પણ દરકાર કરી જ નથી. બમણુ ભગવાન મહાવીર મહારાજને દીક્ષામાં માબાપની રજાને અસંભવ
આ હકીકત એક પ્રસંગ તરીકે માત્ર અશે જણાવી છે, પણ થાલુ પ્રસંગમાં તે એટલું જ લેવાનું છે કે દુનિયાદારીની દષ્ટિએ તે
Page #60
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧ સામાન્ય ગુણવાળા કે અવગુણવાળા પુત્રને કઈ દીક્ષાની રજા આપે નહિ, તે પછી ભગવાન મહાવીર મહારાજા સરખા પુણ્યનાઅખૂટ ભંડાર, જેને ગર્ભમાં આવવાની વખતે તેમના ગુણનિધાનપણને સૂચવનાર એવાં ચૌદ સ્વપને જેમની માતાએ દેખ્યાં હતાં, જેમના જન્મવાની વખતેજ ઇદ્રોએ મેરુ પર્વત ઉપર અભિષેક કર્યો હતું, અને દેવતાઓએ તે જન્મસ્થાનની ચારે બાજુ રત્ન, સુવર્ણ અને રજતઆદિની વૃષ્ટિઓ કરી હતી, એટલું જ નહિ પણ ખુદ ભગવાન મહાવીર મહારાજને અંગે તે ગર્ભમાં તેઓએ કરેલી નિશ્ચળતાને અંગે ત્રિશલામાતાનો અને સિદ્ધાર્થ મહારાજા વગેરે આખા રાજકુટુંબને શોક દર્શાવનાર પ્રસંગ જેમાં સારી રીતે જાણીતું છે, તે ઉપરથી તથા ભગવાન મહાવીર મહારાજા ગલ માં હેવાને લીધે થએલા અનુપમ ઉત્તમ મને રથ અને તેની પૂર્તિની હકીકત સાંભળવા ઉપરથી તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ઉપર ત્રિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજાને તેમને પુણ્ય પ્રાગક્ષાર સમજીને કે હદ બહારને સ્નેહ હોય? તે કલ્પનામાં લાવ પણ મુશ્કેલ છે! એવા સનેહવાળા માતાપિતા ભગવાન મહાવીર મહારાજને દીક્ષાની રજા આપે એ સ્વપ્ન પણ માની શકાય તેમ નથી, અને જ્યારે માતાપિતાની રજા સિવાય શાસ્ત્ર કે ન્યાયની દષ્ટિએ દીક્ષા બનતી જ ન હોય, તે પછી શ્રમણ ભગવાન મહાવીર મહારાજને ત્રિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજની હયાતિમાં દીક્ષા લેવાને પ્રસંગજ ઉભું થવો સંભવિત નથી. શમણુ ભગવાન મહાવીર મહારાજના દીક્ષાના અભિગ્રહથી જ રજાની બિનજરૂરી
છે 'એટલે જેઓ માતપિતાની રજા સિવાય કંઈપણ ઉંમરે દીક્ષા બની શકે જ નહિ એવું માનનારા હેય, તેઓની અપેક્ષાએ તે શમણું ભગવાન મહાવીર મહારાજને આ અભિગ્રહ વ્યથજી ગણાય, પણ શાસ્ત્ર અને ન્યાયની દષ્ટિએ સેળ કે અઢાર વર્ષની ઉમર થયા પછી પુત્ર કે પુત્રી સ્વતંત્ર છે, અને તેથી તેવાના
Page #61
--------------------------------------------------------------------------
________________
આગમતા લગ્નાદિના પ્રસંગમાં પણ માતાપિતા વિગેરેનું જોર ચાલી શકતું નથી, તેમની દીક્ષાને અંગે રજુ લેવાની હોય જ નહિ. પુખ્ત ઉમરવાળા ઉપર કેઈની માલીકી નથી
શાસકાર અને નીતિકાર જ્યારે સેળ કે અઢાર વર્ષ સુધી જ સગીર ગણી, તેને વાલીના તાબામાં રહેવાનું નિયત કરી, સોળ કે અઢાર પછી પુત્ર કે પુત્રીને સ્વતંત્ર જાહેર કરે છે, તે તેવી પુખ્ત ઉંમરમાં પણ તેની ઉપર વાલીનું રજા લેવાનું દબાણ કરવું તે જુલમ સિવાય બીજું કાંઈ છે જ નહિ. શાસા અને ન્યાયની દષ્ટિએ જ્યારે પુખ્ત ઉંમરવાળા ઉપર કોઈનું પણ સ્વામિત્વ રહેતું નથી, અને સ્વતંત્રતા સ્વીકારવામાં આવે છે, તે પછી તેવી લાયક ઉમરમાં આવેલા મનુષ્યને તેમના માબાપની રજા સિવાય દીક્ષા આપે તે પણ કેઈપણ જાતને દોષ લાગે, એમ શાસ્ત્ર કે નીતિથી કહી શકાય નહિ, કેમકે સ્વામિઅદત્ત ત્યાં સુધી ગણાય કે જયાં સુધી શાસન અને નીતિના કાયદાઓ તેને સગીર ગણતા હોય. જન્મ કે દીક્ષાના ગામના સંઘની રજાના વિચારેનું વાહીથાતપણું
વળી વર્તમાન યુગમાં વહી ગએલાઓએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે માતાપિતાની હયાતિ સુધી દક્ષા નહિ લેવાને અભિગ્રહ કર્યો, પણ આજના જેવી ધમહીન અને ધર્મ વિધી ટેળીની સંમતિ ન થાય ત્યાં સુધી હું દીક્ષા નહિ લઉં એવા વિચારને તે એક અંશ પણ તેઓને ચરિત્રમાં જણાવ્યું નથી. તેઓના ચરિત્રમાં માતાપિતાની હયાતિ સુધી દીક્ષા નહિ લઉં એ અભિગહ તે જણાવવામાં આવે છે, પણ તેઓશ્રીના કેઈ પણ ચરિત્રમાં કોઈ પણ સ્થાને માતાપિતાની રજાથી દીક્ષા લઈશ કે માતાપિતાની રજા વગર દીક્ષા નહિ લઉં એવું તે કંઈ પણ જગો ઉપર જણાવવામાં આવેલું નથી, તે પાકી પરમાં દીક્ષાર્થીને પિતાના માતાપિતાની રજા લેવાની પણ
Page #62
--------------------------------------------------------------------------
________________
નિશ્ચિતતા ન હોય, ત્યાં કેમી ફારસ ભજવનારાઓની ટેકડી થાયે તેવી બંધણીને અંગે તે કયે ધર્મિષ્ઠ મનુષ્ય મનથી, વચમથી વર્તનથી સહાનુભૂતિ આપે? અભિગ્રહથી પુખ્ત ઉમરવાળાને દીક્ષામાં માં-બાપની રજાની જરૂર નથી.
જેવી રીતે આ અભિગ્રહ ઉપરથી માતા-પિતાની રજા સિવાય દીક્ષા ન જ બની શકે એ વાત ઉડી જાથ છે, તેવી રીતે એક બીજી વાત પણ ખરેખર ઉડી જાય છે, અને તે એ કે સેળ વર્ષથી વધુ વયવાળા પુખ્ત ઉંમર વાળા માટે મા–બાપની કે કેઈની રજાની જરૂર નથી, કેમકે જે મહાવીર મહારાજ પિતે પિતાના દીક્ષાકાળને જાણી શકતા હતા અને તેમની દીક્ષા અઠ્ઠાવીસ વર્ષે જ થવાની હતી, તે પછી તેઓને તે અભિગ્રહ કરવાની જરૂર જ ન હતી. અર્થાત શાસ્ત્ર કારે જે સેળ વર્ષની ઉંમર થવા પહેલાં વાલી જે દીક્ષામાં સંમત ન હોય તે દીક્ષા શિષ્યનિષ્ફટિકા દેલવાળી ગણાય, પણ સોળ વર્ષની ઉંમર થઈ ગયા પછી માતાપિતાની રજા સિવાય પણ થતી દીક્ષામાં શિષ્યનિષ્ફટિકા નામને દોષ લાગતું નથી, તેથી શ્રમણ ભગવાને મહાવીર મહારાજાને અભિગ્રહ પુખ્તવયે કેની રજા જરૂરી નથી એમ સૂચવે છે.*
આ ઉપર જણાવેલી સર્વ હકીકત શ્રમણ ભગવાન મહાવીર મહારાજનો અભિગ્રહ દીક્ષાને અંગે તે પ્રસંગે કંઈક સવિસ્તર
ચાલુ લખાણ વિ. સં. ૧૯૮૯ના જમ્બર દીક્ષા વિરોધી આંદોલનના કાળમાં લખાયેલું કઈ હૈયામાં વસેલી શાસન અને શાસ્ત્રો પ્રતિ અવિહડ ભક્તિના લીધે કડક જેવી દેખાતી ભાષાને પ્રસંગે કદાચ હ્યુમતિવાળા કેકને લાગે પણ પ્રસંગચિત લખાયેલ તે લખાણ આજે આપણામાં ઘર કરી રહેલી નિર્માલ્યતાને ખરવા અને શાસન-શાસ્રોપ્રતિ દઢ રાગ-શ્રદ્ધા કેળવવા પ્રેરણું દાથક બનશે એમ ધારી જરા પણ સુધાર્યા વિના અક્ષરશ લખાણ જામ રાખ્યું છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
આગમત, જણાવી છે, પણ ચાલુ પ્રકરણને અંગે તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ગર્ભમાં રહ્યા હતા તે અવસ્થામાં પણ કેટલા બધા; પરહિતમાં તત્પર હતા કે જેને લીધે પૂર્વે જણાવેલા અભિગ્રહને પ્રસંગની માફકજ તેમના જીવનમાં અન્ય પણ પરહિતના કે પરોપકારના પ્રસંગે ઘણા છે અને તે બધાની વિચારણા હવે આપણે કરીએ. અવધિજ્ઞાનથી શ્રી દેવાનદાનું દુખ જાણવું
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ “ગર્ભમાં રહ્યા થકાં માતાપિતા જીવે ત્યાં સુધી હું દીક્ષા નહિ રહણ કરૂં” એ જે અભિગ્રહ કર્યો છે તે મુખ્યતાએ ભગવાન દેવાનદાની કુખમાંથી દેવતા દ્વારા સંહરાઈને ત્રિશલામાતાની કૂખમાં આવ્યા તે વખતે દેવાનન્દાએ કરેલા કલ્પાંતને પોતે જા. તે દેવાનન્દાના કલ્પાંતનું જ્ઞાનનું ભગવાનને અવધિજ્ઞાનના ઉપયોગથી જ થયું. ગર્ભાપહારની વખતે અવધિજ્ઞાનને ઉપગ ચાલતું હતું તે વાત સૂત્રમાં કહેલા સાપરિનિર્ણમાને જ્ઞાન, વાલિમાને જ કાળ, સરિમિત્તિ બાદ આવા શ્રી આચારાંગના અને શ્રી કલપસૂત્રના સ્પષ્ટ વચનથી સંહરણને ભવિષ્ય, વર્તમાન અને ભૂતપણાને સ્વભાવ બધે અવધિજ્ઞાનથી જાર્યો હતે.
(ને અવધિજ્ઞાનના ઉપગ સતત રહે તે હેત તે સહરણના ભવિષ્ય, વર્તમાન અને ભૂતને વિશેષ તરીકે જણાવવાની જરૂર ન હતી.) પણ તે હરણને ભૂતકાળ જાણતાં તેજ અવધિના ઉપયોગથી મૂળ ગર્ભનું સ્થાન જાણતાં અવધિજ્ઞાનથી દેવાનદાની સ્થિતિ જણાય તે સ્વાભાવિક છે, અને દેવાનદાની દુખિત દશા અવધિ શાનથી દેખીને ત્રિશલામાતાને દુખ ન થાય એવા રચઅવધિજ્ઞાનના ઉપગ બહારને જ ગણુ પડે, અને તેથી જ ગર્ભાપહાદિકની ચિતાને અંગે ત્રિશલામાતાને ભવિષ્યમાં થનારું, કખ તે સામાન્ય વિચારના વિષયમાં ન આવે તે સ્વાભાવિક છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧ સામાન્ય જ્ઞાનથી વાઘના નાદને નિરાધ જાણુ છે. પણ જ્યારે પિતે દેવાનન્દાના દુઃખથી વિશલામાતાની ફખમાં સ્થિર રહ્યા અને ત્રિશલામાતા તથા સિદ્ધાર્થ મહારાજા વિગેરે ઉત્તમ ગર્ભના અપહાર વિગેરેને માનીને તેના શાકને લીધે વાજાંગાજી વિગેરે હર્ષના કારણે બંધ કર્યા, ત્યારે ભગવાને તે અવાજાંગાજાના શબ્દ બંધ થવાનું સામાન્ય જ્ઞાનથી જાણ્યું અવધિજ્ઞાનથી ગર્ભાપહાર ચિંતાનું જ્ઞાન
અને પછી તેનું કારણ જાણવા માટે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો, અને તે ઉપગથી માતા-પિતાની અવસ્થા, શેક અને તેમના વિચારે જાણવામાં આવવાથી તેઓને માલમ પડયું કે ગર્ભમાં સ્થિરપણે રહેવું તે મેં તે માતાના દુઃખને ટાળવા માટે કર્યું હતું, પણ મારું તે સ્થિર રહેવું માતાના દુઃખને ટાળનાર નહિ થતાં, માતા-પિતા અને સકળ રાજ કુટુંબને દુખ આપનારું થયું છે, માટે મારે હવે ચલાયમાન થવાની જરૂર છે, અને જે હું ચલાયમાન થઈશ તે આ માતપિતા અને સકળ રાજકુટુંબને જે દુઃખ લાગે છે તે બંધ થશે એમ ધારી અંગે પાંગથી ચલાયમાન થયા, ગર્ભ રક્ષણ માટે માતા-પિતાના અસાધારણ પ્રયત્ન
આ બધું બન્યા પછી ગએલી વસ્તુ પાછી મળતાં જેમ રાગને પ્રસંગ વધે છે તેમ અહીં વિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજાને રાગપ્રસંગ પરાકાષ્ટાએ પહોંચે, અને તેથી તેઓ ગર્ભના રક્ષણ અને પિષણ માટે પોતાની જાતે પણ ઘણા પ્રયત્ન કરવા લાગ્યા. અવધિજ્ઞાનથી માતા-પિતાના સ્નેહનું જ્ઞાન છે તે તેમના રક્ષણ અને પિષણના પ્રસંગેને જાણવાથી તેમની ચિત્તવૃત્તિને અવધિજ્ઞાનને ઉપગ મેલી જાણે, અને તે અવધિ જ્ઞાનના ઉપયોગથી ચિત્તવૃત્તિ જણાય.
Page #65
--------------------------------------------------------------------------
________________
આરામત સામાન્ય જ્ઞાનથી સ્નેહ પરિણામની કલ્પના એ પછી સામાન્ય જ્ઞાને એમ માલમ પડયું કે આ માતા-પિતાને
નેહ ઘણો જ ઉચી દશાને પહોંચેલે છે, અને હજુ તે હું ગભ દશામાં છું, અને તેથી દેવતા ને ઈદ્રો તરફથી થવાવાળો મારો મહિમા કે મારા ગુણે હજુ એમના જાણવામાં નથી, તે પણ જ્યારે મારી ઉપર આટલે બંધ રાગ ધરાવે છે, તે પછી મારા જન્મ થતાં, દેવ-દેવેન્દ્રને મહિમા દેખતાં, અને મારા ગુણેને કરતાં તે આ માતપિતાના સ્નેહની કેટલી બધી માત્રા વધી જશે? દીક્ષા ન લેવાને જ અભિગ્રહ કેમ?
સુજ્ઞ મનુષ્યએ ધ્યાન રાખવાની જરૂર છે કે માતાપિતાના હને ભેદનાર જે શ્રીપરિગ્રહ તેને નહિ કરવાને ભગવાન અધિહ કરતા નથી, તેવી જ રીતે પૃથગવાસ કરે છે, તેમજ પ્રતિ હળતા કરવી તે વિગેરે માતાપિતાના સનેહના ભેદનાં કારણે જે જે જગતમાં જોવાય છે તેવા કારણેને અંગે ભગવાને સ્નેહને ભેદ ન થવા માટે અભિગ્રહ કર્યો છે તેનું બારીક દષ્ટિથી અવલોકન કરવાની જરૂર છે. કઈ પણ પ્રકારે પણ દીક્ષા લેવાનો નિશ્ચય
અવલોકન કરવાવાળા સહેજે સમજી શકશે કે ભગવાન મહાવીર મહારાજે બે વાતને નિશ્ચય કરેલે હેવી જોઈએ. એક તે હું રીક્ષા લેવાને અંગે એટલે બધે નિશ્ચયવાળે છું કે વરસેના વરસે અને યુગના યુગ જાય તે પણ મારે દીક્ષાને નિશ્ચય ફરવાને નથી. માતપિતાદિના રાગમાં નહિ લેપાયું
બીજી વાત એ કે હું દીક્ષાના નિશ્ચયવાળો છું, પણ આ માતપિતાને સ્નેહ જ વચમાં આડે આવે છે, અર્થાત્ એમ કહેવું ગિઈએ કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ગર્ભકાળથી જ ધણાના તીવ્રતર અભિલાષી હતા, અને માતપિતાના સ્નેહને જ દિક્ષાના વિદ્ધ કરનાર તરીકે ગણતા હતા
Page #66
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪૫,૧
આ વાત વિચારતાં દરેક મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તે માતપિતા તરફ એક અંશે પણ સનેહ રાખવાવાળા થયા નથી, અને એ ઉપરથી એ પણ ચિકખું થાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને તે તે અભિગ્રહ તે શું પણ સમગ્ર ગૃહસ્થપણાના પર્યાયે રહેવું તે ફક્ત માતપિતાની અનુકંપા કે ભક્તિને માટે જ હતું. માતા-પિતાની ભક્તિ કે અનુપાની અતુલ્લઘનીયતા
ધ્યાન રાખવાની જરૂર છે કે તેમના શબ્દોને ભાવાર્થ વિચારતાં તેઓની તે ભક્તિ કે અનુકંપા અનુલ્લંઘનીય લાગ્યા છતાં પણ ઘણી જ વિષમતર લાગેલી છે, જે એમ ન હતા તે તેમના જીવતાં સુધી દીક્ષા નહિ લઉં આ અભિગ્રહ દીક્ષાની રેકાણમાં તેમનું જીવન છે એમ ગણાય તેવી રીતે કરતા નહિ. શ્રી નન્દિવર્ધનના સ્નેહની આડખીલી
જો કે અર્થપત્તિથી ત્રિશલામાતા અને સિદ્ધાર્થ મહારા જન કાળ પામવાને વખત ભગવાનની ૨૮ વર્ષની ઉંમરે થયે, અને તે અભિગ્રહના હિસાબે એગણત્રીસમે વર્ષે ભગવાને જે દીક્ષા લેવી જ જોઈતી હતી, છતાં નંદીવર્ધનના સ્નેહની પણ વિકટ દશા ત્યાં ખડી થઈ અને તે વિકટ દશાને અંગે બે વર્ષ વધારે રહેવું પડયું. દીક્ષા લેવાની સ્વાભાવિકતા
એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન એ અભિગ્રહ કરે છે કે માતાપિતા જીવતાં સુધી હું દીક્ષા નહિ લઉં, પણ એ અભિગ્રહ નથી કરતા કે માતપિતાને કાળધર્મ થશે ત્યારે તરત હું દીક્ષા લઈશ, કારણ કે દીક્ષા લેવી એ સ્વભાવસિદ્ધ છે એમ ભગવાને માનેલી છે. જે દીક્ષા લેવાનું સ્વભાવસિદ્ધ ન મનાય છે વિધિ વિના પ્રતિષેધ હેય નહિ, તેની માફક અહીં અભિગ્રહ કરી દિક્ષાના નિષેધની જરૂર રહેતી નહિ.
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૪૮
'આગમોત નેહના પરિણામની કલ્પના આ પૂર્વે જણાવ્યા પ્રમાણે માતપિતાના નેહની પરાકાષ્ટા અવધિજ્ઞાનથી જાણી અને પછી સામાન્ય જ્ઞાનથી વિચાર્યું કે જે માતા પિતાને આટલે બધે સનેહ છે અને એમના જીવતાં જે હું તેમને છેડી દીક્ષા ગ્રહણ કરીશ. તે શાસ્ત્રમાં જેમ સનેહના અધ્યવસાયથી આયુષ્યને ઉપક્રમ થઈ મરણ થવાનું કહેવાય છે, તેવી રીતે આ માતાપિતા પણ સ્નેહની પરાકાષ્ઠાએ પહોંચેલા હે હેવાથી તે સ્નેહના અધ્યવસાયને અંગે મરણ પામશે પણ જીવતા રહેશે નહિ, એટલું જ નહિ પણ આ માતા-પિતાને સ્નેહ એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચેલે છે, અને એ ગાઢ થઈ ગયેલ છે કે જેને લીધે તેઓ સ્નેહના અધ્યવસાયે મરવા છતાં પણ સનેહના સામ્રાજ્યને લીધે હા મહાવીર' એવી રીતે પુત્રપણાને અંગે સંકલ્પ વિકલ્પ કરતાં અને આd, રૌદ્રમાં પ્રવેશ કરશે (કુટુંબ-કબીલાની અપ્રાપ્તિ કે પ્રાપ્તિને નાશ એ બને ચિંતવવાવાળાને મુખ્યતાએ આતધ્યાન હોય છે, અને કઈ કઈ વખત તેને લીધે રૌદ્રધ્યાન પણ પરિણમે છે) તેઓ નેહા ધીરપણે કાળ કરશે અને તેથી માતા અને પિતા અને દુર્ગતિ અને અકાળ મરણ એ બંને થાય તે મારે માટે યોગ્ય નથી, માટે મારે તે માતા-પિતાની હયાતી સુધી દીક્ષા ન લેવી. માતા-પિતાની બારમા દેવલેકની પ્રાપ્તિ .: દીક્ષાની પરિણતિની અદ્વિતીયતા છે, છતાં પણ રોકવી પડશે. આ ઉપરથી સહેજે સમજી શકીશું કે માતા ત્રિશલા અને સિદ્ધાર્થ મહારાજાનું શ્રાવકધર્મ અને સંલેખનને આરાધવાપૂર્વક બારમે દેવલેકે નિશ્ચિત જવાનું હતું તે જાણવા માટે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો એમ માની શકીએ નહિ, કદાચ એમ કહેવામાં આવે કે તે માતાપિતાને બારમે દેવલેકે જવાના બનાવને જે અવધિ જ્ઞાનના ઉપયોગથી દેખે, તે જ અવધિજ્ઞાનથી એ પણ બનાવ
Page #68
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
ઉલ્લેખ ના હશે એમ કે પોતે પાતાના વાથી દુર
વિષ ૪-૫, ૧ દેખે હશે કે મારા દીક્ષા નહિ લેવાના અભિગ્રહથી જ મા માતા-પિતા નેહાધીન મૃત્યુ અને દુર્ગતિથી બચીને તેઓ બાર દેવલેક જેવી સગતિ પામનારજ થશે. આવી રીતે બને બાજુમાં અવધિજ્ઞાનને ઉપયોગ કેમ ન લેવો? અને હકીકત અવધિજ્ઞાનથી જાણવામાં પણ માતા-પિતાની અવદશા. એજ પ્રવજ્યા ધનું કારણ પણું ગણાય છે તેથી સાધ્ય પ્રવજ્યા જ થાય.
પણ આ વિચાર નહિ કરવાનું કારણ એ છે કે ભગવાન મહાવીર મહારાજે પિતાને અભિગ્રહ માતા-પિતાને ગર્ભમાં રહ્યાં થકાં તે શું પણ જમ્યા પછી પણ માતા-પિતાને કહ્યો હેય એ કલ્પસૂત્રાદિકમાં ઉલ્લેખ છે નહિ, અને જો એવું કાને ઉલ્લેખ નથી, તે પછી માતા-પિતા તે હંમેશાં વિયેગની શંકામાં જ રહેતાં હશે એમ કેમ નહિ મનાય? તત્વથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પિતે પિતાના વિચગથી જે આકસ્મિક દુઃખથી આર્તધ્યાન પામી, મરણ થવાથી દુર્ગતિ થાય તે ટાળવા માટે માત્ર દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કર્યો છે, પણ માતા-પિતા તરફ પિતે નેહવાળા ન હોવાથી સનેહની પરાકાષ્ઠાને લીધે તેઓ વિયેગની શંકામાં સતત ઝુરે તેનું નિરાકરણ કરવાની ભગવાને જરૂર વિચારી નથી, અને તેથીજ એમ કહી શકીએ કે પિતાને અભિગ્રહ પિતાના માતાપિતાને જણાવ્યું નથી.' ગર્ભ વૈરાગ્યથી ત્યાગ કલ્પનાને પ્રતિદિવસ સદ્દભાવ - સામાન્ય સમકતી આ સંસારવાસમાં કથંચિત્ વિચિત્ર સંગ અને સામગ્રીને લીધે રહેલા હોય તે પણ તેઓ સંસારના દરેક કાર્યમાં લુખાપણે વતે છે, તે પછી શ્રમણે ભગવાન મહાવીર મહારાજા સંસારમાં રહ્યા છતાં પણ ગભથી જ ધારણ કરેલું અને શુદ્ધ એવું સમ્યક્ત્વ હેવાથી સંસાર અને રાજપાટના સર્વ કામોમાં લુખા પરિણામવાળા હોવા જોઈએ, અને તેવા લુખા પરિણામવાળા શ્રમણ ભગવાન મહાવીર છે એવું જાણતાં માતા-પિતાને દરેક વખત તેમના વિજોગની કલ્પના કરવાવાળા કેમ નહિ હોય?
Page #69
--------------------------------------------------------------------------
________________
આગામજસલ,
વિચામ શંકાના દુખનું અનિવારણ ' અર્થાત્ આ બધું જોતાં સામાન્ય બુદ્ધિવાળાને પણ માલમ પડશે કે ભગવાન મહાવીર મહારાજે કરેલ અભિગ્રહ માત્ર માતાપિતાના દુર્થોન અને દુર્ગતિના બચાવને માટે જ હતું અને તેથી તે અભિગ્રહ કોઈને કશો નહિ એ સ્વાભાવિક છે. ભગવાન મહાવીર મહારાજે પિતાને માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાને તે અભિગ્રહ કોઈને નથી કહેલે. દીક્ષાનું રોકાણ કેમ નહિ? રજા માગવાનું કેમ?
- તે એ ઉપરથી સાબીત થાય છે કે સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશાલામાતાના કાળ પછી મોટાભાઈનાદિવધનજીની આગળ હીક્ષાની તૈયારી જણાવતાં તે અભિગ્રહ જણાવે છે. જે પહેલાં પણ તે અભિગ્રહ માતપિતાને જણાવ્યું હતું તે તે હકીકત નહિ વધનજીના જાણવામાં આવત, અને જે નંદિવર્ધનજીએ એ હકીકત પહેલેથી સાંભળી કે જાણી હતી તે તે નંદિવર્ધન પતે જ ભગવાન દીક્ષાની વાત કહે તેની પહેલાં ભગવાનને દીક્ષા નહિ લેવાનું સમજાવવા પિતે એકલા કે કુટુંબ સાથે ભગવાનને સમજાવવા આવત અને દક્ષિા નહિ લેવાને આગ્રહ કરતા, પરંતુ તેમ થયું નથી. પણ શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજે પ્રતિજ્ઞા પૂર્ણ થયા પછી પોતાની પ્રતિજ્ઞાની વાત કરી. આ બધા ઉપરથી એ તત્વ સાફ સમજાશે કે ભગવાન્ મહાવીર મહારાજે દીક્ષા નહિ લેવા માટે કરેલે નિર્ણય એ કેવળ પિતાના મનમાં જ ગુપ્તપણે રાખેલ હતું, અને પિતાના દીક્ષા નહિ લેવાના નિર્ણયની વાત અઠ્ઠાવીસ વર્ષ સુધી કેવળ ગુપ્તપણે જ રાખી. પરહિતરતપણમાં અભિગ્રહનો ઉપાય
આ બધું વિચારતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજા માતાપિતા વિગેરેના આધ્યાન, કુમરણ અને દુર્ગતિ બચાવવા માટે પ્રવજ્યા જેવી ઉત્તમ વસ્તુને પણ કેવળ વિચારદ્રારા ઉભય
Page #70
--------------------------------------------------------------------------
________________
વર્ષ –૫૧
મ પ્રકારની દૃઢતા રાખીને ભેગ આપે છે, તે તેમના પરહિતરતપણાના સ્વભાવને માટે લાયક જ છે એમ કહેવામાં કંઈપણ અતિશયોક્તિ નથી, હવે આગળ વિશેષ વિસ્તાર નહિ કરવાને અંગે તેઓએ કરેલા પરહિતરતપણાના બીજા કાને વિચાર કરીએ. પ્રભુ મહાવીરની પરેપકારવૃત્તિને વિશિષ્ટ વિચાર
દરેક જિનેશ્વર મહારાજ બીજાના ઉપકાર તળે દબાયા સિવાય જગતના જીવ માત્રના ઉપકારમાં તત્પર રહે છે, એ અદ્વિતીય ગુણ વિચારીને રિલેકનાથ તીર્થકર ભગવાનની સનાત્રાદિકે પૂજા તે વ્યતિરિક્ત દ્રવ્ય પૂજા કહેવાય એવા દ્રવ્યનિક્ષેપાના પેટા ભેદરૂપને આગમથી જ્ઞશરીર, ભવ્ય શરીર, વ્યતિરિક્ત દ્રવ્યભેદને વિચારતાં આસન ઉપકારી શાસનાધિપતિ ભગવાન્ મહાવીર મહારાજને પરોપકારભાવ વિચરતાં તેઓશ્રીએ ગર્ભાવસ્થામાં કરેલા અભિગ્રહને અંગે વિચાર કર્યો. શ્રમણ ભગવાન્ મહાવીરે કરેલ મેરૂનું ચાલન
ભગવાન મહાવીર મહારાજાએ જન્માભિષેક વખતે મેરૂને ડાબા પગના અંગુઠાથી ચલાવ્યો અને તેથી સૌધર્મ ઈંદ્રને અભિષેકને અંગે થએલી શંકા ટળી, અને નિઃશંકપણે તેમને તથા સમસ્ત ઈંદ્ર અને દેવતાઓએ સદાકાળની રીતિ મુજબ સુરાચલ ઉપર પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ધર્મના બહુમાનને અંગે સંપૂર્ણ અભિષેકવિધિ કર્યો. ગર્ભ અવસ્થાથી તીર્થકર માનવાનું કારણ
આ સ્થાને છે કે ચાલુ અધિકારને સીધે સંબંધ નથી, પણ પૂજા અને પૂજક બંનેને સંબંધ હોવાથી ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓ મહિમાની અપેક્ષાએ દેવકમાંથી એવે કે નરકમાંથી નિકળે તે જ સમયે તીર્થકર નામકર્મને પ્રદેશદયથી ભેગવવવાળા હેઈતીર્થકર તરીકે ગણાય છે.
જો કે સામાન્ય રીતે તે તીર્થકર નામકર્મને અબાધાકાલ અંતર્મુહૂર્ત છે, અને તેથી અંતઃાડાડ સાગરોપમ પૂર્વે પણ
Page #71
--------------------------------------------------------------------------
________________
આગામીત બધાયું હોય તેવા તીર્થકર નામકર્મને પણ અંતમુહૂત ગયા પછી જરૂર કથંચિત્ ઉદય થાય એમ શાસ્ત્રકારે સ્પષ્ટ અક્ષરમાં કહે છે. તે પછી તે પાછલા ત્રીજા ભવમાં તે જિન નામકર્મ નિકાચિત કરીને તીર્થકરના ભાવમાં આવેલા જિનેશ્વરને જિનનામકમને પ્રદેશદય ચાલુ હેઈ ભગવાન તરીકે ગર્ભાવસ્થાથી ગણાય તેમાં કઈ પણ જાતનું આશ્ચર્ય નથી. અવધિજ્ઞાનની અત્યંતર તીર્થકરેહેવાથી કેવળજ્ઞાન પહેલાં પણ તીર્થકરપણું . ધ્યાન રાખવું કે શાસ્ત્રકાર સ્થાને સ્થાન પર તીર્થકર મહારાજને અવધિજ્ઞાન વગરના ન હોય એમ જે જણાવે છે, તે છવસ્થા વસ્થામાં પણ તીર્થંકરપણું માનવાથી જ બને, કેમકે કેવળજ્ઞાન પામ્યા પછી મુખ્યતાએ તે મતિ આદિ ચાર જ્ઞાનેમાંથી એક પણ જ્ઞાન રહેતું નથી, તેથી જ સૂવકારે સ્પષ્ટ અક્ષરમાં દુનિક જાતિસ્થા અર્થાત્ કેવલજ્ઞાન ઉત્પન્ન થવાની સાથે છાવસ્થિક એવા મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન નષ્ટ થએલાં હોય છે, અર્થાત્ કેવલીપણની વખતે જ સર્વથા તીર્થંકરપણું હોય છે એમ માનીએ તે તીર્થકરે અવધિની અત્યંતરજ હેાય છે એવું જણાવનાર શાસ્ત્રવાક્યોને સ્પષ્ટ વિરેજ થાય. ગર્ભથી તીર્થંકરપણું માને તેજ જિનેશ્વરના પાંચકલ્યાણકે
વળી શ્રી તીર્થકર ભગવાનના ગર્ભ, જન્મ અને દીક્ષા થાવત્ કેવળજ્ઞાનના બનાવેને જિનેશ્વર ભગવાનના કલ્યાણક તરીકે પણ માની શકાય નહિ, કેમકે દેશનાની વખતે જ એકાંતે તીર્થકર નામકર્મને ઉદય હોય એવું માનવા દેવદ્રવ્યને દફડાવવાની દાનતવાળાઓ જે પ્રેરે છે તે ગર્ભ, જન્મ દીક્ષા અને કેવલની ઉત્પત્તિ વખતે નથી, એટલે તેઓના મતે તે જે તીર્થંકરપણામાં કોઈ પણ કલ્યાણક બનતું હોય તે તે કઈક પ્રકારે મોક્ષકલ્યાણક જ થઈ શકે, પણ ગર્ભાજિક કલ્યાણકે તે તીર્થંકરના ગણાય જ નહિ, તે
Page #72
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧
પર દેવદ્રવ્ય દફડાવનારાઓની દષ્ટિએ જોઈએ તે મેક્ષકલ્યાણક પણ તીર્થકરેનું બને નહિ, કેમકે મેક્ષ થાય છે અગીપણુમાં અને તે અગિપણમાં ધર્મદેશનાદિકરૂપી જિન નામનું ફળ નથી. જિન નામને ક્ષય થયા પછી મેક્ષ થાય છે, અર્થાત તીર્થકરના પાંચે કલ્યાણક છે એમ માનનારાઓએ ગર્ભથી જ તીર્થંકરપણું માનવું જોઈએ, અને તેથી જ ગર્ભની વખતે જ ઈંદ્ર મહારાજનું આસન ચલાયમાન થાય છે, અને તેથી તે ઈદ્ર મહારાજ તીર્થંકર મહારાજ ગર્ભમાં આવ્યા જાણીને તેમને તીર્થંકર બુદ્ધિથી નમસ્કાર કરે છે. ગર્ભથી જ શાસ્ત્રકારોએ માનેલ તીર્થંકરપણું
શાસ્ત્રકાર મહારાજાએ પણ ચકખા શબ્દોમાં જણાવે છે કે કે ન વગામ છિતિ અાિ અર્થાત્ જે રાત્રિએ મહાયશ ધારણ કરનારા ભગવાન અરિહંતે માતાની કુક્ષિમાં આવે છે તે વખતે સર્વ તીર્થકરની માતાઓ ગજ-વૃષભાદિક ચૌદ સ્વપ્ન દેખે છે. શ્રુતકેવલી. ભગવાન ભદ્રભાહસ્વામીજી શ્રીપર્યુષણકલપ સરખા અતિશય આદરણીય સૂત્રમાં આવું સ્પષ્ટપણે લખીને તીર્થ કર મહારાજાપણું કુક્ષિમાં આવે ત્યારથી જ છે એમ સ્પષ્ટઅક્ષરમાં જણાવેલ છે. ભગવાનની માતાના ચોદ વપ્નને અને ચલકાટ . વળી ગજ-વૃષભ આદિક ચૌદ સ્વપને સામાન્ય તેજવાળા
એટલે ઝાંખા તે ચક્રવતીની માતા પણ દેખે છે, પણ અત્યંત તેજવાળાં ગજ-વૃષભ આદિ ચૌદ સ્વને કેવળ તીર્થકર ભગવાનની જ માતા દેખે છે. એ હકીકત વિચારનારને પણ ગર્ભથી જ તીર્થકરપણું છે એમ માનવામાં કંઈ પણ જાતની અડચણું આવશે નહિ, વળી દરેક તીર્થકર ભગવાનને મેરુ પર્વત ઉપર જે જન્માભિષેક કરવામાં આવે છે તે પણ તીર્થંકરપણના પ્રભાવને અંગેજ છે, સ્વપ્નની બેલીની રકમ દેવદ્રવ્યમાં જવાનું કારણ
એ અભિષેક કરવામાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે
Page #73
--------------------------------------------------------------------------
________________
આગમન યાત કેટલાક દેવદ્રવ્યને દફડાવી સ્વપ્નાની બલીનું ઘી જે ઉપજે તેના પૈસા પિતાના છાપાછુપીના વિગેરેના પરચુરણ ખર્ચમાં લઈ જવા માટે તે દેવદ્રવ્ય નથી અને તેથી તે દેવદ્રવ્યમાં નહિ લઈ જતાં બીજે લઈ જવાય એ બકવાદ ચલાવે છે, તેને અંગે શાસ્ત્રાનુસારી શ્રદ્ધાવાળાએ તે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જે ચૌદ સ્વને વિગેરેનું ઘી બેલાય છે તે પ્રથમ તે તે તીર્થંકરપણાની સ્થિતિનું અનુકરણ છે, અને તે ગજ-વૃષભાદિ સ્વને ભગવાન તીર્થંકરની માતાને આવેલાં છે, માટે તે સ્વપ્ન તીર્થકરને ઉદ્દેશીને જ થએલી બોલી ગણાય. શ્રી કલપસૂવ વાચનાની મુખ્યતા રાખીએ તે તે કથંચિત જ્ઞાનદ્રવ્ય ગણાય એમ કઈ કહી શકે, પણ તે અવસ્થામાં તીર્થ કરપણું નથી એમ તે કઈ પણ શ્રદ્ધાળુ કહી શકે નહિ. સિન્ક્રીઆદિ માલાના સ્થાને સ્વપ્ન છે, તેથી દેવદ્રવ્ય ગણાય તે વળી શાસ્ત્રાનુસારીઓ એ પણ સાથે કહે છે કે સ્વપ્નાની બલીની પ્રવૃત્તિ મુખ્યતાએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે જ અન્દી આદિ માળાને પ્રસંગ નિયમિત ન રહેવાને લીધે તેને સ્થાને કરેલી જણાય છે, કેમકે પર્યુષણની અષ્ટાહિકાના વ્યાખ્યાનમાં પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે દેવદ્રવ્યની વૃદ્ધિને માટે ઐન્દ્રીઆદિ માળા શ્રાવકોએ ગ્રહણ કરવી જ જોઈએ. અર્થાત્ જ્યારે તે અનીઆદિ માળાની પ્રવૃત્તિ બંધ થઈ ત્યારે આ સ્વપ્નાદિની, બેલીની પ્રવૃત્તિ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રવર્તેલી છે, કેમકે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ તે જિનેશ્વર, મહારાજના ઉપાસકોનું પરમ કdય જ છે. અન્ય ક્ષેત્રોની વૃદ્ધિની અનુપેક્ષા ' જો કે આ કહેવાને ભાવાર્થ એ નથી કે સંઘાદિક ક્ષેત્રોને જાળવવાની, વધારવાની કે પિષવાની જરૂર નથી, કેમકેતે સંઘાજિક ક્ષેત્રે પણ મોક્ષાથી જીવેને આશધવા લાયક જ છે, પણ દેવદ્રવ્યની આવકને ધો માર (કે જે ધકકો શાસકારોના કહેવા પ્રમાણે તે ધક્કો
Page #74
--------------------------------------------------------------------------
________________
મારનારને દુલભધિ કરવાપૂવક સંસારમાં રખડાવનાર થાય છે) કોઈપણ પ્રકારે ઉચિત નથી, એટલે તત્વદષ્ટિએ જે મનુષ્યને સાત ક્ષેત્રમાંથી જે પણ ક્ષેત્ર પિષવાને વિચાર ફ્રાય તેનું તે યથેચ્છ રીતે પિષણ કરી શકે છે, પણ સાતે ક્ષેત્રમાં ઉત્તમ અને જેમાં સાતે ક્ષેત્રનું દ્રવ્ય વાપરી પણ શકાય એવા દેવદ્રવ્યને અંગે ધકકો માર, પલટે કરે કે તેની આવક બંધ પણ કરવી. એ કેઈપણ પ્રકારે શ્રદ્ધાસંપનેને તે સૂઝે જ નહિ. દેવદ્રવ્યને ઉપગ અન્ય ક્ષેત્રમાં ન થવામાં એકમાત્ય
દેવદ્રવ્યને દફડાવનારાઓ પણ મને કે કમને એમ તે કબૂલજ કરે છે કે દેવદ્રવ્યને સાધારણ ખાતામાં વાપરી શકાય જ નહિ, તો પછી તે દફડાવનારાઓએ એટલું તે જરૂર વિચારવું જોઈએ કે સ્વપ્ના વિગેરેની બેલીની આવક સાધારણુ ખાતાને લાયકની હેય તે પણ તેને દેવદ્રવ્યમાં લઈ જનાર કેઈપણ પ્રકારે દૂષિત નથી, પણ સ્પષ્ટ રીતે શાસ્ત્રને અને પ્રવૃત્તિને અનુસાર જેની આવક દેવદ્રવ્ય તરીકે નિયત થએલી છે, અગર દેવદ્રવ્યની વૃદ્ધિને માટેજ જે શરૂ થએલી છે, તે તેમાંથી એક કેડી પણ બીજા ખાતે લઈ જવા કે લઈ જવામાં સંમતિ આપવા ભવભીરૂ જીવ તે હવને પણ તૈયાર થયા નહિ. ભક્તિ કરનારાઓમાં બાહ્ય સાગની પણ કિમત
આવી રીતે એક પ્રાસંગિક વાત જણાવી, મૂળ વસ્તુ ઉપર આવતાં જણાવવાનું કે જે વખતે તીર્થંકર મહારાજાઓને અભિષેક થયે છે, તે વખત ઇંદ્ર મહારાજા મહહિતાના અનુભવી અભિષેક કરે છે. અર્થાત એ ઉપરથી જેઓ દેવદ્રવ્ય ઉપર દશમનાવટ ધરાવનારા હેઈને જિનેશ્વર મહારાજની ભક્તિમાં તવંગર અને ગરીબને ભેદ હોયજ નહિ એમ જણાવે છે, તેઓએ સમજવું જોઈએ કે ખુદ જિતેશ્વર મહારાજની જન્માભિષેકરૂપ ભક્તિમાં સર્વ તૈયારી સૌધર્મ ઈન્દ્ર કરે છે, તે પણ પ્રથમ અધિક
Page #75
--------------------------------------------------------------------------
________________
આગમત તે અચુત ઇંદ્ર વિગેરે ઈંદ્રો કરે છે અને તે પહેલે અભિષેક કરવાનું કારણ ઈંદ્રપણામાં તેમની અતિ મહત્તા છે એમ શાસ્ત્રથી સ્પષ્ટ જાણી શકાય છે. સમવસરણમાં પણ ઋદ્ધિની મહત્તા-અમહત્તા
વળી ખુદ જિનેશ્વર ભગવાનના સમવસરણમાં પણ અલ્પદ્ધિક દેવતાઓને મહદ્ધિક દેવતાને નમસ્કાર કરવા વિગેરેની વિધિ સ્પષ્ટ છે; માટે ભક્તિમાં બાહ્ય સંગની કંઈપણ દરકાર હોય જ નહિ એમ કહેવું એ કહેનારની શાસ્ત્ર સંબંધી અજ્ઞાનતા સૂચવે છે. અભિષેક અને પૂજાની માફક આભૂષણેની પૂજા પણ જરૂરી . વળી ઈન્દ્રો ભગવાન જિનેશ્વરેના એકલા અભિષેક કરીને જ ભગવાનને જન્મભૂમિમાં લાવતા નથી પણ વસ્ત્ર-આભૂષણથી મેરૂ પર્વત ઉપર તેમને શણગારે છે, તે પછી દિગંબરેએ વિચારવું જોઈએ કે જિનેશ્વર ભગવાનની ઇદ્રોએ કરેલી અભિષેક ક્રિયાનું અનુકરણ કરી ભગવાનને સ્નાત્રાભિષેક કરે અને ઈંદ્રોએ કરેલી આભૂષણ વિગેરે ભક્તિનું અનુકરણ ન કરવું એ ઘેલીના પહેરણા જેવું અનવસ્થિત ન ગણાય તે બીજું શું ગણાય? વીતરાગદશાની પૂજા કરવાની વાતનું વાહીયાત પણું,
કદાચ કહેવામાં આવે કે જિનેશ્વર ભગવાનની વીતરાગદશાને પૂજવાની હોવાથી વસ, આભરણ વિગેરેની ભક્તિ કરવી તે ઉચિત નથી. એમ કહેનારે સમજવું જોઈએ છે કે પ્રથમ તે તમારા મત પ્રમાણે કેવળજ્ઞાન પામેલા ભગવાન જિનેશ્વરે જમીનથી અદ્ધર જ રહે છે, માટે કેઈપણ મૂર્તિ કે કઈપણ પાદુકા ને જમીન ઉપર લાગેલી હોય તે તે તમારે પૂજવી જોઈએજ નહિ. કેમકે તમારા હિસાબે તે તેવી જમીન ઉપર સિંહાસનને લાગેલી મૃતિ કે પાદુકા તીર્થંકરપણાના વીતરાગતાના સ્વરૂપથી વિરૂદ્ધ જ છે.
વળી વીતરાગ થએલા તીર્થકરે એકને એક જગ પર રહે નહિ, તો પછી મૂર્તિ અને પાદુકાને એક જગે પર રહેવાનું
Page #76
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫,૧ હેવાથી તમારે માનવી જોઈએ નહિ, વળી તમારા હિસાબે તે કેવળીઓ કવલાહાર કરેજ નહિ, માટે તીર્થકર ભગવાનની મૂતિ કે પાદુકા આગળ નૈવેદ્ય કે ફળ-ફળાદિની પૂજા કરવી, તે પણ વીતરાગતાની ઘાતક છે, માટે સ્વપ્ન પણ કરવી જોઈએ નહિ.
વળી જે આભરણ વિગેરે ભકતોએ ચઢાવેલાં છે, છતાં તે ભક્તિએ ચઢાવેલાં આભરણેથી ભગવાનની વીતરાગતા નષ્ટ થઈ જાય તે પછી તમે અને દેવેએ છત્ર ધરવાં અને ચામર ઢાળવાં એ વિગેરે કર્યું હોય તે તે સ્પષ્ટ રાજચિહ્નો હેઈને તમારી અપેક્ષાએ તમારા ભગવાન મહાપરિગ્રહમાં ડૂબેલા કેમ ગણાશે નહિ? . વળી જે વીતરાગ દશામાં જિનેશ્વર ભગવાનને આભૂષણ હતાં નથી, તે શું તમારે જિનેશ્વર ભગવાને વિતરાગ દશા પ્રાપ્ત થયા પછી સ્નાન કરે છે? કે જેથી તમે વીતરાગ દશાની વાત કર્યા છતાં અભિષેક કરે છે? -
આ બધું વિચારતાં સ્પષ્ટ માલમ પડશે કે અભિષેક કરે અને આભૂષણ આદિ ન પહેરાવવાં એ કેવળ દાધારંગાપણુંજ છે.. જિનપ્રતિમાને ચક્ષુ અહડાવવાની આવશ્યકતા
વળી આભૂષણદિકની અરૂચિને અંગે તેઓએ ભગવાનની ચક્ષુઓ પણ રાખી નહિ.
ધ્યાન રાખવાની જરૂર છે કે હીરા, ચલી કે સેનાનીજ ચક્ષુ જોઈએ એવે કેઈ નિયમ કરી શકે નહિ, પણ. એટલે તે કુદરતી જ નિયમ છે કે મનુષ્ય કે જાનવર કોઈ પણ જાતને તપાસીએ તે શરીરના રંગ કરતાં ચહ્યું અને તેની કીકીને રંગ જુજ હેય અર્થાત જે મૂતિને સાક્ષાત તીર્થકરની મૂતિ તરીકે જ ગણવવી કે ગણવી હોય તે શરીર, ચક્ષુ, અને કીકી એ ત્રણેના રંગે યથેચિત જુદા જુદા કરવા જોઈએ.
સત્ય કહીએ તે સ્પષ્ટ કહી શકાય કે જેમાં શરીર ચક્ષુ અને કીકીના રંગ જુદા ન હોય તે ખરેખર મૂતિ નથી પણ એક પુતળું છે. : -
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
આગમચાવ . આ વાતને વધારે નહિ વિસ્તારતાં ટુંકમાં એટલું જ જણાવવાનું કે ઇંદ્ધિ વિગેરેએ ભગવાન જિનેશ્વરને જિનેશ્વર તરીકે ગર્ભથી માની સ્તવ્યા અને જન્મની વખતે જન્માભિષેક કરી, વસ્ત્રાભૂષણે પહેરાવી આરતિ કરી, અને તે જ વખતે ઈદ્ર મહારાજે જિનેશ્વર ભગવાન તરીકે સ્તુતિ પણ કરી છે, છદસ્થ અવસ્થામાં પણ તીર્થકરપણું
દીક્ષા કલ્યાણક અને કેવળજ્ઞાનકલ્યાણક પણ તીર્થકરપણનેજ ઉદ્દેશીને ધર્માનુરાગી દેવતાઓએ કરેલાં છે, જો કે કુટુંબીઓ તેઓને કુટુંબી તરીકે માને. પ્રજાજન તેને રાજા તરીકે માને, દાન લેનારાઓ દાતાર તરીકે માને પણ શાસનની સારદષ્ટિ રાખ. નારાઓ તે તેમના તીર્થંકરપણાને જ માને. તીર્થંકરપણાના મહિમાને અંગેજ ગર્ભથી તીર્થકરપણું કહેવામાં આવે છે. કેવલી થયા પછી જિનનામકર્મના ઉદયને તત્વ
પણ જે માટે તીર્થકર નામકર્મ બાંધ્યું છે અથવા જે ભાવનાથી બંધાયું છે, તેની સિદ્ધિને માટે વખત એટલે સાધ્યસિદ્ધિકાળ કે ફળકાળ લઈએ તે અપેક્ષાએ તે જિનનામકર્મને ઉદય કેવલિપણમાં છે એમ કહેવામાં અડચણ નથી, પણ તેથી અન્ય અવસ્થામાં તીર્થકરપણાને મહિમા ગર્ભકલ્યાણક આદિથી જે સિદ્ધ થાય છે તે ઉડી જતો નથી, ચાલુ અધિકારમાં ઈંદ્ર મહારાજા જન્માભિષેકની ભક્તિથી તરવાના કાર્યમાં શંકા પામ્યા, તે શંકાના નિવારણને માટે મેરુ પર્વત ચલાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું, તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની પરહિતમાં રતપણાની સ્થિતિ સૂચવે છે. ખાસ મહત્વની વાત . વળી અહીં એક ખાસ વિચારણીય વાત એ છે કે દ્રવ્યનંદીના પ્રસંગમાં દ્રવ્યનિક્ષેપાનું સવિસ્તર સ્વરૂપ જણાવતાં દ્રવ્યનિક્ષેપાના જ્ઞશરીર, ભવ્ય શરીરથી, વ્યતિરિક્ત ને આગમ દ્રવ્ય નિક્ષેપાના સ્વરૂપને પ્રસંગે ત્રિલેકનાથ તીર્થકરાની ખાત્રાદિકથી કરવામાં આવતી પૂજા તે વ્યતિરિક્ત દ્રવ્યપૂજા કહેવાય એમ જણાવી ગયા.
.
.
Page #78
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧
પણ તે સ્નાત્રાદિકથી કરાતી પૂજા વ્યતિરિક્ત દ્રવ્યપૂજા ત્યારે જ કહેવાય કે સર્વવિરતિ મેળવવાની ઈચ્છાવાળે મનુષ્ય ભગવાનના ત્યાગ અને ત્યાગના ઉપદેશને અંગે અત્યંત બહુમાન ધરાવતો જે સ્નાત્રાદિકથી પૂજન કરે તેજ દ્રવ્યશબ્દના કારણે અર્થવાળું પૂજન હેઈ દ્રવ્યપૂજન કહેવાય.
ભગવાનના ત્યાગના ઉપદેશ અને ત્યાગના બહુમાન સિવાય તથા તેથી થનારી સર્વવિરતિ (સાધુપણાની ઈચ્છા સિવાય કરાતું સ્નાત્રાદિકદ્વારાએ પૂજન તે અપ્રધાન ગૌણ કે લૌકિક પૂજન છે, એ હિસાબે જ દ્રવ્યપૂજન ગણાય છે.
વળી તે સર્વવિરતિની ઈચ્છાએ ભગવાનને ત્યાગ અને તેમના ત્યાગના ઉપદેશના બહુમાનને અંગે કરાતું નાત્રાદિકે પૂજન ત્યારે જ વ્યતિરિકત દ્રવ્યપૂજામાં ગણાય કે જ્યારે ભગવાનના અનુ પકૃત છતાં બીજાના હિતમાં તત્પર રહેવા રૂપ ભગવાનને ગુણ આત્મામાં ઓતપ્રેત કરવામાં આવે. તીર્થકર ભગવાનમાં પરહિતરતપણને વિચાર
તે પરહિતમાં રક્તપણાના ગુણને વિચાર કરતા શ્રીહરિભક સૂરિજીએ ઘોષિત મારા એ વચન કહી દરેક તીર્થકરે સમ્ય. કુવા પામે ત્યારથી જગતના સર્વ જીના હિતને સાધવાને માટે વ્યસનીની માફક તત્પરતાવાળા હોય છે, એમ જે જણાવ્યું છે, તે , ઉપરથી તેમજ તેજ હરિભકસૂરિજીએ શ્રીલલિતવિસ્તરા નામની ચિત્યવંદનની વૃત્તિમાં વર્ષના ઈત્યાદિ કહી સર્વ તીર્થકરોને જગતના છના હિતમાં તત્પર રહેવાપણું જણાવેલું છે, તેથી સર્વ તીર્થકર મહારાજાઓ સમ્યફન પામ્યા પછી જગતના જીનું હિત કરવામાં તત્પર રહે તે સ્વાભાવિક છે
છે કે સામાન્ય વ્યાખ્યા તેવી દશા અને સામગ્રીને આધીન છે, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજાએ
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૦.
આગમત, મરીચિના ભાવમાં સાધુપણું છોડી પરિવ્રાજકપણું આદર્યું. કપિલને છેવટે પણ સ્થાન હાંતિ એ સમ્યક્ત્વવાળાને નહિ બલવા લાયક વચન બેલી પિતાના મતમાં લીધે, વાસુદેવથી પહેલાના ભાવમાં સાધુપણમાં છતાં ગાયને શીંગડાંમાં પકડી વીંઝી, બલપરાક્રમવાળા થવાનું નિયાણું કર્યું, વાસુદેવના ભવમાં સિંહને માર્યો, રાણીનું અપમાન કર્યું, શય્યાપાલકના કાનમાં સીસું રેડયું વિગેરે બનેલા આચરણે પરાર્થે ઉપકારી કહી શકાય નહિ. પણ તે તે વખતના સંજે અને સામગ્રી વિચિત્ર હતી એ વાત ભગવાન મહાવીર મહારાજના જીવનને જાણનારાઓથી અજાણ નથી.
પણ જે જે વખતે સંગ અને સામગ્રી અનુકૂળ થઈ છે, તે તે વખત અને તેમાં ખુદ તે તીર્થંકરનામકર્મ નિકાચિત કર્યા પછી પરહિતરતપણાને વધારે સંગ કહેવાય. અને તે અપેક્ષાએ ભગવાન હરિભસૂરિજીએ સામાન્ય ધિલાભ નહિ વાપરતાં વરાધિલાભ શબ્દ વાપર્યો હોય તે તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી, પણ તેવા ઉંચી તથાભવ્યતાવાળા તીર્થકર ભગવાનના જેને અશુભ સંયોગ, સામગ્રી ઘણી જ થોડી વખત હય, અને પરાર્થ સાધનની જ સામગ્રી વધારે વખત હય, અને તેથી સર્વ તીર્થકરને પરાર્થ વ્યસની તરીકે અને પરાર્થોઘત તરીકે ગણવામાં આવે તે આશ્ચર્ય નથી.
વિશેષ અધિકાર તે ખુદ તીર્થંકરના ભવને અગે છે, અર્થાત તીર્થંકરના ભવમાં તે અનુપકૃત પરહિતરતપણાને સતત પ્રભાવ હોય છે એ વાત સામાન્ય રીતે સમજવા જેવી છે. આકાલપદના ફટ અથને ફટ
- " કેટલાક અણસમજુ લેખકે લલિતવિસ્તરાના મા પદને વ્યવસ્થિતપણે નહિ સમજતાં સર્વકાલ એટલે અનાદિથી ભગવાન તીર્થંકર પર ઉપકારમાં લીન હોય છે એમ ગણાવવા માગે છે તે છે કે સર્વ તીર્થકર ભગવાને અનાદિથી એવા ગુણવાળા
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૫:૪૩
!
ઢાય તે તેમાં કોઇ પણ જૈનીને નાકબુલ કરવાનું કે નારાજ થવાનું હાયજ નહિ, પશુ તેમ કહેનારે સમ્યક્ત્વપ્રાપ્તિ પછી પણ ભગવાન મહાવીર મહારાજના જણાવેલા વૃત્તાંતાનું સમાધાન કરવું, કેમકે કોઈ પણ વસ્તુના માધક આવતા મુદ્દાઓના નિકાલ કર્યાં સિવાય માત્ર મનસ્વીપણે ખેલવું કે લખવું તે વાચાલતાના દિગ્દર્શન સિવાય બીજું કાંઇ નથી.
*શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજના પૂર્વ ભવામાં પૂર્વે બનેલા મનાવા વિચારવા સાથે લલિતવિસ્તરાના પાઠમાં આાજમેરોવાળા પેરાફમાં દેવજીથકુમાનિના એ વિશેષણ સ્પષ્ટ અક્ષરામાં અપાયેલું છે, તે તે વાચાલતાના દિગ્દર્શન કરનારે જેમ આગળ કેટલીય વખત ખડા કરવામાં આવેલા મુદ્દાઓને વિચાર્યું નહિ, ખુલાસા કર્યાં નહિ, તેમજ વિરૂદ્ધ ભાષણના મિચ્છાસિદુષ્ડ આપ્યા નહિ, અને જેમ તેમ લખીનેજ છાપાંના કાગળા કાળા કરી પાતે અને પાતાના વાંચનારાઓને સત્યસ્વરૂપથી વંચિત કર્યાં એ ઉચિત નથી.
ખરી રીતે તે તેમના મત પ્રમાણે દરેક તી કરો અના દિકાલથી દેવગુરુના બહુમાન વાળાજ હોય છે, એમ શાસ્ત્રોના પાઠાથી સાબિત કરવા તૈયાર થવું, અને જો તેમ કરવા વાસ્તવિક રીતે ઉદ્યમ કરી સાબિત કરવામાં આવશે તે કાઇ પણ જૈન અનહદ આનંદઉત્સવ કર્યાં સિવાય રહેશે નહિ, પણ તે માટે અનાદિ નિાદમાં પણ વસેલા તીર્થંકરા દેવ-ગુરુનું બહુમાન કરવાવાળા હતા એમ સાબિત કરવું જોઈશે, અને જો તેમ સાબિત થશે તે આ લેખકને જે વબાધિથી કે તી કરના ભવમાં પરહિતરતપણાની માન્યતા છે તે ફેરવી
* અહીથી એ પાનાં સુધીના લખાણમાં દેખીતી રીતે ઉગ્રતા દેખાય છે, પણુ આગળ ઉપર તેના સ્પષ્ટ ખુલાસા પૂ. આગમાહારશ્રીયે કર્યાં જ છે, કે− ન છૂટકે લખાણમાં કરતા લાવવી પડે છે” વાચકાએ જરા ગંભીરતાથી લખાણના મતે પારખવા નમ્ર સૂચના છે સેં.
''
Page #81
--------------------------------------------------------------------------
________________
માગમાત
પ્રવૃત્તિ
K
અનાદિથી દરેક તીથકરની પદ્ધિતરતપણાની હાય છે, એવી માન્યતા સ્વીકારવામાં અડચણુ નથી.
જો કે જૈનશાસ્ત્રોને જાણનાર સામાન્ય પણ વ્યક્તિ એકેન્દ્રિયપણામાં તે શું પણ વિકલેંદ્રિય અને અસ જ્ઞીપણામાં પણ કેવળ વ્યવહાર મનેયાગ હાઈ દેવ-ગુરુના બહુમાનને અંગે જોઈતા મનેાચાગની હાજરી માનવા પણ તૈયાર થઈ શકે તેમ નથી, છતાં સકલાગમરહસ્યવેદી તરફથી જેવી રીતે ઓળી જેવી મહા અસજઝાયમાં આચાર્યાદિ પદવી માટે કાલગ્રહણની શુદ્ધિ આકાશમાંથી મળી ગઈ, તેવી રીતે કાંઈક આ પણ શુદ્ધિ કાઈક રહસ્યવેદી તરફથી મળી જાય, તા જૈતજનતાને ઘણાજ આનંદના વિષય થાય,
ચાલુ અધિકારને અંગે ભગવાન્ મહાવીર મહારાજે સભ્ય કૃત્વ પ્રાપ્ત થવા પહેલાં પણ સાધુઓને અંગે દાખવેલું પાપકારિ પણું જે જણાવવામાં આવ્યું છે, તે શ્રમણ ભગવાન મહાવીરની અતિશયતા માટે છે એ વાત તેા લેખક અને વાચક ને જાણેજ છે, પણ તેવી શ્રમણ ભગવાન મહાવીરની અતિશયતા કરવાથી બીજા તીર્થંકરાની અવજ્ઞા થઈ ગઈ એવું માનવાનું આ સમૂિ મસંતાનને કયાંથી સૂઝયુ*? તે તે તેજ જાણે.
કેમકે તે લેખકની અપેક્ષાએ તેા આસન ઉપકારી મહા વીર મહારાજ છે, માટે તેમના કલ્યાણકે ઉજવવા એવું કહેનાર ભગવાન્ હરિભદ્રસૂરિજી અને કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર મહારાજનું ચરિત્ર પહેલું લાવવા માટે જિનેશ્વર મહારાજના ચરિત્રોના અનુક્રમને ઉથલાવી પશ્ચાતુપૂર્વી કરનાર યુગપ્રધાન શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીજી ઈતર જિનેશ્વરની અવજ્ઞા કરનારામાં આગેવાન થાય તે સ્વાભાવિક છે, પણ સંમ્મૂચ્છિમાને પૂર્વ પુરુષોના વિચાર કરવાના કે સંબંધ રાખવાના ન હાય તે સ્વાભાવિક છે.
તે સંમૂછિમના સંતાને યાદ રાખવુ કે છાણુમાંથી થએલા વીંછીને પેટમાંથી વી'છી નીકળે છે, તેવી રીતે
'
Page #82
--------------------------------------------------------------------------
________________
સંપૂછિમ પણાથી અને આગળ થએલી સ્થિતિ તેમજ શત્રુ જયને અનાર્ય કહી દેવાનું સાહસપણું કરવાની સ્થિતિ કે જે શમણુસંઘની બહાર કરવાને લાયકની બની છે તે જેનજનતાની જાણ બહાર નથી, અને એવા સંમૂછિમની સત્યતાથી સર્વથા વેગળી અને હલાહલ જુથી ભરેલી વાચાથી શ્રી જૈનસંઘ દેરવાય તેમ નથી એ પૂરેપૂરી રીતે સમજવું, (આ વાત આ વાચાલે જયંતીમાં ઉચ્ચારી છે. જો કે તે સંમૂછિમના સંતાનને સત્ય રહલાની સમજ આવવી મુશ્કેલ છે, પણ વાચકની જાણ માટે આક્ષેપના ઉત્તરમાં એટલું જણાવી શ્રમણ ભગવાન મહાવીર મહારાજના પોપકારી જીવન ઉપર વિચાર કરીએ,
જે કે આટલું પણ લખવું આ પત્રની પદ્ધતિને અંગે ઉચિત ન હતું પણ પરવચનને પાગલપણું સૂઝેલું હોવાથી પદ્ધતિને ઓળંગીને આટલું લખવું પડયું છે, અને લેખક આશા રાખે છે કે ભવિષ્યમાં આવું લખાણ કરવાની ફરજ ન જ આવી પડે.
અવજ્ઞા કરવાનું માનવાવાળાએ ભગવાન ઋષભદેવજીએ અજ્ઞાનમાંથી યુગાદિમાં જગતને ઉદ્ધાર કર્યો, અત્યાર સુધી ચાલતી એવી ધર્મકર્મની સ્થિતિ પ્રવર્તાવી દાનધર્મ એ ભગવાન્ યુગાદિદેવને પ્રતાપ છે. ભગવાન પાર્શ્વનાથજીજ આદાનીય નામવાળા હતા, ભગવાન નેમનાથજી વિગેરે કુમારપ્રવ્રજિત હતા એ વિગેરે શાસ્ત્રનાં વાક તે તે તીર્થકરેના મહિમા ગાવાવાળા છે, એમ સમ્યગ્દષ્ટિ જી સ્વાભાવિક રીતે માનેજ છે, છતાં તેમાં પણ અવજ્ઞાવાદને અવજ્ઞાની ગંધ આવે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. , I હવે ભગવાન મહાવીર મહારાજના પોપકારી જીવન ઉપર શુદ્ધદષ્ટિએ વિચાર કરીએ. શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું સર્ષે ફેકવામાં પણ પપકારનિરતપણું
શ્રમણ ભગઘન મહાવીર મહારાજે અત્યંત બાલદશામાં રમત
Page #83
--------------------------------------------------------------------------
________________
આગમજાત કરતાં પણ તત્વથી ભગવાન મહાવીર મહારાજના સત્વને જેવાને આવેલે દેવતા છે, પણ વ્યાવહારિક દથિી તે સત્વની પરીક્ષા કરવાળે દેવતા સપના સ્વરૂપમાં છે એ વાત તે એકબીજા છે. સામાન્ય રીતે બાલકોમાં ભયસંજ્ઞા વધારે હોય છે, તે પછી સર્પ જેવા ભયંકર ઝેરી જાનવરને દેખીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અનંત સવવાળા હોવાથી ન ડરે, પણ સાથે રમનાર બીજા રાજકુમારે તેવા અનંત સત્વવાળા ન હેઈને તેવા ઝેરી જાનવરથી સામાન્ય રીતે પણ ડરી જાય, તે સ્વાભાવિક છે, તો પછી દેવતાએ ડરાવવાને માટે જ કરેલા ભયંકર સર્ષથી કેટલે ત્રાસ તે સાથે રમનાર રાજકુમારને થયે હશે? તે ક૯૫વું પણ અશક્ય છે, અને ચરિત્રમાં પણ સાંભળીએ જ છીએ કે શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજ સિવાયના સર્વ રાજકુમારે અત્યંત ભયાનકરૂપે દેખાવમાં આવેલા સર્ષથી ત્રાસ પામી દૂર ભાગી ગયા.
આ સ્થળે કથંચિતપણે પરહિતરતપણાને પ્રસંગ લઈએ તે એમ કહી શકીએ કે શ્રમણ ભગવાન્ મહાવીર ભાગીને નહિ. પણ શતિથી પિતાના સત્વની સાચવણપૂર્વક તે કુંવરોની સાથે બીજે સ્થાને જઈ ક્રીડા કરી શકત, પણ જે દેવતા સર્પરૂપે આવ્યો હતો તેને પકડીને શ્રમણ ભગવાન મહવીરે દૂર ફેંકી દીધે તેમાં સીધી રીતિએ એમ કહી શકીએ કે તે સાથે રમનારા રાજ કુમારના હૃદયમાં થએલી વિહલતાને દૂર કરવા માટેજ હેય. અવસ્થાની અપેક્ષાએ સાવધની પણ યોગ્યતા
જો કે સપને ફેંકી દે એ સપને પીડાકારક હેઈ નિરવા છે, એમ ન કહીએ! તે પણ તે અવસ્થાને અંગે સર્વ સાવને ત્યાગ નહેવાથી ઉચિત છે એમ કહેવામાં તે કોઈ જાતની અડચણ નથી, કેમકે ભગવાન ઋષભદેવજીએ રાજ્યવસ્થામાં શિલ્પ અને કર્મોને જે ઉપદેશ કર્યો છે સાવદ્ય હતે છતાં પણ લેકે પકારની દષ્ટિએ જરૂરી હતું તેમ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સૂરિજી જણાવે છે. તેમજ તેજ ભગવાન ગઢષભદેવજીએ કરેલી
Page #84
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪૫, ૧ રાજ્યની વ્યવસ્થા તથા પુત્રેને આપેલાં રાજે છે કે દેષરૂપ છે, છતાં તે અવસ્થાની અપેક્ષાએ ભગવાનને તે કરવું ઉચિતજ હતું એમ આચાર્ય મહારાજા હરિભદ્રસૂરિજી અષ્ટકમાં અને પંચવસ્તુ વિગેરેમાં જણાવે છે.
તેવી રીતે અહીં શ્રમણ ભગવાન મહાવીર મહારાજના અધિકારમાં પણ તે દેવતા કે જે ભયંકર સર્ષરૂપે આવેલું છે, તેને દૂર ફેંકવે તે રાજકુમારની શાંતિની અપેક્ષાએ તે અવસ્થામાં અત્યંત ોગ્ય છે, એમ કહેવું જોઈએ, અને તેથી જ જે કે મહાવીર મહારાજના સ્વતંત્ર પ્રસંગને અંગે સત્વપરીક્ષાને વિષય કહેવાય, પણ ચાલુ પ્રસંગને અંગે તે સાથે રમતા રાજકુમારોના ત્રાસને નિવાર અને હિંમત આપવી, તેને માટે સપનું ફેંકવું લઈએ તે સ્પષ્ટ રીતે તે પોપકારને માટેજ છે એમ કહેવું પડે.
ઉપલક દષ્ટિથી વિચારતાં તે ખરેખર એ સવપ્રસંગ કરતાં પોપકારને વિશેષ પ્રસંગ છે, એમ સામાન્ય પ્રેક્ષકોને સહેજે માલમ પડે તેમ છે. પ્રભુ મહાવીરતા સાત્વિકતા
વળી તે સત્વની પરીક્ષા કરવા આવેલા દેવતાએ આગળ જણાવ્યા પ્રમાણે સર્ષરૂપ દ્વારા સત્ત્વની પરીક્ષા કર્યા પછી પણ તે જ છોકરાઓની રમતમાં સાત તાડ જેટલું ઊંચું રૂપ કરી ભગવાન મહાવીર મહારાજને ડરાવવાને જે પ્રસંગ ઉભે કર્યો છે, અને તેમાં દેવતાએ પિતે કરાપણાની અવસ્થા વખતે પિતાની હાર થએલી છે એમ જણાવી જે મહાવીર મહારાજને ખલે બેસાડયા તે વખતે અને પૂર્વે જણાવેલ સર્પની પરીક્ષા શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અવધિજ્ઞાનને ઉપગ મૂલ્ય નથી એ સ્પષ્ટ છે.
. . શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું અવધિજ્ઞાન તે વખત પણ દશમા દેવલેક જેટલું તે હતું જ એ શાસસિદ્ધિ
Page #85
--------------------------------------------------------------------------
________________
આગામી હવત છે, અને તે દેવતા તે પહેલા દેવલોwી આવેલ હતા, તેથી જગવાન મહાવીર મહારાજના અવધિજ્ઞાનના ઉપર
ગના વિષયથી બહાર તે ન હતું, પણ અવધિજ્ઞાન એવી ચીજ છે કે તે દ્વારા ઉપયોગ મુકે તે જ તે જાણી શકે, અને અવધિજ્ઞાનને ઉપગ પણ શાસ્ત્રકા અંતમુહુર્તજ હેવાનું જણાવે છે, તેથી અવધિજ્ઞાનવાળા પુરુષ હંમેશાં અવધિજ્ઞાનના ઉપગમાં જ હેય, અને તેમનું આખું જીવન તે અવધિજ્ઞાનરૂપી જ્ઞાનમય જ લય ને ન સંભવે; ' તત્વથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અવધિજ્ઞાનને ઉપગ મેલી તે સવની પરીક્ષા કરવા આવનાર સપ અને કુંવર તે સર્ષ અને કુંવર નથી, પણ દેવતા છે એમ ધાર્યું જ નથી. મહાવીર મહારાજે તે સામાન્ય દષ્ટિએ શપ અને રમનાર સામાન્ય રાજકુમારજ ધારેલે છે. કેઈક ગેરહાજર રાજકુમાર હોય અને તેનું રૂપ તે દેવતાએ લીધું હોય તે અસં. ભવિત નથી. - હવે તે હારેલા રાજકુમારના રૂપને ધારણ કરનાર દેવતાએ મહાવીર મહારાજને ખભે ચઢાવ્યા પછી જે વખત સાત તાડનું પ કર્યું હશે અને મહાવીર મહારાજને ડરાવવાને જ તેને ઉદ્દેશ હેવાથી જે તે સાત તાડના રૂપમાં ભયંકરતા વ્યાપ્ત કરી હશે, તે સામાન્ય વિચારવાળા મનુષ્યની વિચારશક્તિની બહારની હશે એ સ્પષ્ટ જ છે, અને તેવા રૂપે શ્રમણ ભગવાન મહાવીર મહારાજને ઉઠાવી લીધેલા હોવાથી તે સાથે રમનારા બાળકેની શ્રી જશા થઈ હશે? તે વચનથી અકથનીયજ છે. અને તેથી તે સાથે
મનારા શાળાની હેબતાએલી દશ મહાવીર મહારાજ રે દૂર કરવા માટે તે પશાચિક રૂપને મુષ્ટિપ્રહાર કરે પડે તેમાં કાંઈ આશય ગણાય નહિ.
જે શમણું સગવાન મહાવીર મહારાજ ને માત્ર
Page #86
--------------------------------------------------------------------------
________________
પિતાને બચાવ કર હોત તે તે પૈશાચિક રસ્તા ખભા ઉપરથી સરકી ઊતરવું કે કૂદી ઊતરવું તે સહેલે ઉપાય હતે પણ બારીક રીતિથી તપાસીએ તે સાથે રમનારા છોકરાઓની હેબતાયુ મટાડવા અને તેઓને સર્વથા નિર્ભય કરવા ભગવાન મહાવીર મહારાજને પૈશાચિક રૂપ ઉપર મુષિપ્રહાર કરે ૫, હોય તે સ્વાભાવિક છે. ઉત્તમ સ્વમોને સામાન્ય ફળાદેશ - વાચકે યાદ રાખવાની જરૂર છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ગર્ભે આવ્યા ત્યારથી જ દેવાનંદાને ચીત સ્વપ્ના આવ્યાં હતાં, અને તેની જો કે તેવી જાહેરાત થઈ ન હતી અને કષભદત્ત બ્રાહ્મણે પણ શ્રી દેવાનંદાની આગળ ચૌદ સ્વપનના કુળ કહેતાં માત્ર બ્રાહ્મણ અને પરિવ્રાજકપણાને લાયક નાજ ફળો બતાવી સ્વપ્નને ફળાદેશ બતાવેલ હતું, પણ ખાસી દિવસ પછી ભગવાન મહાવીર જ્યારે વિશલારાણીની કુખમાં સંહરણ રૂપે હરિણમેલી દેવદ્રારા લવાયા ત્યારે પુણ્યવતી માતા ત્રિશલાએ સિંહ વગેરે ચૌદે ઉત્તમ રૂપને દેખ્યાં. - આ સ્થળે યાદ રાખવાની જરૂર છે કે ચૌદ સ્વપ્નને સંબંધ તીર્થકર કેચકવર્તીના ભાવ પહેલાના દેવ કે નારકીમાંથી થયેલી અવનની સાથે નથી, પણ માત્ર માતાની કૂખમાં પ્રવેશની સાથે જ ચૌદ સ્વનેનો સંબંધ છે, અને તેથી સૂત્રકારે પણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નહિ થવા પુરિંછણિ મહાયો અરિજા અર્થાત્ એ ચૌદ (ગજ-વૃષભાદિ) સ્વપ્ન મહાયશવાળા ભગવાન અરિહંત જે રાત્રિએ માતાની કુક્ષિમાં આવે છે તે રાત્રિએ સર્વ તીર્થકરની માતાએ દેખે છે. સર્જાપહારને ચ્યવન કલ્યાણક કહેનારની અજ્ઞાનતા
આ ઉપરથી જેઓ દેવાનંદાની કૂખમાંથી થએલા ગર્ભાપહારને યવન કલ્યાણકના નામે કપે છે, તેઓને શાસ્ત્રસિદ્ધ જૈન દેવકમાંથી આવનારને માટે ઓવન શબ્દ અને અલકમાય
Page #87
--------------------------------------------------------------------------
________________
આગમત આવનારને માટે ઉદ્વર્તન શબ્દ જે વપરાય છે, તેને તેમને મુદ્દલ ખ્યાલ લાગતું નથી, અને તેથી તે લેકે એક જૂઠાને સારું કરવા બીજા ચૌદ જૂઠાં બેલવા પડે એવી લેકે ક્તિને અનુસરે તેમાં નવાઈ નથી. શ્રી કલ્પસરના સેય” શબ્દથી કલ્યાણક માનનારની ગેરસમજ
વળી તેઓએ એ પણ ધ્યાન રાખ્યું નથી કે કલ્યાણક વખતની સેવા ઇંદ્રિ મહારાજે સ્વયં કરેલી છે, જ્યારે ગર્ભાપહારનું કાર્ય હરિર્ઝેગમેથી દેવ કે જેનું કામ કલ્યાણકેની વખતે સુઘેલા ઘંટા વગાડવાનું છે, તેને ભળાવવામાં આવ્યું છે, કેટલાક તે કલપસૂત્રના જે શબ્દને દેખીને તેને સારૂં અગર કે આદરવા લાયક એવો અર્થ છેડીને કલ્યાણક એ કલ્પિત અર્થ કરવા પ્રેરાય છે. . તેઓએ પ્રથમ તે એ ધ્યાનમાં રાખવું કે એ ગર્ભાપહારને અકલ્યાણક રૂપ છતાં કલ્યાણક ગણતાં બાકીનાં પાંચ કલ્યાણકેને કાઢી નાખવાં પડશે, કેમકે તેને માટે કઈ જગે પર તે શબ્દ તેથી, વળી તેને અર્થ ગ્યતામાં ન લેવાય તે સાત્તિ એટલે રંક એ જગે પર વાપરેલ તુર પ્રત્યય ક્રિયા અર્થની ક્રિયા પણ યોગ્ય અર્થ લેવું નથી. તેથી અપપ્રાગવાળ જ ગણાશે. શ્રી કલપસૂત્રના બહુવચનથી ગર્ભપહારને કલ્યાણક કહેનારા પ્રત્યે - વળી કેટલાકે પ્રત્યુત્તરહિ એ શબ્દમાં ઉત્તરાફાલ્યુનીના બહુવચનને અંગે ગર્ભાપહારનું કલ્યાણક પણ ગણાવી દેવા માંડયું છે, તેઓએ પ્રથમ તે એ ધ્યાન રાખવું જોઈએ કે અહીં એ ગર્ભાપહારને અંગે બહુવચન લઈએ તે વિત્ત વિકા વાર વિગેરે સૂત્રોમાં પણ ગર્ભાપહાર કલ્યાણક માનવું પડશે. વળી પ્રાકૃતની અપેક્ષાએ એકથી અધિક અને સંસ્કૃતની અપેક્ષાએ
Page #88
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫.૧ બેથી અધિક હોય તે બહુવચન વપરાય છે, તે શું ચાર કલ્યાણકને અગે બહુવચન ન વપરાય? કે જેથી બહુવચનના નામે ગર્ભા હારને કલ્યાણક તરીકે બેસવું પડે! વળી ફાલ્ગનીને અંગે કોશકારેએ વાપરેલા એકવચનને આગળ કરવું તે પણ અણસમજ ભરેલું છે, કેમકે કેશકારેને તે માત્ર તેના દેવતા જણાવવાને અધિકાર છે, અને ત્યાં નક્ષત્રની સંખ્યાને અંગે તે બહુવચન વ્યાકરણથી સિદ્ધજ છે. ગજાદિ સ્વપ્નના ફલાદેશની મહત્તા
તત્વથી જે કે મહાવીર ભગવાનના ગર્ભને ત્રીજો મહિને હત, તે પણ ત્રિશલારાણુની કૂખે પ્રવેશ તે ત્યાસીમે દિવસે હોવાથી તે રાત્રિએજ ત્રિશલામાતાએ ચૌદ વખાં દેખ્યાં, જે કે મહારાજા સિદ્ધાર્થજીએ તે ગજાદિક ચૌદ સ્વપ્નને સામાન્ય રીતે પણ ફળાદેશ મોટા રાજા તરીકે કહે છે, પણ બીજે દહાડે બોલાવેલા વખપાઠકેએ કહેલે ફળાદેશ જે તાત્વિક કહેવાય અને જગતમાં જાહેર થનારે ગણાય, તે ફળાદેશ ચાતુરત ચક્રવર્તી કે ધર્મવર ચાતુરંત ચક્રવર્તીપણને જ હતું, અને તેથી દેશ દેશાંતરમાં અત્યંત જાહેરાત થવા પામી હતી કે સિદ્ધાર્થ મહારાજા ની રાણી ત્રિશલાને થયેલ પુત્ર ચક્રવતી થશે. સાથે રમનારા તે કુમારે કયા?
તે સર્વ પ્રસિદ્ધિને પ્રતાપે મહારાજા શ્રેણિક અને માલવાધિપતિ થએલો એ ચંડપ્રદ્યતન વિગેરે રાજકુમાર ભગવાન્ મહાવીર મહારાજની લગભગ સરખી ઉંમરના હે સેવા કરવા હાજર રહેલા હતા. તેઓ પણ કદાચ આ સર્ષ અને પિશાચિક રૂપની વખતે હોય, કેમકે તેમના માતાપિતાએ તે વખત પણ મોકલ્યા હોય તે તે કાંઈ અસંભવિત નથી. પિશાચિક રૂપને મુષ્ટિ મારવાને હેતુ
તત્વમાં ભગવાન મહાવીર મહારાજે તે પૈશાચિક રૂપને
Page #89
--------------------------------------------------------------------------
________________
આગમત દિપ્રહાર કરી સ્વાભાવિક રૂપ કરવાની ફરજ પાડી, તેમાં સ્વસીન હથિકતાનું દર્શન કરાવવાને કે પિતાને ભય થયે હતું અને તે ટાળવા માટે પ્રયત્ન કરવાના મુદ્દા કરતાં તે સહચારી રાજકુમારના જામને ટાળવાને મુદ્દે અધિક ચોગ્ય ગણાય અને તે રીતે પૈશાચિક ફપને સવાભાવિક રૂપ કરવાની ફરજ પાડવાને માટે કરેલા પ્રયત્ન ભગવાનની પરોપકાર વૃત્તિને જ જણાવે છે તેમાં કાંઈ અણઘટતું ગણાય નહિ.
આવી રીતે શ્રમણ ભગાન મહાવીર મહારાજાનું નિશાળે જવું, સમણવર જે પિતાના સસરા તેમને મદદ કરવી, દિનને શોક ટાળવે વિગેરે અનેક વૃત્તાતેમાં પરોપકાર પિતા કેવી રીતે દેખી શકાય છે તે હવે વિચારીએ. પ્રભુ મહાવીરની પરહિતવૃત્તિ
શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વર્તમાન શાસનના અધીશ્વર હોવાથી તેમને અંગે વ્યતિરિક્ત દ્રવ્યપૂજાના સંબંધથી જે પરોપકારનિરતપણું વિચારી રહ્યા છીયે, તેમાં ભગવાનનું નિશાળગણું એટલે લેખશાળામાં નયન થયું છે તે પણ પોપકારને માટે છે એમ મુખ્ય મુદ્દાએ વિચારવાનું છે.
આ વાત તે શાસ્ત્રથી સિદ્ધ થએલી છે અને આપણે આગળ જાહેર પણ કરી ગયા છીએ કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ભમાં આવ્યો ત્યારથી જ મતિ, શ્રત અને અવધિજ્ઞાનવાળા છે. જિનેશ્વર ભગવાનને જાતિસ્મરણની જરૂર
છતાં એક વાત વધારે ધ્યાન ખેંચનારી છે કે દરેક તીર્થકર ગથી મતિ, શ્રુત અને અવધિજ્ઞાનવાળા હોય છે એમ સ્પષ્ટ જણાવાયા છતાં શાસ્ત્રકારે ભગવાન મહાવીર મહારાવાદિને અને જાતિસ્મરણને ગુણ કેમ લેતા હશે કે જેને માટે શાસ્ત્રકારને એમ કહેવું પડે છે કે સારા છે અથર્વ અર્થાત્ જિનેશ્વર ભાગવાન તે ગર્ભથી પહેલાના અને સમરણ કરનારા એટલે જાણનારા હોય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
- જો કે કઈક તીર્થ કરે નરકગતિમાંથી આવેલા હોય અને તેથી તે તીર્થકરને પૂર્વભવનું અવધિજ્ઞાન અઢી, ત્રણ સાઠા , ગાઉનું જ હોય પણ વધારે ન હોય અને કાલથકી અવધિજ્ઞાન દ્વારા જાણવાની શક્તિ તે ક્ષેત્રના પ્રમાણમાં ઘણી ઓછી થાય અને તેથી તેમનું અવધિજ્ઞાન માત્ર અવધિજ્ઞાનની હયાતી ગણાવવા પૂરતું જ ગણીએ અને તેથી ત્યાં જાતિસ્મરણની જરૂરીઆત રહે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજ તે દશમા દેવકથી આવીને આવેલા હેવાથી ક્ષેત્ર અને કાળથકી પણ અસંખ્યાતા અવધિજ્ઞાનને તેઓ ધારણ કરનારા હતા એમ નક્કી છે તે પછી તેમને માટે જાતિસ્મરણની જરૂર શી?
કેમકે જાતિસ્મરણજ્ઞાન મતિજ્ઞાનને એક ધારણા નામને તે માત્ર છે, અને તે જાતિસ્મરણની અપેક્ષાએ તેમને પહેલું અવધિજ્ઞાન એ સામાન્ય રીતે ઘણાજ ઉંચા નંબરનું ગણાય તે પછી તે ઉંચા નંબરના અવધિજ્ઞાન દ્વારા ભગવાનનું જ્ઞાનીપણું જણાવ્યા પછી જાતિસ્મરણ દ્વારા જ્ઞાનીપણું જણાવવાની જરૂર શી? મતિ, શ્રત અને અવધિજ્ઞાન કરતાં જાતિ મરણનું આંશિક મહત્વ
આ બાબતમાં શાસકારે સ્પષ્ટપણે શંકા-સમાધાન કરતા નથી, 'પણ શાસાકારની રીતિએ વિચારીએ તે માલમ પડશે કે જે સાધુએ સાધુપણાના ભાવમાં શ્રુતકેવલી કે દેશપૂર્વધર જેવી દશાને ધારણ કરનારા હેય છે, તેઓ કાલધર્મ પામીને જ્યારે તેમાં જાય છે, ત્યારે તેઓને ને કે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન નિયમિત થાય છેછતાં તેઓને પિતાના પહેલા ભવને કરેલા ચીર પૂર્વ કે દશ પૂર્વને અભ્યાસને ખ્યાલ હેત નથી, તેથીજ શાખા દેવભવમાં પૂર્વાદિ શ્રુતજ્ઞાનના સ્મરણને સર્વથા નિષેધ જ કરે છે, પણ મનુષ્યભવમાં વર્તતા મનુષ્યને પહેલાંના દેવકના ભવની તે પહેલાંના મનુષ્યભવમાં સાધુપણું લઈ જે દશ પૂર્વ કે ચૌદ
Page #91
--------------------------------------------------------------------------
________________
આગમજયોત પૂવને અભ્યાસ કર્યો હોય તે સર્વ પૂર્વને અભ્યાસ જાતિ. મરણથી મનુષ્યને થઈ શકે છે, અને તેતલિપુત્રને તેવી રીતે જાતિસ્મરણથી પૂર્વના મનુષ્યભવમાં મેળવેલા ચૌદ પૂર્વ હતા, તેથી તે ચૌદે પૂર્વેનું જ્ઞાન જાતિસ્મરણથી મળ્યું એમ શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોથી જણાવે છે.
આ ઉપરથી વાચકવૃંદને સહેજે ખ્યાલમાં આવશે કે પહેલાંના ભાવના અભ્યાસને તૈયાર કરવાની તાકાત જે અવધિજ્ઞાનમાં નથી તે જાતિસ્મરણ જ્ઞાનમાં છે, અને તેથી ભગવાન મહાવીર મહારાજા દિને અમે મતિ, કૃત અને અવધિ ત્રણ જ્ઞાન કહ્યા છતાં જાતિ
સ્મરણ જ્ઞાનની વિશિષ્ટતાને અંગે તેને પૃથફ કહેવાની જરૂર પડે તે સ્વાભાવિક છે. વિભાવવાળાને પણ શ્રુતજ્ઞાનની ન્યૂનતા.
વળી દેવભવની અંદર કૃતજ્ઞાનની તેટલી ઉત્કૃષ્ટતા અવધિ જ્ઞાન છતાં પણ હેતી નથી. એ હકીકત પૂ શ્રી વજુસ્વામી જીના જીવ તિમ્ જોકે ભગવાન ગૌતમ સ્વામીજી પાસેથી પુંડરીક અધ્યયન સાંભળ્યું અને પછી તે અધ્યયનનું સેંકડો વખત ઉગ્રહણ કર્યું. - આ બધું ત્યારેજ બને કે અવધિજ્ઞાનથી સુતજ્ઞાનનું ચરિતાર્થ પણું ન થઈ જતું હોય, પણ કેઈક અંશે અવધિજ્ઞાનથી પણ શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટતા હેય અને તે શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટતા દેવભવના અવધિજ્ઞાનથી કે દેવભવના મતિ, શુત કે અવધિ ત્રણેથી પ્રાપ્ત ન થતી હેય માટે જાતિસ્મરણ કહેવાની જરૂર પડે, અને તેવી રીતે ઉચ્ચતર કટિમાં સાબિત થએલા શ્રમણ ભગવાન મહાવીર માયરાજ જાતિસ્મરણ જ્ઞાનને ધારણ કરનારા હતા. જાતિસ્મરણથી છતની સારી પ્રાપ્તિ છતાં ગાંભીર્ય,
આવા ઉત્તમ કેટિના જાતિસ્મરણવાળા હેવાથી ગર્ભથી શ્રુત શાનના મોટા ખજાનારૂપ હતા, છતાં જેમ પૂ. શ્રી જવામીજી.
Page #92
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૧ સાધ્વીજીના ઉપાશ્રયમાં રહેલા તે વખતે અત્યંત બાલ્યાવસ્થામાં જ સાધ્વીના અભ્યાસને સાંભળી અગીઆર અંગને ધારણ કરવાવાળા થયા હતા, છતાં કાંસા જે શબ્દ સેનામાં ન હોય તેમ તેવા જ્ઞાનીઓમાં અત્યંત ગંભીરતા હોય છે તેથી તે પૂ. શ્રી વજ. સ્વામીજી આઠ વર્ષની ઉંમરના થયા, સાધ્વીઓના ઉપાશ્રયેથી નીકળીને આચાર્ય મહારાજની પાસે રહેવા લાગ્યા. આચાર્ય મહારાજે તે બાલ વજસ્વામીને ભણાવવા માટે સ્થવિરાને સેપ્યા. પૂ. શ્રીવાસ્વામીજી પણ સ્થવિરેના કહેવા પ્રમાણે બાલકોની માફકજ અભ્યાસ કરે છે. આચાર્ય મહારાજને કે કઈપણ સ્થવિરને કેટલી મુદત સુધી તે પૂ. શ્રી વજુવામીજીના અગીઆર અંગના અભ્યાસને પત્તો મળતો જ નથી, તે પછી રિલોકનાથ તીર્થકર ભગવાન્ મહાવીર મહારાજા ગર્ભદશાથી ત્રણે જ્ઞાનવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા હેવા છતાં પણ સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલામાતા વિગેરે કુટુંબને તેમના જ્ઞાનને પત્ત ન હોય એ સ્વાભાવિક જ છે, અને જ્યારે મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલા. માતાને ભગવાન મહાવીર મહારાજાના જ્ઞાનને પત્ત ન હોય અને તેથી તે ભગવાન મહાવીર મહારાજરૂપ બાળકને લેખશાળામાં બેસાડવા માટે પ્રયત્ન કરે અને તેને એછવ કરે તે સ્વાભાવિક જ છે. લેખશાળામાં લઈ જવાની ક્રિયાને અનિષેધ કેમ?
આ સ્થળે ભગવાન મહાવીર મહારાજે પિતાના લેખશાળામાં જવાના પ્રસંગને અંગે ત્યાં લેખશાળામાં ભણતા વિદ્યા થએ અને પંડિતને મળવાવાળી મહાકિંમતી અનેક પ્રકારની વસ્તુઓને લાભ દેખી તેને માટેજ લેખશાળામાં જવા પહેલાં ગંભીરતા રાખી પરેપકારને માટેજ પિતાનું જ્ઞાન ન બે હેય એમ કહેવામાં અતિશયોક્તિ તે ન જ ગણાય.
વળી તે ભગવાન મહાવીર મહારાજાના લેખશાળામાં
Page #93
--------------------------------------------------------------------------
________________
આગમયાત
લઈ જવાથી ઇંદ્રનું આવાગમન થશે અને તેજ ઇંદ્રના પ્રશ્ન અને અંગે ઐન્દ્રબ્યાકરણની ઉત્પત્તિ થશે એ પણ ભગવાન મહાવીર મહારાજે અવધિજ્ઞાનના ઉપયાગથી જાણ્યુ હાય અને તે ઐન્દ્રવ્યાકરણ દ્વારા જગતના ઉપકાર અને શાસનની જડ સ્થાપાશે એમ ગણ્યું હાય અને તેથી લેખશાળામાં લઈ જવાના અધ આડંબર થવા દીધા હાય તા તે પણ પરોપકારને અંગે ગણવામાં કોઈ પણ જાતની હરકત જણાતી નથી.
તે લેખશાળાનયનની ક્રિયામાં બાહ્ય દૃષ્ટિ અને વર્તમાન સ્થિતિએ પડિત અને વિદ્યાથી આને મળતા લાભ વિચાર્યોં હાય તે અને અભ્યતર દષ્ટિએ ભવિષ્યને માટે ઐન્દ્ર ન્યારણની ઉત્પત્તિથી જંગતને લાભ થવાના વિચા) હાય અને તેથી તે લેખશાળાનયનની ક્રિયા થવા દ્વીધી હાય તા તે પાપકારનિરતપણાને લીધેજ થયું એમ કેમ નહિ કહેવાય ?
જો કે સ્વાભાવિક રીતે રાજપુત્રી ઉદારદિલના હાઈને દાતાર હાયજ છે પણ વિશિષ્ટ પ્રસંગને અંગે વિશિષ્ટપણે દેવાતાં દાને વગર પ્રસંગે દેવાતાં નથી, માટે તે લેખશાળાના પ્રસંગ થવા દીધા તા જ તે વિદ્યાથીએ અને પડિતાને ચેાગ્ય દાન અને સન્માન મળ્યું,
વળી જે મહેતાજી પાસે ભગવાન્ મહાવીર મહારાજ રૂપ બાળકને લઈ જવામાં આવ્યા તે મહેતાજીના પશુ ખાલકાલથી રહેલા સદેહા જે તે પ્રસંગે દૂર કરવામાં આવ્યા એમ જે સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર જણાવે છે તે પણ એક દૃષ્ટિએ પરાપકારજ છે અને તે પરોપકાર પણ લેખશાળાનયનના પ્રસંગનેજ આભારી છે.
દ્રિમહારાજનું સ્વાભાવિક રીતે ભગવાન મહાવીર મહારાજની સેવામાં આવવું બનવું અસંભવિત નહેાતું, પણ લેખશાળના પ્રકરણને અ ંગે ઈંદ્રના આવવાથી જગતમાં જે મહિમા તીથ "કરપણાના ગબર્દશાથી અવિચળ ત્રણ જ્ઞાન હાય છે એ માબતના સામિત
Page #94
--------------------------------------------------------------------------
________________
લઈ ૪-૫ ૧ થયે તે રૂપ જગતને ઉપકાર પણ એ લેખશાળાના પ્રકરણ સિવાય બનત નહિ. - સામાન્ય દેવતાના આગમનથી પણ જ્યારે પ્રભાવશાલીપણું જગતમાં ગણાય છે, તે પછી ખુદ ઇંદ્રમહારાજનું તેવા જાહેર મેળાવડામાં આવવું જગતમાં ભગવાન મહાવીર મહારાજના કેટલા પ્રભાવ પાડનારૂં થાય અને તે તીર્થકરને પ્રભાવ જોઈ જાણી અને સમજીને કેટલા બધા લેકે સત્યધર્મની તરફ અશક્ય નથી, અને તે ફળ પણ ભગવાન મહાવીર મહારાજે પરોપકારની દષ્ટિએ આગળ કર્યું હોય તે તેમાં નવાઈ જેવું નથી. વ્યતિરિક્ત પૂજાનું કારણ અનુપકૃત પરહિતરતતા
ઉપરના લંબાણભર્યા વિવેચનથી મૂળ આપણે વિષય સ્પષ્ટ એ થાય છે કે–
નદીના નિરુપણને અંગે નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાનું વિવેચન કરતાં નામ અને સ્થાપના નિક્ષેપાનું સ્વરૂપ તથા નામનદી અને સ્થાપનાનંદીનું સ્વરુપ જણાવ્યા પછી દ્રવ્યનંદીના સ્વરુપને અંગે દ્રવ્ય નિક્ષેપાનું વરુપ જણાવતાં આગમ થકી દ્રવ્ય નિક્ષેપે અને આગમ થકી જ્ઞશરીર અને ભવ્ય શરીર રૂપી દ્રવ્ય નિક્ષેપાનું સ્વરુપ જણાવાયું હતું, તેના ત્રીજા જ્ઞશરીર–ભવ્ય શરીરથી વ્યતિરિતને આગમ દ્રવ્ય ભેદને જણાવતાં રિલેકનાથ તીર્થકર ભગવાનની સ્નાત્રાદિકે કરાતી પૂજા દ્રવ્ય પૂજાને કારણ અર્થે લઇને વ્યતિરિક્ત દ્રવ્ય પૂજા જણાવી હતી, પણ તે વ્યતિરિક્ત દ્રવ્ય પૂજા ત્યારે જ ગણાય કે જ્યારે ભગવાન જિનેશ્વરનું અનુપકૃત પરહિતરતપણું વિગેરે ગુણે લક્ષ્યમાં લઈને પૂજા કરવામાં આવે. તીર્થકરની પરંપારિતા વરબધિથી કે અનાદિથી?
તે પૂજા કરતી વખતે લક્ષ્યમાં લેવા લાયક ગુણોમાં પહેલે થણ જે અનુપકૃત–પરહિતરતપણાને એટલે બીજાના ઉપકાર તળે
Page #95
--------------------------------------------------------------------------
________________
આગમત દબાયા સિવાય બીજાને ઉપકાર કરવામાં જ લીન રહેવા રૂપ છે. તે ગુણના પ્રસંગને અંગે સર્વ તીર્થંકર મહારાજા જે કે વરાધિથી પ્રારંભીને હમેશા પરોપકારમાં તત્પર હોય છે, છતાં વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજા વરધિ કે સામાન્ય સમ્યક્ત્વથી પહેલાં પણ પોપકારમાં કેવા લીન હતા? એ જણાવવાને અંગે નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા પહેલાં પણ સાર્થથી વિખુટા થઈને જંગલ દ્વારાએ આવેલા મહાપુરુષને રીધેલા દાન વિગેરેને અધિકાર આગળ જણાવી ગયા. વાકાના જસ્થાને વૃતાન્તને જ કહેવાય છે?
જો કે વૃત્તાન્ત-અધિકાર વિગેરે વસ્તુઓને નહિં સમજનારા એએ વાક્યને અધિકાર તરીકે ગણી કે વૃતાન્ત તરીકે ગણીને બીજા વૃત્તાન્ત શ્રી નયસારના સંબંધમાં શાસ્ત્રોમાં છે એમ કહેવા સાહસ કર્યું છે, પણ તે સાહસ કરનાર અધિકાર કે વૃત્તાન્તની વસ્તુસ્થિતિ સમજશે તે આપોઆપ માલમ પડશે કે આખા નયસારના ભાવને અંગે મુનિદાનનું વૃતાન્ત મળે છે તેવું તેમના જીવનનું બીજું વૃતાન મળતું નથી એ વસ્તુ સાચી રીતે જ છે. ભગવાન મહાવીરની ઉપકાર પરંપરા
નયસારના વૃત્તાન્ત પછી અનુક્રમે ભગવાન મહાવીર મહારાજાના છેલા ભવને અંગે જે પરોપકરની હકીકત શરૂ કરી છે. તેમાં ગભમાં સ્થિર રહેવું, પ્રવજ્યા નહિ લેવાને અભિપ્રહ કરવે, મેસ્પર્વતતે ચલાવ, બાલક્રીડામાં વૃક્ષે વિંટાયેલા સપને દૂર ફેક, પિશાચિક રૂપ ધારણ કરનાર દેવતાને વજ મુષ્ટિથી મારવે, અને યવતમતિ શ્રત અને અવધિ એ ત્રણ અપ્રતિપતિત અને નિમળ જ્ઞાનની સાથે જાતિસ્મરણ જ્ઞાન હોવા છતાં સર્વકુટુંબથી અજ્ઞાત જ્ઞાનીપણે રહેવું અને લેખશાળા નયનને સમારંભ નિષેધ નહિં તે સમારંભ થવા દેવો ઉચિત ગ.
એ સર્વમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજની પરે
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૭
વર્ષ ૪-૫. ૧ , પકાર દ્રષ્ટિની મુખ્તાએ વિચારણા કરી. યશોદા સાથેના લગ્નમાં પરોપકારિતાની ઝાંખી
હવે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને મહારાજા સમરવીરની પુત્રી યશેદા સાથે થયેલે જે વિવાહ સંબંધ છે, તેમાં પણ પરોપકારની દ્રષ્ટિની મુખ્યતાએ વિચાર કરવાને છે.
હકીકત એવી છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જ્યારે બાલ્યદશા ઉ૯લંઘન કરીને યૌવન દશાને પ્રાપ્ત થયા ત્યારે મહારાજા સિદ્ધાર્થને ભગવાન મહાવીર મહારાજને વિવાહ કરવા માટે વિચાર છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું લક્ષ્ય વિષયેથી વિમુખ હેઈને મહારાજા સિદ્ધા થને ભગવાન મહાવીર મહારાજને વિવાહ કરવા માટે કહેવું એ ઘણું જ આકરું લાગ્યું અને તેથી મહારાજા સિદ્ધાર્થ પિતાને તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના વિવાહ સંબંધીને વિચાર ત્રિશલામાતાને જણાવ્યું. મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલામાતા અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના વિવાહને વિચાર કરે છે.
છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજની વિરક્ત અને નિર્વિકાર દશા દેખીને વિવાહ કરવા સંબંધી એકદમ મહાવીર ભગવાન આગળ વાત કરવાનું સાહસ કરતા નથી, પણ શ્રમણ ભગવાન મહાવીરનું ચિત્ત વિવાહ તરફ વાળવા માટે તેમના ગઠીયાઓને જણાવે છે.
તેથી ભગવાન મહાવીરના ગઠીયાએ ભગવાન મહાવીરને પરણવાને આગ્રહ કરે છે, છતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજ તે ગઠીયાઓની આગળ સંસારથી વિરક્તપણની વાતે કરે છે અને પિતાને અભિપ્રાય ચક્કસ દીક્ષા લેવાને છે. એમ ફરમાવે છે અને તે વખતે એમ પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચવી દે છે કે “માતપિતાના જીવતાં સુધી હું દીક્ષા નહિ લેવાને
Page #97
--------------------------------------------------------------------------
________________
આગમવા હેઈને અપરિણીત અવસ્થામાં પણ રહું તે તે કઈ પણ પ્રકારે અનુચિત નથી” આ વાર્તાલાપના ઈશારાથી માતા ત્રિશલાને એમ લાગ્યું કે ભગવાન મહાવીર મિત્રોના કહેવાથી પરિણયન વિધાન કબુલ કરે તેમ નથી જ! એટલે માતા ત્રિશલા તે ગઠીયાઓની હાજરીમાં જ પધાર્યા માતા ત્રિશલાને આવતા દેખીને ભગવાન મહાવીર મહરાજ સિંહાસનથી ઉભા થયા, સાત આઠ પગલાં સામાં ગયા અને માતાજીને નમન કર્યું, પછી માતાજીને ગ્ય આસન પર બેસાડી વિનય પૂર્વક ભગવાન મહાવીર પ્રશ્ન કર્યો કે આપને પધારવાનું પ્રયોજન હરમા આ ભગવાન મહાવીરના પ્રશ્નના ઉત્તરમાં વિનીતપુત્ર માતાપિતાના કથન પ્રમાણે જ કરવાવાળા હાય અને તેથી તમે પણ જરૂર મારા કહ્યા પ્રમાણે કરશે એમ ઉપોદ્દઘાત તરીકે સૂવવી પરિયન વિધાન કરવાને માટે માતાત્રિશલાએ કહ્યું
માતાના વિનયને લીધે ભગવાન મહાવીરને વગર મને પણ તે પરિણયન વિધાનને કબુલ કરવું પડયું, ભગવાન મહાવીરને પરિણયના વિધાન કરવાનું સર્વથા મન નહિં છતાં ફક્ત મહારાજા સિદ્ધાર્થ અને માતાત્રિશલાના સંતોષને માટે તે કરવું પડધું એ માતાપિતાના સંતાપને નિવારણરૂપ ઉપકાર ગણીયે તે તે કાંઈ ખોટું નથી. કાતાલીય ન્યાયે યશોદાનું પરિણયન માટે સ્વયમાગમન શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અત્યારસુધી વૈરાગ્ય વાસિત અને નિવિકાર હોવાથી મહારાજા સિદ્ધાર્થ પાસે અનેક રાજા મહારાજા તરફથી આવેલા માંગામાંથી કેઈપણ માંગણી સિદ્ધાર્થ મહારાજ કબુલ કરી શકતા ન હતા, પણ હવે માતાત્રિશલા દ્વારા એ ભગવાન મહારાવીર મહારાજાએ પરિણયાનનું વિધાન કબુલ કર્યું છે. એમ જાણતાં ભગવાન મહાવીર મહારાજાને લાયકની કન્યાની વિચારણા ચાલી, પણ સેવા વખતમાં જ મહાવીર સમરવીરને સેનાપતિ યશોદા
Page #98
--------------------------------------------------------------------------
________________
કરીને લઈને જ મહારાજા સમરવીરના હુકમથી ત્યાં મહા વીર મહારાજ સાથે નિમિત્તિયાના કહેવાથી પરણાવવા આવ્યો હતું, તેના સમાચાર દૂર લઈને આવ્યું. યશોદા નામનું ગુણનિષ્પનપણું - તે કન્યાનું નામ જે યશોદા સ્થાપવામાં આવ્યું હતું, તે નામ માત્ર કલ્પનાને અનુસરે યાદચ્છિક ન હતું, પણ ગુણનિષ્પન્ન હતું, કારણ કે જે દિવસે તે યશોદા કુંવરીને જન્મ થયો છે, તે જ દિવસે તે જ મહારાજા સમરવીરને ન જીતી શકાય એવા પ્રબળ બળ અને છળ ને ધારણ કરનારા રાજાની સાથે યુદ્ધ થયું છે, તેમાં સમરવીરની જીત થઈ છે અને યશ મળે છે. અને તે અસંભવિત એવા યશના કારણ તરીકે તે કુંવરીને જન્મ ગણીને આ જન્મેલી કુંવરી યશ દેનારી છે તેથી તેનું નામ યશોદા એવું સ્થાપવું તે વ્યાજબી છે. એમ નક્કી કરી તે કુંવરીનું યશોદા નામ સ્થાપવામાં આવેલું છે. ગુણ નિષ્પન્ન નામેવાળાને આશ્ચર્યકારક સંબંધ,
જેમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજ સિદ્ધાર્થ મહારાજના કુળમાં આવ્યા ત્યારથી તે સમગ્ર સિદ્ધાર્થ મહાઆજનું કુળ રાજ્ય-રાષ્ટ્ર વિગેરેથી વધ્યું તેવી રીતે યશદાના જન્મ પ્રતાપે સમવીર મહારાજને જશ મળશે અને તેથી જેમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું નામ મહારાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાએ સર્વ સ્વજનહિની સમક્ષ રાજ્ય અને રાષ્ટ્રઆદિની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વર્ધમાન એવું સ્થાપ્યું હતું, તેવી જ રીતે આ કુમારીનું નામ પણ તેના પિતા સમરવીરે યુદ્ધમાં જશ, મેળવવા નિમિત્ત જશોદા સ્થાપેલું હતું અર્થાત શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જોકે માતાપિતા અને મિત્રોના સંતાપને ટાળવા રૂપ ઉપકારને માટે પરિણયની વિધાન કબુલ કરેલું હતું, છતાં કેઈક તેવીજ ભવ્યતાએ તેવા સારા કુળવાળી અને તેવા સારા ભાગ્યશાલી કન્યાને સંગ પણ તત્કાળ થઈ ગયા.
જ ઉપકાર તેવા સાથે
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૦
આગમાત
પરીપકારને અંગે સાવધ-અનવદ્યપણાની આવશ્યકતા કેટલી ?
જો કે નિરવઘ અને સાવદ્યના વિચારતી દ્રષ્ટિચે આ પરિયન વિધાનનું કબુલ કરવું ઉપકાર તરીકે ન ગણી શકીયે, પણ ભાવ ઉપકારની દૃષ્ટિએ જ તે સાવદ્ય-નિરવધ પણાના વિચાર ઢાય છે પણ દ્રવ્યરૂપકારની દ્રષ્ટિ વખતે સાવદ્ય કે નિરવદ્યપણાના વિચાર હાતા નથી અને તેથી તેવી રીતે માતા-પિતા અને મિત્રોના સંતાપને ટાળવા માટે કરેલું પરિણયન વિધાન સાવધ છતાં પણુ ઉપકારને માટે થયું ગણાય, તે તેમાં અંધશ્રદ્ધાએ ભાગ ભજવ્યે છે એમ કહી શકાય નહિ, કેમકે જે મનુષ્ય જે અવસ્થામાં જે વખતે હાય છે. તે મનુષ્ય તે વખતે તે અવસ્થાને લાયકના જે ઉપકારા કરે તે ઉપકારા ઉપકાર દૃષ્ટિ સિવાય બની શકે નહિ માટે ભગવાન મહાવીર મહારાજે સ` સાવઘના યાગ નથી કર્યાં ત્યાં સુધી આ પરિણુનયનનું વિધાન પણ ઉપર જણાવ્યા પ્રમાણે પરોપકારને માટે થયું છે. એમ ગણવું ઉચિંત જ છે. અભિગ્રહની પૂર્ણતા પછી ઉપકારને અંગ્રેજ એ ન રહેવું
શ્રમણ ભગવાન મહાવીર મહારાજના અભિગ્રહની પૂર્ણતા મહારાજા સિદ્દાર્થ અને માતાત્રિશલાના કાળધમાંથી થયેલી હતી, છતાં પણ જે તે એ વર્ષે અધિક રહેલા છે તે પણ મહારાજા નદિનના ઉપકારને માટે જ છે. એ રહેવું ઉપકારને માટે કેવી રીતે ગણી શકીયે તે માટે હવે વિચાર કરીશું! (ક્રમશ:)
ધમ પરિણમ્યાની નિશાની પૌદ્ગલિક ભાવાના માહ ઘટે, અનાદિ કાળની લ–લ"" વૃત્તિના બદલે દઉ'– દ”ની વૃત્તિ જન્મે એટલે ધમ અંતરમાં પરિણમ્યા જાણવા.
Page #100
--------------------------------------------------------------------------
________________
આગમજ્યાત
શ્રમણુ ભગવાન્ મહાવીર મહારાજાએ વિસ્તારેલું તત્ત્વજ્ઞાન
(પુ. ૧ પા. ૧૩ થી થાલુ )
समणे भगवं महावीरे तत्तसम्भूअभावं आघवेह दंसेर निदंसेह જૈનદર્શનમાં ગુરૂની જવાબદારી.
જગતભરમાં સર્વ આસ્તિકવગ દુનિયાદારીની માયાજ જાળ છેડીને કેવળ મક્ષ મેળવવાની ઝંખનાથી સાધનામાર્ગે મુસાફરી કરનારને જ વાસ્તવિક રીતે ગુરૂ માને છે. એમાં બે મત છે જ નહિં, પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ મનેરથ માત્રથી કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. તેવી જ રીતે અન્ય સાધન કે અસાધન પ્રવૃત્તિ કરવાથી કાયસિદ્ધિ થઈ શકતી નથી.
વીર નિ, સ ૨૪૯૬
વિ. સ.
૨૦૧૬
ક
આગમા સ ૧૯
વર્ષ –૪
પુર
માક્ષ સાધવાવાળાઓને મેક્ષની મુસાફરી કરવા પહેલા અન્ય દ્રોહ અને સ્વમમત્ત્વ એ એના સવથા પરિહાર કરવા જ પડે એવી માન્યતામાં કાઈ પણ વિચારવંત આસ્તિક વિરાધ કરી શકે જ નહિં અને દરેક સ્માસ્તિક શાસ્ત્રકારાએ પણ એકી વચને એ વાત કબુલ કરેલી જ છે અને કબુલ કરવી પડે તેમ છે કે દ્રોહ અને મમત્વની જવાલામાંથી બહાર નિકળ્યા સિવાય મેાક્ષની મુસાફરી બનતી જ નથી;
}
Page #101
--------------------------------------------------------------------------
________________
આગમત આ રીતે સર્વ લેકે, સર્વ આસ્તિક અને સર્વ દશનકારે ડિ ને સારવ છેકામાં એકમત છતાં પણ અન્ય દશeરહણના વાતન તરફ ધ્યાન દઈએ તે તેઓ પરિવાહની પીડા પર પહાસન જમાવીને જ બેઠેલા છે. પરિગ્રહથી સર્વથા પર હવાને માર્ગ જણાવ્યું હોય અને તેને અમલ બરાબર ચલાવ્યા થિ તે તે જેને ધર્મના સાધુઓએ જ! એ વાત સર્વકાલના ઇતિહાસકારોને પણ કબુલ કર્યા સિવાય ચાલતી નથી. નિદર્શનમાં મેહમલિનતાની સર્વ અધમતા કેમ ?
નામ તરફથી બાલ યુવાન કે વૃદ્ધને, સ્ત્રી અગર પુરૂષને, પતિ અગર આપતિને સંપુરૂષ પ્રેમ, સદગુરુ ભક્તિ, પરમગુરૂની સેવા, પૂજા વિગેરેના શિક્ષણ કરતાં પણ પ્રથમ નંબરે જે શિક્ષા આપવામાં આવે છે. તે એ જ કે “હિંસા , ચેરી, સ્ત્રીના અને પરિગ્રહથી અત્યંત પર હોય તે જ તે ગુરૂ કહેવાય અને આ શિક્ષણમાં કેઈપણ કાલે કેઈપણ સમર્થ કે અસમર્થ વ્યક્તિ તરફથી અપવાદ ઘુસેડી દેવાય તેવી જગ્યા નશાસ્ત્રકારોએ રાખી જ નથી.
તેથી જૈનધર્મને સમજનારે કોઈપણ સુજ્ઞ મનુષ્ય તે પરિગ્રહની પીઠિકાવાળાને સદ્દગુરૂ તરીકે માનવા તૈયાર થયે નથી અને થતું નથી, અને તે શિક્ષણના પ્રતાપે સર્વકાલે સર્વજ્ઞ દર્શનમાં મમતાના સેજને હાલવાનું થયું નથી. અર્થાત્ એમ કહેવું જોઈએ કે અન્ય આસ્તિક દશામાં મમતમ મારવા માટે કરેલી શાસ-સાંકળે કાર્ય કરનારી થઈ નહિ, ત્યારે જેનધર્મમાં વિષમ કાલે પણ શાસાની સાંકળને સપાટ મમતાની મેજને મારવા માટે સફળ નીવડે છે. જો કે મમતાની મેજને માટે મોક્ષના માગના દેષ ન કઢાય, માત્ર તેને માનનારા મનુષ્યના વર્તનને જ દેવ ગણાય, પણ કોહના દરીયાને દૂર કરવાની હકીકતમાં અંશે પાનું તેમ નથી. '
Page #102
--------------------------------------------------------------------------
________________
મનુષ્યની જાતની માફક જીવની જાત.
જગતમાં બાલાક હોય કે બાલિકા હેય, આ હેય કે પુરૂષ હાય, વૃદ્ધ કેય કે વૃદ્ધા હોય, નેકર હોય કે શેઠ હેય, અધિકારી હે કે તાબેદાર હેય, શ્રીમાન હોય કે દરિદ્ર હેય, રાજા હેરા કે રંક હોય પણ, તે સર્વને મળેલી કે નહિ મળેલી સામગ્રી ઉપર વિચાર નહિ કરતાં તેને મનુષ્યત્વ ઉપર જ વિચાર કરાય છે. - ૧
રાજ્યના કાયદા પ્રમાણે આંધળા બહેરા કે લુલા-લંગડાનું ખૂન કિઈ દિવસ નિષ તરીકે ગણાએલું નથી, કેઈપણ રાજ્ય મુડીજામ ખુનને ખુન તરીકે અને શ્રમજીવના ખુનને નિર્દોષ તરીકે જાહેર કરેલું જ નથી, અને જે એવી રીતે સામાન્ય વર્ગને માટે અપરાધ મનુષ્યને વધ ગુન્હા તરીકે ન ગણાય તે તે નીતિ કે કાય કે શિવાજ એગ્ય છે. એમ કેઈપણ શાણે પુરૂષ સમજી, સાબી કે કહી શકે નહિં.
આ રીતે જગત પરમેશ્વરના પિગામમાં ચાહે તે એકલી સ્પર્શ જાણવાની તાકાતવાળે છવ હોય, સ્પર્શ અને રસ જાણવાની તાકાતવાળો જીવ હેય! સ્પર્શ, રસ અને ગંધ જાણવાની તાકાતવાળા જીવ હાથ ! સ્પર્શ, રસ, ગંધ અને રૂપને જાણવાના સામર્થ્યવાળે જીવ! સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને સમજવાના સામર્થ્ય વાળ સત્વ હોય! એ પાંચ ઈન્દ્રિયે સાથે વિચારની શક્તિને ધારણ કરવાવાળું પ્રાણી હાય ! ચાહે તે મનુષ્ય હાય ! કે ચાહે તે જાનવર હાય ! પણ તે સર્વની સરખી રીતે દ્રોહ-બુદ્ધિ ટાળવાને ઉપદેશ હે જ જોઈએ.
મુડીદારને રક્ષણ આપનારું રાજ્ય જેમ ન્યાય ન ગણાય તેવી જ રીતે સર્વ જી સંબંધી દ્રોહ બુદ્ધિ સરખી રીતે નિવારવાને ઉપદેશ આપે નહિ તે જગત પરમેશ્વર પણ કહી શકાય નહિં, છે કાય જીવની માન્યતા એ જ વર-વાણું.
આ સ્થાને વગર સં કે અમારે જણાવવું જોઈયે કે અન્ય
Page #103
--------------------------------------------------------------------------
________________
આગમપાત દર્શનકારોએ એકલી સ્પશને જાણવાની શક્તિ ધરાવનારા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિની તે જીવ તરીકે ગણતરી કરી જ નથી. અને આટલા જ માટે શુ કેવલીની તુલનામાં આવે એવા અને મહારાજા વિક્રમને પ્રતિબોધ કરનાર સિદ્ધસેન દિવાકર મહારાજ પિતાના શાસ્ત્રમાં જેનપણાનું લક્ષણ જ એ એ જણાવે છે. જેને પૃથ્વી આદિ એ કયેની માન્યતા હોય તે જૈન !
કહેવાનું તત્વ એટલું જ કે જગતભરમાં એક જ આવું જેનદર્શન છે કે જેની અંદર પૃથ્વી આદિ છએ પ્રકારના પદાર્થોને જીવંત તરીકે માનવામાં આવેલા છે. અન્ય દશનકાએ આ પૃથ્વી આદિને જીવ તરીકે માનવાની વાત તે દૂર રહી, પણ તે પૃથ્વી આદિ છએને જીવ તરીકે માની તેની રક્ષા માટે કટિબદ્ધ થયેલા પરમેશ્વરના પગામને પરમ પ્રીતિથી આદરનારા જેની જાણે. હાંસી જ કરવી હોય નહિં તેવી રીતે વીતો વીરજી નીવતા એવું કહી છકાયની દયા પાળનારા જેનેને ચીડવવા માટે જ તૈયાર થાય. ભગવાન વીરના દર્શન સિવાય અન્યત્ર જમાનાનું ઝેર. - જો કે અન્ય દર્શનકારેએ જમાને જેટલી ઝડપથી વેગ ફરે તેટલી ઝડપથી પિતાના ધર્મ અને તત્વને પણ ફેરવવામાં ગાઢ પ્રયત્ન કર્યા છે, અને તેને જ પ્રતાપે તેઓને બુદ્ધ જેવા એક કટ્ટર શત્રુને પણ જમાનાના પ્રભાવે ઈશ્વરાવતાર તરીકે માની લે પડ્યો છે. જેનેના ઋષભદેવ ભગવાનને પણ એક અવતાર તરીકે માની લેવા પડ્યા છે. જેને લેકોના ધર્મને અપમાન કરવા માટે કે તેને પિતાનામાં મેળવવા માટે ગૌતમ અને શિવજીની લીલા આદિ પણ બેઠવવા પડ્યા છે, યાવત મુસલમાની જમાનાના પ્રભાવને અંગે અપનિષદુ જેવા ગ્રંથ રચી યવનના પરમેશ્વરને પણ માનવા તૈયાર થવું પડયું છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
વર્ષ - ૨ ઈતિર દશનવાળાના હિંસાનિષેધ અને દયા આદિ વાક અનુકરણરૂપ છે.
તેવી જ રીતે જૈનેની જાહોજલાલીમાં અંજાઈને જમાનાની અનુકુળતા કરવા માટે a fણાવ સર્વનિ ઉતા પર જરા વિગેરે વાક્યો પણ પિતાના શાસ્ત્રોમાં ગોઠવવા પડયા છે, પણ મેળાની વખતે વેચાતા પિત્તળના ઘરેણા અને ઈમિટેશન દાગીના માત્ર મુખ મનુષ્યને જ મોહ પમાડી શકે છે. પણ સેનાના સ્વરૂપને અને હીરાના હાર્દિક તત્વને હૃદયથી પીછાણનારા મનુષ્યને તે પિત્તળના આભૂષણ કે ઈમિટેશનના દાગીના ખુશી કરવાને સમર્થ થતા નથી. ' તેવી રીતે જેઓ સ્કૂલ દષ્ટિથી માત્ર દયા દયા પિકારનારા હેય તેઓ જ તે અન્ય આસ્તિક દર્શનકાએ કહેલા દિશા વર્ક મૂહાનિ, સા vો ધર્મ જેવા જમાનાને અનુસરીને અને દયાળુઓને પિતાનામાં દાખલ કરવાને કહેલા વાના મેહમાં મુંઝાઈ જાય, પણ જેઓ દયાના હાર્દિક સ્વરૂપને કળી શકતા હોય તેઓ તે જોઈ શકે કે સર્વભૂતેને ન હણવાનું કહેવાવાળા શાસ્ત્રોએ ભૂતનું સ્વરૂપ, એક એક ભૂતની હત્યાનું પ્રાયશ્ચિત કે તે ભૂતની હત્યા કરનારને થયેલા નુકશાનના દષ્ટાંતે અગર તે ભૂતની દયા પાળનારને થયેલા ફાયદાના દાખલા જે શાસ્ત્રોમાં અંશે પણ કહેલા કે દેખાતા નથી. તે શા ભૂતને નહિ હણવાની જે વાત કરે છે એ માત્ર મેળાના વેચાતા દાગીનાજ છે.
તેવી રીતે જેઓ અહિંસા એ પરમ ધર્મ છે એવું કહેનાર ન તે અહિંસાને માટે વિધાને કરે, ન તે અહિંસાના ભેદે સમજાવે, અહિંસાનું તારતમ્ય સમજાવે એટલું જ નહિ પણ જેઓના શાસ્ત્રોમાં અહિંસાના સાધનનું નામ નિશાન નથી. અહિંસા પાળનારનું શ્રેયરસ્કારત્વ જણાવનાર દષ્ટાન્ત નથી, હિંસાથી થતા નુકશાનનું વર્ણન નથી, અહિંસાને માટે ભેગ આપનારાઓનું મહત્વ મનાયું
Page #105
--------------------------------------------------------------------------
________________
$
આપાત
નથી તેવા શાસ્ત્રો અહિંસાનું નામ લઇ જ એક વાક્ય કહે તે ગાય લેાકેાને પાતાના તરફ આકર્ષિત કરવા માટે જ છે. એમ સર્ક ઢાઇ માની શકે.
સહાવીરના મહાત્રતા અને અહિંસાની મુખ્યતા
પણ જેનામાં મહાત્રતા કે જેના ઉચ્ચાર ગુરુઓને પ્રથમ નરે કરવા પડે છે. તેમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. એટલું જ નહિં પણ તે અહિંસાના રક્ષણને માટે જ ઇર્માંસમિતિ આદિ ચારાને શાસનની માતા તરીકે ગણવામાં આવેલા છે. એટલું જ નહિ' પણ હિંસાથી બચવાને માટે જ જૈન ગૃહસ્થાને ચાગ્ય સાધનાના ઉપદેશ અને જૈન સાધુ પાસે વસ્ત્ર, પાત્ર, રજોહરણ મુહપત્તિ વગેરે જે જે ચીજ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે. તે માત્ર યાના પાલન અને હિંસાના દોષથી બચવાને માટેજ છે.
જૈનશાઓમાં સેકા દાખલા હિંસા કરનારને નુકશાન થવાના માજીદ છે. તેવી જ રીતે હિ ંસાથી દૂર રહેવા માટે જીવનના ભાગા આપીને શ્રેય:પંથે સંચરેલા સત્પુરૂષાના સારા સારા દેાન્તા પશુ નજરે આવે છે.
આવી રીતે સર્વથા મમત્ત્વના ત્યાગ અને દ્રોહનું દૂર કરવું જૈન ક્રમ માં મનાયેલાં સુનિ મહારાજાઓએ જાળવેલું હતું અને જાળવે છે. જગતમાં કાઇપણ સજ્જનના કાઇપણ ગુણને દુજનાએ દુષિત ન કર્યાં હાય એમ બનતું જ નથી. તેવી રીતે કેટલાક જૈન ધમના અંગત વિરાધીઓને જાહેર નજરથી કરાતી ક્રયા પણ નિર્માલ્યતાના ચિહ્ન કે હતુ તરીકે જાય તેમાં નવાઈ નથી, પશુ તેમાં તે બિચારાના સ`સ્કાર–સંચારના જ દ્વેષ છે.
સેનાના પુત્ર અને તહેવારામાં ત્યાગ
વળી ધર્મતત્ત્વની અપેક્ષાએ જૈનાએ પાપના પરિહારની જગ્ જીવા કરનારા ઉત્સવ. અનુષ્ઠાન, પર્વો અને તહેવારો માનેલા કી ઢગલો પગલે જેને ભેગથી પેરમુખ રહેનારા અને ત્યાગને
Page #106
--------------------------------------------------------------------------
________________
માગે જ સંચરવાવાળા હેવાથી તેઓ જ મોક્ષ માર્ગને સાચા મુસાફર છે. એમ હરકેઈ પક્ષના મુસાફરોને માનવું પડે. ભગવાન જિનેશ્વરના મંદિરમાં પેસવાની મનાઈ કેમ?
આ બધી હકીકતેને સાર એટલે જ છે કે અંગ, મગધ, કલિંગ વગેરે દેશોમાં જૈન ધર્મ અને જૈન ધર્મઓની આવી મક્ષ પરાયણતા દેખીને અંગ, મગધ આદિની અંદર રહેવાવાળા લાખ બ્રાહાણાદિ કુટુંબે જૈન ધર્મની ઉત્તમતા સમજી તેને ચીકારનારા થયા, તેવે વખતે પ્રથમ તે તે અંગ, મગધાદિમાં રહેલા બ્રાહ્મણએ જેન ધર્મને માનનારાઓને સમાગમ જ ન થાય અને પિતાના સમ્પ્રદાયમાં કાયમ રહે તેવી બુદ્ધિથી એવા વાકયને પ્રચાર કર્યો કે સિતાના સાથમાનો જોનારિણી અર્થાત્ રહેજે રસ્તે ચાલતા હોઈએ સામેથી મદોન્મત્ત હાથી આવતું હોય અને તે હાથીથી બચવા માટે જૈન મંદિરમાં જવું નહિ, આ વાકયને વિચારનાર મનુષ્ય સહેજે સમજી શકે તેમ છે સમ્પ્રદાયના મેહનું કેટલું પ્રાબલ્ય આ વાકયમાં રહેલું છે? કે કલાલની દુકાન, વેશ્યાનું ધામ, જુગારખાનું કે એવા કેઈ અધમ, અધમ સ્થાનને નિષેધ કરવાનું આ વાક્ય કહેનારને જરૂરી ન જણાયું પણ વિતરાગ પરમાત્માનું ધામ તેમાં પ્રવેશ થાય તે જ અત્યંત અરૂચિકર અને નિષેધ લાયક જણાયું. કર્મનાશા નદીના જલનો સ્પર્શ એ બીજે નંબરે
આવી રીતે સમ્પ્રદાય મોહને જાળવવાને અનેક ઉપાયે કર્યા, છતાં પણ અંગ, મગધ, કલિંગ, વગેરે દેશો જ્યારે જનધર્મના કેન્દભૂત થઈ ગયા, ત્યારે કાશી, સાકેત વિગેરે દેશમાં રહેલા સર્વસમ્પ્રદાયના નેહવાળાને સ્વસમ્પ્રદાયના માહમાં રાચતા નાચતા રાખવા અને જૈન ધર્મના સંસર્ગથી પણ અટકાવવા માટે કર્મનશા નદી કે જે એળગ્યા સિવાય અંગ-મગધાદિ દેશમાં જવાનું જ નથી અને ગગયાદમાં જaણસને એના
Page #107
--------------------------------------------------------------------------
________________
આગમજ્યાત
ઉતરવીજ પડે તેવું હાવાથી છેકરાને હાઉ કરીને ડરાવાય તેની માફક સામ્પ્રદાયિક માહથી જાહેર કરાયું કે “કનાશા નદીના જલના સ્પ્રેશ થાય તા યાવજ્જીવન કરેલા પુણ્યના સવથા નાશ થાય છે.” ગંગાજી અને ક`નાશામાં ફરક કેમ?
આ બધી હકીકત માત્ર નૈયાયિક અને વૈશેષિકાને પુણ્યના નાશનેજ અનિષ્ટ પ્રસંગ તરીકે ગણ્યું છે, એટલું જણાવવા માટે જણાવેલી છે અને તેથી એટલું જ સિદ્ધ કરવાનું છે કે જે તે નૈયાયિક અને વૈશેષિક સુખના નાશને પણ સાધ્ય તરીકે માની, સુખના અભાવરૂપ મેક્ષને સાધવામાં શ્રેય ગણે છે, તેા પછી ગગાજીની માફક સામ્પ્રદાયિક માહને અનુસારે પણ જણાવેલા વાકય પ્રમાણે કમ નાશામાં સ્નાન વગેરેના ઉપદેશ કેમ કરતા નથી.? સુખ એ આત્મસ્વભાવ કે પુદ્ગલ સ્વભાવ ?
જગતમાં
'
પ્રથમ તા આ સ્થાને એ વિચારવાની જરૂર છે કે ઇષ્ટ અને અનિષ્ટ ગણાતા પદાર્થો સુખદુઃખના સાધન છે ? કે સુખ દુઃખને પેદા કરનાર છે ? તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તે તે ઈષ્ટ પદાર્થોમાં અંશે પશુ સુખ નથી તેમ અનિષ્ટ પદાર્થોમાં અંશે પણ દુખ નથી! સુખ અગર દુઃખ ને દેવું તે આત્માના સ્વભાવ છે, માત્ર ખાદ્ય અનુકૂળ પદાર્થોં દુખ તરીકે આત્માના વેઢન સ્વાને પલટાવવાના ઉપયોગમાં આવે છે.
જેમ ફાનસમાં ધરેલા દીવાની ચારે બાજુ સફેદ કાચ હાય તા તે દીવાનું સ્વાભાવિક અજવાળું બહાર કાચની શક્તિના પ્રમાણુમાં જાય છે. પણ જો તે દીવાની ચારે બાજુ કાઈ ખીજા રંગના કાચ ગેાઠવવામાં આવેલા હાય તા તે દીવાની જ્યાત મહાર નીકળતા જીદ' જ રૂપ ધારણ કરે છે.
તેવી રીતે અહીં પણ સુખના સાધના સફેદ કાચ જેવા છે. અને દુઃખના સાધના રંગવાના કાચની માફક પલટાવવાવાળા છે,
Page #108
--------------------------------------------------------------------------
________________
વર્ષ - ૨ દવે સ્વાભાવિક રીતે જ્યોતિ સ્વરૂપ છે, તેવી રીતે આત્મા સુખ સ્વરૂપ છે, અને મોક્ષની પ્રાપ્તિ થતા તે સ્વભાવ નિષ્પતિબંધ હેવાથી કે નિસહાય પણે ઝળહળ હેવાથી એક્ષપદને પ્રાપ્ત થનારે આત્મા અનંત સુખ સ્વરૂપમાં હોય છે. એમ માનવાની આ તૈયાયિક અને વૈશેષિકે ના પાડીને દુખના નાશની સાથે સુખના નાશને પણ મેક્ષ માને છે. મેક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાનને નાશ કેમ?
જેવી રીતે આ તૈયાયિક વૈશેષિકોએ સર્વ જગતને ઈષ્ટ એવા. સુખના નાશને મોક્ષ માન્ય છે. તેવી જ રીતે જ્ઞાન સરખા આત્માના સ્વભાવભૂત પદાર્થને પણ તેઓએ મોક્ષને અંગે નાશ જ થ ઈષ્ટ ગણે છે. જ્ઞાન અને આત્માના વિષયને અંગે શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું મંતવ્ય અને પ્રચાર કે હતે? તે વિચારીએ તે આપણને સહેજ માલુમ પડશે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે મોક્ષ-તત્વના વિજ્ઞાનને પ્રચાર પણ અલૌકિક રીતે જ કરે છે. પરમેશ્વરને વ્યાપક માનવાની જરૂર કેમ પડી " વાચક વૃદે એ જાણવાની જરૂર છે કે અન્ય નાસ્તિક દશનકારોએ મુખ્યતાએ પિતાના શાસ્ત્રોમાં પરમેશ્વરને ઉપગાર માનવામાં આધિભૌતિક પદાર્થોનું જ સામ્રાજ્ય આગળ કર્યું અને તેથી આધિભૌતિક સામ્રાજ્યની સૃષ્ટિ માટે પરમેશ્વરના પણ પગલાં પડયાં અને વૈશેષિક તથા નિયાયિકેને તે એટલે બધે સુધી પરમેશ્વરના પગલા આધિભૌતિક સમૃદ્ધિ માટે દાખલ કરવા પડયા કે જગત માત્રને હરકેઈ પ્રાણના, હરકોઈ ક્ષણના હરકેઈ કાર્યમાં તે આધિભૌતિક ઈશ્વરના પ્રભાવને જ દાખલ કરે પડે અને તેથી છિદ્રવટ, છિદ્રપટ વિગેરે સમસ્ત ફેરફાર પામવાવાળા કાર્યોમાં તેના પ્રભાવને દાખલ કર્યો ઘડ વિગેરે પદાર્થને એક પણ કણીએ ખસે અને તે કણીયા વગર ઘડા આદિ પદાર્થોનું જે સત્વ રહે તે બધું ઈશ્વરની કૃતિમાંજ ઉમેરી
Page #109
--------------------------------------------------------------------------
________________
હા, રેલી વિગેરેમાં થતા હવાના આકાર પણ તેઓને ઘર
કે જણાયા. . આ બધી વસ્તુ સ્થિતિને પહોંચી વળવા માટે તેઓને ઈશ્વરને જગત વ્યાપી ઠરાવ પડે, કેમકે ખુદ પરમેશ્વરના આત્માની
જગતવ્યાપિતા ન કરાવે તે સર્વત્ર સર્વેક્ષણે, સર્વકાર્યોની કત્તાને - ઉકેલ બનવાનું અસંભવિત થાય. શેષ જીવોને પણ સર્વ વ્યાપક કેમ માનવા પડયા
બંને જ્યારે પરમેશ્વરને પણ એક આત્મા તરીકે માન્ય અને તેને જ્યારે તેઓ સર્વ વ્યાપક તરીકે માનવા જ પડે, વિચિત્રતા તે એ છે કે અન્ય અન્ય સ્થાને અન્ય અન્ય જીવોના ભાગ્ય પદાર્થોની ઉત્પત્તિ માટે તે ના કર્મોને ત્યાં હાજર રાખવાની ધૂન વૈશેષિકે તેમના પદાર્થોને ઉત્પન્ન કરવામાં રોકી દીધા. સાન જુદુ કેમ માનવું પડયું?
જે કે તેઓના હિસાબે પરમેશ્વર જ તે કામ કરી લેત તે ચાલત અને પરમેશ્વર સિવાયના સર્વ આત્માઓને જ્યારે તેઓએ સર્વવ્યાપક માન્યા ત્યારે તેઓને આત્મામાં જ્ઞાનનું સ્વાભાવિકપણું યથાવું મુશ્કેલ પડયું કેમ કે એ હકીકત તે અનુભવ સિહ છે કે મામાને શરીર દ્વારા જ જ્ઞાન થાય છે. અને તે શરીર દ્વારાએ ઉત્પન્ન થયેલું જ્ઞાન તે તૈયાયિક વૈશેષિકેને સર્વત્ર રહેલા સર્વ - આત્મામાં માનવું જ પડે અને તે અપેક્ષાએ તેમના હિસાબે ગ્રહ કમાં પણ આત્મા અને તેના જ્ઞાન અને રહેલા છે.
જ્યારે એમના મુદ્દા પ્રમાણે મૃતકોમાં પણ આતમા અને જ્ઞાન છે અને રહેલા છે, તે પછી મૃતક અને સચેતનમાં તેમને કેવી જાતને ફરક રહેતું નથી, કદાચ તેઓ એમ કહી શકે કે તે મૃતક કહેવરમાં મન નથી, માટે જ્ઞાનની ઉત્પત્તિ, એરણ કે છે જ્યહિનાન જેવું કાંઈ પણ તે મૃતક માં બહુ નથી.
થતાક નિ નથ, કાચ તે સુચેતનમાં તેમને અને સાન
Page #110
--------------------------------------------------------------------------
________________
આત્મ-વ્યાપકતા એ પર્યવસાનમાં નાસ્તિકતા :
તેમની આ દલીલના પર્યાવસનમાં એમ માનવું જ પડે કે જ્ઞાનનું ઉત્પન્ન થવું કે ટકવું એ મનના આવવા, રહેવા અને જવા ઉપર જ આધાર રાખે છે, તે પછી તેઓને જરૂર એ વિચારવું પડશે કે એક સ્થાને એક આત્માને થયેલું જ્ઞાન અન્ય સ્થાને તે આત્મા કેમ સંભારી શકે? કેમકે આત્માની સર્વવ્યાપકતા હેવાથી માત્ર દેહ અને મનનું જ પર્યટન થાય છે. અને તેથી મન પ્રાણ તવું જ્ઞાન ને સ્થાને થાય એમ માની લઈએ, પણ જુના સ્થાને થયેલું જૂનું જ્ઞાન કેમ સંભારી કેમ? કેમકે નવે સ્થાને રહેલા આત્મામાં તે જ્ઞાન થયું જ નથી.
વળી સ્વર્ગ, નરક વિગેરેમાં આત્માને જવાની વાત તે પણ તેઓના શાસ્ત્રોમાં કહેવી છતાં યથાર્થ રીતે માનવી મુશ્કેલ પડે છે. વળી તેઓ આત્માને જ્ઞાનના સ્વભાવવાળે ન માનવા હેવાથી જ મેક્ષમાં ગએલા આત્માઓને જ્ઞાન હોય એમ માની શકતા નથી. જે તેઓ આત્માને જ્ઞાનસ્વભાવવાળે માને તે જ મુક્ત થયેલ આત્માને પણ જ્ઞાન માની શકે. " આમા અને જ્ઞાનને જોડનાર
પણ તેઓએ આત્માને જ્ઞાનસ્વભાવવાળે નહિ માનતાં જ્ઞાનના આધારભૂત આત્માને માને છે અને જ્ઞાનને આત્માથી જ માનવાના લીધે આત્માને તેની સાથે સંબંધ કરવા એક સર્વવ્યાપક સમવાય નામને સંબંધ કલ્પી લેવે પડ્યો છે, પણ તે સમવાય નામને સંબંધ સર્વવ્યાપક અને એક માનવાથી સર્વ આત્માઓમાં સર્વજ્ઞાનના સમવાયે માનવાની ફરજ પડી અને તેવી જ રીતે આકાશાદિ અચેતન પદાર્થોમાં પણ જ્ઞાનને સમવાય છે એમ માનવાની જરૂર ઉભી થઈ . એટલે સ્પષ્ટ થયું કે આત્માથી જ્ઞાનને જુદુ માન્યું, આત્માને સર્વવ્યાપક બન્ય, જ્ઞાનને એકદેશમાં રહેલું માન્યું અને એક
Page #111
--------------------------------------------------------------------------
________________
આગમતા મનને આધારે જ સીધા શબ્દોમાં કહીએ તે નાસ્તિકમાં ભળી જાય તેવી રીત, જ્ઞાનની ઉત્પત્તિ સ્થિતિ વિગેરે માન્યા અને તેવા જ્ઞાનના સંબંધને માટે સમવાયની કલ્પના કરવી પડી અને તે સમવાય જ્ઞાન વગર પણ આકાશાદિ બધામાં માનવે પડ્યો.
આ બધી પંચાત આધ્યાત્મિક પદાર્થો દ્વારા એ પરમેશ્વરની પ્રભુતાની પ્રણાલિકાના પિદા કરનાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજને પડી નહિં તેઓએ આત્માની સિદ્ધિનું સાધન છે ચિતન્ય તે શરીરમાં જ છે, તેથી આત્માની સત્તા શરીરમાં જ સાચેસાચી રીતે હતી તે જણાવી. આત્માને નિરંશ કે સાંશ માન?
વળી જેઓને આત્મા સર્વવ્યાપક માન હતા તેઓને આત્માસર્વવ્યાપક છતાં પણ અખંડ દંડાકાર માને પડ્યો, છતાં પણ હસ્ત, પાદ વગેરે અંગે અને આખું શરીર તે આત્માના અવચ્છેદક તરીકે તે ગણવું જ પડયું એ શરીર એ ભૌતિક પદાર્થ છે અને તે શરીર જેટલું જેટલું પિતાતા કણીયાદ્વારાએ અવચછેદક બને તે બારીક અંશ વૈશેષિક આદિકેથી માની શકાય નહિં, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે આત્માના અસંખ્યાંશ માની તેઓની એકત્રતા થઈને આત્મદ્રવ્યનું સાવ બને છે. એમ જણાવ્યું અને તેથી જ શરીરના કેઈપણ એક ભાગની ક્રિયા ક્ષત સંહણ વગેરે - કાર્યો આત્માના તે તે ભાગથી થયેલા માનવામાં અડચણ આવી નહિ. - દરેક મનુષ્ય અનુભવી શકે છે, કે શરીરમાં દરેક ઈન્દ્રિ અને દરેક અવયે જુદા જુદા કાર્યો કરે છે. જુદા જુદા અનુભવમાં સાધનભૂત થાય છે, અને તે તે વસ્તુ તે તે આત્માના અંશની મદદથી જ બને છે. અંતમાં વૈશેષિકાદિના મત પ્રમાણે આત્મા ભવાંતર ન જાય અને મન જાય અને તે મન તેઓના મતે આણુ છે, માટે તે મનના સંગ માટે પણ શરીર-ઈન્દ્રિયોના સંગોની . માફક આત્માને અંશ સમુદાયરૂપે માન જ પડશે.
Page #112
--------------------------------------------------------------------------
________________
વ.૪પુ, ૨
આત્મા જ્ઞાન સ્વરૂપ કેમ ?
શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તે આત્માને અસંખ્યાત અશાના સમુદાય રૂપે માન્યા છે, એટલું જ નહિં પણ તે આત્માને જ્ઞાન સ્વરૂપજ માનેલે છે, અને એજ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સવ` આત્માઓને સČજ્ઞ સ્વરૂપ યુક્તિ-પુરસર જણાવી શકયા છે.
જ્ઞાન સ્વરૂપ આત્મા હોય તેાજ કૈવલ્ય સભવે
જો આત્માને સર્વજ્ઞ માનવામાં ન આવે. ઈંદ્રિય અને પદાથ ના ક્રમિક સયાગને આધારે જ જ્ઞાનવાળા થાય છે. એમ માનવામાં આવે તે અતીત અને અનાગત કાળના પદાર્થોનું જ્ઞાન કાઈને પણ થઈ શકે જ નહિ', એટલે કહેવું જોઈશે કે ભગવાન મહાવીર દેવના શાસનને હિસાબે આત્માનું જ્ઞાન સ્ત્રરૂપપણું હાવાથી આત્મ સર્વજ્ઞ થઈ શકે અને અન્ય મત પ્રમાણે કોઈપણ આત્મા કોઈપણુ કાળે સાન થઈ શકે નહીં.
આત્મામાં જ્ઞાન ઉત્પાદ્ય કે અભિવ્યજ્ય ?
વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ જગતના ભૌતિક પદાર્થો પાતપેાતાના સાધને નિયમિત રીતે ઉત્પન્ન થાય છે, તેવી રીતે શિક્ષક અગર શાસ્ત્રાદિના સચાગને પામવાવાળા સર્વ મનુષ્યો એક સરખા જ્ઞાનવાળા થતાં નથી.
જો જ્ઞાનની ઉત્પત્તિમાં કેવળ બાહ્ય સાધના ઉપર જ આધાર રાખવામાં આવે તે જગતના માહ્ય પદાર્થોની માફક નિયમિત ઉત્પત્તિ અને સ્થિતિ વિગેરે થવાજ જોઈએ એટલું જ .નહિં પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ સવ જીવાને તે જ્ઞાનની એક સરખી સ્થિતિ હાતી નથી, કેટલાક જીવાને ઉત્પન્ન થયેલા જ્ઞાનની ચિરકાલ સ્મૃતિ હાય છે, કેટલાકને અલ્પકાલીન સ્મૃતિ હૈાય છે. કેટલાકેાને નિયમિત સ્મૃતિ હોય છે. કેટલાકેાને અનિયમિત સ્મૃતિ હાય છે. અનુભવથી જ્ઞાનને ગુણુ અને આવા માનવાની જરૂર.
Page #113
--------------------------------------------------------------------------
________________
આવા આ સર્વ ત્યારે જ યુક્તિયુક્ત થઈ શકે કે જ્યારે આત્માને ગ્રાનસ્વરૂપ માનીને તેને રોકવાવાળા ક માનવામાં આવે અને પછી તે કર્મોના ક્ષપશમની વિચિત્રતાને લીધે જ્ઞાનની ઉત્પત્તિ તિતિ આદિની વિચિત્રતા થાય.
આટલા જ માટે અન્ય કેઈપણ દશનકારોએ નહિં માનેલા એવા જ્ઞાન, દર્શન, શ્રદ્ધા વર્તન અને દાનાદિક ગુણને રોકવાવાળા કર્મો જણાવી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જ્ઞાનવરણીય આદિ આઠ પ્રકારના કર્મો જણાવ્યા અને તેના બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વિગેરેના સ્વરૂપે જણાવી તેના ક્ષય ઉપશમ અને પશમને માટે ધમની જરૂરીઆત જણાવી.
માની રીતે શમણ ભગવાન મહાવીર મહારાજે આખ્યાત-દેશમય, ચિતન્ય સ્વરૂપ આત્માને માનીને મોક્ષમાં કેવળજ્ઞાનની હયાતી માની ત્યારે આ વૈશેષિક વગેર એ શરીર દ્વારા જ્ઞાન થતું માની શરીર સિવાય જ્ઞાન થાય જ નહિં એમ માની મિક્ષમાં જ્ઞાન છે જ નહિ એમ માન્યું.
જો કે તે જ વૈશેષિકોને શરીર અને મન વગર પણ પર શ્વરના આત્મામાં તે જ્ઞાન માનવું જ પડયું છે, તે પછી પરમે અરની વિજાતીયતાની માફક આત્માને આકાશાદિ સર્વથી વિજાતીયતાવાળો માની નહિં, નાશ પામવાવાળા મધ્યમ પરિણામવાળો અને તિઃ સ્વરૂપ મા હેત તે મેક્ષમાં જ્ઞાનને વ્યુહછેદ માનવે પડત નહિં. સાખ્યાદિના મતે જ્ઞાનનું સ્થાન . જેવી રીતે તૈયાયિક વૈશેષિકેએ આત્માને શરીરદ્વારાએ જ પાનવાળે માન્ચે તેવી રીતે સાંખ્યોએ પણ બુદ્ધિ એ પ્રકૃતિને ગુણ છે. એમ માની આત્માને બુદ્ધિ વગરને જ માન્ય અને બોટોએ તે આત્મા જેવી વસ્તુ જ સ્વતંત્ર ન માનતાં માત્ર જ્ઞાનની પરંપરા માની અને તેને નાતે જ એક્ષ માન્ય
Page #114
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૨ ઉપસંહાર
આ બધી ઉપરની હકીકત સામબાણ નુ ભગવદન મહાવીર મહારાજે જણાવેલ જ્ઞાન અને મોક્ષને તમામ જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ જણાવેલ તેના સાધનને સત્ય માનવાને જરૂર તૈયાર થશે.
આવી જ રીતે તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અજીવ, આશ્રય, પુણ્ય, પાપ, બંધ, સંવર, નિજારા જેવા તને એ પણ છે અનેખું જ્ઞાન ભવ્ય છમાં પસાર પમાડેલું છે, તે ઘણાંજ વિસ્તારવાળું હોઈ તેનું સ્વરૂપ જણાવવાને માટે જેને શાસ્ત્રોની ભલામણ કરવી તે જ ઉચિત ધારીએ છીએ.
અમૃત વાણું દ - રિતિ-સંયમના અથાણા વગરનું જ્ઞાન 4 અજ્ઞાન છે. છે . સુકૃતની અનુમોદના રૂપ પાણીથી પુણ્યનું છે A બીજ વધુ પાંગરે છે. છે . સંસારની અસારતાને સચોટ ખ્યાલ આપી છે
સાધુપણાના મહત્વને સમજાવે તે સાચે સાધુ. કે.
Page #115
--------------------------------------------------------------------------
________________
uઆગમ દ્વારકશી જર
ચાનાસાઉં!
| [ ગદ્ધારક ધ્યાનસ્થસ્વર્ગત, આગમવાચનાદાતા આગમ સાર્વભૌમ, પરમતારક આચાર્યદેવશ્રીએ વિ. સં. ૨૦૦૧ જે યુ. ૪ થી જે. વ. ૧ સુધી સુરત (છાપરીઆ શેરી નવાપુરા) માં સંબોધસિત્તરપ્રકરણની “મા સાયરા” ગાથા ઉપર વ્યાખ્યાને આપેલા, તેને વ્યવસ્થિત સંગ્રહ શાસનપ્રભાવક શ્રી સિદ્ધચક્રારાધનતીર્થોદ્ધારક સ્વ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિ સંગ્રહિત સંગ્રહમાંથી માન્યવર શ્રી કુંદનમલજી મારૂ (વ્યવસ્થાપક શ્રી ચંદ્રસાગર સૂરિ જ્ઞાન મંદિર, શ્રીપાલ માર્ગ ઉજજન) દ્વારા મળેલ, તેમાંથી વ્યવસ્થિત કરી અહીં રજુ કર્યા છે. a. ]
સંબોધસિત્તરી (ગાય ૪૩) ના વ્યાખ્યાને
વ્યાખ્યાન પ્રથમ, आगमं आयरंतेण, अत्तणो हिअखिणा । तित्थणाहो गुरू धम्मो, सब्वे एए बहु मण्णिा ॥ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકા આગળ સૂચવી ગયા કે—
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી પ્રયત્ન કરી રહ્યો છે. આ જીવ કેઈ કાલે પ્રવૃત્તિ વગરને હતું નહિ. ચારે ગતિમાં, પાંચ જાતિમાં, છ કાયમાં ચૌદ ભેદેમાં ભટકે છે તે વખતે દરેક સમયે ઉવમવાળો રહેલ છે. આ જીવ ઉદ્યમ વગરને હતું એમ નહતું. જેને દુનિયામાં ઉદ્યમ મહેનત વગરને કહેવાય છતાં તે પણ ઉદ્યમને
Page #116
--------------------------------------------------------------------------
________________
× ૪-૫, ૨
૭
મહેનતવાળા છે, શેમાં ? સામાન્ય રીતે કોઈપણ જીવ આહાર વગરના નથી, શરીર શ્વાસેાશ્વાસ વગરના નહાતા ઈન્દ્રિયા અને તેના વિષયમાં ઉદ્યમ ન કરતા હાય તેવા વખત નથી.
લાકામાં જો કે કહેવાય છે કે મુખ્ય મુખ્ય મતિમિન્ના મસ્તકે મસ્તકે જુઠ્ઠી મતિવાળા હાય, જ્ઞાનાવિકો જુદી જુદી રૂચિવાળા જુદા જુદા મંતવ્યવાળા છતાં સરવાળે એક મત, ચાપડામાં હુજારા ખાતાં હાય પણ સરવાળા થાય ત્યારે એક હાય તેમ અહિ' જુદા જુદા મતિવાળા, રૂચિવાળા, અશિપ્રાયવાળા છતાં સરવાળે એક મત. ચાપડામાં હજારા ખાતાં હાય પણ સરવાળા થાય ત્યારે એક હાય. તેમ અહિં જુદા જુદા મતિવાળા, રૂચિવાળા અભિપ્રાયવાળા છતાં સરવાળે એક મતવાળા તા કયા? સુખની ઈચ્છાવાળા જે કાઈપણ પેાતાના માટે જુદી રૂચિ ધરાવે પણ સરવાળા સુખમાં.
આથી ચાર ગતિ, જાતિ, કાય, ને ભેટ્ઠોમાં આ જીવ સુખને માટે પ્રયત્ન ઉદ્યમ; સફર કરી રહ્યો છે. દુનિયામાં મિષ્ટાન્ન વધારે ડાય ને શાક સાથે ઢાય તે જમી શકો. ભિન્ન રસ વગર મિષ્ટા જ્ઞને આવકાર નથી આપી શકતા. ત્યારે અહિં મુખની વચમાં દુઃખની ઈચ્છા કોઈને નથી થતી, લાડવા જોડે દાળ-શાકની ઈચ્છા થાય પણ સુખમાં દુઃખની ઈચ્છા ન આવે. ત્યારે આ જીવે પ્રવૃત્તિ મહેનત ઉદ્યમ પ્રયત્ન ચારે ગતિ, જાતિ, કાયા, ભેઢમાં કરી, પણ અન્ના સાધ્ય સુખની ઈચ્છામાં, તેથી અનાદિ કાલથી જીવ મહેનતવાળા છે.
'
3:
અનાદિ શબ્દ સાંભળીને ચમકે છે તેને કહેવું કે આદિને તુ સાખીત કરતા અનાદિ અને છેડી દઈ એ. આદિ કહેવાવાળાને માથે સાબિત કરવાની જવાબદારી બીજ ને આ કુશ પરસ્પર કાય - કારણ ભાવે છે. તે અનાદિથી ચાલે છે તેમાં વાંધાં નથી આવત પણ જે એમ કહે કે પહેલા અંકુરો ? કે પહેલું બીજ જો પહેલે
'
Page #117
--------------------------------------------------------------------------
________________
*
*
*
આ આગમાયા - અંકારો કહે કે પહેલું બીજ કહે તેને કહીયે કે પહેલે રે કે પહેલું જ તે કઈ રીતે? માટે જવાબદારી તેને માથે છે.
દુનિયામાં પુરાવાની જવાબદારી વાદીના માથે. તેમ અહિં જવાબદારી કોના માથે? તે અદિ કહેવાવાળાને માથે, પણ અનાદિ કહેવાવાળાને માટે નથી. દરેકે પિતાને જન્મ બીજાના કહેવાથી નથી માનવાને. પિતે જન્મે તે અનુભવ સિદ્ધ છે. તે તેનું બીજ લાવ. તારે જન્મ શાથી થયે? તે બેલને. જ્યાં સુધી જન્મના કારણને જણાવી ન શકે ત્યાં સુધી તને બોલવાને હક નથી.
કઈ રાજાને ત્યાં જ , કેઈ શેઠને ત્યાં જ , કેઈ નેકરને ત્યાં જન્મે, કેઈ દરિદ્ધિને ત્યાં જન્મે, કોઈ દેવાળીયાના ત્યાં જો! તે આમાં કારણ શું? આગળ સૂચવવામાં આવી ગયું કે પિતાની પ્રાર્થનાને જન્મ નથી. આપણે ફરતા હતા ને પિતાએ કહ્યું કે આવ બચ્ચા! તેથી આવ્યા નથી. માતાના માથે આપણું આવવું થયું નથી. તેમ આપણી ઈચ્છાએ આવેલા નથી. તે પછી આવ્યા ક્યા કારણે? પિતાની પ્રાર્થનાને, માતાના મને રથને અને તારી ઈચ્છાને જ્યારે જન્મ નથી, તે આ શા કારણે તે બેલને ભાઈ! આ જન્મ છે! તેનું મૂલ તપાસને!
જન્મ એ ઉપર રહેલું થડ તે નીચે નહિ દેખાતા મુલાડીયાને સાબીત કરે છે. જે પ્રમાણમાં ઉપર વિસ્તાર ઉંચાઈ તે પ્રમાણમાં તેનું મૂળ તે પ્રમાણે તેને વિસ્તાર તેમ અહિં આગળની આપણી સ્થિતિની અપેક્ષાએ આપણી કર્મની સ્થિતિનો વિચાર કરવા જોઈએ સારા જન્મનું, મધ્યમ જન્મનું, અધમ જન્મનું, સારૂં, મધ્યમ, ચર્મ કામનું કારણ કર્યું શાના લીધે તે કર્યો વાર બનતું નથી તે કર્મ ચાણી ને? વિચાર, વિચાર ને આરાર લેય તે જલ કણ અને જાય છે અથવા તો તે પણ જન્મ વાર આવતું નથી. આ જ કાર ક્રમ અને કામ કરવું જન્મ,
Page #118
--------------------------------------------------------------------------
________________
: અહિં અનાદિ નહિ માનનારને કર્મ ક્યાં વગર બંધાઈ જાય ને કમ વાર જન્મ થઈ જાય છે, એ સાબિત કરવું રહ્યું. આ માનનારને માટે આ સાબિત કરવું રઈએ. જેમ બ્રાહણેમાં કહેવાય છે કે શ્રાદ્ધ કર કાં તે આપ દેખાડ! તેમ અહિંયાં જન્મ વગર કમ સે કમ વગર જન્મ, આ બે માંથી એક સાબિત કરશે જે તમારે જગત આદિ છે તેમ મનાવવું હોય તે જન્મ-કર્મ તે પહેલું છે તે સાબિત કરવું જોઈએ. જેને જન્મ અને કર્મની પરંપરા અનાદિની ચાલી આવે છે, તેને તે સાબિત કરવાની જરૂર નથી. જગતની આદિ માનનારને માથે આ જવાબદારીને બે જન્મ એ પ્રત્યક્ષ સિદ્ધ ચીજ લેવાથી તેના કારણભૂત કમ માનવું તે સ્વાભાવિક છે.
સંસાર અનાદિ માનનારાનું પ્રત્યક્ષ ઉદાહરણ આ શરીર છે. જન્મ કર્મ સંસાર અનાદિને છે શરીર જન્મને અંગે જન્મ પ્રત્યક્ષ સિદ્ધ તેથી કમ માનવું પડે. જેને વાનગી જોઈતી હોય તેને માટે શરીર નમુને છે. નમુને કેણ માગે? - દારૂડીયે માણસ કલાલની દુકાને ગયે અને કલાલને કહ્યું કે
અરે વાનગી દેખાડ, ત્યારે કલાલ હસવા લાગ્યા. તેથી દારૂડીયે રીડાયે, બીજી વખત માંગી એટલે કલાલ વધારે હસવા લાગે પેલે ચીડાઈને કહેવા લાગ્યું કે વાનગી દેખાડ, નહિ તે કે દઉં છું. ત્યારે કલાલે વિચાર્યું કે આ કેદી દેતા વાર નહિ લગાડે પણ વાનગી માંગે છે, તે તને કઈ રીતે દેખાડું? વાનગી તે આ સામે પ્રત્યક્ષ છે. કેઈ સો ડગલે, કોઈ 9૫ ડગલે, કઈ ૫૦ ડર, કિઈ ૨૪ ડગલે ને કેટલાક બારણા પાસે પડેલા છે. તે આમાંથી કઈ વાનગી આપું? બોલો,
જે માલ જ હોય તેની માનસી કેવી? જેને વાગી સામે હા રે વાનગી માંગવાળ વધારવાળાને તેમાં વાનગી ad, પણ કાછીયાને ત્યાં જ માન. કિરણકે મારો
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
આગમe માટે તેમ આ જન્મ એ જાહેર વાનગી છે અનાદિપણાની આપણે અનાદિથી રખડીયે છીએ. સંસાર અનાદિને છે તેની વાનગી. ' ' કર્યું હતું તે જન્મ ને જન્મ હો તે કર્મ થયું. તેથી જન્મ ને કર્મની પરંપરા અનાદિની જન્મ પ્રત્યક્ષ છે. તેના કારણભૂત કર્મ ને કર્મના કારણભૂત જન્મને માનવા પડે જન્મ સિવાય કર્મ, કર્મ સિવાય જન્મ થાય છે તે આદિવાળાને સાબિત કરવાનું ' વગર કારણે કાર્ય જેમ વગર બીજે ઝાડ, વગર ઝાડે શાખા તે તારે સાબિત કરવાનું. જેને ગામ માન્યું તેને સીમાડે માનવાને અડચણ નથી. પણ જેને બીજ નથી માનવું કે વૃક્ષ માનવું છે, જેને ગામ નથી માનવું ને સીમાડે માન છે તેને પંચાત. તેમ જેને જન્મ અને કર્મની પરંપરા અનાદિની માનવી તેમાં તેને કઈ જાતની અડચણ નથી. તે કેને માનવું પડે? અનાદિ માનવું હોય તેને તે ઉપર પ્રમાણે માને. ત્યારે આદિ માનનારને તેમાં વાંધો આવે. જ્યાં સુધી જન્મ સિવાય કર્મ ને કર્મ સિવાય જન્મ થાય તે સાબિત ન કરે ત્યાં સુધી આદિને અવકાશ નથી,
આ જન્મ દ્વારા સંસારનું અનાદિપણું સાબિત થયું, તેથી અનાદિથી આ જીવ સુખની ચાહનાવાળે છે. ચાર ગતિ, પાંચ જાતિ, છ કાય, ચૌદ ભેદમાં આ જીવ ભટ, રખડ, ભમે, ઉત્પન્ન થયે પણ ઈચ્છા શાની? તે પછી સુખની. - સુખને માટે આ જીવે અનાદિથી મહેનત કરી તે પછી સુખની સિદ્ધિ કેમ ન થઈ? ઈચ્છા, અધ્યવસાય, રૂચિ, ઈચ્છાવિગેરે જુદા જુદા શબ્દો રાખ્યા. અનાદિ કાલથી સુખની ઇચ્છાને તેને માટે મહેનત આ બે વરતુ જોઈ શકયા. અનાદિથી સુખની ઇચ્છા તેને પ્રયત્ન છતાં સુખની સિદ્ધિ કેમ ન થઈ ' જે, બીડ હોય તેમાં દરેક વરસે વરસાદ વરસે તે માટી પાણી ખેતરને લાચક હોય છતાં ખેતી કેમ નથી થતી. તે કહેવું પડે છે બીજ વવાયું નથી. તેથી વાવેતરને, વરસાદને, કે જમીનને
Page #120
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪૩ ૨
૧
વાંક નથી. પણ બીડમાં વાવેતર થાય નહિં. તેથી ત્યાં ઘાસ ઉગે. તેમ અહિયાં મુખની ઈચ્છા છતાં તેને માટે મહેનત છતાં સુખની ક્રમ ન થઈ.
આ જીવે સુખ કાં ખાળ્યું? મહિના સુધી પાણી વલાવાય તા માખણ કેટલું નીકળે? આમાં વાંક કોને ગાળીને કે રવૈયાના કે બીજા કાઈના નથી, પણ અંદર પાણી ભર્યુ છે ગેરસ ભર્યું નથી. તેમ અહિં પણ અનાદિ કાળથી જીવે સુખની ચાહના કરી, પ્રયત્ના કર્યાં છતાં સુખ મેળવી શકયા નહિ. કેમ? સુખ મેળવવા કયાં મથ્યા હતા તે જડમાં પુદ્ગલમાં? અનાદિ કાળથી પુગલમાં સુખ મેળવવા મથ્યા પછી કાંથી શાશ્વતું સુખ મળે. તે કયારે મળે ? તે સુખનું સ્થાન આત્મા તેના માટે મથે.
જગતમાં પ્રસિદ્ધ એવા એક શબ્દ છે તેના ખુલાશેા કરવા ઢાઈ બેસતું નથી. કયા શબ્દ! તે હું. હું શબ્દ કયાં નથી ? હું સુખી હું દુઃખી, ખાઉં છું, એલું છું, હસું છું. આનાથી કાણુ અજાણ્યા છે? તે કોઈ નથી. હું શબ્દથી વ્યવહારથી એકે જણ રહિત નથી. પણ હું એટલે કોણ ? તે પૂછીએ તા તેના જવાબ નહિ મળે. હુંના વ્યવહાર રાત-દહાડા. હું ના વ્યવહાર ઉપયાગ, પ્રવૃત્તિ નથી તેવા એક પણ સમય નથી. પણ સવ સમય છે.
જગતમાં ચારે ગતિમાંથી કાઈ ગતિવાળા, જાતિમાંથી ક્રાઈ જાતિવાળા, છ કાયમાંથી કોઈ કાયવાળા, ચૌદ લેકમાંથી ક્રાઇ ભેદવાળા જીવ હું વગરને નથી. પણ હું ના ભુલાસે ?
શાસ્ત્રકારને જે માના ઉપદેશ કરવા પડે ત્યારે પદાથ ની વખતે ગતિ-જાતિના પણ ઉપદેશ કરવા પડે. પણ મા'ના ઉપદેશમાં ત્રણુ ભાગ પાડે, કયા ? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ શ્રોતાને અંગે ત્રણ ભેદ પડે.
પહેલા । પાત્મા જેને ઉપદેશની જરૂર નથી. દીવાને દેખાડવા માટે બીજો દીવા કરવા પડે ખરા ? ના. દીવા પાતે
Page #121
--------------------------------------------------------------------------
________________
આગામાપાસ પ્રાપ્ત સ્વરૂપ તેમ અહિ પરમાત્મા સમજવા જે પ્રકારમય આત્મા
યિકારિણાવને પામેલા અને જ્ઞાનને કારણ કરનાર સિદ્ધિને આંગણે ચડેલા આત્મા તે પરમાત્મા, કારણ કે તેમને કંઈ પણ સાપવાનું સ્થી. અગ્નિ ન બળેલાને બાળે, પણ રાડાને. શું કરે? તેમાં અગ્નિ બાળે કેને. તેવી રીતે આ જે ઉપદેશ તે પણ કર્ષથી ઘેરાયેલાને કર્મ બાળવાની જરૂર માટે. પણ જે કર્મથી ઘેરાયેલા નથી, છૂટી ગયા છે તેવાને ઉપદેશ શાને? ઉપદેશ શુદ્ધિ નહિ થયેલાને શુદ્ધ કરવા માટે, એવા જે શુદ્ધ થયેલા આત્મા તે પરમાત્મા કહેવાય.
જેઓ શુદ્ધ થયેલા નથી તેમ બેદરકાર પણ રહેલા નથી. શુદ્ધિને માર્ગે ચડેલા કોણ? તે અંતરાત્મા, ' * શુદ્ધિને માર્ગે ચડેલા શુદ્ધિના શિખરે નહિ ચડેલા અને અશુદ્ધિની ગટરમાં નહિ રહેલા તે અંતરાત્મા બીજા કહ્યા.
બહિરાભા એટલે અશુદ્ધિની ગટરમાં પડી રહેલા, જેને આત્માને હુને ખુલાસે નથી. મલ્ય, અને અશુદ્ધિની ગટરમાં પડી રહેલા તે બહિરાત્મા - શરીર, કુટુંબ, પૈસા, ઘર વિગેનું કોઈ કારણ બન્યું તે મેં મારી ગયે. ધન, કુટુંબ, આબરૂ તે તેને જીવ, શરીર માને તે નાસ્તિક આપણે ખરેખર નાસ્તિક ન હોઈએ તે શરીરના નુકશાને મારી ગયે તેમ બેલાય કેમ? શરીર તે જીવ, જીવ તે શરીર. ધણને કેપ બધી બાયડી જાણે પણ બેલે નહિ; તેમ આપણે મિથ્યાત્વી. છીએ, નાસ્તિક છીએ તે મેઢ બેલીયે નહિ, પણ શરીરને, કુટુંબને. અંગે કારણ બને તે મરી ગયે. તે હવે જીવ ક? શરીર, કુટુંબ, બાયડી, ધન તેજ જીવને! | ડાકટરે કહ્યું કે શરીરમાં ક્ષયને વહેમ પડે છે, ત્યારે બહાર નિકળીને મરી ગયે તેમ કહે છે. ક્ષય થયે તે શરીરને કે છવનો? તે પછી મરી ગયો ક્યાંથી? તે કંચન, કામિની, કુટુંબ, છાયા ચારને જીવ માનીને ચાલ્યો તેથી.
, અને !
Page #122
--------------------------------------------------------------------------
________________
આ સ્થળે અંતરાત્માની અને દશા કેવી હાથ? નાટકીયા જેવી જેમકે એક મનુષ્ય મહારાણા પ્રતાપને વેષ કાઢીને નાટકમાં ઉતર તે વખતે કેદી થાય, કેદ પકડાય, સળીયા પાછળ મેલાય, તે સમયે તેમ મનને પુછે તે કંઈ નહિ થાય. તે કહેશે કે હું નથી તે શિવાજી કે કેદી આ તે મારા એક એકટરની બનાવટ છે. તે જગે પર કઈ કહે કે ચારશે રૂપીયા આપું ને સાથે જણાવે કે ઝુંપડું બળી ગયું, તે વખતે ઉચે-નીચે થાય. કારણ કે ચારશોના
પડાને સાચું માન્યું. - જેમ નાટકમાં વેષ કાઢનારને રાજ ગયા કે આવ્યાને થડકે. નથી. તેમ આત્માને આ સંસારના ચક્કરમાં જન્મ, મરણ, વ્યાધિ, રેગી, નીરોગી, જીઓ, કુટુંબ ગયું મહ્યું કે મર્યું તે તે નાટકને પાઠ છે. કર્મ રાજા રૂપી મેનેજરના હુકમથી મારે આ બધા વે કરવા પડે છે. બાકી મારૂં તે સમ્યક્દર્શન જ્ઞાન ચારિત્ર છે. આ જેને ખ્યાલ હેય તે અંતરાત્મા.
અંતરાત્માને હિતની દષ્ટિ આત્મા ઉપર હોય, ઘેરે ધાવણ રાખીએ, તે આપણા છોકરાને પોતાના જીવથી વધારે રાખે પણ તેના છોકરાને લગાર બગાડ જુવે તે બધું મુકી દે. દેખાવથી સંસાર ભલે હોય પણ અંતરથી આત્માનું હિત હોય તે તે અંતરાત્મા.
આત્માનું હિત સમજન રે કહે? તે સર્વજ્ઞના વચને તે સિવાય સાર કઈ નહિં, શાસ્ત્ર શું ફરમાવે છે? શું કહે છે? તે તરફ જ દષ્ટિ હોય. કેની? તે અંતરાત્માની. આ માટે શાળામાં સાચંદi હિતની ઈચ્છાવાળે આગમને આદર કરે. જે મનુષ્ય આગમના આદરવાળા હોય તેને દેવ ગુરૂ ધર્મનું આરાધન થયું કરી શકે. કરી શકીશ. વર્તમાન ધ્યેય અત્યારે આ છે. આ ક્રિશ્ચિયને ઈસુને, મુસલમાને મહમદને, વૈષ્ણવે વિષ્ણુને, શૈવે શિવને માને પણ તેઓ અત્યારે છે? તે ના. પછી તેઓને
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આગમપોત. તેના આધારે માનવાના? તે. શાસ્ત્રના અંગે. શાસ્ત્રને માનનારે મનુષ્ય તે દેવને માનનાર ગણાય. જેને શાસો નથી માનવા, શાને ઉડાડવા છે તે દેવને માને તે કલિપત દેવને માનનાર ગણાય. પણ નથી, પણ મારા કરે છે તે કયારે બોલાય તે ખેને લીધે હેય ત્યારે, શાને ન માને તે દેવને માને તે તે
- શાને માને તે દેવ માનનારા ગણાય. આગમને આદર જેને હેય તે જિનેશ્વરને માનનાર ગણાય. પણ શાસ્ત્રને ઉડાવનારા તે દેવને કલ્પિત ગણનારા ગણાય. સાક્ષી જુઠે લબાડ છે પણ કહી ગયે છે તે મારે કબુલ. તેમ અહિં શાસ્ત્રો તારે માનવા નથી, પંચાંગી માનવી નથી, પછી દેવને માને કલ્પનાથી, પણ શાસ્ત્રથી નહિ, જેમ દેવ બધાના પરોક્ષ છે. છતાં પિતાના શાસ્ત્રોના આધારે પિતાના શાસ્ત્રોને આધારે પિતાના દેવોને માની શકે છે.
જેને જિનેશ્વરને માને તે આગમોના આધારે જ્યારે દેવ-ગુરૂ આગમને અંગે મનાય છે. જેને આગમને આદર કર્યો હોય તે દેવને માનવાને લાયક, પણ જેને આગમને આદર નથી કર્યો, તે તે દેવને કલ્પિત માનનારા ગણાય. શાસ્ત્રને ઓળખાવનારા, ઉથાપનારા, બેટા માનનારા તે દેવને માને તે કલ્પિત ગણાય. ગુરૂને ગુરૂ તરીકે, તેમની સેવાનું સ્વરૂપ, ફળ શાસ્ત્રને આધારે માનવાનું પણ શાસ્ત્ર ન માન્યા, તેને તે ગુરૂ વિગેરે માનવાને હક નહિ.
શાસ્ત્રને નહિ માનનાર તે કે ગણાય તે નાસ્તિકથી અધમ તમારે છેક પંચિંદિયમાં–‘વરદાયનુત્તો” પાંચ મહાવ્રત ધરનારા શાસ્ત્રી માને તેને આ તેમજ તેને રૂછામિ નામનો પણ શાસ્ત્રો ઉથાપે તેને શું? દયા કરી સાચું બોલ્યા તે લાભ થયે તે તમે દેખ્યું. જેને શાસ્ત્ર નથી માનવા તેને દયા સત્ય પવિત્રતામાં ધર્મ માનવાને કયાં? માટે હરિભદ્ર સૂરિ કહે છે દેવ ગુરૂ ધર્મને માનનારે કોણ? અંતરાત્મા હિતની ઈચ્છાવાળે તે આગમને આદરવાળે હેય તે મોક્ષ પામશે.
Page #124
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪૩.૨
વ્યાખ્યાન – ૨
૦૫
आगमं आयरंतेणं०
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન્ શ્રીમાન હરિભક સુરીશ્વરજી મહારાજ ભગવાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં ચકાં આગળ સૂચવી ગયા કે
"
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી રખડે છે. રખડતાં રખડતાં ઉંચા આવવું એ ઘણું મુશ્કેલ હતું. આપણે કેટલા ઉંચા આવ્યા છીએ? તેને આપણે ખ્યાલ કરતા નથી.
જે મનુષ્ય પાતાના દરજ્જાના ચાપણાને સમજે નહિ, ખ્યાલમાં લે નહિ, મુશ્કેલી વિચારે નહિ, રક્ષણુ વધવાના ઉપાયાને સમજે નહિ, તે ઉંચાં પદવીને પામ્યા હોય છતાં તે ઉંચી પદવીને ટકાવવા લાયક થાય જ નહિ.
તમે જાણા છે કે દુનિયામાં અક્કલવાળા મનુષ્ય તે અક્કલના ચેગે ધૂળની પણ કિંમત કરાવે. તે કઈ રીતે ?
એક રાજા છે. તેને સાળા છે પણ બુદ્ધિમાં એા છે. રાજ કુટુંબ તરીકે ખાન-પાન રાજી પામે છે. રાજા તેને કાઇ હો આપતા નથી. તેથી રાણી રાજાને રાજ ગેાદા મારે કે તમને આખા જગતનું સંઘરવું ગમે છે. બધા મનુષ્યો સારા લાગે છે. પણ મારા ભાઈ તમને સારા લાગતા નથી.
સ્ત્રીની જાત એવી સ્થિતિમાં હાય કે ધાન ખાવું ધણીનું ને ગુણુ ગાવા વીરાના. ભાઈ ઉપર આટલી લાગણી એટલે રાજાને રાજ ગાદાવે રાજા કહે કે અધિકાર અક્કલની ચીજ છે. પણ તે સંબંધ કે સગપણની નથી.
રાજાએ આવી રીતે રાણીને સાચી હકીકત સમજાવી ત્યારે રાણી કહે કે મારા ભાઇ પાણીને ભૂ કહેતા હશે. એટલે તેમાં
Page #125
--------------------------------------------------------------------------
________________
આગામીત અક્કલ નથી તેમ માને છે. તમારે તેને અધિકાર આપ નથી તેનું આ એક બહાનું છે. તમારી આંખમાં કમળે તેથી અધિકાર ઉપર આવે તે તમને ખટકે. હવે રાજાએ શું કહેવું. આવી રીતે રેજ રાજાને ગોદા મારે.
રાજાએ દેખ્યું કે આને નિકાલ કેમ આવે ! ઘરના કંકાશે ગેળીનું પાણી સૂકાય. રાણી રેજ કંકાશ કરે ત્યાં શું થાય? કજીયાથી કંટાળીને અક્કલ વગરનાને અધિકાર આપ્યા વગર કજી શમતા પણ નથી. માટે થાય શું?
એક દિવસ રાજા રાણી બેય બેઠાં છે, સાથે પણ બેઠો છે. ઝવેરાતની દાબડીમાં ધૂળ ભરીને પેક કરી ને, દીવાનને કહ્યું કે પિતાનાથી મોટા રાજાને ભેટ કરી દે. આ વાત કરે છે
ત્યાં તો રાજાને યાદ આવવાથી દીવાનને કહ્યું કે તુમ લે છે અમી તારા કાને કો તે અમારે સંબંધી છે, માટે સારું દેખાશે.
આ જોઈ રાણને થયું કે મારે ભાઈ બેય રાજ્યમાં પંકાશે. માટે ઠીક થયું. સાળે કહે હું જવાને તૈયાર છું. તે બીજા રાજ્યમાં ગયે, ખબર મોકલાવી કે ભેટ લઇને આવ્યો છું. દરબાર ભર્યો તેમાં રાજાને ભેટ ધરી. રેતને સ્વભાવ દાબડીના ઢાંકણાંમાં ભરાઈ જાય. જોરથી દાબડી ઉઘાડી ધૂળ ઉડી ત્યારે રાજાએ ભેટ લાવનારને કહ્યું કે મારું અપમાન કર્યું, સાળાએ જોયું કે રાજાની આંખ લાલ થઈ છે. તેથી હવે મર્યા સમજી લે.
લાલ આંખ જોઇને ઉઠ અને ઘોડે બેસી પિતાના રાજમાં આવ્યું. રાજાએ પુછયું કે શું થયું. તે ધૂળ નીકળી ને રાજાની આંખ લાલ થઈને હું તે આવી ગયે. બીજે કઈ આવે જ નહિ રાજાએ રાણીને કહ્યું કે જોયું કે? ત્યારે રાણીએ કહ્યું કે તમે મોકલ્યું શું? તે ધૂળને ! ધૂળ મેકલે તે ઘોલ ખાઈને આવેને.. પણ મારે ભાઈ ધેલ ખાધા વગર આવ્યો.
હવે રાજાએ દીવાનને કહ્યું કે તમે જાવ. બીજી ડબી ભરી બધાનાં દેખતાં ધૂળ ભરી, સીલ કરીને એને એ રાજા પાસે મેકલી.
Page #126
--------------------------------------------------------------------------
________________
tod
હવાન બેસે બંગલામાં પણ આખા રાજ્યના ખુણે ખાંચરે જે જે હકીકતે બનતી હોય તે તેના કાને આવ્યા વગર રહે નહિ. તેથી રાજાના સાળાની હકીકત ધ્યાનમાં આવી. - જે નીકળે છે તે કાંસદ મોકલે છે. અને જણાવે છે કે मापकी पास राजा का साळा आया था. उसकी बडी भूल हुइ. अब એ માતા દુ. પેલા રાજાને ક્રોધ તે હતું તે શમાવવું પડે. ભૂલ કેમ કરી અને દીવાન કેમ આવે છે? માણસેને સામા
કલ્યા. દરબારમાં આવ્યા દાબડી મૂકી, ધૂળ નીકળી પછી દીવાન ઉઠીને પગે પડયે. ગરીબ પરવર ખમા ધણીને બીજી વખત પણ ધૂળ નીકળી, ૩ણ સમય આપા ગુલ્લા દૂર થwા હો ગયા (ર છીયે ને હાજર છું, હું જે ગુનેગાર હેઉં તે ફાંસીએ લટકાવે પણ મારી વાત સાંભળે.
મારે રાજા ઈશ્વરને એટલી ભક્તિવાળે છે કે તેમને રાજ્યની પડી નથી. (દુમારે રાણી ના વિશ્વ . ચા કાનને हे के जनाना साथ बात करे के दरबारमा वात करे तो परमेश्वर करता है. इश्वरका रटन करना ए मनुष्यकी फरज हे, वैसे है प्रजा का पालन जरूरी हे हम सुनते है के माप प्रजा का पालन में ढीला हो, राजकाजमें यह नहीं चले.
આટલા સુધી આપે લખ્યું હતું. તે અમુક તારીખનું ખત કાઢે. આટલી સૂચના કરી. તે પ્રમાણે નહિ રહે તે હું ગાદી ઉપરથી ઉઠાડી મુકીશ, એ ખત દેખાડવા માટે જરૂરી છે કે મારે રાજા ઈશ્વરમાં લીન છે. આપના કહેવાની દરકાર નહિ.)
અમારા દરબાર ઈશ્વરની ભક્તિમાં લીન છે. તેથી ઈશ્વરને સાક્ષાત આવવું પડયું. અમારા રાજાએ ઈશ્વરની સાથે દેઢ કલાક વાતચીત કરી. જ્યારે ઈશ્વર ચાલ્યા ગયે ત્યારે અમારા દરબારને વિચાર આવ્યો કે ઈશ્વરના પગની ધુળ કેને મલે.? તેથી ધુળ લઈ લીધી. અમારા રાજમાં દરેકને મોકલાવી આપી. પણ મારા મુરબ્બી રહી ગયા. થેડી ધુળ ડબ્બીની હાથમાં જઈ તેથી અંગત
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આગમજાયાત સાળાને ગણી આપની પાસે મોકલેલ પણ સાળાએ વિચાર ન કર્યો ને ભાગી આવ્યું.
ત્યારે રાજાએ વિચાર કર્યો કે ઈશ્વરની પ્રસાદી ફેંકી દીધી. આ બાજુની ધુળ સર્વને આપી દીધી. ને કહ્યું કે અમારા ઉપર બહુ હિત રાખનાર પ્રેમ રાખનાર ઈશ્વરની પ્રસાદી મોકલી. એટલે રાજાએ અંતઃપુરમાં મોકલી અને પોતે પણ દરબારમાં પિતાના ગાળ ઉપર લગાવી દીધી. અક્કલવાળે મનુષ્ય કુળને કિંમતી કેમ કરવી તે જાણે, આપણે મનુષ્યપણાને ન ગઠવીએ તે આપણી સ્થિતિ કઈ?
આપણુ કયા હેદ્દા પર, કઈ સ્થિતિમાં છીએ તે તપાસ્યું. જેમ ઝવેરીને છેક નેકલેસથી રમે પણ તેને બીચારાને તેની કિમત કે મુશ્કેલીને ખ્યાલ ન હોય. તેમ આપણને પણ આ મળેલ ચીજ તેની કિંમત કે તેની મુશ્કેલીને ખ્યાલ આવ્યે કોઈ દહાડે. કેમ! પહેલાં એક વાત સમજી લે કે જગતમાં જેમ બે સ્થાન નિર્ભય કાં તે નાગો ને કાંતે નામી. નાગો સદા નિર્ભય કેમ તેને શું જવાનું હતું?
નાગાની નિર્ભયતા કેવી રીતે? જુઓ! ઉદેપુરના મહારાણાએ દિવાનને બોલાવ્યું. અને કહ્યું કે તમે આખા રાજ્યના અધિકારી છે, પણ મારી એક સૂયના ખ્યાલમાં લેવી કે બધાની છેડતી કરવી પણ મારાથી મોટાની છેડતી નહિ કરવી. મહારાણાથી રાજમાં મેટે કેણ છે? તે કઈ હેતું નથી. ત્યારે મહારાણાએ જણાવ્યું કે આપ
ખ્યાલમાં નથી લેતા કે પણ મારાથી મોટા છે, તેની છેડતી નહિ કરવી. ત્યારે દિવાન કહે કે આપણાથી મેટા છે તે વાતથી તાજુની થાય છે. મારા રાજ્યમાં મારાથી મોટા ઘણું છે. પણ એ મોટામાંથી એકની સાથે ટક્કર ન ઝીલતા. , ત્યારે દીવાને કહ્યું કે હું કોઈને દેખતે નથી. આપ કોને મોટા ગણે છે તે જણાવે ત્યારે સમજ પડે. ત્યારે મહારાણાએ કહ્યું કે મારાથી મોટા નાગા, તેની પાસેથી શું લેશે? જે કપડાં
Page #128
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫. ૨
૧૦૯ લે તે ધવાની પંચાત મટી. શન્ય કપડાં લઈ લીધા તે નાગા કરવામાં પાધિ નહિ. તેને જેલમાં બેસાડું તે? વાત સાચી પણ એ શું કહે કે અહિં તે વિચાર કરવું પડે કે શું ખાશું-શું પીશું? ત્યારે અહિં તે ખવરાવવું પડશે આપણે
દેશનિકાલ કરશુ? તે અમારું રાજ્ય ને રાજા હેય તે દેશ નિકાલ કરશે ને? પણ અમારે રાજ્ય અને રાજા નથી, જાનથી મારી નાંખશું તે? તમારા ઘરથી ઈશ્વરનું ઘર ખરાબ છે? માટે જલ્દી મારી નાંખશું તે તમારા ઘરથી ઈશ્વરનું ઘર ખરાબ છે? માટે જલ્દી મારી નાખે કે જેથી ઈશ્વરને ઘેર જલ્દી પહોંચી જવાય! આવા આદમીને શું કરીશું? ભાઈ જેને ખાવાનું કંઈ નથી. નાગાને ખેવાનું કંઈ નહિ. નાગને ભય જ ન હોય.
જગતમાં નિર્ભય કેણ? તે નાગે? કેમકે તેને અનુચિત કરતાં વિચાર ન આવે. લેકેને ખરાબ લાગશે તો વાંધો નહિ. સારી સગવડ મર્યાદાની હેય તેને ખ્યાલ રાખવાને હેય. સાધુ સાવી શહેરમાં આવીને એક મકાનમાં કેમ રહેવાય! જુદા મકાનની સગવડ હતી છતાં ન રહે તે તેને શું? જેને ખેવાનું નથી તેણે કહેવાનું શું? નાગા બધે પરવારીને બેઠા હોય. તેને ભય નહિ. ' જગતમાં ઉત્કૃષ્ટ જે હોય તેને ભય દેનારે કે નહિ. નાગાને નાશ થનારી કઈ ચીજ નથી. ત્યારે નામીને નાશક ચીજ નથી. . .
. . . - હવે જગતમાં બે નિર્ભય કાં તે નાગે કાં તે નામી! તેની કે વ્યવસ્થામાં આવે છવભેદને અંગે.
. - જીવના ભેદ છે. શાશ્વતા એક સિદ્ધ અને બાકીના બધા. અશોધતા. બે ભેદો કયા? નાગ અને નામી. જીવનીનાગી જાત
અને નામી કહેતા ઈ? સૂક્ષમ એકેન્દ્રિય અપર્યાપ્તાને પહેલે - શ્રેણિકજેમાં કંઈ મળો ઓછામાં ઓછી ચેતના તે પણ જીવને
સારી
નાની સગવડ હતા અને એક મકાન રાખવાની
Page #129
--------------------------------------------------------------------------
________________
:
-
"
,
આગમન કારણભૂત, તેને ચૌદ રાજલકના જેટલા પુદ્ગલ છે તે જ્ઞાનાવરણીય વિગેરે કર્મો થઈને લાગી જાય તે પણ તે ચેતના નીમ નહિ. આટલી તાકાતવાળી છે. તેને માટે એક દષ્ટાંતમાં ખ્યાલમાં લેવું કે,
જેઠ મહિનાના બપોરને વખત ચાહે જેટલા વાળ આવે છે. પણ અમાવાસ્યાની રાત્રિ થાય ખરી? વાદળાં સૂર્યની આડે આવે જેટલાં આવે છતાં અમાવાસ્યાની રાત્રિન થાય. દિવસ અને રાત્રિના વિભાગને કરવાવાળું જે નાનું અજવાળું તેને વાદળાને જ રા શકે નહિ. સૂર્ય અને ચંદ્રના પ્રકાશને રોકે. જેમ વાદળાને ચાહે જેટલે સમુદાય હેય તે દિવસના હેતુભૂત કારણને ઓળખાવનારું એવા નાના અજવાળાને કે નહીં. તેમ તે જીવના જીવનરૂપ તેને અધા કર્મો આવરી જાય તે પણ તેને રોકી શકે નહીં. તેથી તેની પાસેથી કંઈ જવાનું નથી. '
બીજી નામી અવસ્થા સિદ્ધ ભગવાનની, તેમને નાશ કરનાર કેઈ નથી. જેને નાશક ન હોય તે નિત્ય હાય, કાં તે લઈ જવા લાયક ન હોય અને જેના નાશ્ય લઈ જનાર ન હોય તે ટકે. સિદ્ધમાં લઈ જનાર અને નાશક નથી, નિગદમાં નાશ્ય નથી, માટે તે અવસ્થા નિત્ય, બે અવસ્થા અનાદિ અનંતની, એક તે સિદ્ધની અને બીજ નિગદની, અનાદિ અનંત કાલની સ્થિતિ. આ સ્થિતિ કઈ જગે પર સિદ્ધમાં તે નિગોદમાં, કારણ નિગઢમાં નાસ્ય વસ્તુ નથી અને સિદ્ધમાં નાથક વસ્તુ નથી. આ બે સિવાની વાત બધી સ્થિતિ નાશ્ય અને નાશકની ભેટવાળી છે. - આ જેમાં આ આપણે કઈ જશેષરના અત્યારે? બેહીએ કે ફલાણાભાઈ રાધનપુર, અમદાવાદ, પાટણ, મહિણી અહિં આવ્યા છે, તેથી આ બાપદાદાના સ્થાન ધરાવીએ છીએ. એટલે આપણે આપણા મરીમાં પાન સારી રીતે જો અને વતની ઈલિયાસમાં મન ભરાણ ગામના
Page #130
--------------------------------------------------------------------------
________________
વિચાર કરવાને અવકાશ આપણે ૬૦, ૭૦ -૯૦ વર્ષની સ્થિતિમાં હેઈયે ને વિચારીએ કે આપણે ફલાણા ગામના તે જીવનને અંગે વિચાર કર્યો. પણ જીવ કયાંને? તે વિચાર ન કર્યો.
બિળીયાની ખેળ ચાલે. પણ જીવની જડ પકડી કે જીવ કયાંને ?
ત્યારે તેને માટે શાસ્ત્રકાર કહે છે કે આ જીવ કયાંને તે પેલા નાગા કહ્યા હતા તેમાંને, આપણે નાગા મહેલા હતા, ત્યાં સ્થિતિ કેવી હતી? દુનિયાદારીમાં ભાગીદારી કંપની-સહિયારાપણું હોય છે, પણ શેમાં? તે માલમાં જગમ-સ્થાવર મિલ્કતમાં પણ કઈ જગે પર ભાગીદારીમાં શરીર, સુખ-દુઃખનું સહિયારાપણું દેખ્યું? તે તે નથી. શરીર પણ સહિયારામાં દુનિયામાં કઈ સ્થાને નથી.
આપણે પહેલ વહેલા કેવા હતા? અનંતા એકઠા મલીયે પછી સાથે પ્રયત્ન કરીયે, ખેરાક મેળવીએ, પર્યાપ્તિ કરીએ ત્યારે એક શરીર બને. પણ તે કેવું? આગળના અસંખ્યાતમા ભાગ જેટલું, પાછું દેખી ન શકાય તેવું. જ્ઞાની સિવાય જે શરીરને કોઈ દેખે દેખે નહિ તેવું આનાથી ઓછી શક્તિ કઈ? તે વિચારે.
કહેવાનું તત્વ એ કે અત્યારે આપણી શક્તિ વધી એટલે તે શક્તિને ખ્યાલ નથી આવતું, પણ જન્મભૂમિ ખ્યાલમાં લે તે ખબર પડે તમે મનુણાપણામાં આવ્યા, તેથી આપણી જન્મભૂમિ આપણે ભૂલ્યા છીએ. જે જન્મભૂમિનું આગળ વર્ણન કરેલ છે, તે જન્મભૂમિને વિચાર કરે?
આથી આગળ ચડમા તે પહેલું શું થયું? તે અનંતા સી ખેરાક લીધે સાથે પરિમાળવાના વિમા તમને એમ રહ્યું, શા એટલે કે તે દેખાય તે ફરક પડશે, તેમાં અથડામણો
અય છે અથાણ થી થતાં જ આગળ છે, યે વિક
Page #131
--------------------------------------------------------------------------
________________
'પર.
આગમત છવમાં તેટલી તાકાત આ. કઈ તે આગળના અસંખ્યાતમા ભાગનું, ન દેખાય તેવું શરીર જીવ એકલે બનાવી શકે. તેમાં ભાગીદારી નહિ. આનું નામ સૂક્ષમ પૃકાય, તેનાથી આગળ ચડે તે દેખાય તેટલું વળે. તેમાંથી આગળ વધતાં અપકાયમાં, પછી તેઉકાયમાં, ત્યાંથી વાઉકાયમાં, તેમાંથી વનસ્પતિ કાયમાં આવ્યું. આ વાતને વિવેચનમાં નથી લેતા.
હવે જણાવે છે કે પૃથ્વીકાય કરતાં અપકાયને, તેના કરતાં તેઉકાયને, તેના કરતા વાઉકાયને, તેના કરતાં પ્રત્યેક વનસ્પતિ કાયને વર્ગ ચડીયાતા છે, તે કેમ ચડીયાતા? તે તે યુક્તિથી માનવા પડે તેમ છે. એક જીવ મહેનત કરીને દેખાય તેવું આગળના અસંખ્યાતમા ભાગ જેટલું શરીર કરે. ત્યારે એક જીવ પિતાના પ્રયત્ન પ્રત્યેક વનસ્પતિમાં હજાર જનનું શરીર બતાવે, પણ તાકાત ફક્ત સ્પર્શ જાણવાની..
હવે દુનિયાના છ ઉપર ધ્યાન દે. શરીર વગરના કેઈ જીવ નાક કાન આંખવાળો છે? તે ના. ત્યારે બધાની જડ કોણ? તે કહેવું પડે કે પશેન્દ્રિય! ઝાડને પાણી સીંચે તે પી જાય. કીડાઓ પણ પીએ છે. ત્યારે કહે કે રસનાથી તે રસનાને ઉદય અનતી પુણ્યાઇયે મળે. જીવ પણે બધા જીવ સરખા છે. સિદ્ધના જીવમાં અને સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવમાં ફરક નથી. તે પછી એકેન્દ્રિયની વિરાધનામાં પાપ છું, અને પંચેન્દ્રિયની વિરાધનામાં પાપ વધારે આમ કેમ માન્યું? પંચેન્દ્રિયની વિરાધનામાં નરક કેમ રાખી? વાત ખરી! . પણ જેમ આ દુનિયામાં અમીચંદને ત્યાં અમૃતલાલ ગયા ત્યાં ગાદી માટે ૩ મંગાવ્યું. તેમાં પવન આવ્યું. તેથી રૂ ઉડયું ? અને ટેપીએ વળગ્યું. ત્યાંથી ઉઠીને ઘેર જવા નીકળ્યા, ત્યારે કીધા વગર રૂપ લીધું તેથી ને? તેમજ જેને ખીસું થયું અને એ લીધું તે ખરૂને તે આ બંનેને તમે સરખા ગણે છેતે
*
મ
":".
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩
કહેવું પડે કે કિંમતને આધારે ચેર અને શાહકાર રહે. તેમ જીવની અપેક્ષાએ જેની પ્રાણુ શક્તિ વધારે અને તેને નાશ કરે તે પાપ વધારે પ્રાણશક્તિ ઓછી તે પાપ ઓછું.
. અહિં પ્રાણ શક્તિમાં વધારો થયે ત્યારે બેઈન્દ્રિય થયા. તેમાં સંખ્યાતા સાગરેપમ ટક્યા, આમ અનંતીવાર આવ્યા અને ગયા, ફાલગે ગંધ જાણવાની તાકાત મળી. ત્યારે તેઈન્દ્રિય થયા, તેમ ચડતા ચડતા પુણ્યના ભેગે રૂપ જાણવાની શક્તિ મલી, તેમાં પણ રડતાં રખડતાં કેઈ કાલે ભવિતવ્યતાના ગે શબ્દ સાંભળવાની તાકાત મલી.
આપણી પહેલી જન્મભૂમિ તપાસશે અને ત્યાંથી દેશાંતર ખેડતા ખેડતા આટલી સ્થિતિએ આવ્યા. તેમાંથી આગળ વધે ત્યારે વિચાર લાયક તાકાત મળે. જાનવર થાય. એકેન્દ્રિય, બેનિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય, વિચારની તાકાત વગરનું સેંકડનું મરણ ધ્રુવે પણ પાછે એકે ન વળે. કુતરામાં વિચાર શક્તિ છે મ્યુનિસિપાલિટીએ ઝેરી બરફી મુકી, ત્યાં જ્યાં બે ચાર કુતરા મર્યા તે જોઈને તેની પાસે બીજા કે કુતરા નહિ આવે. પણ કીડી મકોડાની જાતેમાં વિચાર શક્તિ નથી.
વિચાર શક્તિ મહાન પુણ્ય મલી તે કરતાં મનુષ્યપણું મળવું ઘણું મુશ્કેલ! મક્યા છતાં ટકાવવું, અને જીવન જીવવું પણ મુશ્કેલ દુનિયામાં શોષણ, લુંટણ નીતિ અધમ ગણાઈ છે. પણ આપણી જાત વિચારીએ તે આપણે રાક્ષસી નીતિવાળા છીએ. "
આપણે એક વિચાર કરે નહી. આપણા માટે આપણે પૃથ્વી, -અ, તે, વાઉ, વનસ્પતિકાયનું સત્યાનાશ વાળીએ છીએ. તે -- આ કઈ નીતિ ગણવી? કહે કે રાક્ષસી નીતિ! દુનિયામાં જે બિનજરૂરી જીવન હોય તે તે મનુષ્યનું, આ વાત કડવી લાગશે પણ પણ સ્થિરતા રાખીને વિચાર કરે તે ખ્યાલ આવશે.
Page #133
--------------------------------------------------------------------------
________________
આગમવાત
પૃથ્વીને તમારી જરૂર કે તમારે પૃથ્વીની જરૂર? તમે ન હે તે પૃથ્વીને નુકશાન કે પૃથ્વી ન હોય તે તમને નુકશાન? તે કહેવું પડશે કે જેના વગર જેનું અટકે તે જરૂરી, અને ન અટકે તે બિનજરૂરી, તેમાં પાણીની તમારે જરૂર છે તમારી પાણીને જરૂર? અગ્નિને તમારી જરૂર કે તમારે અગ્નિની જરૂર, વાયુને તમારી જરૂર કે તમને વાયુની જરૂર! વનસ્પતિની તમારે જરૂર કે તમારી વનસ્પતિને જરૂર! તે કહેવું પડે કે પૃથ્વી આદિ ન હોય તે આપણું અટકે, પણ આપણા વગર તેઓનું અટકતું નથી.
તે હવે વિચારે કે તમારી જરૂર કેઈને નથી. જ્યારે તમારી જરૂર કેઈને નથી, ત્યારે તમારી રાક્ષસી નીતિ બધા ઉપર જે આવે તેને એહિયા કરવા, તથા મૂળથી કચડી નાંખવા. તે આ રાક્ષસી નીતિ! શેષણ અને લુંટણમાં બકરી જે ન્યાય! તે એક આજુ ખવડાવે અને બીજી બાજુ દુહે. તેમ તમે પૃથ્વીકાયદિનું કયું પિષણ કરે છે? તેથી તમારે બિનજરૂરી જીવન ગાળવું. કેમ તે જેને તમારી જરૂર નથી ને તેના ઉપર તમારે જેહુકમી ચલાવવી. આનાથી રાક્ષસી નીતિને બીજે નમૂને કરે? તે વિચારે.
આટલું બધું રાક્ષસી વતન, પરાધીન જીવન છતાં મનુષ્યપણું ઉત્તમ તે શાના અંગે.? તે કહેવું પડશે કે એક જ વસ્તુને અંગે કઈ વસ્તુ તે ધર્મ, પુણ્ય અને પાપને વિવેક કરવાની તાકાત, ધર્મ–અધર્મના વિવેકની તાકાત, ધર્મ અને પુણ્ય ઉપાર્જન કરવાનું હોય તે કેવલ મનુષ્યપણામાં મનુષ્યમાં તાકાત જબરજસ્ત છે કેમ તે મોક્ષ મેળવી શકાય તે આ મનુષ્ય દેહ દ્વારા માટે ‘ાર નાણુ મનુષ્યપણું તેજ મોક્ષનું પહેલું કારણ
આવી રીતે મુશ્કેલીથી મેળવેલું, પરાધીન, દુનિયાની જરૂરી માંથી નીકળી ગયેલું, અને રાક્ષસી વૃત્તિવાળું છતાં તે ઉત્તમ ગણાય તે એકજ રીતે તે મેક્ષની ધારણા અને ધર્મની આરાધનાને અગે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧, ૨
ક મનુષ્ય ધમની આરાધના કરે? ક મેક્ષ મેળવે? કો પુરયને મેળવી શકે? તે એક જ વસ્તુ હોય તે આ બને. કઈ? તે સર્વજ્ઞ ભગવાનના વચનનું આલંબન, તે સિવાય કદી પણ મનુષ્યજન્મ આ ઉચે ગણાવી શકીએ તેમ બને નહિ.
માટે આવતા ભવને અંગે, આપણી દુર્ગતિ ન થાય, સદ્ગતિ થાય, તેને અંગે સાધન કેણ? તે ભગવાનના વચનનું આલંબન, અહિં તે જે વસ્તુ મેળવીયે, જેને માથે ચડાવીને રાખીએ તે ભુખરી માટીના થાંભલા જેવી, બીજી માટીએ વરસાદમાં ટકે પણ ભુખરી માટી હોય, તે તે એવી નિર્બલ કે શરદીને પવન લાગે તે થાંભલે ખરવા માંડે. જેમ ભુખરી માટીના થાંભલા હવામાત્રથી ખરવા માંડે, તેમ આપણે ચાર મેળવીએ, માથે ચડાવીયે તે શું? તે કંચન આદિ ચાર કે બીજું કઈ? આ ચારની ચેકડીમાં ચૂંટાયા. છીએ તેમજ ચેકડીમય થયા છીએ તે કયાં સુધી? આવતા ભવમાં તે ચેકડીમાંથી કોણ સાથે આવવાનું? કેઈનહિ. જે વખતે ચેકડી ચાલી જાય ત્યારે આ જીવને ખરેખર સદ્દગતિમાં લઈ જનાર તથા દુર્ગતિથી બચાવનાર જે કઈ સાધન હોય તે ધર્મ છે. “તિકાવ ક્રતવર્ગ માટે તેને ધર્મ કહેવાય.
સ્વરૂપે, ફલે, વ્યાખ્યાએ ભલે જુદે હેય, પણ વ્યુત્પત્તિની વ્યાખ્યા દુર્ગતિમાં પડતાં બચાવનાર અને સારી ગતિમાં પહેચાડનાર ધર્મ છે. આમાં કેઈની દલાલી લાગવગ, ચીઠી, સંદેશે કામ નહિ લાગે. આ તે ધૂતી ખાવાના રસ્તા. એમાં દલાલી લાગવગ, શરમ, સંદેશે કામ લાગે નહીં. પરંતુ જે કામ લાગતું હોય તે તે તમારે કરેલ ધર્મ *
પરંતુ તે ધર્મ સમજાવે કે તેને માટે જણાવ્યું કે આગમના આધારે, શાસ્ત્રના આધાર, ધર્મ શાસ્ત્ર પ્રમાણ કરતા હોય તે જ ધર્મની પ્રામાણિક્તા ગણાય. જેઓ શાસોને અપ્રમાણ જુઠાં માને તે મેટથી ધર્મ કહેતા હોય તે તે લગાડી છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
આગમજાત પરેલેકના વિધાનમાં પરલોકના સાધનભૂત ધર્મમાં પ્રમાણ થત હોય તે તે માત્ર શાસ્ત્રો છે. શાસ્ત્રને બધા મતના માને છે. તેથી શાસ્ત્ર વગરને કેઈ મતજ નથી. નાસ્તિકમત પણ શાસ્ત્રને માને છે. શાસ્ત્રોને નહિ માનનાર વર્ગ નાસ્તિકમાં ન ગણાય.
શાસ્ત્રો બધા માને છે. વાત ખરી. પણ શાસ્ત્ર વસ્તુ બધાને મેઢથી બેલવી પડે છે. પણ વર્તનમાં મુશ્કેલી છે. નિર્ગુનેગાર છું તે બેલવામાં મુશ્કેલી નથી. પણ તેમાં વર્તવું તે મુશ્કેલ ધર્મશાસા માનીએ તે બેલવામાં મુશ્કેલ નથી. પણ સાચાં શાસ્ત્ર માનવા તેમાં મુશ્કેલી છે. તે સાચા માનવા માટે તેની અનુકુલ સમજણ કઈ રીતે? તેનું સ્વરૂપ સમજાવશે તે અધિકાર અગે.
વ્યાખ્યાત – ૩
मागर्म आयरतेणं० શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી રખડી રહ્યો છે. પરંતુ કાલે એ વાત વિચારી ગયા. કે અનાદિ કાલથી કયાં રખડ? તે. નાગાપણામાં!
બે વસ્તુ નિત્ય નાગાપણાની અને બીજી નામીપણાની! નાગાપણામાં નિત્ય કેમ? તે જેની પાસે નાશ પામવાનું નથી. તેને બદલાવવાનું કારણ શું? જે નામી છે તેને નાશક કેઈ નહીં, દુનિયામાં ચક્રવતિ પણું ને ને ભીલપણું તે વિચારો ભીલને લુંટાવવાનું શું? ત્યારે ચક્રવર્તીને લુંટનાર નથી. જ્યાં લુંટનાર ન હોય અને લુંટાવવાનું ન હોય તેમ અહિં પણ અનિત્યપણું કયાં? તે
જ્યાં નાશ કરવા લાયક ચીજ હોય. નાશ કરવા લાયક ચીજ હોય નાશ થાય, ત્યારે તે નાશ લાયક ચીજ અનિત્ય.
Page #136
--------------------------------------------------------------------------
________________
. સૂક્ષમ એકેન્દ્રિયની અપર્યાપ્ત અવસ્થા તે ઓછામાં ઓછી
તનાવાળી જગતના બધાં પુદ્ગલો કમ તરીકે થઈ જાય અને તેમ લાગી જાય તે પણ દબાય નહીં, આટલી તાકાતવાળે વરસાદ
સ્થાને છે, કાંકરાને શું કરશે લડાઈખર એકને આમ કહે બીજાને તેમ કહે અને બંનેને લડાવી મારે તેવી ટેવવાળે છે, પણ સમાધાનવાળા ઉશ્કેરણીની વાત છેડી છે, પણ સમાધાનની વાત લાવે. - ના ઉછેરણીની વાત લઈને ચાલે બંને લડાવે. આ એક નારદ જે તે પુકરાવર્ત પાસે ગયે. અને કહે છે કે આપની શક્તિ કેટલી? પ્રશ્ન સી, પુષ્કરાવતે કહે મારી શક્તિ! એક વખત જે હું વરસું તે દશ હજાર વર્ષ સુધી પાણીની જરૂર નહિ. અને ખેતરે છેડાઈ જાય, ભેદનની રીતે જોવી હોય તે પર્વતને ભેદી નાખું, આવી તાકાત છે. પુષ્કારાવતે પિતાની ઉત્પાદન અને નાશકની શક્તિ બતાવી, ધ્યાન રાખશો કે પિતાનું સામર્થ્ય જણાવતાં શું જણાવવું? પિતાની ઉત્પાદન અને નાશ શક્તિ જણાવવી જોઈએ. તેમ પુષ્કરાવતે જણાવી.
ત્યાંથી નીકળીને પિલે મગશેલીયા પાસે ગયે. મગશેલી એટલે મગ જેટલે કાંકરીને કકડે પણ પહાડ કે પત્થર નહીં. તેની પાસે ગયો અને બેઠો. દુનિયામાં મેટાને મગફુરી હેય પણ મેટાને એ ખબર નથી કે ભયની નેબત માથે વાગે છે. નાના ઉપર ભયની નોબત વાગતી નથી.
આકાશમાં સૂર્ય અને ચંદ્ર ઉપર રાહુની નેબત વાગે રે પણ તારા ગ્રહ વિગેરે ઉપર નથી લાગતી. લડાઈમાં રાજા અને પ્રધાનને કેદમાં જવું પડે. સંદેશા પણ મકાને રેય છે. બીજા દિવસે ચંદ્રમા દેખાય છે તે વા હાથ છે. નાનાને ચકાના સંદેશા નહીં અને લયની નેમત પણ નહીં. માજ વયવી નેમત નથી દેખતા પણ સરકારની સંગત છે
Page #137
--------------------------------------------------------------------------
________________
e
આગમન્યાત
ત્યારે મેં પુષ્કરાવતને પૂછ્યું કે તમારી શક્તિ કેટલી ? ત્યારે તેને કહ્યું કે મારામાં ઉત્પાદન તથા નાશની શક્તિ છે. પણ હું તા, તમારી શક્તિ જાણું છું. તેવી શક્તિ પુષ્કરાવતમાં નથી, તે પણ જાણું છું. પણ માટાને કહું શું? ખાલી ચણા વાગે ઘણુંા, ભરેલાના અવાજ ન હાય. ત્યારે મગશેલીયા કહે કે જા, અને પુષ્કરાવત'ને કહેજે કે તારાથી થાય તે કરી લેજે.
ત્યારે પેલા નારદ જેવા પુષ્કરાવત પાસે ગયા અને કહ્યું કે હું જેની પાસે ગયા, તેને તમારી શક્તિની વાત કરી. ત્યારે તે કહે કે તેને કાણુ ઓળખે છે? તેની મારા ઉપર તાકાત શી છે? પુષ્કરાવતને જ્યારે આ કહ્યું ત્યારે તેને જણાવ્યું કે ત્યાં જા, અને તેને કહી દે કે હું મારી શક્તિ અજમાવું છું, માટે તારે સાવચેત રહેવું, માંખને પકડનાર વાઘ પશુ માંખને પાછળથી નથી પકડતા, પણ સામેથી પકડે છે.
પ્રપંચ, અધમતા કરવી તે પ્રપંચીએના કામ છે. જેને સામા ઉત્તર દેવાની, સામા ઉભા રહેવાની તાકાત નથી, તેવાએ પ્રપોંચા કરે, પણ સારાને પ્રપંચા કરવા લાયક નથી, માટે પેલાને કહેજે કે હું સામર્થ્ય' અજમાવું છું. માટે સાવચેત રહેજે. જ્યારે મગથેલીયા કહે કે હું તૈયાર છું.
પુષ્કરાવત સાત દિવસ સુધી વરસ્યા. પછી વિચાર્યું કે હવે પેલાનું નામનિશાન નહિ હાય, ત્યારે પુષ્કરાવત' પેલાને પૂછ્યું કે પેલા કયાં છે? ત્યારે કહ્યુ કે તે તા હવે કુટ્ટુ છે. હવે તા ખુલ્લી જાહેરાતા ખેલે છે.
અહિ' કહેવાનું તત્ત્વ એ કે પુષ્કરાવત ના મેલમાંનાના મગચેલીયા જૈવટા પત્થર ભેદાય નહિં. જેનું નાનાપણું છે તેને ભેદાવવાનું નહિ. તેમ મેરૂને પણ કોઈ ભેદનાર નથી. તેમ જીવની અપેક્ષાએ નિગેાદીયાને કાંઈ નાશ પામવાનું નથી. અને સિદ્ધ મહારાજને નાશ કરનાર કાઈ નથી. માટે એ અવસ્થા અનાદિની, નિગેાદ અને
Page #138
--------------------------------------------------------------------------
________________
વણ - ૨
- ૧૧૯ સિહ મહારાજ, આ બંનેની અવસ્થા અનાદિઅનંત કાલની રહેવાની.
આપણું મૂળ સ્થાન કયાં? આપણે અનાદિ નિગોદના કે સિદ્ધના? સિદ્ધપણું અનાદિનું હેત તે આપણે સંસારીપણામાં ન હત માટે સિદ્ધપણાના નથી. ત્યારે નિગોદના. .
તે નિગદમાંથી નીકળેલા કેટલે કાળે? તે તેનું સ્વરૂપ આગળ જણાવી ગયા કે અનંતા ભેગા મલીને આહાર લે, શરીર બનાવે, તે કેવું તે અંગુલના અસંખ્યાતમાં ભાગ તેવડું, તે પણ દેખાય નહીં તેવું, તેમાંથી કેટલી સોગઠી જીત્યા ત્યારે આટલે આવ્યા તે વિચારો. . - કોડ ટિકીટે સે ઇનામ હોય તે આપણને તે સંગઠને ભરે રહે છે ખરે? પેલી સંગઠી જીત્યા કેવી રીતે? તે અનંતી ટિકીટમાં એક સોગઠી. તે અવંતીમાં એકને નિયમ નહીં. પણ નીકળે તે એકજ.
એક સ્ટીમરમાં હજાર બેઠા હોય અને સ્ટીમર ડુબે તેમાંથી એક બચે ને હજારમાંથી બચનાર એકને ભાગ્યશાળી ગણે છે. જ્યારે હજારમાંથી બચનાર એકને ભાગ્યશાળી ગણે છે, તેમ દશ હજારમાંથી એક બચે તે તે કેટલો ભાગ્યશાળી ગણાય? તે પછી આ તે અનંતમાંથી એક બએ. તે કેટલે ભાગ્યશાળી ગણવે? અનંતની ભાગીદારી ધરાવતું હતું, તેમાંથી એક નિકળે, તે બાદર નિગેદમાં આવ્યો.
તેમાંથી પણ એક નિકળે તે સૂમ પૃથ્વીમાં આવ્યું, તેમાંથી નીકળે, બાદર અપુ, તેલ, વાઉ, પ્રત્યેક વનસ્પતિમાં આવ્યું. ત્યાંથી બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં, યાવત્ પંચેન્દ્રિયમાં આવ્યો. વિચાર! કેટલી સંગઠી છે, ત્યારે અહિં આવ્યા
હવે વિચાર કરે કે આવી સંગઠીનું મળેલું ઈનામ, તેમાં કોઈ વાંધે તે ખરે? તે ના. કદાચ બીજા વધે તેવા નવ
Page #139
--------------------------------------------------------------------------
________________
આગમત તે આપણે કબુલ કરીએ ખરા? તે ના! કેમ? તે મુશ્કેલી નડે. તે આપણને મનુષ્યણું મળ્યું, તે આટલી સગટીઓ છત્યારે ત્યારે મળ્યું
હવે ભવિષ્યમાં જોગ આવશે કે ફેર મનુષ્યપણું મળશે. ત્યાર આત્મ કલ્યાણ કરશું. શ્રી સીમંધર સ્વામીને કહે કે મને ત્યાં જન્મ મળે તે સારું!
કેટલાક મનુષ્ય એવા હોય છે કે વર્તમાનમાં જે સાત હોય તે મેળવે નહીં. અમલમાં ન મૂકે અને કહે કે અત્યાર કાંઈ મોક્ષ નથી મળવાને માટે ચુંથે આરે અને કેવલીને સંયેગ મળશે ત્યારે આત્માનું કલ્યાણ કરશું. વરસાદ પડવાને નથી તે નિશ્ચય થયા પછી ખેડુત પણ ઉદ્યમ કરતું નથી. આપણે તેવા વખતમાં જન્મ લઈશું કે મેલ થશે તે તે વખતે ધર્મ કરણી કરશે!
મહાનુભાવ! તને જે આ જન્મ મળે તેમાં મેક્ષના સાધને મલ્યા, તેને આરાધતા નથી અને કેવલી હશે મિક્ષ થશે તે વખતે આત્મકલ્યાણ કરશું. એવે વખત તને મળે કયાંથી? તે તે કહે! એવા વખતમાં મનુષ્યપણું મેળવવા માટે કઈ કિંમત ચૂકવવાને છે? - બાયડીઓમાં કહેવત છે કે ખાલી હાથે ઉભી બજારે દેડી. તેમ તું અહિં આરાધન કરતે નથી, તે પછી મનુષપણે કયારે મેળવવાને? કેવલી મહારાજ વખતે તે જન્મીશ તે માટે નાણાં કયાં છે. તેની કીંમત કયાં છે? માટે જેટલે સાધનને લાભ મળે તેટલા સાધન દ્વારાએ સાઉથની સિદ્ધિ કરવા તૈયાર થાવ!
આ વાતની સાથે એક વાત વિચારવાની કે તમે શું પામ્યા છે! તે ખ્યાલમાં લો! દુનિયામાં નાનું બચ્ચું મળેલી ચીજની મુશ્કેલી વિચાર. ગરીબ છોકરા હેય તેના મા-બાપે એક પાઈ આપી છે. તે બીજે માંગે તે મરી જાય પણ આપે નહિ કેમ! તે તેને મુશ્કેલીથી મળી છે. માટે મુશ્કેલીગ્રી મળેલનું રક્ષણ કરે
Page #140
--------------------------------------------------------------------------
________________
છે. તેમાં તમને મનુષ્યભવ મળેલ છે. તેની મુશ્કેલીને ખ્યાલ લે તે જ રક્ષણ કરવા માટે કટિબદ્ધ થાવ!
હવે મનુષ્યભવની મુશ્કેલીને વિચાર કરે. તકની ખાતર વિચારે તે દેવતાને દેહિલી ચીજ આ મનુષ્યપણું, યુક્તિથી વિચારે, દેવપણું મળવું સહેલું છે, પણ મનુષ્યપણું મળવું જગતમાં મુશ્કેલ છે. એક વખત આ વાત સાંભળીને ચમકારા થશે કે આ મનાય કેમ?
લગીર મગજને સ્થિર રાખીને વિચાર કરશે તે ખ્યાલ આવશે કે ગણિત કેઈને પક્ષપાત કરતું નથી. જ્યાં જઈયે ત્યાં
બે ને બે ચાર” આ દષ્ટાંત આપે છે. તે શા માટે આપે છે? તે ગણિત કેઈને પક્ષપાત કરતું નથી, માટે મનુષ્ય પક્ષપાત કરશે લાંચીયાપણું તથા આડું અવળું કરીને પક્ષપાત કરશે, પણ ગણિત પક્ષપાત નહિ કરે. તમે-જમે ઉધારમાં સરવાળો, બાદબાકી ગુણાકાર - ભાગાકાર કરે તે જેવો ભાવ હોય તેવા ભાવમાં રાખે. હજી. મનુષ્ય લેવા-દેવામાં ફેરફાર કરે, પણ ગણિત પિતામાં અને પારકામાં સરખું ચાલે છે.
ત્યારે આપણે ગણિતમાં આવી કે દેવતાપણું દુલભ કે મનુષ્યપણું દુર્લભ? તે ગણિત દ્વારા નક્કી કરીયે, તે કઈ રીતે- જગતમાં દેવ અને મનુષ્ય કેટલા તે પહેલાં વિચારે.
શાસકારે કહ્યું કે મનુષ્ય કરતાં દેવતા અસંખ્યાત-અસંખ્યાત ગુણા. ઓછામાં ઓછી સંખ્યા હોય તે પંચેન્દ્રિય મનુષ્યમાં અને વધારેમાં વધારે સંખ્યા હોય તે દેવ. હવે વધારે સંખ્યા હોય તે સ્થાન મળવું સહેલું કે ઓછી સંખ્યા હોય તે સ્થાન મળવું સહેલું ? કયું સ્થાન મળવું સહેલું?
એટલું જ નહી, દેવના પણ સ્થાન અસંખ્યાતા ત્યારે મનુષ્યના મુઠીભર, તેમાં મનુષ્યપણાના ઉમેદવાર અનંતા અનંતકાયના -તીય, નારી, દેવતા, પૃથ્વીકાયાદિ આ બધા મનુષ્યપણમાં
Page #141
--------------------------------------------------------------------------
________________
ક સમયમાં માટે ગર્ભ
દેવતા
આગામીત આવે. મુઠીભર મનુષ્યના ઉમેદવાર કેટલા!જેમાં ઉમેદવારે વધારે હાય તેમાં આપણે ચાન્સ કેટલે? છે ત્યારે દેવતાના ઉમેદવારે કેટલા! તે મનુષ્ય અને તિર્યચ. પંચેન્દ્રિય. તે સિવાય દેવના કેઈ ઉમેદવાર નહિ. ત્યારે મનુષ્ય પણામાં સ્થાન ઓછાં અને ઉમેદવાર વધારે! આ બેમાં મુશ્કેલ કયું? મુઠીભર સ્થાનના ઉમેદવાર અનંતા.
ત્યારે બીજી બાજુ એટલા બધા દેવતા છે કે જે તેમાંથી એક સમયમાં જેટલા દેવતા એવે તે ઉત્કૃષ્ટા એક સાથે રાયવવાવાળાને ઉપજવા માટે ગર્ભજપણામાં સ્થાન નથી. એટલા બધા મનુષ્ય ઓછા છે. એક સમયમાં દેવતા ઉત્કૃષ્ટથી જેટલા એવે તેટલું મનુષ્યપણામાં સ્થાન નથી.
ત્રીજી રીતે વિચારીયે એક સમય ઈન્દ્ર સભામાં બેઠેલા છે દેવતાઓ પણ બેઠેલા છે. તેવામાં એકદમ ઈન્દ્રના મોઢા ઉપર
ગ્લાનિ આવી ગઈ. ત્યારે સામાનિક દેવે પૂછયું કે, સાહેબ! આપ શક્તિમાં, સાહેબીમાં, સત્તામાં દેખે તે આપ જે કઈ નહીં. તે આપને શાની ચિંતા? ત્યારે ઈન્દ્ર સામાનિકને કહે છે કેમહાનુભાવ! આ જીંદગીમાં સત્તા–સાહેબીની ચિંતા નથી. પણ અહિંથી આગળ શું? આગલે ભવ તું દેખે છે? - આ અસંખ્યાત દેવતા એકેન્દ્રિયમાં પૃથ્વી પાણી વનસ્પતિમાં અસંખ્યાતા તિર્યંચમાં જાય છે, તે દેખે છે, ઉચે ઉછળ દો. તે જમીને અથડાય. તેમ દેવતા સુધી પહોંચેલ છવા વનસ્પતિ પાણી આદિમાં રખડી જાય છે. તેને ઉપાય શે? ત્યારે સામાનિક દેવે કહ્યું કે આપ શું ચાહે છે? તે તે જણાવે. ત્યારે ઈન્સે કહ્યું કે શ્રાવકના ઘરમાં ગુલામ થાઉં તે સારૂં.
પહેલાના કાળની ગુલામની પદ્ધતિ પ્રમાણે ગુલામ થાવું તે સારૂં. મનુષ્યપણું મુશ્કેલ, તેમાં શ્રાવકપણું મલવું મુશ્કેલ તે પણ તેને ત્યાં ગુલામ થાઉં તે તેને સફલ ગણું છું. મનુષ્યપણું કહ્યું, મુશ્કેલી અને તેમાં શ્રાવકપણું મેળવવું તે કેટલું મુશ્કેલ છે?તે વિચાર
Page #142
--------------------------------------------------------------------------
________________
અઢીદ્વિીપ તેમાં પાંચ કારતક્ષેત્ર. તેમાં એક ભરતક્ષેત્ર છેતેમાં ત્રીસ હજાર દેશ છે, તેમાં ધર્મના કેટલા દેશ?તે સાડા પચીશ બાકીના ૩૧૯૭૪ ધર્મ વગરના, ૩૨૦૦૦ દેશમાં સ્ન સાડાપચીશ દેશ તેમાં આવવું કેટલું મુશ્કેલી તેમાં ધમને કાને ન સાંભળે તેવી જાતે કેટલી? તે બધી.
ઘમને સાંભળવાવાળામાં અવળી સ્થિતિવાળા જે હોય, જેને ધર્મ અવળો પરિણમે હય, જેને ધર્મ ગુરૂ દેશના શાસ્ત્રો અને શિખામણે મલી હેય તે પણ તેને તે અવળી પરિણમે.
શાસ્ત્ર કબુલ! પણ મારું ધાર્યું શાસ્ત્રમાંથી નીકળે તે કબુલ. મારા ધાર્યાથી વિપરીત નીકળે તે શાસ્ત્રો ખેટાં. મારું ધાર્યું કરે તે ગુરૂ સાચા ને મારું ધાર્યું ન કરે તે ગુરૂ જુઠા. આવાને કહેવું શું?
શાસ્ત્ર સાંભળ્યા છતાં કહા થવી મુશ્કેલ. માટે આપણે આગમ શબ્દ વાપરીયે. બીજાઓએ શાક્ય, સ્મૃતિ, શ્રુતિ શબ્દ વાપર્યા છે. ત્યારે આપણે આગમ શબ્દ વાપર્યો. મોહનભાઈ જેવા કહેશે કે ન શબ્દ કહેવાથી ફાયદે શે? અને તે ન કાઢયે ક્યાંથી? વાત ખરી આગમ શબ્દ તત્વને જણાવવા માટે છે.
શ્રુત શબ્દ સાંભળ્યું તેથી શ્રત થઈ ગયું, કૃતિ એટલે સાંભળવું તેમાં તવ નહિ. શાસ્ત્ર શિખામણ માટે તેમાં તત્ત્વ નહીં આવે, આ બધું ખ્યાલમાં લાવવા લાયક તત્વ કયું? તે કહે તે આગમ કહેવું પડે. તે આગમ શબ્દમાં તત્વ કયાંથી આવ્યું?
આગમ શબ્દને અર્થશે? તે સમયે જરૂરી છે, આગમ શબ્દને અથ શ્રુત-શ્રુતિને શબ્દમાં ન આવે.
શબ્દનું જ્ઞાન જાનવરમાં છે કે નહીં? તે કહે !તમારી શેરીમાં કુતરા કુતેરીઓ હોય, તેની છોકરાએ નામ પાડે છે. કેઈનું નામ પાડે છે. કેઈનું નામ ગંગા, મોતી, નાથીયે, રતનીઓ પાડે છે. ગંગા, નાથીયે નામ બેલે, એટલે તે ચાલ્યા આવે. કેમ? તે શુતજ્ઞાન અને શબ્દજ્ઞાન થયું. પણ આગમ જ્ઞાન નથી. કેમ?
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
-
આમરાજા ' આગમ શબાને આ અર્થ. શે? આગમને અર્થ એ કે સર્વજ્ઞ ભગવાનનાં વચન દ્વારા અતીનિય પાથેને ધ થાય, આનું નામ આચર
ચાઠાદની મર્યાદાએ કરીને અતીન્દ્રિય સુધીના પદાર્થો જણાય અને મનાય તેનું નામ આગમ.
આગમ શબ્દને આ અર્થ તે શ્રત કુતિ શબ્દમાં આવી શકે તેમ છે, તે તે વિદ્યાર કરે. તૂ શબ્દનું શ્રાવણ સાંભળ્યું કે નહી. ઉત્તમ પુરૂષના ભ થતી માન્યતા તેનું નામ આગામ. સર્વજ્ઞ ભગવાને જીવ છે પુણ્ય પાપ થાય છે તેમ કહ્યું તે માન્યું કયા આધારે? મોક્ષ છે, આમ કરવાથી કર્મ બંધાય છે ટુટે છે, રાકાય છે. આ બધું તેમના ભરોસે! ઉત્તમ પુરૂષના ભરોસે મનાતું વચન તેનું નામ આગમ. શબ્દમાં શ્રત શ્રુતિમાં વક્તાના ભરોસા ઉપર મહત્વ નથી. - તમારા હાથમાં ઢેકું હોય ને તૂ તૂ શબ્દ વાપર્યો તેથી દેડી આવ્યા ત્યારે મળ્યું ઢકું. તે શબ્દમાં પ્રામાણિકતાને સંભવ નહીં. પ્રામાણિક્તનું સ્થાન હોય તે તે આગમમાં. માટે જણાવ્યું કે,
જે મનુષ્ય સર્વજ્ઞના વચને જેને આગમ કહેવામાં આવે છે તે જેને માન્યા તે મનુષ્ય સમક્તિની નિસરણયે ચડ્યો. તેમજ તત્વને રસ્તે આવેલું છે. પણ ન માને તે તે રસ્તે નથી આવે,
આ પ્રમાણે આગમનું સ્વરૂપ જણાવ્યું. હવે આગમ કઈ ચીજ છે? તેને આદર કેવી રીતે? તે માન્યા તેથી દેવ ગુરૂ ધર્મ માન્યા તે કઈ રીતે? તે જણાવશે તે અધિકાર છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨
:
વ્યાખ્યાન - ૪
आगमं आयरंतेणं० શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભકસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી રખડપટ્ટી કરી રહેલે . છે, તે રમપટ્ટી કરતા કરતા આપણે જાણીયે છીએ કે કઈ વખત. આંધળે ઈટ નાંખે તે ગેખલામાં પણ પડે, તેથી તેને નિશાનબાજ કહીયે ખરા? તે ના! કારણ કે ધાર્યા પ્રમાણે નથી પડી. આપણે અત્યાર સુધી આંધળાની ઈટની માફક વધ્યા. તે કેમ? આપણે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં હતા.
અનંતકાયમાં આપણને ખ્યાલ નહેતે કે બાદર અનંતકાય છે. તે સમજતા નથી. અત્યારે મનુષ્યપણામાં આવ્યા છતાં બાદર અનંત કાયની શ્રદ્ધા આવવી મુશ્કેલ છે. ચંદુભાઈ જેવા કહે કે તેમાં અનંતા જીવે છે. તે દષ્ટાંતથી સમજાવે તે ખ્યાલ આવે.
એક ટકણીના માથાને સહીવાળું કરે પછી તેને પાણીથી ભરેલા વાટકામાં બેબો તે આખે વાટકે સહીવાળે થયે, બધા પાણીને કાળું કરી નાખે તેટલા કણીયા હતાને હવે આગળ ચાલો! એક દીવે અહિં કરો અને એક ટાંકણી ઉભી કરે તેના ઉપર દીવાનું અજવાળું છે. તેવી રીતે હજાર દીવા હેય તે તેનું અજવાળું ટાંકણી ઉપર છે અને તે પણ જુદું જુદું રહેલું છે. કેમ જે દી બંધ કરીયે તેનું અજવાળું બંધ થવાનું.
જ્યારે એક ટાંકણીની અણુ ઉપર લાખ દીવાનાં અજવાળાં . જુદા જુદા રહેલા છે. તેમ અહિં પણ સમજો. આ અજવાળું તે રૂપી પદાર્થ છે તે રૂપીને રૂપી પદાર્થ એક ટાંકણુના અગ્ર ભાગ ઉપર,
Page #145
--------------------------------------------------------------------------
________________
આગામીયાત જુદા જુદા રૂપે રહી શકે તે પછી આગળના અસંખ્યાતાપગના શારીરમાં અનંતા છ રહી શકે તેમાં અડચણ શી આવો.?
બીજી વાત! દરેક આસ્તિક પિતાના ધર્મના મહિમાને અંગે, પિતાના માર્ગના મહત્વને અંગે કહે સનાતનપણે મનાવવા તૈયાર થાય છે. કોઈ પણ પિતાના ધર્મને કૃત્રિમ કહેવડાવવા મનાવવા તૈયાર નથી, ચાહે શિવ હો! વૈષ્ણવ છે કે જેને હે..
ધ્યાન રાખશે કે દરેક મનુષ્ય પિતાને શાહુકાર ગણાવવા તૈયાર .પણ તેને પુછીયે કે શાહુકારની રીત કઈ? અને તેને અમલ કેટલે કરે છે. તે કહે ત્યારે જવાબમાં કારણે કેટલા જુઠા હોય તે શું કહે. હિસાબની વાત કેવી? સત્તર વંચા પંચાણું ને બે છૂટના કરી ત્રાણું લઈ લે, કઈ પિતાને બેઈમાન કહેવડાવવા તૈયાર નથી, શાહુકારી ગણાવવી છે. પણ શાહુકારી આચરવી નથી. બેઈમાની આચરવી છતાં બેઈમાની ગણવવી નથી. તેમ દરેક મતવાળાની તેજ સ્થિતિ બધાને પિતાને સનાતન ગણાવવું પણ તેને ભાગ લેવો નથી.
ઠાકેરભાઈ જેવા કહેશે કે-કેમ નથી લે? સનાતન એટલે શાશ્વતું-અનાદિ, જેની શરૂઆત કે જેની આદિ નહિ તે સનાતન
જ્યારે સનાતનપણું છે, તે અનાદિ કાલથી તમારો ધર્મ છે તેમ માન્યું. તમારે ધર્મ અનાદિને છે, તે તેના ફલને મેળવીને મુક્ત થયેલા છે, તે અનાદિના તેથી અનંતા છે સંસારમાં રહ્યા હતા. અનંતકાય માને તે ભૂતકાળના અનંતા ક્યાં રહ્યાં હતા? અને ભવિષ્યમાં કયાં રહેશે? તે તમે બતાવી શકે ખરા?
* સનાતનપણે જેને માનવ તેને તે અનંતકાય માન્યા વગર છૂટકે નથી. પરંતુ ચાલતી વાતમાં જૈન ધર્મ સિવાય, જેને માર્ગ સિવાય . અનંતકાયને કઈ છશે લાવવા તૈયાર નથી. ગાજરીયા શકરીયા -અટાકા વિગેરેને અનંતકાય બેલવા કેણ તૈયાર? જેને ધમી મુઠીભર વર્ગ આને અનંતકાય સમજવાવાળો છે. જેને ધમીને મોટે ભાગ
Page #146
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૨ તેને અનંતકાયમાનવા તૈયાર નથી. ઇતિર ધર્મવાળા અનંતકાય માનવા તૈયાર કયાંથી થાય? - સૂમ નિગેહમાં પડેલાને બાદર અનંતકાયને ખ્યાલ ક્યાંથી આવે? તે અમારા કરતાં સારે છે. તેને મેળવવું કે તેનાં કારણે ક્યાંથી મેળવવા? તે વિગેરે તે જાણતા નથી. છતાં રખડતાં રખડતાં જેમ પહાડ ઉપરથી એક પથરે ટીચાતાં ટીચાતાં પાણીમાં ગોળ થઈ જાય, નથી પૃથ્વીના મનમાં કે નથી પાણીના મનમાં ગળ કરવાનું છતાં ટીચાતા ટીચાતાં ગોળ બને છે. •
તેવી રીતે આ જીવ અનંતા પુગલ પરાવર્ત સૂકમ એકેન્દ્રિયમાં રખડે. રખડતાં રખડતાં બાદર નિગોદમાં આવ્યું, તેમાં આવ્યા છતાં બાદર નિગેદમાં અણધારી રીતિએ આ પત્થર ગેળ થયે, ઘાટ થયે, તે પત્થરની ધારણું નહિં, પણ કર્મથી હલકે થ. હલ ન થયે હેત તે બાદરમાં આવતી નહીં.
પણ ધારણું નહિ ને ત્યાં આવ્યા છતાં તેને પ્રત્યેકને ખ્યાલ નથી. તે સ્થાન મને મળે તે સ્થાન મેળવવાની ઈચ્છા તેના કારણે નથી મેળવ્યાં છતાં અનંતા કાલચક રખડતા રખડતા જે પા છે ન પડે તે આવે પ્રત્યેકમાં, ત્યાં પણ અનંતા કાલચક રખડતાં રખડતાં ચડ, આવ્યા કેવી રીતે ? આંધળાની ઈંટની જેમ આપણી કરેલી સફર થઈ? તે વિચારશે! બાદર-સૂક્ષ્મ પૃથ્વી, અપ, તેલું, વાઉ વનસ્પતિમાં આવ્યા તે આંધળાની ઈટે! કેમ? નથી ધારણા! નથી જ્ઞાન, નથી મેળવવાની ઈચ્છા ! નથી કારણે મેળવ્યા ! છતાં આવી સ્થિતિમાં રસ, ગંધ, રૂ૫, શબ્દના જ્ઞાનને લાયક બન્યા, આ બધી આંધળાની ઈટે.
વિચારે-આપણે જન્મ્યા ત્યારે કેટલા હતા? કઈ ભૂમિતિએ શીખવાડયું હતું કે આટલું શરીર વધારવું, કહે કે આંધળાની ઈટ તરીકે જ. જે રીતે કર્મો બાંધ્યા તે રીતે થતું આવ્યું છે. ખેરાકમાં હાથ, મોટું, પેટ લઈને બેઠા, પણ પછી તેમાંથી આટલા ભાગ લેહી, માંસ, હાડકાં, વીર્ય, ચરબી, મળ એ બધુ કર્મના એવા
Page #147
--------------------------------------------------------------------------
________________
૧ર૮
આગમત
પ્રકારના બંધ, જે કર્મના ઉદય પ્રમાણે તે શરીર તે પ્રમાણે પરિણમતું આવ્યું. તે આંધળાની ઈટ કે બીજું કંઈ?
ત્યાંથી આગળ વધ્યા, આવ્યા અસંજ્ઞી પંચેન્દ્રિય અને તિર્યંચમાં, તેના કરતાં આગળ વધ્યા ત્યારે આવ્યા મનુષ્યપણુમાં, મશાળ જમવા ગયેલા ભાણેજને મા પીરસનારી હેય તે ભૂખે ન આવે તેમ ગણતરી, કામ આપણા હાથમાં આવ્યું તેથી આપણી જાતને હલકી ચીતરીયે ખરા?
ગરાસીયે હોંશીયાર હતે એક બ્રાહ્મણ સાથે ગરાસીયાને દેતી હતી. બે બેઠા હતા, તેમાં બ્રાહ્મણે કહ્યું કે શ્રુતિ-સ્મૃતિમાં આમ કહ્યું છે, ત્યારે રજપૂતે કહ્યું કે આમ કહ્યું છે તે કહેનાર કોણ? તે તે ધાગાપંથીઓએ કહેલ છે કે બીજાઓએ ધાગપંથીયે ધાગા પંથીને મહિમા ગાય તેમાં નવાઈ શી?
સરકારી ટેકસની સમાપ્તિ હોય પણ તમે તે ટેકસની શરૂઆત અને સમાપ્તિ ભયંકર રાખી છે. તમારે ધાગાપંથીને ટેકસ ગર્ભમાં આવે ત્યારથી, સીમંતને અંગે પેટીયા ઉઘરાવવા તે તમારે ટેકસ કયાં શરૂ થયે? સરકારી ટેકસ મરે એટલે બંધ થાય ત્યારે તમારે તે મર્યા પછી બારમે દહાડે ખાટલે જોઈયે. વર્ષો વર્ષ સરાધીયાના નામે પિટીયા જોઈયે. ધાગાગથી કહેનારા ધાગાપથી માટે કહેવાનું પછી, બાકી શેનું હોય?
અમેરિકા અને બ્રિટનને લડાઈ થઈ, અમેરિકા સ્વતંત્ર થયું, તેમાં તકરાર કેટલી ? તે અમેરિકા કહે કે અમારા દેશના કાયદા કરે તે અમારે કબુલી ત્યારે બ્રિટન શું કહે કે અમારે કાયદે વશગ્ટનનો નહીં. ત્યારે અમેરિકા કહે કે અમારે શીંગ્ટનનો કાયદો પછી બ્રિટનને કબુલ કરવું પડયું કે ભૂલ કરીને અમેરિકા મેયું..
પિતે પિતાના લાભ માટે જે જે કરવું હોય તેમાં બાકી રાખે. ખરે! તેને લીધે મનુસ્મૃતિ જેને દુનિયામાં ન્યાયને ગ્રંથ ગણે છે. તેમાં લખે છે એવા શાહ મું બ્રાહ્મણ કેઈ ની વસ્તુ ઉપાડીને લઈ લે, તે તે પિતાની લીધી ગણાય બીજાનાં લુગડાં પહેરી લે,
Page #148
--------------------------------------------------------------------------
________________
Re
૧૪૩, ૨
કોઈના ઉપાડીને બીજાને દઈ કે, તે તે પેાતાનું પહેરે છે. પેાતાનું આપે છે. કેવી યુક્તિ લગાડી ?.
આજકાલ પાશ્ચાત્યેા યુક્તિ લગાડે છે કે અમને પરમેશ્વરે શાસન કરવા માટે સર્જ્યો છે. તેમ આ બધું પેદા કરીને બ્રાહ્મણેાએ બ્રાહ્મણે પાસેથી ખુંચવીને આ લાકોએ લઈ લીધું, માટે તે લઈ લેવામાં વાંધા નથી, આમાં બાકી કાંઈ રાખ્યું ?
આજે રગભેદ-જાતિભેદના વિચાર કરીએ છીએ. અહિં ધાગાવાળા અને ધાગા વગરનામાં આટલે ભેદ ! ધાગાવાળાને બધા હક શાને અંગે ? તેા ધાગાવાળા ખેલનારા અને ધાગાવાળા ઝીલનારા ! ત્યાં થાય શું?
પેલા રજપૂત કહે છે, ત્યારે ધાગા પંથીને કહેવું પડયું કે અમારા બાયડી છે.કરા ભૂખે ટળવળે. ત્યારે રજપૂતે કહ્યું કે કહા - અમારા ખાયડી છેાકરાની ભૂખને ઢળવા માટે કરીએ છીએ. આટલું કહા ! પછી મારે કંઈ કહેવું નથી.
.:
ખાટા એજન્ટા રાખે તેને શું કહેવાય ? ક ંપનીનું ઠેકાણું ન હાય ને તેના નામની રસીદા છપાવીને પહાંચા આપે જાય તા તેને કુવા કહેવા ? તેમ તમે ઈશ્વરના નામની રસીઢા કેમ ફાડા છે? તે તમે રહેવા દે, અને તમે ખુલ્લા રૂપે કહા કે અમારા બાયડી કરા માટે આ કરીએ છીએ. આ તા પરમેશ્વરના એજન્ટ તરીકે કહીએ છીએ.
કોઈ રાજની અંદર જાગીરદાર રહેતા હતા. તેના ઘરમાં કોઈ મરી ગયું, જાગીદાર કહેવાય પણ દશા સારી નહીં, ટાસા મચ્ એટલે દરબાર તરીકે આખરૂ પ્રમાણે બે હજાર ખરચવા પડે. હવે થાય શું ?.બારમા દિવસ કાલ સવારે આવશે, મારૂ થશે શું ? મારા કુટુંબની આખરૂ ખાવડાવનાર. હું થઈશ.
તેવામાં મિત્રને ભેટા થયા અને કહે કે ડાસા · આટલી ઉંમરમાં લાડી-વાડી મૂકીને મરી ગયા તેમાં અક્સાસ ? શે ત્યારે દરબારે દોસ્તને બધી વાત કરી, ત્યારે દોસ્તે કહ્યું કે
Page #149
--------------------------------------------------------------------------
________________
ઉષા થતા. દશમે દહાડે શેષ મહારાજ પાસે વીસ તોલા અફીણ લઈને જા. ગેર કહેશે કે હજી વાર છે, ત્યારે કહેવું કે હું જાણું છું. પણ મારા બાપને સારી ગુયા દશ દિવસ થયા છે, પણ જીવતા હતા ત્યારે સવાર સાંજ એક એક રૂપીયા ભાર અફીણ ખાતા હતા. પણ ત્યાં કોણ આપે? માટે મલ્યું નથી તે તેમને નિરાંત મળે માટે તમે આ વીશ રૂપીયાભાર અફીણ ઘોળીને પી જાવ, સજનું સુખને તેને મળશે કયાંથી? ત્યાં નહિ હેય તે શરીર ઘસતા હશે. માટે આ પી જાવ!
પતે થકી સખેલું છે કે બ્રાહ્મણને દે તે મરેલાને મળે છે ઈશ્વર મરેલામાં પહોંચાડે છે, તે પરગામ નહીં પહોંચાડે, જે ઈશ્વર પરથમ નહીં પહોંચાડે, તે પરભવમાં પોંચાડે કઈ રીતે? પણ અાન દશાવાળખું થાય શું? પણ આનું થાય છે? - ત્યારે ઘરને ખુલ્લું કહેવું પડયું. સાપ ચાહે એટલે વાંચું કે ચાલે, પણ દરમાં આવવું હોય તે સીધા થવું પડે. તેમ જ્યારે સકંજામાં મખ્ય આવે ત્યારે તેને સીધું બોલવું પડે. આટલું સીધું અત્યારે સત્તા વાળાને બોલવું પડયું, શાથી? તે લડાઇના સકંજામાં આવ્યા ત્યારે ને! | માણસ સકંજામાં આવ્યા વગર સીધે ચાલતું નથી. તેને સહન કરવું પડે. ચાલુ વાતમાં ચિઠીઓ પકડાઈ, એકસપર્ટના અભિપ્રાય જાહેર થયા. તેથી હવે બેલાય છે. તે ચૂપ રહેવું પડ્યું, તેમ ગર
આ સંકજામાં. - અફીણ પીઉં તે મરણ થાય. ન પીઉં તે સેજ જાય. તે જાય તે આખા કુળને કુટુંબને દવે નીકળી જાય. શેર મુંઝાયે, મુંઝાયે મનુષ્ય સત્યની મર્યાદા છોડીને, પ્રપંચમાં–જુઠા કાવતરામાં ઉતરે, તેથી ગોર મહારાજ કહે કે તારી આબરૂ રહે અને મારે લાગે રહે, તેમાં તેને વધે છે? બોલ ત્યારે બે દિવસ પહેલાં ફલાણા દરબારે સેજ પુરી દીધી છે. તે સાલ મારી પાસે છે. તો તેઓ નથી. ઈશ્વર કયાંથી લઈ જવાને હવે આ તે
Page #150
--------------------------------------------------------------------------
________________
જે માલ આવે તે બારોબાર ચાલી જવાને. પરંતુ માલ સિવાર છે. કેઈને આપ્યું નથી. તે ઘેર લઈ જા અને આમા દહા, પછે. તેથી રજપૂતની આબરૂમાં વાંધો નહોતે. માલ ન મળ્યો છતાં લાગે રહ્યો..
રજપૂત ભાઈબંધ બ્રાહ્મણને કહે કે તમે દુનિયાને હગીને લાગા દ્વારા લુંટણ-ઘુસણ નીતિ રાખી છતાં ઈશ્વરના નામે લુંટનારા છે. વરની મા ગાણા ગાય તે વર માટે કચાશ ન રાખે. તેમ ધાગાપંથી રચવા બેસે તે ધાગાપંથીના હક સ્થાપન કરે તેમાં કચાશ શામાં રાખે?
તેમ અહીં મનુષ્યનું ઉત્તમપણું, મનુષ્ય પણું તે મોક્ષની નિસરણી, પણ તે બોલે છે. કોણ? તે મનુષ્ય કે બીજી કોઈ ધાગાપથી હક થાપન કરે તે પણ ધાગાપથી માટે, તેમ મનુષની ઉત્તમતા સ્થાપવાની, તેમાં કચાશ શી રાખે?
હવે દુનિયામાં બિનજરૂરી હોય તે મનુષ્ય પૃવી, પુરી, અગ્નિ વાયુ, વનસ્પતિ બેઈન્દ્રિયાદિ જાનવર વિગેરેને તમારા ઉપગમાં લે! પણ તમે કેના ઉપયોગમાં આ બધી થી , ઉપગી પણ તમે બીન ઉપશી ! પૃથ્વી આદિને ભારી જરૂર કે તમને તેની જરૂર! પૃથ્વી તમારા વગર અટકે છે કે તમે તમે પૃથ્વી વગર અટકે છે. આ વાત પાણી, તેલ વિગેરે બધામાં સમજી લે. કહો કે તમારા વગર કઈને અટકતું નથી. ત્યારે બધાનું શેષણ તમારે કરવું, તેમજ બધા ઉપર અત્યાચાર,જૂરપણું ઘાતકીપણું કરવું, તથા બધાને ઉપગ તમારે કરે, પણ તમે કેઈના ઉપયોગમાં આવતા નથી.
તમે આ જગત ઉપર શા માટે? તમે નહીં તે શી અડચણ? અને કેને અડચણ? આવા તમે બિનજરૂરી. તમે કેવા? તે સવને ચૂસવાવાળા, મારવાવાળા, ઝુડવાવાળા નિરપેક્ષ પ્રવૃત્તિ કરવાવાળા છતાં અમે ઉત્તમ, તે કરણ એકજ મનુષ્ય માટે કરવાનું છે
Page #151
--------------------------------------------------------------------------
________________
-૧૩૧
આગમજ્યાત
કહેનાર મનુષ્ય, તેમાં બાકી શું રાખે? મનુષ્ય કહેનાર હોવાથી. એક વાત અવગુણુની કાગળ ઉપર હોય નહીં, પણ સેંકડો જીઠી વાતા તે સાચી કરીને કાગળ ઉપર લાવી મૂકે.
મનુષ્ય શાસ્ત્રના ધર્મના, દર્શનના ઉપદેશ કરનાર તેથી મનુષ્યપાને સારૂ' ગણ્યું છે. તેમ ન ગણશેા, તેમ ન ગણવાનું શું કારણ ? વાત ખરી.
એક શેઠે પાતાના છેકરાને ભણાવવા માટે માસ્તર રાખ્યું, તે માટે ભણાવવામાં જે સગવડ જોઈ એ તે શેઠીયાએ પુરી પાડી. હવે શેઢી ઉપકારી કે માસ્તર ઉપકારી ? જેએ વિદ્યાની કીંમત કરનારા હશે તે કહેશે કે આ બધી સગવડ ફરજરૂપે, પણ છેકરાને તૈયાર કરે તેની આગળ કંઈ નહી! આ વિદ્યાની ક'મતની અપેક્ષાએ, તેમ મનુષ્ય જીવનમાં સમજવું.
જો બહારની દ્રષ્ટિથી તપાસીશું તેા માસ્તરને શેઢીએ શ્રધા ઉપકાર કરે છે. પણ અંદરની દ્રષ્ટિથી વિચારીએ તેા આ શેઠીયાનું કરવું તે જેમ ઉપયાગી મનાય છે તેમ અહિંયા આ બધાને તમે ઉપયાગમાં લેા, હલકા ગણા યારે ? તે એક વસ્તુ તમે કરા ત્યારે! કઈ ? તા પુણ્યના પાટલાં બાંધવાનું.
પૃથ્વીકાય આદિથી, ઢાર-ઢાંખરથી, પશુ-પ`ખીથી નથી બનતું પણ મનુષ્યથી બને છે. તે પણ ધર્મના વિવેક દ્વારાએ પુણ્યના પાટલાં ખાંધે છે. જો કે મનુષ્યપણું આવું બિનજરૂરી લુંટારૂ છતાં તેની ઉત્તમતા ધમને આરાધે તે અંગે.
હવે ધમ બધા માને છે. આ માત્ર માને છે. પશુ ધર્મનું મૂલ કયું ?
દરેક ધમ વાળા કબુલ કરશે કે ધમનું મૂલ શાસ્ત્ર, બ્રાહ્મણા પુરાણમાં, ખ્રિસ્તી બાઈબલમાં, મુસલમાના કુરાનમાં કહેલુ છે, માટે માનીએ છીએ, પછી એટલવાનું હું બધાના શાસ્ત્રો બંધા તેને સાચા માને. કોઈ મતવાળા પાતાના શાસ્ત્રોને જુઠા માનવા
।
Page #152
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૨
-
૧૩ તૈયાર નથી. અપ્રમાણ સાંભળવા તૈયાર નથી. પણ તમારામાં તે એવા કુલાંગાર પાડ્યા છે. કે પિતે પિતાના શાસ્ત્રો ને જુઠા, અપ્રમાણ બેટા કહે તેમાં તમને વાંધો નહીં.
બીજાઓ પર ધર્મ કે મતવાળા દર્શનવાળા કે પિતાના શાને ખોટા કહેવા તૈયાર નથી. તેમ તમારા ઘરવાળા શાસ્ત્રોને જુઠાં અપ્રમાણુ કહે, તે તમારે ચલાવવું પડે છે. વેશ્યાને ત્યાં ચાહે બ્રાહ્મણ-વાણીએ આવે, તેમાં વાંધો નહીં, શું તમારી શ્રદ્ધા ઢંગધડાવાળી, છે જે તેવી ન હોય તે આ સહન કેમ થાય?
સર્વ મતવાળા પિતતાના શાને સાચા માનવાવાળા છે. તે સાચાની પરીક્ષા કઈ રીતે! જે સાચાની પરીક્ષા હોય તે આગળ કરે તે તેને નિર્ણય થાય પછી તેમાં આદર થાય અને તેથી આત્માને અર્થ થાય ત્યારે દેવ-ગુરૂ-ધર્મને માન્ય છે, તેમ મનાય, પરીક્ષા કરવી શી રીતે?
દુનિયાના પદાર્થોની પરીક્ષા કરવાની તાકાત આપણામાં છે. જેની સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ દ્વારા પરીક્ષા થાય તે પરીક્ષા દુનિયામાં એક સરખી છે. સુંવાળું હોય તેને સુંવાળું કહેશે, ગમે ત્યાં જાવ ! પણ આ પ્રમાણે કહેશે. ઈન્દ્રિયની પરીક્ષામાં વિવાદને અવકાશ નથી. પરંતુ શાસ્ત્રના સત્યપણાની પરીક્ષાનું સાધન કયું? બે દ્વારા સાધન મનાય, આરાધનામાં આવે, દેવ-ગુરૂ-ધર્મ માનવા પણું આવે તે બતાવશે, તે આવ્યા પછી તેને આદર કેમ કરે ? તેમાં આત્માથી પણું કઈ રીતે તે અધિકાર અગે વર્તમાન.
- વ્યાખ્યાન -૫
|
आगमं आयरंतेणं. શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભકસરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકી આગળ સૂચવી ગયા કે
Page #153
--------------------------------------------------------------------------
________________
આગમ ચાર ના છ અનાદિ કાલથી ખડપટ્ટી કર્યા કરે છે. અનાદિ શહોરી મથવા છતાં સાધ્યની સિદ્ધિ થઈ નહિ. કોઈ વસ્તુ પાંચ વર્ષ, દશ વર્ષે સે વર્ષ સફળ થાય, પણ આ જીવને અનાદિ સાથી રાહ છલાં પણ સાધ્યની સિદ્ધિ ન થઈ શું સાધ્ય હતું? = પ્રયાનિ કર્યા અને સિદ્ધિ ન થઈ? સાધ્ય શું રાખ્યું ? સુખ.
આ જગતમાં બુદ્ધિ-રૂચિ જુદી જુદી, પણ જડ એક! સુખ. હું જ્યારે કો-મકાન લે-ખેતર વિગેરે લેવા, વેચવા માંગે અને પૈસા ઉપાર્જન કરે, પણ દયેય સુખ ઉપર, દુઃખને સંભવ હો તે એવા તૈયાર જંગલમાં જતાં લુંટારાને ભય હોય અને અમથી વાસ્કાના લાખ હૈય તે મુકી છે, પારકું ધન વેડફવાનું મન નથી, પિતાધું હાથ તે ફેંકી દેવાનું મન નથી, છતાં ફેકે છે કેમ? તે જાન બચાવવા માટે. તેમ એ એવું અળખામણું કે તે આવે તે વખતે બધું છોડી દે. પુત્ર શ્રી ઘર હાટ હવેલી તે
અનાદિ કાલથી આ જીવ સુખના દયેયવાળે છે. તમે જમવા બેઠા , પાંચ પકવાને હૈય છતાં જે રસ બીજે જોઈએ તેમ
પચીસ વર્ષ લેવું, તેમાં બે દિવસ દુઃખ આવે તે સારું, આમ મનમાં કઈ દહાડે આવે છે. સુખ માંગે છે પણ તે કેવું માંગે છે. તે જાન ગુણ સમિ” જેની અંદર દુખ ન હોય શાકમાં મશાલે નાંખીએ, લડવામાં તેજાને નાંખીએ, તેમ સુખમાં મસાલા તરીકે દુખ આવે તે તે ન જોઈએ. પરંતુ કેઈ દહાડે જાય નહિ તેવું સુખ માંગે છે. ઘર ભાડે રાખે તે દશ-વીસ-ત્રીશ વર્ષ ખાલી કરશું, પણ સુખમાં તેવું મન થાય છે.
મિત્ર-સુખ જે દુશ નથી ખાતું, તેમ સુખની પછી દુખની ઈ. પણ એથી થતી. સુખ પણ કેવું જોઈએ? દુનિયાના બીજા પરમાં અન હેય તેટલું ભણવા માંગે છે. તેમ રૂપું, હીસ, મેતી, સેનું ભરવાની જગ્યા હોય તે આ વસ્તુ માય. પણ
Page #154
--------------------------------------------------------------------------
________________
સુખને માટે હક છે કઈ? આત્મામાં સુખ કે હું અય? આત્મામાંથી બહાર નીકળે ત્યારે છે. સર્વાથસિંહનું જે સુખ તે હિસાબમાં નહિ, કેમ?
શાસ્ત્રકાર કહે છે કે જગતમાં ઉંચામાં ઉંચી સ્થિતિ દેવની, સુખનું સ્થાન શાવાદનીય જોગવવાનું સ્થાન, અનુત્તર 'વિમાનસર્વાર્થસિદ્ધનું તેના જેવું બીજું સ્થાન નથી. તેને માટે અતીતકાલમાં અનંતા પુદ્ગલ પરાવર્તામાં જેટલા અનુત્તર થયા, તે બધાએ જે સુખ ભોગવ્યું, ભવિષ્યમાં જે થશે તે બધાનું સુખ ભેગું કરી તેને અનંતી વખત વર્ગો કરે! ચડતા ચેખે ન પહોચે રાજ- *
સમજવાની વાત છે કે એક મનુષ્ય ઉપર રાજા તુષ્ટમાન થયા અને કહ્યું કે માંગ! માંગ! માંગે તે આપું. ત્યારે તે મનુષ્ય પતાના ચોકીયાને વાત કરી કે મારે શું માંગવું? ગોઠીયાએ વિચાર કરે કે નાની હોય પણ અશક્ય બને ને રાજાને થાકવું પડે તે બને શી રીતે? ત્યારે ગોઠીયાએ કહ્યું કે દિવસે દિવસે બમણું થાય તે ચેખાને દાણ માંગ! પેલાએ રાજા પાસે તે માંગ્યું. આજે એક દાણે, કાલે બે દાણા, ત્રીજા દિવસે ચાર દાણા, પણ જ્યાં શેર થયા એટલે બશેર, ૪ શેર, ૮ શેર, ૨૫૬, પાર, ૧૦૨૪ શેર, પછી આગળ કરે તે રાજાનું રાજ્ય આમાં પહોંચે ખરૂં. હાણ--બમણામાં કેટલે વધારે થાય છે? તે વિચારે.
મનુષ્યમાં ગર્ભજ મનુષ્ય અઢી દ્વિીપમાં કેટલા? તે લ૯ વખત બમણ કર તેટલા જ કહેવાય. ત્યારે એકથી શરૂઆત કે કદ વખત સુધીમાં કેટલા થઈ જાય બનીશ આંક તે માં આવી જાય. ચંદ્રભાસને અવે ૩૬, કમાસમાં ૪૬૫ આવે તે વીશીમાં શું. આ તે વીશીની વાત હતી.
આ રીતે ત્રણે કાળના સર્વથ સિદ્ધના દેવતાનું સુખ તેના અનંતી વખત વર્ગ કરે. જે આવે તેના બમણા કપ, મૂળ સંખ્યા અનંતા સુખવાળી.
Page #155
--------------------------------------------------------------------------
________________
આગમોત આ વાત લક્ષ્યમાં લઈને બીજી વાત ઘટાડીયે. જગત શું લઈને આવ્યું છે? તમે દુકાન માંડે, પુરાંત લખે કે પહેલા દહા. ડાની જે સિલક હેય તેની પુરાંત લખો કે પહેલા દહાડાની જે સિલક હેય તેની પુરાંત લખે કે સવા રૂપીયે લખે. પણ લખે ખરા. હવે વર્ષ દહાડે દષ્ટિ કેના ઉપર! તે વધું શું પુરતમાં? તે જ ને. જ્યારે તમે કુકામાં વધ્યું શું? તે વિચાર કરે છે? પણ આ દેહની દુકાનમાં કઈ વિચાર કર્યો? વધારેમાં વધારે તમે સો વર્ષનું આયુષ્ય લઈને જમ્યા . તમારી પાસે સીલકમાં ૩૬૦૦૦, દહાડા કે, કોઈ પુરાંતમાં ૩૬ હજારથી વધારે છે? તે ના. તેને અંગે વિચાર કરી લે.
એક શેઠ છે. એશ આરામી છે, દુકાન કેમ ચાલે છે? મુનીમ કેણ છે? ઘરાક કેમ છે? આ વિચાર તેને નથી. સવારે શેઠ દુકાને આવ્યા, મુનીમને બે-પાંચ રૂપીયા આપ, એવો ઓર્ડર કર્યો. સુનીમે રૂપીયા આપ્યા એટલે તે ચાલતે થયે. તે શેઠને એક ગેહી હો, તેને શેઠની આ સ્થિતિ દેખી, ત્યારે ગઠીયાએ શેઠને કહ્યું કે, તું મારે દોસ્ત છે.
કુટુંબને અંગે કુટુંબની ભાગીદારી છે તેના કરતાં ઈજજતમાં સ્તની ભાગીદારી વધારે છે. પણ ગઠીયામાં માહિતગાર થવાનું હોય તે દેખે એટલે તરત જ કહી દે. ઈજજતને અંગે ગઠીયાની આંખમાં જેટલું શલ્ય આવે તેટલું કુટુંબીઓમાં નહીં આવે. - તે હું ગાઠીયા તરીકે ઈજજતને અંગે ભાગીદાર, જવાબદાર, જોખમદાર કહે તે હું હોવાથી તમને જણાવું છું કે દુકાનમાં કોઈ દિવસ જોયું કે એમ ને એમ ચલાવે જાવ છે? ત્યારે શેઠને થયું કે વાત સાચી છે. દુકાનમાં ધકે લાગે તેમાં પૂછે છેઠીયાને. ગઠીયાને પૂછે તે હેજે લેક શું થયું? કેમ થયું? આમાં ખેાયું વિગરે લાગવાને ભય નહિ. ચંપકભાઈને પૂછે, તેમાં ગોઠીયાના કાળજામાં તેને સહેવું પડે.
Page #156
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫,૨
૧૩૭
પેલા શેઠે ચાપડા જોયા ત્યારે માપ ૩૬૦૦૦, રૂપીયા આપીને મરી ગયા. તે શીલકમાં જોયા. પછી ચાપડા તપાસતા ગયા. તેમાં ૯૦૦૦, રૂપીયા એવી જગા પર ધીર્યાં છે કે જેઓ મરી ગયા અને તેના ખારડાં પણ રહ્યાં નથી.
આગળ વધ્યા માલમ પડયું કે હજાર એવી જગા પર ધીર્યા કે દેવાદાર કહે કે તારું દેવું કબુલ? પણ આજનું પેટ ભરવા તું આપતા જા! તે હું જીવતા રહીશ અને ભરી દઈશ.
રૂ સાત હજાર શાહુકારમાં લેણા છે. સાંકળ ખખડાવે તેમાં સાત હજાર લેણા, આસામી સારા.
સાત હજાર જુદા જુદા તેમાં એક એક રૂપીયે લેા, એક ખરચે ને એક મળે. આ પ્રમાણે જોયા પછી શેઠનું કાળજુ શાંત રહે કે કાતરાઈ જાય.
તેનું ચાહે જે થાય પણ આપણ્ણા વિચાર કરી કે આપણે આ શરીરરૂપી જન્મની દુકાન માંડી. તેમાં શીલક કેટલી હતી તેા છત્રીશ હજાર ૩૩૦૦૦, ની તેમાં વીશ-પચીશ વર્ષે ખાવા-પીવામાં દસ ગાઠીયા કરવામાં ગયા. આવતા ભવમાં શું મેળવવું ? તે સારા કેમ થાય? તેના વિચાર નહિ. અઢાર વર્ષની ઉંમરે ન સમજે તા તે અઢાર વર્ષના દહાડા ગયા. અઢાર વર્ષે ગયા તેનું નામ નિશાન કર્યુ ? આપણી પાસે.
આગળ ચાલીએ જ્યાં સાઈઠ, પાંસઠ વર્ષી થશે ત્યાં શું. મહારાજ! વાત ખરી છે. આત્માને જ્ઞાન જરૂરી છે. વાંચુ છું તા આંખમાં પાણી આવે છે. સાંભળું છું તે આંખમાં ઝોકાં આવે છે ગેાખવા બેસું છું તે આખા દહાડામાં ગાથા થતી નથી. તેથી નહિં જ્ઞાનના, દનના અને ચારિત્રના ! સાઠે પાંસઠ વર્ષ વાળા કામના નહિ. એટલે વીશ હજાર રહી જવાના.
વચ્ચે વીશ, પચીશ વર્ષની જુવાની તે હાથમાં ઉપયોગ લઈ શકે. એક દિવસ જાય ત્યારે બીજો દિવસ આવે. પણ એક સાથે
Page #157
--------------------------------------------------------------------------
________________
આગમચેત બે દહાડા આવે છે ખરા? આમાં શેઠીચે મૂર્ખ ગણાયે કે આપણે મુખ ગણાયા? પણ ખરા મૂર્ખ કોણ?
સાત હજારના નામ નિશાનવાળા નહિ. વીશ હજારવાળાને નવું આપીએ તે તેનું ભરણ પિષણ ચાલે. અને નવ હજાર એક એક હજાર ધીર્યો.
તેમ દરેક મનુષ્ય પિતાના જીવનને ખ્યાલમાં લેવું કે છત્રીશ હજારથી વધારે નથી. તેમાં આ શેડી બચત છે તેને ઉપગ થયે તે સફળ છે નહિ તે નકામે જશે. આવતે ભવ ગળે વળગેલે છે. હજી શેઠીયાને ઘર ફેંકી દેવાય, પણ આપણે ભવ ફેંકી શકીયે એમ છીએ.
માખી પિતાના વાઘને વાઘ ન ગણે, તેથી માખી બચી જતી નથી. અર્થાત ભયને ન ગણવાથી ભયથી બચી જતી નથી. અર્થાત્ ભયને ન ગણવાથી ભયથી બચી જવાતું નથી. તેમ તમે એક વખત નાસ્તિકની પદ્ધતિ ગ્રહણ કરીને કહે કે પરભવ દેખો કોણે? કેણ માને છે? વાત જ શું? તેમ કહી દે! તેથી પરભવ ચાલ્યા જવાનું છે? તારા ના કહેવાથી ચાલ્યા જવાનું છે તારા ના કહેવાથી ચાલ્યા જવાનું નથી. આ છત્રીશ હજાર પૂરા થયા પછી તેનાથી વધારે મિલ્કત નથી. તેની વ્યવસ્થા વિચારી. આપણે રેગ અને રૂપિયાના હિસાબવાળા છીએ. તેમજ ખેરડાં અને રૂપીયા કેટલા છે! તે વિચારીએ. પણ આ જન્મને હિસાબ કાલના સૂર્યોદયથી આજના સૂર્યોદયની વચમાં વીસ કલાક ગયા તેમાં શું મેળવ્યું છે તે તેની નેધ છે.
રૂપીયાના હિસાબ માટે આપણે ભાઈ ભાંડને હજારના પગારે મુનીમ રાખીએ. પણ આ જન્મના નામા માટે નેટ રાખી!. કેઈને ડર લાગે છે? જ- આ શું? દેરનાર અને વાંચનારે સમજવું કે ચાલ્યા જવું. રહેવાનું નહિ. આને અંગે જવું ધ્યાનમાં લીધું છે? તે ના! કાલની પુરાંત વીશની હતી તે તે ઉધાર
Page #158
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫ ૨ ખાતે ગયા. પણ શું મેળવ્યું? શું વેપલે કર્યો? ૩૫૯૭૬ રહ્યા મેળવ્યું શું? તે સીધે પુરાંતમાં ઘટાડે. વેપલે અને આવક નહિ બેયનું નામું મેળવ્યું કેઈએ?
દુનિયામાં બધી વસ્તુ કિંમતી છે. બાઈએ સરકડે લાવે તે મારી છે, છતાં છોકરી ઉપાડીને રસ્તા પર ફેંકે થપ્પડ ઠોકી દે. તમારી દુકાને કાળી રેતી આવે તેને છેક ઉપાડીને ફેંકી દે તે ચાર તમાચા રેડી દે! તેમ દ્રવ્યની બધાને કિંમત છે, તે નિષ્ફળ ગયું હોય કે ફેંકી દીધું હોય તે પિસાતું નથી. પણ આ જીવન નકામું જાય છે તે પિસાય છે.
અંદગી ઉપયોગમાં આવવી જોઈએ તે ધારણા થઈ કે દહાડે? તે ના. કેમ? તે તે નકામી છે. આ અંદગીથી શું કામ કર્યું? શું ફળ મેળવ્યું શાને સાટે ગઈ તે તપાસ્યું કેઈ દહાડો? ના. કેમ? તે આની કીંમત ન ગણી તેથી રૂપીયા અને રેડાની કિંમત છે, અમારે કાજીની કુતરી મરે ત્યારે આખું ગામ આભડવા આવે પણ કાજી મરે તે કઈ ન આવે જુનાગઢના નવાબને ત્યાં કુતરીનાં લગ્ન થયા ત્યારે બધાને જવાનું થયું હતું. પણ જુનાગઢના નવાબ પાછળ કેણ? તેમ રૂપીયા અને રોડાની પંચાત, પણ આપણી પંચાત નહિ.
આપણું જીવન કેટલું હતું? કેટલું ગયું? કેટલું રહ્યું ગયું તેમાં શું મેળવ્યું? રહ્યું તેમાં શું મેળવવાનું? તેને વિચાર આવ્યો? ના. કેમ ન આ ? તે આની કિંમત ન ગણી અને સમજ્યા તેથી. તેના વિચારે ન આવે તેની કિંમત ન સમજીએ પણ નકામી ગણીએ.
રૂપીયાના ને રેડાના વીશે કલાક વિચાર કરે પણ અંદગીના ચિવીશ કલાકમાં શું મેળવ્યું તેને વિચાર કર્યો? કઈ? કેટલા કલાક ધર્મ કાર્યમાં ગયા? કેલ્લા કલાક પરોપકારમાં ગયા? સ્ટલા કલાક નક્કમ ગયા? તેને હિસાબ રાખે કોઈએ? તે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
આગમત ના! કેમ ન રાખે? તે તેને નકામી ગણી તેથી લાકડાં ઈ. કરતાં પણ ભાઈશને હિસાબ નહીં. જીવની જાતને હિસાબ કયાં? જંજાળને હિસાબ છે.
મૂળ વાત છત્રીસ હજારમાં બેવડે દાણે રાજાને ન પહોંચે તેની જગે પર આ તે સર્વાર્થસિધ્ધના ત્રણે કાળના સુખ તેના બેવડા વખત તે પણ અનંતી વખત જેટલે સમુદાય તેને એક બાજુ રાખે, બીજું જે સિધ્ધ મહારાજા તેમનું એક સમયનું સુખ લઈને અનંતા તેના વર્ગ ભૂલ કરો કેટલું ઘટી જાય? તે વિચાર! જે છેવટે આંક આવે તેને આને વર્ગ કરતાં જે વર્ગ આવે તે બન્નેને ગુણીએ તે તે તેમાં અનંતા વર્ગ ભૂલમાં જે આંક આવ્યો તેના આગળ હિસાબ વગરને.
જીવ મોક્ષનું આવું સુખ ઈચ્છે છે. સુખ વગરનું, ખસે નહિ તેવું, સંપૂર્ણ, અને જેમાં આગળ ન રહે તેવું સુખ. આવું તે સુખ માંગે છે. માટે દુઃખવાળું સુખ જોઈએ તેમ, તથા સુખની મર્યાદા બાંધવા તૈયાર છે. તે ના. સુખની કણથી સંતોષ નથી. પણ જેમાં ઈચ્છા ને અવકાશ જ ન રહે, આવું જ સુખ જોઈએ. પણ સાધન કયું?
જે કાર્ય કરવું હોય તેનું સાધન જોઈએ, જવેરીને બજારમાં હાથમાં નહિ કેડી ને ઉભી બજારે દેડી તે બાઈ બેલે છે પણ તેમાં માલ લે-વે કેટલે? તેમ સુખ જોઈએ, આવું જોઈએ, પણ તેના માટે આપણે નાણું ફાજલ નથી પાડ્યું તેનું કારણ?
અનાદિ કાળથી સુખના માટે મથ્યા છે, અત્યારે પણ તેવા સુખની ઈચ્છા છે છતાં નાણું ફાજલ નથી પાડયું, લખું ખાવું નવી ને વલેણું કરવા દેવું નથી. તે તે લખું નહિ ખાય? તેમ આત્માને અંગે જ્ઞાન દર્શન આદિ કાંઈ કરવું નહિ પણ જડ પદાર્થોને માટે આપણે મળીયે છીએ. જડમાં જીવન સફળ કઈ રીતે થશે? જીવ જીવનમાં થશે તે જીવનને સફળ કરી શકશે.
Page #160
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૨
૧૪૧ અપલક્ષણ દરેક છોકરા છોકરીને પાડેશી, શેરીવાળા કરાવવા તૈયાર છે. પણ અપલક્ષણ તે ઘરના માવતર કરાવશે. છોકરાને સુધારવાનું કામ માવતર કરવાના. અરે તારા બાપે આમ કર્યું, તારા ભાઈએ આમ કર્યું તે કહેવાવાળા છે. પણ આ કર્યું તે તારા ફાયદા માટે આમ કહેનાર કેશુ? તે જે પિતાને હેય તે.
પાડોશી તે શૂળીએ ચડાવવા તૈયાર પણ તેને ન્હાવાનું ન હેય. કહે કે-“ચડે બેટા શૂળીએ લે ખુદા કા નામ તેમ અહિં આગળ આ દુનિયાને અંગે જડ પદાર્થ. જડપદાર્થ રોજ ઉશ્કેરણી કરે. સારા સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દને માટે ગોદાવે. અનાદિ કાળથી આ જીવને આ કર્મરૂપી પાછળ પડેલે હડકાયે કુતરે તે બચકાં ભર્યા કરે છે, છતાં આ જીવને ભાન આવતું નથી. .
કારણ આમાં જીવને નજીકને કઈ નહિ. બધા કર્મના નજીકના. સ્પર્ધાદિને વિષય તે જીવના ઘરને કે જડના ઘરને તેમ કંચન વિગેરે આહાર વિગેરે તે જીવના ઘરના કે જડના? તે એકે જીવના ઘરના નહિ. - જેમ અક્કલ વગરના છોકરાને વહુએ, પાડેશીઓના વચને ધ્યાનમાં લઈને ઘરનું ખેદાન મેદાન કરી નાખે તે પણ વિચાર ન આવે. કાકા કહે છે, ભાઈ કહે છે, મા બાપ કહે છે તે ખરાબ છે. એમ માની લે. આમ મને કહીને કહેવા શું માંગે છે. તે ઝઘડે કરાવવા માટેને. જે ઝઘડા માટે ન હોય તે તેને સમજાવી શકે છે. તમે મેટા શિરછત્ર કહેવામાં તમે એનું અહિત કરે તે શોભે? એ તે ન બને પણ પેલાને ભડકાવ. . આ દુનિયા પરની ઉન્નતિમાં પિતાની તાબેદારી અને પરની અવનતિમાં પિતાનું મુરબ્બીપણું રહે તેમ માને છે. પાડોશી પિતાનું મુરખીપણું શામાં પણે? તે પિતાની પાસે માંગવા આવે તેવી સ્થિતિ વિચારે. પાડોશીને ધંધે ઘરમાં કંકાશ કરાવવાને.
આ કર્મરાજાના પુદ્ગલે તે બધા દેખે છે કે આ આત્મા
Page #161
--------------------------------------------------------------------------
________________
૪૧
આગસયાત
સ્વ સ્વરૂપમાં આવ્યા ત્યારે આપણી ગણત્રી શા હિસાબની ? ત્યારે એમની જરૂરી કિંમત આ જીવ મૂર્ખા મને ત્યાં સુધી. આ જીવ મૂર્ખા બનીને પાતાનું ઘર ન સંભાળે ત્યાં સુધી. તેથી તેએ પેાતાનું મુરબ્બી પણુ રાખવા માટે દરરોજ ઝઘડાની જ જાળમાં નાંખે. તેને બચાવે કાણુ ?
ત્રણ જગતમાં ચૌદ રાજલાકમાં આ જીવને કર્મીની તાબેદારીમાંથી પુદ્દગલના ફ્રાંસામાંથી બચાવનાર હોય તે તે સત ભગવાનના વચના
આ જીવને ક્રમ માંથી ખચાવનાર કાઈ પણ ચીજ હાય તા તે સર્વજ્ઞ ભગવાનના વર્ચના. તે સિવાય કોઈ ચીજ આત્માને કર્મોથી મચાવનાર નથી.
અહિ આપણે સર્વજ્ઞના વચના હીએ, તે શા માટે ? તા આગમની મહત્તા સમજાવવા ચાટે ચાહે જૈમિનિ હાય, વૈષ્ણવ હાય, શૈવ હાય, નાસ્તિક હાય, તા પણ તે બધા પાતપેાતાના મતના શાસ્ત્રોને માને છે. તમામ મત શાસ્ત્રના આધારે ચાલે છે. આપણે જેમ જિનેશ્વરદેવને શાક્ષાત્ નથી દેખતા, તેમ મીન્દ્ર કો પેાતાના દેવને સાક્ષાત્ દેખવા નથી બેઠા. તેા તે પેાતાના દેવાને માને શાના આધારે ?
હાથ અડાડીને, જીભથી ચાખીને, નાકથી સુધીને, આંખથી જોઈ ને, કાને સાંભળીને એયુ ? તેા ના! કાના આધારે? સવ`મત અને કશનવાળાને જે કોઈપણ દિશા ચીધનારા માર્ગ પ્રવતક તરીકે હાય તા એકજશાસ્ત્ર. તે સિવાય કોઈ પ્રવત કજ નથી.
પણ શાસ્ત્રમાં એટલે ફરક જૈના અને જૈનેતરો પણ શાસ્ત્રો માને. શાસ્ત્રને ખાટુ કહેનારને પેાતાનામાં જીગર હોય તે ચુમના ઘરે પહોંચાડે.
કુરાનના પસ્તીના કાગળમાં કેવડા નાંખી તે મુસલમાનને આપ્યું. તે તેમાં પરિણામ શું આવ્યું. તે તેમાં કેવડા આપનારને
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૩ સજા થઈ અને તે કરાવી ચુસલમાને. શાથી? તે અમારા શાસ્ત્રનું અપમાન કર્યું તેથી. શાસ્ત્ર તરફ અપમાન દર્શાવવાને અંગે એટલે કુરાનને અ ટીકા કરી હતી જેને એવા હિંદના અમુક વખતના પ્રધાન તેની જે દશા થઈ તે શાને અંગે?
મુસલમાન ક્રિશ્ચીયન, શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ કે જેન હે! પણ દરેક મતવાળા પિતાના શો તરફ બહુમાનની દ્રષ્ટિ રાખનારા હોય છે. ક્રાઈટને માનવાને આધાર બાઈબલ પર, જે કુરાનને ન માને તે મહમદને ન માને, ભાગવત વિગેરે ન માને તે તેને વૈષ્ણવ નહિ માનવાને! આમાં આધાર ? આચાશંગાદિને ન માને તે જિનેશ્વરેને માનવાને આધાર કર્યો !
તેમજ મોક્ષ, ભવભ્રમણ, પુણ્ય-પાપ તે એળખાવનાર શાસ. શાશોને શાળાનું નાસ્તિકને પણ ન પાલવે તે આસ્તિકેને કેમ પાલવે? બધા પિતાના શાયોને માને છે. વફાદાર રહે છે.
અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે તમે જે શબ્દ ક્યાંથી કાઢયો? કર્યો? તે આગમ. તે કોઈ મતવાળાએ માન્ય નથી. તમારી તે ટેવ છે કે જુદુ કહેવું.
વર્તમાન જમાનામાં એવા પાકેલા છે કે જુદુ ન કરીએ તે આપણું નામ ન રહે, પછી શાસ્ત્ર અને પરંપરા ઉથલી જાય. તમારે વેદ, શુતિ, પિટક, શાક શબ્દ કહેવો જોઈએ તે ન કહેતાં બધાથી જુદા પડવા માટે આગમ શબ્દ કહ્યો.
પણ સમજવા જેવું છે કે અમે આ આગમ શબ્દ ન ઉભે નથી કર્યો, પણ વસ્તુનું સ્વરૂપ જણાવવાવાળે છે, તે અનાદિથી ચાલતે હેવાથી અમે કહ્યો છે. શ્રુત-શ્રુતિ-સાંભળવું પંચેન્દ્રિય માત્રમાં છે. જાનવર મનુષ્યમાં શીખ શીખામણ ચાલે છે, પણ આગમ કહેવાથી શું કહેવા માંગીએ છીએ! તે વિચારે.
કેટલાક પિટક, વેદ, શ્રુતિ, આગમને પ્રમાણ અનુમાન ગણે છે, એટલે ઘર શબ્દ બેલાય છે. તેથી તેના ઉપરથી અથને જાણી
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
આગમત શકાય છે. વકતા જે નામ બેલે તેને વિચાર કરીએ તે આ માટે કહે છે તેમ સમજી શકો. જુદા-જુદા શબ્દો બોલાય છતાં પદાર્થ સમજાય છે. અનુમાન છે માટે. ધુમાડો છે મારે બધે અગ્નિ છે. જે પદાર્થો છે તેના માટે જે શબ્દ બોલે તેથી તેને અર્ધ ખ્યાલમાં આવી જાય.
. શાસ્ત્ર-શ્રુતિ-સ્મૃતિ-પિટક-વેદ તે અનુમાનમાં પેસી જાય, પણ જે પદાર્થ તમારા બધમાં નથી, તમારા અનુભવમાં નથી,ઈન્દ્રિ ના વિષયમાં નથી તેવા જે અતીન્દ્રિય પદાર્થો તેને કયા આધારે માને? શબ્દ કો ? તે આવે છે? તેમાં આવા સ્વરૂપવાળા રહે છે તે શાસ્ત્રકારે સ્વર્ગ કયારે સાંભળ્યું?તે વક્તાના વચનથી. તેના ઉપર ભરોસો હોવાથી મક્ષ તેનું સુખ કહ્યું તે શાની ઉપર માનવાના? તમારી પાસે ત્રાજવા છે કંઈ આને માટે. ત્યારે કહે કે એકજ સાધન વક્તાની પ્રમાણિકતા ઉપર તેના કહેલા પદાર્થો ઉપર ભરોસે. શાસ્ત્રને કારણે મેઢીયે તે દેવલેક નરક, આત્મા, મેક્ષ અનાદિ કાલથી રખડે છે તે માનવામાં સાધન કયું? આ શબ્દો અનુભવથી સમજાતા નથી, નિશ્ચિત થતા નથી. માટે વક્તાના ભસે નિશ્ચિત થાય તેથી આગમ શબ્દ મૂક્યો. - સર્વ પદાર્થોની નિત્યાનિત્ય સ્થિતિ, તેની મર્યાદાઓ, સર્વ પદાર્થોનું રૂપી-અરૂપી પણું, નવે તો તેને વ્યાપક પણે બંધ થાય જેનાથી તેનું નામ આગમ ગ્રુત કૃતિ, વેદ, પિટક શબ્દ નહિ વાપરતાં આગમ શબ્દ શા માટે વાપર્યો? તે અતીન્દ્રિયના પદાર્થને કહેનારા વાકથી રચાયેલું હોવાથી તેનું નામ આગમ.
આવી રીતે આગમની ઉત્તમતા યથાર્થતા જણાવ્યા પછી તેને કરવું શું? આગમને અંગે વક્તા અને શ્રોતાની ફરજ કઈ? જે પદાર્થ જેને લાયક હોય તે તરીકે તેને ઉપયોગ ન થાય તે મનુષ્યની કિંમત નાના છોકરા જેવી થાય. "એક વખત પાદશાહ બહાર ગામ ગયે ને ત્યાંથી ગામડામાં
Page #164
--------------------------------------------------------------------------
________________
વર્ષ૪-૫. ૨
૧૪૫ ગયે, ત્યાં તે મુખીના ઓળખાયે બાદશાહે ઓળખાય. બાદશાહની ઓળખાણુ, સન્માન મુખીને આધારે ગામડે ગામડે ફર્યો, બધી, સ્થિતિ દેખી. બધા ગામના મુખીને દરબાર ભર્યો, તેમાં એક જે, માટે. મુખી હતું તે શરીરે નરમ થયેલે, તેથી તેનાથી અવાયું નહિ. એકને અંગે સમુદાયનું ન ઠેલાય. મુખીએ શું કરવું? તેથી પિતાના છોકરાને મેળાવડામાં મેક. દરબારે અત્તર પાન દરેકને આપ્યું, અત્તર જેવું પેલા છોકરાના હાથમાં આવ્યું તે તે ખાઈ ગયે. બીજા બધાએ અત્તર વાપર્યું. સભા પૂરી થઈ. બીજી સભામાં મુખી આવ્યા. ત્યારે બાદશાહ કહે કે તમારે છેક સમજદાર એછે છે, પેલા આપ્યું તે ચાટી ગયે. ગડે ઘેર લાવ્યો હોત તે એટલામાં નાંખત. આતે સુંઘવાની લગાડવાની ચીજ કે ખાવાની ચીજ વસ્તુ ઉત્તમ છતાં તેને ઉપગ ન સમજે તે સમજણમાંથી બાતલ થયેલે ગણાય. તેમ આગમને ઉપગ કયાં કરે? તે કેટલે ઉત્કૃષ્ટ છે? તે તેની આગળ દેવ-ગુરૂ-ધર્માદિનું આરાધન ગૌણ થઈ જાય. હવે તે કેવી રીતે બને તે અધિકાર અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન - ૬
____आगमं आयरंतेणं० શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકાં આગળ જણાવી ગયા કે* આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડયા કરે છે. તે રખડવામાં આ જીવે એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં, સંક્ષીપંચેન્દ્રિય પણામાં માત્ર જન્મ પૂરો કર. બીજું કંઈ નહીં.
પૃથ્વીકાયાદિને-હું જન્મે છું? મારે જન્મ છે, હું આયુષ્યવાળ છું, મારે આયુષ્યને અંત થવાને છે. તેમાં તેને
Page #165
--------------------------------------------------------------------------
________________
આગમતા વિચાર કંઈ નહિ. મારે શું મેળવવાનું શું મેળવ્યું? તેને વિચાર નહીં. પણ મળી જાય તે સાધન ઉપર જીવન પૂરું કરવું. . ઝાડને પાણી મળ્યું છવન રહે, પાણી ન મળે તે બીજા ભવમાં હલ્યા જવું. જીવન-મરણને વિચાર નહીં. મરણને વિચારવું નથી, મરણના ઉપાયે વિચારવા નથી, તે ઉપાયે કેમ ટાળવા? તેમાંથી તેને કહ્યું નહિ. હું કેમ જ કેમ જીવું છું? કેમ મરીશ? તેમને વિચાર નહીં. જે જીવનનું સાધન મળે તે જીવીશ, મરવાનું સાધન મળે તો મરીશ.
આજકાલની શોધખોળાએ વનસ્પતિમાં જીવ છે એમ સાબિત કર્યું. પૃથ્વીકાય આદિ પાંચે છવમય છતાં તેની ઈતિકર્તવ્યતા શેમાં? જીવન-મરણને વિચાર કરવામાં નહિ. વિચારે વગર માત્ર જીવન વહેવું તેટલુંજ - આ જીવ પૃથ્વીકાયાદિમાં હતું ત્યારે જીવનને, મરણને, તેને કારણે વિચાર કર્યો નથી. જે જીવન બંધાયું તેને વિચાર કર્યો? તેથી શાસ્ત્રકારે સ્થાવરને વસંજ્ઞા કરે છે. હેતુવાદિકી સંજ્ઞા નહિ.
આપણે દષ્ટિ ફેરવીએ તે ખ્યાલ આવે! આપણે ઘેર છેડે ઉગાડીએ તેના જીવને હું જ, હું જીવું છું. હું મરું છું? તેમાંથી તેને શું વિચાર? તે કંઈ પણ વિચાર નહિ જીવન-મરણ, તેનાં કારણે તેને તથા હું? કેમ તેમને વિચાર નહીં. પણ જીવન વહેવું એટલું જ ! આપણે અનાદિ કાલ આ રીતે જીવન વહેવામાં ગયે.
આવી રીતે એકેન્દ્રિયપણામાં અતી ઉત્સપિણી અવસર્ષિણીમાં કર્યું શું? માત્ર જીવન વહ્યું તે જોઈને વહ્યું તે જોઈને વહેવું નહિ પણ આવ્યું તે વહેવું. પછી તે ગમે તે કામનું હોય તે વહેવું.
હવે તમે કહેશે કે આવ્યું ક્યાંથી? વાત ખરી-પણ એક વાત ધ્યાનમાં આપણે લેવી કે આપણે માતાની કુખમાં આવ્યા
ત્યાં કર્યું શું? તે માત્ર ખાઉં ખાઉં કરતા આવ્યા. તે સિવાય . બીજે ધધ કર્યોજ નથી. નાના બચ્ચાને આખા જગતમાં ખાવાનું
Page #166
--------------------------------------------------------------------------
________________
તે સિવાય તેને બીજી સંજ્ઞા નથી. લાકડાના ચુંબનીયામાં, લુગડામાં, અંગુઠામાં કયે રસ? જેમ કે ઢોર, કાંઈ ન હોય તેય મેટું ઘાલે, પછી કંઈ ન હોય તે પાછું કાઢે શાને અંગે? તે ખાવાના સંસ્કારેજ ને.
જેમ સંજ્ઞીપણામાં તત્કાલ જન્મની સ્થિતિ બતાવી. જેવા આપણે માતાની કુખમાં આવ્યા ત્યારે પિતાનું વીર્ય અને માતાનું રૂધિર તે બે લીધા. પછી કહે કે પહાડમાંથી નીકળતી નદીઓ પહેલ વહેલી પાંચ આ ગળીઓ જેટલી નથી હતી. તે પણ વધતાં સમુદ્રો થાય. તેમ છવ શું કરે છે? માટે નિર્યુક્તિકાર કહે છે કે “તેવા જ તૈજસ શરીરને લીધે. - શરીર પાંચ કહી દઈએ છીએ. પણ તે બેલવું તે સમજણ વગરનું, કેમ? સાત આઠ વરસને કરે છે તેને સંગ્રહણી રેગ થયા. વૈદને બતાવ્યું, તેને સંગ્રહણી કહી તે રમત રમત પાડોશીને ત્યાં ગયે. પાડોશીએ પૂછયું કે વૈદ આવ્યા હતા તે શું કહી ગયા.? તે કહે કે સંગ્રહણી આ શબ્દ સાચે છે છોકરે તે બોલે છે. છતાં સંગ્રહણીની ભયંકરતા છોકરાને માલમ પડી નથી, તેમ આપણે તેજસ શરીર શાસકારે કહ્યું તે આપણે પણ તૈજસ કહ્યું તેમ બીજાને કહી દીધું.
મનુષ્યને ઔદારિક તેજસ કામણ હોય. તેજસ-બેલી દઈએ. એકે સંસારી એવું ન હોય કે જેને તેજસ કામણું ન હોય, તે બેલી દીધું. પરંતુ તેજસની ભયંકરતા ખ્યાલમાં ન લીધી. અનાદિ કાળની આ સળગતી ભઠી જેમ દુનિયામાં અગ્નિ મળેલાને બાળે છે. અને બળવાવાળાને પકડે, જે પકડમાં આવ્યું તેને બાળે અને બીજું પકડવા તૈયાર થાય. તેમ તૈજસ મળેલ ખોરાક પરિણમા અને નવા ખેરાકને માંગે પણ પરિણામ ન જુવે.
શરીર પાંચ મણનું હોય અને રાક શેરને હાય, છતાં ભુખ લાગી હેય તે શરીરમાંથી કાંઈ કામ લાગે છે? તે નથી લાગતું.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
* આગમત પણ નવું માંગે છે. શરીરપણે થઈ ગયેલું તે ભઠીના કામનું નહિ. આવ્યું તેને પરિણમવવું અને નવું નવું માંગવું તે પણ અનાદિ કાલથી, શાને અંગે આ? આહાર તરીકે ખોરાક લે, તેને પરિ ગુમાવ, અને ન માંગવે આનું નામ સંસાર. - તેના સિવાય બીજી વ્યાખ્યા જવા દઈયે બીજું બધું આના પછી. આવેલા ને ઓહિયા કરવું અને તેને માટે પકડવું આ તૈજસનું કામ. તે તેજસની ભઠી જીવની જેડે લાગેલી છે. તે તૈજસની ભઠી સિવાય કઈ સંસારને જીવ નથી, માટે આપણે મુખ્ય ધંધે ભઠીયારાને પછી બીજે ધંધે ખેરાક લેવા પકાવ. કહે ભઠીયારાનું કામ શું? તે ભુંજી નાંખવું. તેમ આ જીવનું કામ શું? તે દરેક ગતિમાં ભુજ ભુંજતે ચાલે છે.
સમુદૂધાત, વિગ્રહગતિ, અગીમાં સાધન નહિ. તેથી કરે શું. જ્યાં પુદ્ગલે લીધાં એટલે શરીર થયું. શરીર થયું તે ઈન્દ્રિ થઈ તેથી તેના વિષય તરફ મન ગયું. અને તેથી રાગ દ્વેષ થયા.
આ બધો આધાર કેવલ ભઠીયારા ઉપર.
આપણે જન્મની સાથે ખાઉં ખાઉં કરતા, અને માની કુખમાં આવ્યા તે ખાઉં ખાઉં કરતા, માતાની કુખમાં આવેલ કોઈ આહારથી અપર્યાપ્ત હેય નહીં. એક સમય પણ નહિ. શરીર, ઈન્દ્રિય, પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ, ભાષા અને મનની પર્યાપ્તિ થતાં વાર લાગે પણ ભઠીયારાપણાની વાર નહીં. આ વગર વાયદાનું બીજા બધા વાયદાવાળા ખેરાક લેવું અને પરિણુમાવે તેમાં વાયદે નહિ.
મહારાજને પૂછયું કે-આહાર ન લે તેવે વખત કો? તે વિગ્રહ ગતિની વાત જુદી, નહિ તે એ વખત છે જ નહિ. સૂક્ષ્મ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય! ગમે તે જીવ લે ! પણ ભઠીયારાને ધંધે કરે છે. ભઠીયાર ચાહે મમરાને કે ચણાને કરે તેમ આ જીવ ભાડભુંજીએ ભાડે મુંજે કે ઘરનું શું છે એમ
Page #168
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫. ૨
* .
જય નહીં. પણ પુદ્ગલને આહાર લઈને શું છે કે બીજું કંઈ. એ વાત જવા દઈએ.
મૂળ વાત પૃથ્વીકાયાદિમાં શું કર્યું જે જે પુદ્ગલે આવ્યા તેને શું જ્યા ને જન્મ પૂરો કર્યો. હું કેમ જવું! મારા જીવવાના સાધને ક્યા? મરણ અને તેના સાધને કયા? તેનાથી કેમ બચું! તેને વિચાર તેને કંઈ નહિ. માટે શાસ્ત્રકારે તેને વિચાર સંજ્ઞાવાળા ગણ્યા, પણ કઈ! તે ઓવ સંજ્ઞાવાળો
જ્યારે વિકલેન્દ્રિય-બેઈન્દ્રિયમાં સ્પર્શ અને રસની, તેઈન્દ્રિયમાં સ્પર્શ, રસ, ગંધની, ચઉરિન્દ્રિયમાં સ્પર્શ, રસ, ગંધ અને રૂપની અને પંચેન્દ્રિય થયે તે સ્પર્શાદિ પાંચની ચાહનાવાળો. સાધ્યની સિદ્ધિ તે કરવા લાગે, તેમાં કેટલે બાહોશ બને? તે વિચાર! સાકરીયે ચણે મૂઠીમાં ભર્યો હોય તે તમે નહિ કહી શકે, પણ ત્રીજે માળે પડેલે સાકરીયે ચણે તે નીચેના દરમાં રહેલી કીડીને તેની ખબર પડે. કહે તાકાત કેની વધારે? એના ઉપરથી તે પિોલીસે ચોરીને કીસ્સો પડયો. - ગામડામાં કોઈ શેઠને ત્યાં ઘીના કુલ્લા આવ્યા હતા, ચેર લોકેની ટેવ હોય છે કે જેની જેની જરૂર હોય તે ચારવું. એ વિચાર કર્યો કે કુલા ચોરવા. તેથી તેઓએ ઘીના કુલા ઉપાડયા પણ સંતાડવા કયાં? સવાર પડતાં પકડાઈ જવાને ભય, ચેરી તે કરી પણ તે છુપાવવા ચકેરાઈ કઈ કરવી? ત્યારે ચેરેએ મળીને કીસ કર્યો, ગામ બહાર નદી હતી, તેની પાસે ઉડે ધરે હતા. કુલાને ધરામાં નાંખ્યું. ચાર ઘેર ચાલ્યા ગયે. . - સવારે શેઠને ખબર પડી કે કુલું ચેરાયું છે. ફરિયાદ દાખલ કરી. પણ ચેર જે ગામમાં પેઠો હોય તે સિદ્ધ થાય તે તે જોખમ તે ગામના માથે. તેથી કાંતે ચોર પકડી દે અગર પગેરૂં બતાવવું જોઈએ. દરેક ગામવાળાની આ ફરજ હતી, અહિં તે નદીથી બહાર પગેરું નથી. પછી પકડવું કે ને ! ગામના દરેક આસામીને
Page #169
--------------------------------------------------------------------------
________________
રની તપાસ કરવાની. તેને લીધે ગામમાં પગેરૂં આવે તે આખા ગામ માથે જોખમ. નદીમાંથી પગેરું નીકળ્યું નહિ, કેઈ ગામમાં ગયું નહિ. ગામવાળા ચારે બાજુ ફર્યા. પણ તેને પરે ન ખાધે. જમીનમાં દાટ્યું હોય તે તે ખબર પડે. પણ ધરામાં નાંખેલું કુલ્લું, તેને પત્તે શે? આખા ગામમાં તપાસ કરી પણ પત્ત ન મળે. પણ જે ધરામાં કુલ્લું પડ્યું છે તેના ઉપર ઝાડની ડાળી નમેલી છે. તેના મૂળમાંથી કીડીઓ નીકળે છે, ને ઉપર ચડતી જાય છે અને પવનના સપાટાથી ધરામાં પડે છે. તેથી ત્યાં કીડીઓને થર જામે. તે પોલીસના જોવામાં આવ્યું. પિલીસે ડુબકી મરાવીને કુલ્લે બહાર કઢાવ્યું. વધારે તાકાત કેની? આટલી બધી વિષયની તાકાત કડીમાં.
કુતરાને અંગે તમે બીજે ગામ જાવ તે તમે રસ્તે ભૂલી જાવ, ત્યારે કુતરે સુંઘતે સુંઘતે ગામ પાછો આવી જાય. તે માહિતી કેને વધારે? તમને કે કુતરાને! ગેડીજીના ઉપાશ્રયથી ભાયખલા ગયા છે ત્યાંથી પાછા આવતાં તમને સાત-પાંચ થાય પણ કુતરે ચાલ્યા જાય. વિચાર શક્તિ તમારામાં વધારે. પણ વિષયની શક્તિ વધારે નહીં. તેથી તે શક્તિ કયાં? તે વિષયના વિચારોમાં.
તેથી શાસ્ત્રકારે ત્યાં હેતુવાદીકી સંજ્ઞા કહી, વિકસેન્દ્રિયમાં. કારણમાં ઉતર્યો. જીવન-મરણ વિગેરેના કારણે માં ઉતર્યો, છતાં તે હેતુ સંજ્ઞા. છતાં તે વિજળીને ઝબકારે. જેમ વિજળીના ઝબકારામાં સૂર્ય કરતાં અજવાળું વધારે પણ ટકાવ ક્ષણને, તેમ વિષયને અંગે વિકેન્દ્રિયેનું જાણવું, વિકલેન્દ્રિય વિષયો અને તેના હેતુ માટે પ્રવૃત્તિ તેને હેતુએ, ન લાગે તે નિવૃત્તિ.
અહિં પતાસું મૂકે તે કીડીઓ આવે. પણ રાખેડ ભભ રાવ્યું ત્યારે લાઈન તૂટી જાય અને દરમાં ચાલી જાય.
ઇ વિષયેને અંગે પ્રવૃત્તિ કરવી, અનિષ્ટ લાગે તે નિવૃત્તિ
Page #170
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૨
પા કરવા, જીવનના સાથથી પ્રવૃત્તિ અને મરણના સાધનેથી નિવૃત્તિ કરવી. આ વિકલેન્દ્રિયપણામાં સૂઝયું
પછી પંચેન્દ્રિયપણામાં આવ્યા. ત્યાં સ્થાન અને સંતાન આ બે વસ્તુ વધી. જેમ ઢેડ શેરીને હારી કહે, કુતરૂ પણ શેરીને મહારી કહે ઢેડ જે આંગણું વાળતું હોય તે આંગણવાળા ઘરને વેચવા માંડે તે ઘર વેચી શકો પણ આંગણું ન વેચી શકે. કારણ તે ગીરવે મુકેલું ગણાય. કુતરું પણ બીજી શેરીના કુતરાને પિતાની શેરીમાં દાખલ થવા ન દે. કેમ તે હારી શેરી. આ શેરીના કૂતરા અંદર ભલે હરે ફરે પણ બહારનું આવે તે સામા થાય.
પશુ પંખી ઢેર તે સ્થાનને અંગે મમત્વવાળા થાય. ગાય તમે ઘેર રાખી છે. પાળી છે, પિષી છે. તે વિયાય ત્યારે તેની પાસે તે જાવ? શેરીની કુતરીને જ રમાડી, રક્ષણ કર્યું પણ તે વિયાય ત્યારે તેના બચ્ચાને અડે તે ખરા ! જેવી સ્થાનની રક્ષા તેમ સંતાનની રક્ષા તેના દિલમાં ચારી છે.
વિકસેન્દ્રિયમાં સ્નાથની ચિંતા નહોતી પણ વિષયોની રક્ષા હતી. પંચેન્દ્રિયમાં પહેલી રક્ષા સ્થાનની, શરીરની રક્ષા હતી તેમાં સંતાનની રક્ષા વધી. આ ત્રણ વધ્યા પછી મનુષ્યપણામાં આવ્યા. તેમાં શાની રક્ષા? તે કંચન-કામિનીની, ઢરપણામાં કંચન-કામિની કુટુંબની રક્ષા ન હતી. પણ તેની રક્ષા મનુષ્યપણામાં વધી.
આ બધું એકેન્દ્રિયમાં વિકલેન્દ્રિયમાં, ઢારપણામાં કર્યું. શરીર સ્થાન, વિષય, કંચનાદિના રક્ષણને વિચાર કર્યો. પણ હુને ખુલાસે કઈ જગે પર કર્યો. હું તે દરેક જગે પર હો ને! - હુંડીને વિચાર કર્યો પણ હુંડીની રકમને વિચાર કર્યો છે. એકલા બેખાના આધારે આ નામું તૈયાર કર્યું તેનું શું થાય? આસામીના આધારે નહિ. તેમ આપણે પણ આ શરીર ઈદ્ધિના વિષયે, સ્થાન, કંચનાદિના આધારે આખું જીવન-અનાદિ કાલથી વ્યતીત કર્યું. પણ હું ને આધાર કરે લીધે? મનુષ્યપણામાં,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫ર
આગમજાત આ ક્ષેત્ર-ઉત્તમકુલ ઉત્તમ જાતિમાં આવ્યા, દેવ ગુરૂ ધર્મની જોગવાઈ અને જેનપણું પામ્યા છીએ. ત્યાં હું ને ખુલાસે ન કરે તે બીજે ક્યાં થવાને?
પ્રેફેસર જે હિસાબની બેડ ન ઉકેલે તે બીજે ઉકેલવાને ક્યાં? તેમ તમે મનુષ્યપણું આર્યક્ષેત્ર, દેવ ગુરૂ ધર્મની જોગવાઈ ઉત્તમ કુલ જાતિ, તેમાં જેનપણું એ બધું પામ્યા છે. આમાં બાકી કંઈ નથી. ચોરાશી લાખ છવાયેતિની અપેક્ષાએ તમે પ્રેફેસર છતાં તમે હું ને ખુલાસો નહીં કરે તે કરશે ક્યારે ! અને કરશે કે શું?
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની કઈ! પાણીને પ્રવાહ જે રસ્તે વહે છે તે રસ્તે વહે છે. તેમ આપણે પણ અનાદિ જીવનમાં તે વહેણે વહીએ છીએ. શરીર-ઈન્દ્રિયેના વિષે કંચનાદિ તે તરફ વહ્યા કરીએ છીએ, વહેણ નથી પલટાયું તેનું કારણ! દુનિયામાં દેખાતી ચીજ જરૂરી ગણાય, વગર દેખીતી ચીજ જરૂરી ન ગણાય. આ બધા ને ભેગા કરીને ચાલશે. વિષયના લક્ષ્યવાળાને અને આબરૂના લક્ષ્યવાળા કેટલા? તે વિચારે. ઇન્દ્રિયના વિષયવાળા, કષાયાદિ વેગવાળા અને આબરૂના ધ્યેયવાળા કેટલા! કેવલ મનુષ્ય સિવાય આબરૂનું ધ્યેય હેતું નથી.
એક શેઠને પચીશ હજારની ઉઘરાણી છે. છોકરાને ઉઘરાણી માટે મોકલ્યા. દેવાદારે લાડવા જમાડયા પણ લેણુમાંથી ઓછું ન કરે અને પાછા ફરે તે શેઠને શું થાય? તે આટે નકામે ગયે તેમ શેઠ કહે કેમ? તે તેનું ધ્યેય ઉઘરાણીમાં હતું પણ છોકરાને પૂછે તે કહે કે મજા થઈ કેમ? તે તેને ઉઘરાણીનું ધ્યેય નહતું. જેમ મનુષ્યપણામાં આવ્યાં છતાં આબરૂનું ધ્યેય ઘણું મોડું આવે છે. ખેરાકની મોજ મજાહ શરીર, કુટુંબ, કંચન, કામિનીની કિંમત વધારે કે આબરૂની કિંમત વધારે !
આબરૂમાં સમજનારી આબરૂની કિંમત આના કરતાં વધારે
Page #172
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૨
૧૫૩ ગણે નથી આબરૂ ઢીંચાતી, કે નથી ફાકડા મરાતી, કે નથી પહેરાતી કે નથી એઢાતી તે આબરૂ શા કામની! તેવી રીતે અહિં પણ જેઓ ધર્મને ભવાંતર અને આત્માને માનનારા તેને તે આત્માને અર્થે ભવાંતરનું પુણ્યસાધન ધર્મની ક્રિયા તે આબરૂના જેવી સારવાળી લાગે.
જેમ દુનિયામાં આબરૂને ખરેખરી ચીજ અક્કલવાળે માને છે. પણ જે શીગડે ખાડે અને પૂંછડે બાંડે હોય તેને પકડ
ક્યાં? જેને આગમ અને આચાર બેમાંથી એકે જોઈતું નથી. તેને ક્યાં પકડવે. જે આગમ-આચારને તત્વ ગણત હોય તેને માર્ગમાં પકડીને લાવી શકે. પણ જેને આગમ–આચાર માનવા નથી તેને પકડવાને માર્ગ લાવવાને રસ્તો નથી. પણ કાનકટ ગધેડી હોય તે તેને શું કરવું. કાનકટ ગધેડીને માર્ગે લાવવી મુશ્કેલ પડે. પણ જેને આગમ આચાર વિગેરે માનવા નથી તેવાને માર્ગે લાવવાના રસ્તે ક! માટે માર્ગે વધવાને રસ્તે આગમ અને આચારને આદરવાથી.
મનુષ્યપણુમાં હું પણને સમજે કોણ? તેનું કર્તવ્ય જે કરે તે તેને સફળ કરે છે. કરે છે. આગમ અને આચાર બેયને માનવાવાળ જોઈએ. માટે હરિભદ્રસુરિજી કહે છે કે, તમે શરીરના માલિક તેના આધારે ટકવાનું પંચનાદિ. શરીરના આધારે બધું ટકવાનું. પણ તેના વ્યાધિને ન સમજે તે ડોકટરને આધારે સમજવાનું. ડેકટર કહે તેમ કરવા તૈયાર છે તે ગુલામી છે. તમે શું પકડ્યું કે કેઈના કહેવાથી કરવું પડે તે ગુલામી, તે આ શું કહેવાય? બેલે! હિતને રસ્તે બતાવે તે લેવો પડે તેનું નામ ગુલામી. હિતને રસ્તે શત્રુ પાસેથી લઈ લેવું પડે. આ પાનાભાઈ અને ભીખાભાઈને લડાઈ થઈ શત્રુ છે. પાનાભાઈના ખીસામાંથી સેની નોટ પડી ગઈ હોય અને પાછળ ખીમાભાઈ આવતા હોય અને સેની નેટ લઈને કહે કે પાનાભાઈ! આ
Page #173
--------------------------------------------------------------------------
________________
આગમજાત તમારી નેટ! ત્યારે પાનાભાઈ કહે કે તે લીધી, માટે હું નથી લેતે પણ ફાવતું તે ગાંગલી ઘાંચણનું માનીને હિતિષી જે કહે તે ગમતું હોય કે ન ગમતું હોય પણ હિતની ખાતર કરવું તેનું નામ હિતને સમજનારા.
અહિં શાસ્ત્રની અજવાળા ક્યારે ઠાકરભાઈ જેવા કહે કે અમને રૂચતું નથી. છોકરાને ન પરણાવ્યું હોય અને હેકટર કહે કે વહુને પિયર મોકલે તે કેમ મોકલે છે? હિતને કહેનાર મનુષ્ય કહેલું વચન ગમે કે ન ગમે પણ ગણવું જોઈએ. તમે ઈષ્ટ વિષયને સંતાન સ્થાન કંચનાદિને અંગે તમે કરતા આવ્યા છે. પણ હિતને રસ્તે તમને બતાવીએ તે ગમે કે ન ગમે પણ માને તે આગમને આદર ગણાય.
લખું ન ભાવતું હેય પણ ખાવું પડે. કડવી દવા પીવી પડે, જડ શરીરના રે કાઢવાવાળાને આટલે ઉંચે ગણીએ અને ન ગમતું તેના આધારે કરીએ. છીએ. તેમ શાસ્ત્રકાર વિષયને ત્યાગ વિગેરે કરવાનું કહે તે ગમે કે ન ગમે તે પણ કરવું જોઈએ. તે તે આગમને આદરવાળે તેજ દેવ ગુરૂ ધમને આરાથક ગણાય. - આગમને આદરવાળે દેવગુરૂ ધર્મનું આરાધન કરે છે. પણ આ બેમાં વિકલ્પ છે. ક્યાં! છતાં ઘેરો ઘાલે છે ક્યાં! જેમ અમુકપક્ષ રાષ્ટ્રીય સરકાર માંગે છે. આગમ માનનાર દેવગુરૂ ધમને માને છે. આગમ ન આદરે તેને દેવગુરૂ ધર્મને ન માન્યા તે વચમાં ક્યાં ઘાલી દીધા? આ રમત નથી કાઢી જેઓને પ્રપંચ કરીને પ્રજાને પક્ષમાં રાખવી હોય તેને રમત. પણ મારે ખુલ્લુ કહેવાનું. આગમ અને દેવ ગુરૂનો સંબંધ ક્યાં? તેને વિનાભાવ અવિનાભાવ ક્યાં? તે બે સમજવું તેથી તે તમે સમજે તે માનશે ! હવે તે કેવી રીતે સમજાય? તે અધિકાર જણાવશે તે અગે વર્તમાન.
Page #174
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪૩. ૨
વ્યાખ્યાન – ૬
-
૧૫૧
आगमं आयरंतेणं०
શાસ્ત્રકાર મહારાજા આચાય ભગવાન્ શ્રીમાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ ભવ્ય જીવાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકા આગળ સૂચવી ગયા કે–
આ જીવ અનાદિ કાલથી રખડપટ્ટી કરી રહેલ છે. તે જીવે રખડતાં શું કર્યુ? ત્યારે તેને માટે કહ્યું કે પહેલાં તા વિષયની પાછળ વેગથી દોડચે.
એકેન્દ્રિયમાં સ્પર્શને માટે, એ ઇન્દ્રિયમાં સ્પ અને રસ માટે તેઈન્દ્રિયમાં સ્પ, રસ, ગધ માટે ચઉન્દ્રિયમાં સ્પ, રસ, ગધ, રૂપ માટે, અને પંચેન્દ્રિયમાં સ્પર્શ, રસ, ગયા, રૂપ, શબ્દને માટે વેગથી દોડયા.
ત્યાંથી આગળ વધ્યેા ત્યારે વિચારમાં વેગથી વા. મનમાં આવ્યું કે આ કરવું હિતાહિત ભવિષ્યમાં નુકશાન કે ફાયદે છે? તે વિચારવાનું નથી.
આપણે કર્તા છીએ એમ આપણે માનીએ પણ શાસ્ત્રકાર કહે છે કે કર્તાપણાનું ખાટું અભિમાન તમે ધારણ કરી છે. આપણે કોંજ નથી. ત્યારે કર્તા કાણુ ? તે ઈન્દ્રિયા ઇન્દ્રિયાને ગમતા પણાને અંગે સારૂં' ખાવુ, સારા સ્વાદ લેવા, સારૂં સુધવું, સારૂ જોવાનું મન થાય, સારા શબ્દો સાંભળવાની ઈચ્છા થાય. પણ જો ઇન્દ્રિયા મદદ ન કરે તે તમે ઉંચા નીચા થાવ! તે અનુકૂલ હાય તાજ તમે જોઈ શકેા, સાંભળી શકા વિગેરે બને. પણ ઘણી ક્રાણુ ? તમે કે ઇન્દ્રિય ? તમે તેા ઢારની માફ્ક રહ્યા. જેમ માલીક ઢોરને જ્યાં દેરી જાય ત્યાં જવું. ખેલવામાં મારી ઇન્દ્રિયા કદીએ પણ પ્રવૃત્તિમાં ઇન્દ્રિયાની પાછળ આપણે.
શ્રેણીને દુનિયાદારીમાં પેાતાનું પણી પણ દેખાડવું હાય તા
Page #175
--------------------------------------------------------------------------
________________
આગમત માર ખાતે જાય અને કહે કે લે લેતી જા. નબળા ધણને બાયડી મારે ત્યારે પાડોશી સાંભળે તે માર ખાય છતાં કહે છે કે રાંડ લેતી જા. એમ એમ શાહુકારી બતાવે છે, દુનિયામાં તેમ આપણને ઈન્દ્રિયે ઢોરની માફક દોરે તેની માફક ચલાવે. છતાં મારી ઈન્દ્રિયે એમ કહે છે. પણ કેઈ દહાડે ઈન્દ્રિયોને હું એમ કહે છે. આપણી ઈન્દ્રિયો હોત તે ખાવામાં પીવામાં સુંઘવામાં, જેવામાં સાંભળવામાં મને ફાયદે છે કે નુકશાન? તે વિચારીને ખાવા વિગેરે કરવું જોઈએ.
માંદા પડયા ત્યાં દવા લાવે છે ત્યાં જે કોનું ચાલે છે? તે ઈન્દ્રિયે તેનું ધાર્યું કરે છે. તમારું ધાર્યું કરવામાં બહુજ મુશ્કેલી પડે તેમ છે. વિષયની પાછળ વેગથી દેડવું થયું. ઈન્દ્રિયોએ આપણને ઢોરની પેઠે દેર્યા. તેનાથી આગળ વધ્યા ત્યારે વિચારની પાછળ દેડયા જે વિચાર આવ્યું તે સફળ થ જોઈએ માટે તે આબરૂ વધે કે જશ વધે ચાય તે આબરૂ જાય કે જશ જાય પણ પણ ધાર્યું થવું જોઈએ.
આ જીવ વિષયની પાછળ વેગથી દોડે તેમ વિચારની પાછળ વેગથી વહ્યો. ત્યાંથી આગળ પણ વેગની પાછળ વેગથી દેડ, કષાય કેધ માન માયા લેભ કરવા તૈયાર થયે તેને પણ સફળ કરવા તૈયાર થયે તેને પણ સફળ કરવા તૈયાર થયે, આને અંગે સંસારમાં અનાદિ કાળથી ભટકે. આ જીવ અનાદિ કાળથી ભટકે તે તેમાં તેને રસ હતે? તે રસ નહોતે, કોઈકને પણ ભટકાવવામાં રસ નહોતે. તેમાંથી કોઈને ફાયદે થતું હોય તે ભટકાવે તેમાં ફાયદે કેઈને નથી. ત્યારે આ જીવને ભટકવું પડે છે કેમ?
કુતરા, કુતરી, વાછરડા કે ગાયે કુદે તે છોકરાઓને તાલ થાય. તેમ આને રખડાવવામાં ફાયદો નથી થતું. આ ત્રણ વસ્તુ જીવને નથી તે તેને ભટકવાનું કારણ શું? ભટકે છે કેમ? તે
Page #176
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૩. ૨
૧૫૦
આ કારણથી ઉપર જણાવ્યાત કયારેક વિષયેની પાછળ વિચારની પાછળ, વેગની પાછળ વેગથી દોડચે.
મગજમાં આવેલા ક્રોધના જુસ્સા, માનના આવેશ આવી જાય. કેમકે આપણે દેખીએ છીએ કે ક્રોધના વિષયમાં આવેલા મનુષ્ય પેાતાની છાતી માથુ કુટે તે સારૂં લાગે, છતાં પણ તે ક્રોધના આધીન થયા તેથી તે પેાતાનું અહિત કરે છે. તેમ અભિમાનમાં આવેલે ના જીવે શેઠ-દેવ-ગુરૂ ષને. મન માન્યું મેલી દે. અભિમાનના આવેશમાં ચઢયા છે તેને લીધે જીવ શી સ્થિતિ કરે છે? જમાલી કાણુ?
એક બાજુ ભગવાનના ભાણેજ અને જમાઈ, ભાણેજ ગણા જમાઈ ગણેા, પણ મામા અને સસરાની અટ્ટમ કેટલી જોઈએ ? જમાલિ મહાવીર મહારાજને કહે છે કે હું કાણુ ? ગૌતમ જેવા હું નહીં. વિચાર કે અભિમાનથી ગૌતમ જેવા ગણધરો ચૌદપૂર્વીએ આ બધાને તણુખલા સમાન ગણું. આ બધા અણુસમજી, હું સમજી. આ કાણુ ખેલાવે છે જમાઈ કે ભાણેજપણું ? તે ક્રાણુ મેલાવે છે? શાસ્રની અપેક્ષાએ તીર્થંકર ભગવાનની આગળ કહે છે. કઈ સ્થિતિ તે વિચારા !
એક સાચું અભિમાનનું વચન. કૈા માં સાચું, તદ્ન સાચું તે સિવાય કઈ નહિ છતાં ક્રોડાકોડ સાગરોપમ ભટકાવનાર થયું. કર્યું:વચન? કાને રખડાવનાર થયું ? રૂષભદેવ ભગવાન પાસે મરીચિએ દીક્ષા લીધી. સેકડે। હજારા રાજપુત્રોને પ્રતિમાધ કર્યાં. ભગવાન પાસે દીક્ષા લેવા માકલ્યા. તેમજ પરિવ્રાજકપણામાં સેકડા અને હુજારા રાજકુમારીને પ્રતિષ કરીને ભગવાન પાસે દીક્ષા લેવા માકલ્યા. છતાં એક મરીચિની માવજતમાં તૈયાર થયા નહીં. કે તમે ધમ દેનાર ધમ દાતા ગુરૂ.
રતિભાઈ જેવા કહે કે કુશુરૂ મનાયા, શાસન ઉત્થાપક, શાસ્ત્રને ઉડાવનારા થયા છતાં મને ધમ દેનારા છે તેથી માનવા
પડે,
',
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
આગામપાત :
માનવા જોઈએ. પણ ધમથી દૂર થયો હોય તે માનવા નહીં.
જેમ અંગારમઈક આચાર્ય અભવ્ય માલમ પડયા ત્યારે શિષ્યોએ સિરે સિરે કર્યું, પિતે ધર્મમાં હોય ત્યાં સુધી ધર્મમાં ગયા.
અમુભાઈ જેવા કહે છે જાણું છું કે ઉત્થાપક ઢઢવાડાવાળાના છે. છતાં મને ધમ પમાડનારા છે, તેથી વળગી રહ્યો છું. મિથ્યાત્વીની પ્રવૃત્તિમાં આગળ ધરવાનું બહાનું છે. અહિં વિચારે સાધુપણામાં પરિવ્રાજકપણામાં પ્રતિબંધેલા રાજકુમારેએ તેને સામું જોયું નહીં. અને માવજત પણ ન કરી. કેમ? તે ધર્મ રહિતપણું હેવાથી તે મરીએ પરિવ્રાજકપણામાં બધા છેડાચેલે છતાં ભગવાનની જેડે ચાલે છે. પછી તેને અપમાનને કેટલે પાર!
એવી સ્થિતિમાં ભારતે જ્યારે રૂષભદેવજીને પૂછયું કે ભગવાન આ શાસનને જે ઉદ્યોત મહિમા, જાહેરજલાલી કરનારે આ પર્વદામાં કેઈ બીજો છે? ત્યારે ભગવાન કહે છે કે આ ત્રિદંડી મરીચિ તે સાંભળીને ભરત મહારાજા ત્યાં ગયા અને મરીચિને દ્રવ્ય તીર્થંકરપણે વંદન કર્યું પછી શું ? સાચું, તદ્દન સાચું સાચ સિવાય કંઈ નહીં. મારા દાદા તીર્થકરમાં પહેલા, માાં બાપ ચકવર્તીમાં પહેલા, હું વાસુદેવમાં પહેલે. અમને કેણ સારા ન ગણે આ સાચું છે કે નહીં?
રૂષભદેવજી તીર્થકરમાં, ભરત મહારાજા ચક્રવર્તી એમાં અને પિતે વાસુદેવમાં પહેલા ખરા કે નહીં? વાસુદેમાં પહેલે હું; ચક્રવતીમાં પણ પહેલા મારા બાપ, તીર્થકરમાં પહેલ કરનાર હોય તે મારા દાદા. આમાં મારી જેડને કઈ છે? આખી પર્ષદામાં આ શબ્દ ઝીલનારો કેઈ? આ વચન સાચું તદ્દન સાચું ! સાચા સિવાય કંઈ નહીં છતાં શાસ્ત્રકાર કહે છે કે
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫ ૪-પુ: ૨
૧૫૯
ક્રોડાકોડ સાગરોપમનુ નીચત્ર ખાંધ્યું. એવા વચનને અંગે ક્રોડાક્રોડ સાગરોપમનુ” નીચગેાત્ર બાંધ્યું. જે નીચગેાત્ર તીથંકરપણાના ભવમાં નડયું, દેવાનંદાની કુખમાં આવ્યા, શાને અંગે ? તા સાચું ખેલ્યા, તદ્ન સાચું માલ્યા સાચા સિવાય કઈ નહિ તેવું એલ્યા છતાં નીચગેાત્રમાં આવવું પડયું. પણ કેમ મેલ્યા, તે કહે. ભુજ અકાલી, પગ ઠપકારીને સભામાં કેમ મેલ્યા તા ખીજાને હલકા પાડવા માટે? દેખાડવા માટે માલ્યા.
બીજાના તિરસ્કાર અંગે આત્મા નીચગેાત્ર બાંધે છે. કેમકે પરપરિણવ પરિવાદાદાèાત્સગ્રંચ મહને કમ નોવોત્રમને મોદિ કુમીન ( પશમતિ. ) આત્મક પેાતાની બડાઈ માનાથી અનેક ક્રોડા ભવા સુધી દરેક ભવાએ ભાગવવું પડે, તેવુ' નીચગેત્ર બંધાય છે. પણ આ ખ્યાલ જમાલિને રહ્યો ? તમારામાંથી એક તે સાધુ મારા જેવા લાવા ! તેમજ મારા જેવા તસારામાં કોઇ કાઈ નથી, જમાલિ સરખા શિષ્ય, ત્યાગી થયેલા જમાતી ભાણેજ આ વચના સભામાં ખેલે અને ગૌતમાદિને ઘાસ સમાન ગળે. તે શાના પ્રતાપે તેા અભિમાનના પ્રતાપે.
માટે શાસ્ત્રકારે જણાવ્યું કે, અભિમાનના આવેશ તમાને કબજામાં રાખશે તે તમને ખબર નહિ પડે. અને નખ્ખાઇ કાઢી નાંખશે. પ્રશસ્ત નિજ ા તે ધમની ઉન્નતિ માટે, પણ વ્યક્તિગત સબંધ ન હોય અભિમાન પણુ જે સૂક્ષ્મ ખારીક થશે તેા ઘાણુ કાઢી નાંખશે ! કેમ ? તા બ્રાહ્મી અને સુંદરીના દૃષ્ટાંતા જાણીએ છીએ! તેમાં શું હતું ?
ભરત–માહુબલિના જીવ પડેલા સાધુની વૈયાવચ્ચ કરનારને, બ્રાહ્મી સુંદરી જેવા જીવા તે અભ્યાસવાળા લબ્ધિવાળા. દુનિયામાં નિયમ છે જે વખતે રસાડાની વાત હાય તા રસાઇયાની વાત થાય. તેમ દરેક વખતે જે જે પ્રસંગ ડાય તે તેને લાયક જે મનુષ્ય હાય તા તેની પ્રશંસા થાય. આ તે સામાન્ય નિયમ,
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
- આગમત - અહિં વૈયાવચ્ચને પ્રસંગ છે ત્યારે ગુરૂ મહારાજ કહે છે કે આખા ગચ્છને શાંતિ સમાધિ આ બંને પ્રતાપે છે. માટે શાબાસ છે, દુનિયામાં નાને ભાઈ પરણતે હોય અને તેને ગીત ગવાતા હોય તે મોટા ભાઈને કંઈ લાગતું નથી. કારણકે અત્યારે તેના લગ્નને પ્રસંગ છે. * બ્રાહ્મી અને સુંદરીના જ વિચાર કર્યો કે જગતમાં જે સ્થિતિ છે તે સ્થિતિ અહિ ત્યાગીઓમાં છે તેમાં ફેર નથી. કેમ? તે કરે તેને ગામ, વખાણે કેણે? તે કરે તેને. આ બે વૈયાવચ્ચે કરનારા તેને આચાર્ય મહારાજ વખાણે છે. આપણને નથી વખાણતા વરતુમાં કઈ છે?
છતાં શાસકાર કહે છે કે એટલા વિચારમાં “કરે તેને વખાણે” તેટલામાં “પાર્થ હરે” કામ કરનારાને પક્ષ મનુષ્ય કરે તેમ આચાર્ય મહારાજ કામ કરનારને પક્ષ કરનારા છે. તેથી પ્રશંસા કરે છે. આનું ફલ શું આવ્યું? તે મિથ્યાત્વ ગુણઠાણે આવ્યા અને સ્ત્રીવેદ બળે આ વચન દુનિયામાં નવું નથી. તેમ છેટું નથી છતાં મિથ્યાત્વ ગુણઠાણું તથા સ્ત્રીવેદનું બંધાવવું થયું. અભિમાનને અંગે મને કેમ વખાણતા નથી? તેને કેમ વખાણે છે? બીજાઓ કરે છે તેથી વખાણે છે. | આચાર્યના મનમાં ગુણરાગ છે તેથી વખાણે છે. તે આવાય સમકિતની વૃદ્ધિ કરે છે. અને કરે તેને વખાણે તે આ વાકયે સમકિતને ઘાત કર્યો. મને કેમ વખા, પ્રશંસે નહિ? મારી શ્રદ્ધા કેમ ન કરી? બીજાના તિરસ્કારથી નિંદાથી અને આત્માની ઉત્કર્ષતાથી દરેક ભવે વેદતા વેદના અને અનેક ભવે ન છૂટે તેવું નીચ ગોત્ર બંધાય છે. આ જમાલી માનના વેગમાં તણાઈને મામા-સસરા ને તીર્થંકરની આગળ બોલતાં શરમાય નહીં. તે કહે કે આ જીવ અનાદિ કાળથી વિષયની, વિચારની, કષાયના આવેશેની પાછળ વેગથી દેડયો.
Page #180
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૩૦ ૨
૧
એક પ્રપંચ કરવા હાય તેા તેને ક્ષ્ગે એ ન વિચારે કે તેનું પરિણામ શું ? મલ્લિનાથજીના પૂર્વ ભવના વિચાર કરા! દીક્ષિત થયા, મિત્રો પણ સાથે દીક્ષિત થયા છે. ત્યાં ભાવના કરી કે હું વધારે તપ કરૂં. આ બધામાં હું માટે અને હું તપ વધારે કરૂ અહિં મોટા થાઉં, પારણાને દિવસે પેટ દુખાડયું. આ જે કર્યું તે અને પછી તપસ્યાની વૃદ્ધિ અ ંગે કરેલી માયા એ મિથ્યાત્વ અને સીંગાત્ર બંધાવ્યું. તેા પછી બીજી માયાનું પુછવું શું ?
જે માયા શાસનનું નખાદ વાળવા કે ઉથલાવવા માટે હાય તા તેનું શું થાય ? તીથંકરના જીવને સાધુપણામાં રહેલાને માયા લાગે છે, મિથ્યાત્વમાં અને સ્રીવેદમાં. પછી શ્રીજી માયાનું શું પૂછવું ? ધમની થતી હેલના થતી અટકાવવા માટે કરાતી માયા તે વાત જુદી ! પણ હેલના રૂપ ન હોય તે ધર્મના નામે માયા ન હોય. રદ્ધામૈવેધાહામ (ધારિ॰ અવૃત્ત) માલી પાસે કુલ લેવાં હાય તા એ વધારે લે, માણસને કહે કે પૈસાના કેટલા કુલ ? તેા પાંચ, તા પાંચના આપ! પાંચ પાંચ ર૭ લાવ. તે આ શું કહેવાય. તેનાં નિષેષ કર્યાં ?
ચૌદ રાજલેાકના અભયદાન રૂપ સાધુપણુ, તેમાં ઢાલ તેને અંગે શાસ્ત્રકાર કહે છે કે આ મુહપત્તી સારી એટલી ઈચ્છા અગી યારમાં ગુણુઠાણુંથી પાડે છે. તે કેમ ! મુહુપત્તી જયણાને માટે એ ત્યાં સુધી ઉપકરણ બુદ્ધિ, અને સારી ફંડ. આ શબ્દો માં લાગ્યા ત્યાં શું ? મુહુપત્તી–દાંડા જેવા ઉપકરણને અંગે સારા અને ક્રૂડ જેવા શબ્દો ધ્યાનમાં આવે તે અગીયારમાંથી નીચે પટકાય ?
જીવસમાસમાં કહેવામાં આવ્યું કે અગીયારમા ગુણુઢાણે ગયેલા લાલના ઉચે ત્રીજે જાય. સાધુ થયેલા પાંચ મહામતધારી ત્યાગી થઈ ને અગીયારમા ગુણુઠાણે ચડવા તેને લેબના ઉદય થી ? ત્યારે કહ્યુ કે ત્યાં મુહુપત્તી અને દાંડાને અંગે લેાભનું સ્થાન, ઉપકરણપણાની, જયણાના સાધનપણાની બુદ્ધિ રહે તેા ઉપકરણ, પશુ જ્યારે ડ–સુંદર ત્યારે કર્યાં ગયા ? તે। અગીયારમાથી
*
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬-૨
આગમજ્યોત ખસ્યા, એટલામાં કેટલું નુકશાન? તે અગીયારમાથી પડે ત્યાંથી પડતાં કે પહેલે જતાં વાર ન લાગે. . લેભ પણ કે? તે ફક્કડ, સુંદર શબ્દ માત્ર આ કેના અંગે નુકશાન? તે મનના વેગે, ક્રોધ, માન, માયા, લોભના વેગે તેની પાછળ ભમ્યા તેથી સંસાર થયે.
વિષય, વિચાર, વેગની પાછળ વેગથી દે પણ હવે તેને ઉદ્ધાર કયાં? તે વીતરાગની પાછળ વેગથી દેડે તો ઉદ્ધાર છે. વીતરાગની પાછળ વેગથી દેહવું એટલે શું? તે મને ગમે કે ન ગમે, મને સારું લાગે કે ન લાગે, મને ચે કે ન રુચે પણ વીતરાગ મહારાજ કહેતે કરવું જ જોઈએ. ગમ્યું તે ગાંગલી ઘાંચણનું કહેવું માને છે. તે તે અને વીતરાગ ભગવાનમાં ફરક કર્યો?
વીતરાગપણાની કીંમત કઈ? તે ગમે કે ન ગમે પણ એમનું વચન માનવા લાયક-કરવા લાયક
આ સિદ્ધાંતવાળા વીતરાગની પાછળ વેગથી વર્તનારા ગણાય. તે કેવા હોય છે. તે જણાવે છે કે માળવાને રાજા ચંડપ્રોત કૌશાંબીના રાજા શતાનીકની પત્ની મૃગાવતીનું ચિત્ર જોઈ ચલચિત્ત થઈ ગયે. તેથી રાજનીતિ, કુટુંબની આબરૂ, સગા-વહાલાને સંબંધ ન ગણ્યા અને સીધું માંગણું. હવે કાળજાની કાળાશમાં બાકી હશે ખરું?
દુનિયામાં લેણ-દેણમાં બાંધ છોડ હેય, પણ અમુકમાં બાંધછોડને કારણ ન હોય. બહેન-બેટીની માંગણી હોય! પણ વહુ કે માની માંગણી ન હોય! કેમ? તે તેમાં બાંધછોડને સંબંધ નહી. જ્યાં શતાનીક પાસે રાણીની માંગણી કરી ત્યારે સીધા નકારને જવાબ કહેવું પડે.
ત્યારે શતાનીકે કહેવડાવ્યું કે તારી માંગણીથી તારૂં નફફટ પણું છે. તેને રાજાપણું કે નીતિ કે ધર્મને પણ ભય નથી ! એક માણસ એક વખત ના થયા તેને પાછળના ભાગે વાળ. તે નાગે
Page #182
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૨ કહે છે કે મારે છાંયડે થયે. તેને જવાબ દેવામાં વાંધો આવતે નથી, પેલાએ શતાનીકે કહેવડાવ્યું છતાં ન ગણકાર્યું. પણ ચૌદ મુકુટબંધ રાજા કહેવાય પણ કેવા! તે જેમ કૃષ્ણ મહારાજે પોતાની પુત્રીને જેમ જણાવ્યું કે તેને ગમે ત્યાં પરણાવીશ તથી તારા દેશમાં રાણીપણું પણ મારી સભામાં દાસી ગણાઈશ, તેમ આ ચૌદ રાજાની સ્થિતિ જાણવી.
ચૌદ મુકુટબંધ રાજાના લશ્કર સહિતના લશ્કર સાથે લડવા આવ્યું. દુરાચારીના સાથમાં સાથ આપનારા મળશે. શતાનીક
ન્યાયને અંગે પ્રામાણિક હતું છતાં તેને અંગે સથવારે કોઈ નહીં. કાલની વિષમતાએ શતાનીક મરી ગયે
હમૃગાવતીની વલે? શી પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે ધર્મને કરવાવાળા, શીલને પાળવાવાળા તે નિબુદ્ધિ થાય તે પિતાનું કાર્ય ન કરી શકે. આ બાજુ મૃગાવતીએ કહેવડાવ્યું કે, હવે હું તારે આધીન છું ને મારું રક્ષણ કરનાર નથી તેથી તારે શરણે આવી.
ચંડપ્રદ્યોતના કહ્યા પ્રમાણેની કબુલાતના અર્થમાં વાકયને લઈ ગયે. પેલીએ કહ્યું કે મારે કુંવર બાળક છે માટે આ શહેર મજબુત થવું જોઈએ. ભંડાર ભરા જોઈએ. ચંડપ્રદ્યોતને ઉજજ. યિનીથી ઈટે લાવીને કિલ્લે બંધાવ્યું, ભંડારે પણ ભરી દીધા ત્યારે મૃગાવતી કહે કે હું તારે શરણે! શાના માટે? તે બચાવને માટે, પણ મારું જીવન બગાડવા માટે નહીં. ત્યારે ચંડઅદ્યતન વિચારે કે માયાના વચનમાં બનાવી દીધું ત્યારે ચંડપ્રદ્યોતને દેખ્યું કે હવે આધીન થઈને શરણાગતિ થઈ ગઈ છે, તે ચેકસ ત્યારે આને તે હું તારે શરણે બચી શકું પણ તારૂં કશું કરવા માટે નહીં, હવે ચંડપ્રદ્યોતનની બુદ્ધિ એવાઈ ગઈ. દુનિયા કહે કે રાંડ બનાવી દીધે, હવે એના મનમાં વેગ કેટલે? ચારે બાજુ ઘેરે ઘાલીને બેઠા છે. આ વખતે ચંડપ્રદ્યોતનનું ચંડપણું કેટલું?
હવે તેટલામાં મહાવીર મહારાજ સમવસર્યા. ત્યારે મૃગાવતી દરવાજે ખેલીને નીકળી, ત્યારે રાજા અડકયે નહીં. સમવસરણમાં
Page #183
--------------------------------------------------------------------------
________________
આગમત
રાજા અને મૃગાવતી પર્ષદામાં સાથે બેઠા. શહેરમાંથી સમવસરણમાં જઈ શકે અને સમવસરણમાંથી શહેરમાં જઈ શકે તેમાં રોકટોક નેહીં. આનું નામ વિતરાગની પાછળ દેડ ગણાય. આનું નામ ધમની પાછળ દો ગણાય. જન્મ સફળ કરવો હોય તે વીતરાગની પાછળ દેડે
વીતરાગ મલતા નથી વિતરાગ વિનંતિ સ્વીકારતા નથી. વાત સાંભળતા નથી, તે કંઈ કહેતા નથી. આવા વીતરાગ તે તેમની પાછળ દોડવાનું કયે રસ્તે ? તે તેમના વચનને અંગે વિતરાગના વચનને જેઓ આદર કરે છે તે આત્માના હિતની ઈચ્છાવાળા આત્માના હિતની ઈચ્છાળે વીતરાગના વચનેને આદર કરે તે તેને તીર્થકર ગુરૂ અને ધર્મની આરાધના થયેલી છે.
મારે વીતરાગના વચન પાછળ દોડવાવાળે મનુષ્ય દેવ ગુરૂ ધર્મને આરાધવાવાળે થાય જે આ પ્રમાણે આરાધના કરે તે મક્ષસુખમાં વિરાજમાન થશે.
ધ્યાનમાં લેવા જેવું { . કેઈ દિવસ વીતરાગને જન્મ ન થાય, 8
જમ્યા પછી ભલે વીતરાગ થાય! છે
વિતરાગ હોય ને જન્મ થાય એવું બને છે છે જ નહીં! કર્મ વગર કેઈને જન્મ થાય છે છે જ નહીં, દરેક જીવને કર્મ અને તેના પરિ.૨ 8 ણામરૂપ રાગ-દ્વેષ હેય જ! છે એટલે વીતરાગના શાસનની આરાધનાથી 8 રાગ-દ્વેષ દૂર કરી કર્મના બંધને દૂર કરવા
- મથવું જેથી જન્મ-મરણની ઘટમાળ ન ચાલે. છે I ! –શ્રીભગવતીસૂત્ર વ્યાખ્યાને ભા. ૨માંથી
-
:
-
Page #184
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
વીનિ. સ. ૨૪૯૬
વિ. સ. ૨૦૨૬
जिणो भासेइ
अरिहा तित्थयरे
આદ્ય
ઉ૫દેશ ક
તીર્થંકર ભગવાન જ કેમ ?
S
આગમા સ૦ ૧૯
વર્ષ ૪ પુસ્તક ૩
ઉપદેશપ્રવત્ત ક પરમાત્મા પરમેશ્વર
ત્રિકાલજ્ઞાની ભગવાન્ જિનેશ્વર મહારાજાએજ સ્વયં સંબુદ્ધ પણાના પ્રતાપે આ સંસારને સમુદ્ર જેવા દાવાનલ જેવા અને ભયંકર જગલ જેવા જાણ્યે, માન્યા અને તેને લીધેજ તેનાથી પેાતાના આત્માના બચાવ કરવા જગના કોઈપણ અન્ય જીવાથી વનમાં નહિ મ્હેલાતા એવા ત્યાગમાંજ નિરૂપાષિતા અને પરમ સુખ છે એવી માન્યતા નક્કી કરીને ક ંચન આદિ વ્યાવહારિક પદાર્થો શ્રી પુત્ર આદિ કૌટુંબિક પદાર્થો શરીર આદિ આત્માની સાથે લાગેલા પદાર્થો યાવત્ તે સર્વના સચેાગે અવનવા ભવ ધરાવત્તન ૨૫ વેષ પરાવર્તન કરાવનારા કર્માંના સૂક્ષ્મપુદ્ગલા સવ થા ત્યાજ્ય છે, એવી માન્યતાને આગળ કરી સયમમાગ ને આદરે છે,
જગના જીવા અનેક પ્રકારના પેાતાના વ્યવહારમાં લીન
Page #185
--------------------------------------------------------------------------
________________
આગમપાત દાવાને લીધે તેમને સ યમમાગ ને આદરવાની ચિ'તા ક્યાંથી લાગે ? પણ સયમમાગ ના અંગીકાર કરવા એ આ સંસારના ત્યાગ કરવાથી અથવા પાતે દુઃખરૂપ, દુઃખહેતુક અને દુઃખલક તરીકે માની દીધેલા આરભ પરિગ્રહ અને વિષય કષાયના ત્યાગ ક્યાંથી જાણે? વિપક્ષી થઈ વિાષી થયા ન હેાય એમ ગણીને અનેક પ્રકારના પરીષહા અને ઉપસગેર્વાંના વરસાદ વરસાવે છે.
છતાં ત્રિલેાકનાથ ભગવાન તીર્થંકરો તા અનેક જન્માર્થી જગતના ઉદ્ધારની ભાવનાવાળા હૈાવાથી તે જગતના અજ્ઞાન પ્રાણી. એએ કરાતા ઉપસર્યાં અને જાણે કાલપુરૂષ પણ જાણે ભવસ્થિતિ અને કાયસ્થિતિ રૂપ પાતાના ૫'જામાંથી (જેને આધીન નિગેાદથી માંડીને સર્વ પ્રકારના જીવા રહેલા છે.) આ નિકળી જવા તૈયાર થયેલા મહાપુરૂષને જાણે પાછા પાડી પેાતાના કબજામાં લેવા મથતા હાય, તેમ શીત ઉષ્ણ વગેરે દ્વારા અનેક પ્રકારની પીડા ઉપજાવે તા પણુ માક્ષના માગ થી આત્માને પતિત થવાના પ્રસંગ તો દૂર રહ્યો, પણ વધતાં અટકી જવાને પણ પ્રસંગ નહિ' ઉભા થવા દેતાં તેજ ઉપસર્ગો અને પરીષહેાના જોરેજ તેની સાથે વધવાની હાડ કરી ન હેાય તેવી રીતે માક્ષમાર્ગની સીડી ઉપર સપાટે ચઢવાના વેગ મેળવે છે, તેમજ વર્ષો સુધી અખંડધારાએ આત્માના ઉદયના મા માંજ વધતા પરિણામને આધારે પરોપકારી જગત્ પરમેશ્વર અનાદિકાલથી પ્રવાહે કરીને લાગેલાં જ્ઞાનાવરણીય આદિ ધાતિકાના અંધ ઉદીરણા અને સત્તાથી નાશ કરી નાંખે છે. અને વાદલની ઘટા જેમ પવનના પ્રમલ, પ્રયાણુથી નાશ પામે ત્યારે સહસ્ર કિરણ સૂર્યનારાયણ પ્રકાશી સ જગા ઉદ્યોત કરી દે છે, તેવી રીતે વાઇલની ઘટા જેવાં ઘાતિકર્મનાં ક્ષય થવાથી આત્માના સ્વભાવ રૂપ એવા કેવલજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે અને તે કેવલજ્ઞાન-દન પેાતાની પ્રગટતાના સમયથી સકલ રૂપી અરૂપી સૂક્ષ્મ ખાદર દૂર નજીક આંતરવાળા કે આંતરા વગરના સર્વ પદાર્થોના સાક્ષાત્કાર કરે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
વૃષ ૪-૫, ૩
૧૬૩પરમ પુરૂષ પરમાત્માની ભાવના
ત્રિલેકનાથ ભગવાન તીર્થંકર પરમાત્માને જ્યારે આત્માના ગુણેને આવનાર સમગ્ર કર્મને પહેલાં તે નાશ થઈ આત્માના ગુણે સર્વ પ્રકારે સર્વે પ્રકાશિત થાય છે, ત્યારે જ તે પરમાત્માને જગતના સર્વ જીવનું જન્મ જરા મરણ રોગ શેક આધિ અને ઉપાધિથી વ્યાસપણું અને તે સર્વનું કારણ જે અજ્ઞાન તે ટાળવાની દયા જાગૃત થાય છે. સામાન્ય રીતે જગમાં પણ પરદુઃખને સમજનાર મનુષ્ય તે દુઃખી મનુષ્યના દુખને ટાળવા માટે શક્તિ પ્રમાણે પ્રયત્ન કર્યા સિયાય રહેતું નથી. તે પછી ત્રિલોકનાથ તીર્થકર ભગવાન જ્યારે જન્મ-જરા આદિના કારણભૂત કર્મોના બંધનથી રહિત થઈ ગયા હોય અને શેષ જગના સર્વજીને જન્મ–જરા-મરણારથી વ્યાપ્ત થએલા દેખે તો તેમના ઉદ્ધાર માટે ભગવાન પરમાત્મા પ્રયત્ન કરે તેમાં આશ્ચર્ય નથી. પરમાત્મા કેવલી થાય ત્યારે જ ઉપદેશક કેમ ?
જો કે તીર્થંકર પરમાત્માએ પિતાના છેલ્લા ભવમાં આવે ત્યારે ગર્ભદશાથી પણ મતિ કૃત અને અવધિ એ ત્રણે જ્ઞાને ધારણ કરનારા હેય છે, કેઈપણ કાલ એવું થયું નથી થતું નથી કે થશે પણ નહિ કે ભગવાન જિનેશ્વર દે સહાય તે ભાવથી આવેલા હોય તે પણ મતિ શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન ધારણ કરનારા ન હોય. અર્થાત્ સર્વ કાલ સર્વ ક્ષેત્રના સર્વ તીર્થ. કર મહારાજા ગર્ભદશાથી ત્રણે જ્ઞાન ધારણ કરનારા જ હોય છે.
આ ઉપરથી એ પણ નક્કી થયું કે સર્વકાલ અને સર્વ ક્ષેત્રના સર્વ તીર્થકરે પહેલા ભવથી જ સમ્યગદર્શનને સાથે જ લાવે છે. કેમકે સમ્યગદર્શનના સહચાર વિના સમ્યગજ્ઞાનની હયાતી હોયજ નહિં. અથવા મિથ્યાદર્શન એટલે તત્વની શ્રદ્ધા રહિત દશામાં, સમ્યગજ્ઞાન હે જ નહિ. સમ્યગુદર્શન અને સમ્યગજ્ઞાનને સહચારી. પજ છે. એ બને વિા માથાદી છે. એક વિના પણ
Page #187
--------------------------------------------------------------------------
________________
આગમત જ નહિં જેમ સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન ન હોય અને સમ્યજ્ઞાન વિના સમ્યગ્દર્શન ન હોય તેમ સમ્યગ્દર્શન હોય ત્યાં મિથ્યાજ્ઞાન કે મિથ્યાદર્શન હોય ત્યાં સમ્યગજ્ઞાન પણ નજ હેય.
એટલું જરૂર છે કે સમ્યગ્દર્શન ક્ષાપશમિક ઔપશમિક અને ક્ષાયિક એમ ત્રણ પ્રકારે છે. તેમાં તીર્થંકર પરમાત્માને જીવ પહેલા ભવમાં તીર્થકર નામકર્મની નિકાચના કરે ત્યાર પછી ઔપશમિક સમ્યકત્વ કે જે માત્ર બે ઘડીની સ્થિતીવાળું અને મિથ્યાત્વને લાવવાવાળું છે, તેવા તે ઔપથમિક સમ્યક્ત્વને નિકાચના પછીના પહેલા ભવમાં કે તીર્થંકર પરમાત્માના ભવમાં ધારણ કરતા નથી.
ત્રિલોકનાથ તીર્થકર ભગવાને તીર્થકર નામકર્મની નિકા. ચના કર્યા પછી મુખ્યતાએ ક્ષાયિક સમ્યક્ત્વવાળા હોય અને કદાચ ક્ષાપશમિક સમ્યકત્વ કે જેમાંથી ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ થયા વિના રહે નહિં, તેવા ક્ષાપશમિકસમ્યકત્વને ધારણ કરનારજ હોય છે.
જો કે શાસ્ત્રોમાં ઉપશમશ્રેણિ અને ઉપશાન્ત ગુણઠાણે પણ તીર્થકર નામકર્મની સત્તા માની છે, પણ તે સત્તા સામાન્ય તીર્થકર નામની સમજવી, પણ નિકાચિત તીર્થકર નામકર્મની સત્તા ઉપશમણિ કે ઉપશાન્ત મહેમાનવાની નથી. અને સામાન્ય તીર્થંકરનામ કર્મની સત્તા તે મિથ્યાત્વ ગુણઠાણે પણ હોય છે, અને હાય તેમાં આશ્ચર્ય નથી. કારણ કે તીર્થંકર નામકર્મની સ્થિતિ અંતઃકોટાકેટી સાગરોપમની છે.
અને અંત સાગરોપમ કોટાકેટીને કાલ કઈ જીવની અપેક્ષાએ પણ સમ્યકત્વને રહેવાને હેયજ નહિ અને ક્ષાયિકસમ્યક્ત્વ તે ત્રણ ચાર ભવથી વધારે ભવ કરાવનારાજ થાય નહિ.
જો કે તિથીની ગતિમાં પણ તીર્થકર નામકર્મની સત્તા માની છે પણ તે તીર્થકર નામ કર્મ અનિકાચિત હેય તેજ
Page #188
--------------------------------------------------------------------------
________________
૪-પુ. ૩
૧૬૫
તિય ચ ગતિમાં તે જીવ જાય. પણ તીથ કર નામકમની નિકાચના કર્યાં પછી કાઈ પણ જીવ તિયંચની ગતિમાં જાયજ નહિ', જેમ ક્ષાયિકસમ્યક્ત્વને પામેલા જીવ હાય તે જો કે વ્હેલાં આયુષ્ય ખાંધ્યું હાય છતાં એટલે તે ભવમાં મેાક્ષ ન જાય એવા છતાં પણ ક્ષાયિક સમ્યક્ત્વ પામે, પણ એટલું તેા નકકીજ કે જે જીવે ક્ષાયિકસમ્યક્ત્વને પામવા વ્હેલાં પણ તિયંચનું આયુષ્ય ન ખાંધ્યું હાય તેજ જીવ ક્ષાયિકસમ્યક્ત્વને પામી શકે.
તેવી રીતે શ્રીતીથકર નામકમની નિકાચનાને અંગે પણ એટલું તે ચાક્કસ સમજવું કે શ્રીજિનનામ નિકાચના મનુષ્ય ભવમાંજ થઈ શકે છે અને બીજા તિય ચદિલવામાં દેશવિરતિ સાથેના સમ્યગ્દશ ન અને સમ્યગજ્ઞાન છતાં પણ શ્રીજિનનામકની
નિકાચના થતી નથી.
વળી જેમ ક્ષાયિકસમ્યક્ત્વ પામેલા જીવતિય ચગતિમાં જતે નથી, તેવી રીતે જિનનામને નિકાચિત કરનાર જીવ પશુ તિય ચની ગતિમાં જતાજ નથી. પણ ક્ષાયિક સમ્યક્ત્વવાળા અસંખ્યાત વના આયુષ્યવાળા યુગલીયામાં જાય છે, પણ જિનનામક ને નિકાચિત કરનારા તા ત્યાં પણ જતે નથી.
આ બધાની મતલબ એ જ કે ભગવાન જિનેશ્વર મહારાજાએ વ્હેલા ભવથી મુખ્યતાએ ક્ષાયિક કે ક્ષાયેાપશમિક, સમ્યક્ત્વને સાથે જ લાવે છે, અને જ્ઞાન તા ઔપમિકભાવનું હાતું જ નથી, અને ક્ષાયિકભાવના જ્ઞાનવાળાને જન્મ લેવાના હાતા નથી, માટે ક્ષાયેાપશમિકજ જ્ઞાન સાથે લાવે છે.
એટલે ભગવાન્ જિનેશ્વર મહારાજાએ ગભ દશાથી ક્ષાયિક કે ક્ષાાપશમિક સભ્યજ્ઞાનવાળાજ હાય છે અને જ્યારે તે ભગવાન્ સયમને ગ્રહણ કરે છે, ત્યારે તે તેઓને મનઃપય જ્ઞાન ઉત્પન્ન થાય છે. આટલી બધી ઉંચી સ્થિતિમાં આવ્યા છતાં પણ તે ખીજા અજ્ઞાની કે સામાત્ય ગુણવાળાઓને
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૬
આગસયાત
ધર્મોપદેશ આપી સન્માગ દેવા દ્વારાએ કેમ તારતા નથી?
આ શંકા જરૂર થાય તેના સમાધાનમાં સમજવાનું કે જેમ દેવતાની સિદ્ધિદ્વારા મહામારિને નિવારવાની શક્તિવાળા ઉપકારી પુરૂષ સામાન્ય રીતે તે મહામારિને નિવારવાના બાહ્ય ઉપચાર જાણુતા હાય અને દેવતાના સાધનામાં થાડા વખત તે સામાન્ય ઉપાય ન થાય અથવા ન કરે તેમ ત્રિલેાકનાથ ભગવાન્ તીકર ભગવાના કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તીથ ને સ્થાપીને તે તીથ પ્રવર્તાવવા દ્વારા જે અમાઘ ઉપાય ભવ્યજીવાને સંસાર સમુદ્રથી ઉદ્ધરવા માટે કરવાના છે તેને અંગે કેવલજ્ઞાન ઉત્પન્ન થવા દ્વારા પ્રયત્ન કરી તીથની સ્થાપના કરવામાં તેએ કટીબધ્ધ રહે છે. શ્રી લલિત વિસ્તરાના આકાલ”ના ખુલાસા.
ભગવાન શ્રીજિનેશ્વરમહારાજાએ જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે સામાન્યથી સમ્યક્ત્વ થયા પછી અને નિયમિતપણે વરખેાધિ પ્રાપ્ત થયા પછી પરોપકાર કરનારા કે પરોપકારની નિયમિત પ્રવૃત્તિવાળા હાય છે, તે પછી ભગવાન શ્રીહરિભદ્ર સૂરિજી મહારાજ પ્રણિપાત દંડકની વ્યાખ્યા કરતાં આજ્ઞાખેતે પાર્થવ્યસનિનઃ એમ શ્રીતીથ કરમહારાજાઓનુ સ્વરૂપ જણાવતાં ભગવાન શ્રીજિનેશ્વરમહારાજાઓને સ`કાલમાંજ પરોપકાર કરવાના વ્યસનવાળા કેમ જણાવે છે ? અર્થાત્ શ્રીજિનેશ્વરભગવાન સુ કાલ એટલે સમ્યક્ત્વ પામ્યા હાય કે ન પામ્યા હાય તાપણુ સર્વકાલમાં પરોપકારને કરવાવાળાજ હાય છે, એમ માનવું કે સામાન્યથી સમ્યક્ત્વની અનુક ંપાને લીધે અને વિશેષે વરમેાધિ થયા પછી પરીપકારમાં રમણતાવાલા હાય છે એમ માનવું?
આ શકાના સમાધાનમાં પ્રથમ તા સ શબ્દથી વિવક્ષિત સવ લેવાથી સમ્યક્ત્વ વરમાધિથીજ પરોપકારી કહી શકાય, ભગવાન જિનેશ્વરના જીવાથી કોઈ જીવને પણ કોઈ કાળે અપકાર થયા નથી, પણ પોપચાર નિયન્તિ થયા છે. એમ તો ટાઈપણ
Page #190
--------------------------------------------------------------------------
________________
વર્ષ છે, કે ભગવાન મહાવીર મહારાજાના ભવેના વર્ણનને જાણનારે તે કહી શકે જ નહિ.
ખરી રીતે તે આ બધું વર્ણન ભગવાન તીર્થકર ભવને અંગેજ સર્વકાલને માટે લાગુ કરવાનું છે, અર્થાત્ જ્યારે જ્યારે જે જે તીર્થકરે થાય તે તે જે તીર્થંકરપણાના જન્મમાં આવા સ્વરૂપવાલાજ હેાય છે, અને તેથી સમ્યકત્વ કે વરાધિની પ્રાપ્તિથી થતી પરે કારિતાની નિયતામાં ત્યાંજ જણાવેલું પહેલાનું અશુદ્ધ પણું તથાભવ્યત્ત્વને અંગે ઘાતકર્મના લઈ શકાય છે.
તેવી રીતે તીર્થંકરભવને અંગે ઘાતિકર્મના ક્ષયની પહેલાની અવસ્થાને અશુદ્ધભવ્યતાની સાથે સરખાવી શકાય તેમ છે, અર્થાત એક તીર્થકરની સર્વ અવસ્થાને અંગે “આકાલ” પદ લગાડવું હોય તે વિવક્ષિત સર્વકાલ લે, વ્યાખ્યાથી વિશેષ સમજે પણ મૂલશબ્દ માત્રથી વિરૂદ્ધ ન બોલવું અને સર્વતીર્થકરોના અત્યભવની અવસ્થાની અપેક્ષાએ લઈએ તે એ પદ નિરૂપચરિતપણે નિરવશેષ સર્વને કહેનાર થાય છે.
અર્થાત અને અપેક્ષાએ સમ્યકત્વ વરબધિથી કે અંત્યભવમાં પર પકારિપણુ કે પરોપકારિપણુ જ હેય એમ લેવામાં કઈ વિરોધ નથી.
ભગવાન જિનેશ્વરે જન્મથી ઇદ્રાદિકેથી આરાધ્ય કેમ ?
જેને જનતામાં એ વાત તે જાણીતી છે કે કઈ પણ જીવ અનાદિથી કર્મરહિત નથી, અથવા કમરહિત થવાના સાધને જે જ્ઞાનાદિ છે તે વાળે પણ અનાદિથી નથી. જે કંઈપણ એક કે અનેક જીવને અનાદિથી શુદ્ધ કે શુદ્ધપણના સાધનને ધરાવનાર માનીએ તે પછી સર્વજીને તેવા કેમ ન માનવા? અથવા જીવન તત્વ એક રૂપે કેમ માની શકીએ ? તેમજ કેટલાક આત્મા અના
Page #191
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત દિથી મલિન જ હોય અને કેટલાક આત્મા અનાદિથી શુદ્ધજ હાય એમ જીવપણાની સર્વમાં સરખાવટ છતા કયા કારણથી માનવું?
આત્માને સ્વભાવ જે કર્મ કરવાને અને કરેલા કર્મના ભેગે ભોગવવાને જ છે તે પછી જે છ અનાદિથી શુદ્ધ હેય, તેને તે સ્વભાવ તે કઈ પણ કાલે હતું જ નહિ એમ માનવું પડે. અને તેનું કારણ પણ કાંઈક જુદું માનવું પડે. શુદ્ધ શબ્દ જ તેઓને લાગુ પડી શકે કે જેઓ પહેલાં અશુદ્ધ હેય. કેમકે ભૂતકલને ફક્ત પ્રત્યય લાવીને શુદ્ધ શબ્દ બનાવતાં શુદ્ધ થવાની ક્રિયાને વર્તમાનકાલ થયેલ હતું એમ માનવું પડે. અનાદિ શુદ્ધ આત્માઓ કેમ ન માનવા?
કદાચ એમ કહેવામાં આવે કે જેના હિસાબે જેમ આત્માના આઠ રૂચક પ્રદેશ અનાદિકાલથી મિથ્યાત્વાદિ વિનાના માનવામાં આવે છે. અને તે જ કારણથી તે આત્માના આઠ રૂચક પ્રદેશને કેઈપણ ઘાતી કે અઘાતી કર્મ લાગતાં નથી, અને તેથી જ તે આઠ રૂચક પ્રદેશોને કેઈપણ જાતના ઘાતી કે અઘાતી કર્મને લેગવવાનું રહેતું નથી. એવી રીતે કેઈ આત્મા તે અનાદિથી મિથ્યાત્વાદિ વિકાર વગરને હોય અને તેને ઘાતી કે અઘાતી, કર્મ ન વળગ્યાં હોય અને તેથી તે આખે આત્મા અનાદિથી શુદ્ધ હેય તેમાં આશ્ચર્ય શું? આ કહેવું વ્યાજબી નથી.
કારણ કે આઠ રૂચક પ્રદેશ સિવાયને આખે આત્મા ખલખલતા ઉના પાણીની પેઠે ચલાયમાન હોવાથી કમને બાંધે ભગવે અને મિયાત્વાદિવાળે હેાય છે. અને તે આઠ પ્રદેશને ઉપયોગ જુદે નથી, તેમજ તેની શુદ્ધિને પણ કંઈ ઉપગ નથી, તે તે પ્રદેશને સ્વતંત્ર ઉપગ અથવા તે ચારિત્રાદિગુણ નથી અને તેથી જ નથી તે કેવલજ્ઞાનને અનાદિભાવ મા કે નથી તે સમ્યક્ત્વના ભેમાં પારિણમિક ભાવ દાખલ કર્યો.
Page #192
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
કદાચ શાસ્ત્રકારોએ જણાવેલા ભાવે અશુદ્ધ આત્માની અપેક્ષાએ જ માનીયે અને જેમ અનન્ત વખત દરેક જીવને નવશૈવેયકમાં ઉત્પત્તિ માની છતાં તે પક્ષ વ્યવહારરાશિમાં અનંતકાલથી આવેલા જીવને અંગે તે ઉત્પત્તિ ગણી અને અવ્યવહાર રાશિવાળા જાને બાદ કરવામાં બાધ આવતું નથી. તેમ ક્ષાયિક ઔપશમિક આદિ ભાવના નિરૂપણમાં તેવા અનાદિ શુદ્ધ જીવે બાદ કરાય તે અડચણ શી? પણ શાસ્ત્રના શ્રદ્ધાવાળા અને સમજદાર મનુષ્યથી આમ કહી શકાય જ નહિ, - કારણ કે પ્રથમ તે મતિઅજ્ઞાનાદિ અનાદિની સ્થિતિ વગેરે અવ્યવહારરાશિને જેમ જણાવનાર એ ચેકનું છે, તથા ચારિત્રથી જ નવરૈવેયકે જઈ શકાય, અને તે ચારિત્ર મનુષ્ય ગતિમાં હોય, અને તે ચારિત્રવાળો પણ મનુષ્ય ભવ પણ અનન્ત કાલ વ્યવહારરાશિમાં પર્યટન કરનારને જ મળે, તે અપેક્ષાએ વ્યવહારરાશિમાં અનન્તકાલથી આવેલા માટે જ તે રૈવેયક પ્રાપ્તિને જણાવનાર સૂત્ર હોય તેમાં આશ્ચર્ય નથી, પણ અનાદિથી શુદ્ધ આત્મા કેટલાક હોય એવું સૂચન કરનારૂં કઈ પણ સૂત્રનું એક પણ પદ છે
નહિ.
શાસ્ત્રાનુસારે શ્રદ્ધા રાખનાર મનુષ્ય કોઈ પણ પ્રકારે અનાદિ શુદ્ધ આત્મા હોય એમ માની શકે જ નહિ.
વળી અવ્યવહારરાશિનું કે અનન્ત વખત રૈવેયકની પ્રાપ્તિ અનન્તકાળથી વ્યવહારવાળાને જ હેય તે વાતનું શાસ્ત્રકારોએ કઈ પણ જગો પર ખંડન કર્યું નથી, પણ અનાદિકાલથી શુદ્ધ આત્મા હઈ શકે એનું તે સ્થાને સ્થાને ખંડન કરવામાં આવેલ છે અર્થાત્ આ અનાદિ શુદ્ધ આત્મા ન હોઈ શકે એ હકીક્ત આજ્ઞા ગ્રાહ્ય તરીકે થઈયે તેયે ખોટું નથી. આજ્ઞાગ્રાહ્ય અને હેતુ ગ્રાહ્યનું સ્થાન–
જૈનજનતામાં આજ્ઞા ગ્રાહ્ય અને હેતુગ્રાહ્યા એવી રીતે બે પ્રકારના ૧૨
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૦
આગમત પદાર્થો છે એમ જાહેર થાય છે, પણ તેમાં કેટલાકની માન્યતા એવી છે કે જે જે પદાર્થો જાણવામાં હેતુયુકિત ન લાગી શકતા તે પદાર્થોને આજ્ઞાશાહી માનવા હેતુગ્રાહી નહીં જેને જાણવામાં હેતુ યુક્તિ પ્રવેશ થઈ શકે તે પદાર્થોને આજ્ઞાઝાા ન માનવા, પણ હેતુ ગ્રાહૃા જ માનવા, આવી જે કેટલાકની માન્યતા છે તે શાસ્ત્રનું તત્ત્વ સમજણ પૂર્વકની નથી.
કેમકે પ્રથમ તે તેઓના હિસાબે આજ્ઞા એટલે આગમ અર્થાત્ આમ વચન, તેનું જે લક્ષણ છે કે પ્રત્યક્ષ અને અનુમાનથી સિદ્ધ થયેલા અને આગમથી કબુલ થયેલા પદાર્થને બાધ કરનાર ન હોય તે આગમ કહેવાય, તે લક્ષણ માનવુંજ મુશ્કેલ પડશે. વળી સૂત્રની વ્યાખ્યા કરનારાઓએ ધર્માસ્તિકાય આદિ પદાર્થોને આગમવચનથી સાબિત કરીને પણ તેની સિદ્ધિ માટે સ્થાને સ્થાને પ્રયોગ કરી એટલે અનુમાને કરીને તે પદાર્થો સાબિત કર્યા છે તે અગ્ય કરે, કેમકે એ ઉપરથી ધર્માસ્તિકાયાદિ પદાર્થોને વ્યાખ્યાકારાએ આગમગ્રાહ્ય પણ માન્યા અને મનાવ્યા તથા અનુમાનેથી સાબિત કરી યુક્તિ અને હેતુ ગ્રાહ્ય પણ મનાવ્યા.
આ બાબતમાં ચૂર્ણિકાર વગેરે વ્યાખ્યાકાર મહારાજાએ જેમ જણાવે છે. તેમજ શાસ્ત્રાનુસારીઓએ માનવું ઉચિત છે. તેઓશ્રી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સર્વ પદાર્થો આગમ એટલે આજ્ઞાથી ગ્રાહ્ય એટલે માનવાના તે છે, પણ તેમાં કેટલાક પદાર્થો એવા છે કે જેની સાબિતી યુક્તિ કે હેતુ દ્વારા પણ કરી શકાય તેથી વ્યાખ્યા કરનાર દરેક આજ્ઞાગ્રાહી એવા પદાર્થોમાંથી જે પદાર્થોમાં હેતુ યુક્તિ લાગી શકે તેમ હોય તેમાં આજ્ઞાથી સિદ્ધપણું સમજાવવા સાથે હેતુ અને યુક્તિથી પણ સિદ્ધપણું સમજાવવું. અને એવી રીતે જે પદાર્થોમાં હેતુ યુક્તિથી સિદ્ધ ન થઈ શકે તેવાજ પદાર્થોને આજ્ઞાગ્રાહ્ય જણાવતાં આજ્ઞા એટલે આગમ માત્રથી ગ્રાહ્ય એટલે માનવા લાયક છે. એમ જણાવવું, પણ જે પદાર્થ શાસ્ત્રમાં નિરૂપણ કરેલા હોય અને તે આજ્ઞાથી સિદ્ધ રહેલા પદાર્થની
Page #194
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
૧ળી જે હેતુ યુક્તિથી સિદ્ધ થતી હોય તે તે પદાર્થોને આજ્ઞાગ્રામ છે એમ જણાવવા સાથે હેતુ અને યુકિતથી પણ તે સિદ્ધ કરી દઈ તે પદાર્થોને યુકિત ગ્રાહ્ય તરીકે જરૂર જણાવવા જોઈએ.
અર્થાત્ આજ્ઞાગ્રાહ્ય પદાર્થો જે યુકિતથી સાબિત થતા હોય તે જરૂર વ્યાખ્યા કરનારને તે પદાર્થોને યુકિતથી સાબિત કરવા જોઈએ, એ વિધિ છતાં જેઓ તેમ ન કરે અર્થાત્ આજ્ઞાથી જાણેલા અને માનેલા પદાર્થોમાં યુકિતથી સિદ્ધ થાય તેમ છતાં હેતુ-યુકિત ન લગાડે તે તે શાસ્ત્રની વ્યાખ્યાની જે વિધિ શાસ્ત્રોક્ત છે. તેના વિરાધક થાય છે, એ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે આજ્ઞાગ્રાહ્ય એ વ્યાપક છે યુકિતગ્રાહ્યતા વ્યાપક છે. અને આજ્ઞાગ્રાહ્ય અને યુકિત ગ્રાહ્યતાને પરસ્પર વિરેધ રહેતું નથી અને છે પણું નહિ.
તેથીજ વ્યાખ્યાકાર શ્રી હરિભદ્રસૂરિજી વગેરે મહાપુરુષે આવશ્યકાદિની વ્યાખ્યા કરતાં તે તે પદાર્થોનાં સ્વરૂપ શા દ્વારા જણાવી યુકિત દ્વારા સાબિત કરવા માટે અનુમાનથી પ્રયોગ કરી સાબિતી કરે છે. આ અપેક્ષાએ પ્રાચીનકાળમાં વનસ્પત્યાદિની સચેતનતા કેવલ આગમગ્રાહ્ય અને યુકિતગ્રાહ્યા હોય છતાં વતન માનમાં તેની સચેતનતા આગમ અને અનુમાનની સાબિત કરવાની સાથે લૌકિકપ્રત્યક્ષથી સાબિત કરીને કે તેને દાખલ કુપ્રાચનિકને નહિ, પણ લૌકિકશાને આપી સમજાવે છે તે શાસ્ત્રની વ્યાખ્યાશૈલીની વિરાધન કરે છે એમ નથી. ઉલટું જેએ વ્યાખ્યાશેલીમાં પિચા છે કે પશ્ચાત છે એમ કહેવું પડે, વનસ્પતિની સચેતનતા માફકજ શબ્દની પૌદ્ગલિક્તા ટેલીગ્રામ કે ફેનેગ્રાફથી પરમાણુની બારીકતા માઈસ્કેપથી સમયની સૂક્ષ્મતા વાયર લેસથી સમજાવી શકાય અને, તેમ સમજાવનારે વ્યાખ્યાશૈલીને સાચવે છે, એમજ કહી શકાય.
આ વાતની સાથે એને ખ્યાલ જરૂર રહેવું જોઈએ કે જેને સૂત્રો જ્ઞાનને સાધન માની ચારિત્રને સાધ્ય માને છે, માટે કંઈપણ
Page #195
--------------------------------------------------------------------------
________________
આગામીત કરે તે જ્ઞાનના નામે ચારિત્રના આચારને ઓલંઘવા એ જૈનશાશનની શૈલી કહેવાથજ નહિ. અનાદિ શુદ્ધ આત્મા માનવામાં બાધ. " ઉપર જોઈ ગયા તે પ્રમાણે આગમ દ્વારા અનાદિ શુદ્ધ કઈ આત્મા હોઈ શકે નહીં આ વાત છે, પણ આજ્ઞા ગ્રાહ્યમાં પણ યુક્તિ પ્રવેશનું સ્થાન છે, એમ માનવું જ પડે તેથી અનાદિ શુદ્ધ કે આત્મા યુક્તિથી માન કેમ મુશ્કેલ પડે છે તે જોઈએ!
એટલું તે ચેકબું છે અને સર્વને માન્ય છે કે શુદ્ધ આત્માને સારા કે નરસા અર્થાત્ પુણ્ય કે પાપ એક જાતના કર્મો લાગેલા કાય નહિ. કેમકે જે પુણ્ય કે પાપ એ બેમાંથી એક પણ પ્રકારના ‘કર્મો લાગેલાં હોય તે તે આત્મા શુદ્ધ છે એમજ ન કહેવાય. તે પછી તેના પુણ્ય કે પાપવાળા આત્માને અનાદિથી શુદ્ધતાવાળો તે માની શકાય જ કેમ જ ? અને જ્યારે શુદ્ધ આત્માને પુણ્ય કે પાપ એ બેમાંથી કેઈ પણ જાતનું કર્મ જ લાગેલું ન હોય તે પછી તેવા આત્માઓને કાયાના પાંજરામાં કેદ થવાનું હોય જ કેમ?
અર્થાત્ અનાદિથી શુદ્ધ એવા આત્માને કે કોઈ પણ તેવા શુદ્ધ આત્માને પુય કે પાપનું કર્મ ન હોવાથી શરીર હેય નહિ અને જે શુદ્ધ આત્માને શરીરજ નથી, તે પછી શરીર વિના મુખ હેય નહિ અને મહે વિના બેલવાનું હેય નહિ. તે પછી તે અનાદિ શુદ્ધ આત્મા પિતાની હયાતી જણાવનાર એવા પણ શાસોને કહી શકે જ નહિં. અને જ્યારે અનાદિ શુદ્ધ આત્માની હયાતી અનાદિ શુદ્ધ એવા આત્માએ પોતે જણાવી નથી. તે પછી તેવા આત્માની તેવી સ્થિતિ અન્ય કેઈએ જણાવી એમ માન્યા સિવાય સુરોને છુટકેજ નથી.
અર્થાત એમ માનવું જ જોઈએ, તે માની લે એટલે એમ કહેવું અને માનવું જ જોઈએ, અનાદિકાલથી શુદ્ધ એવા આત્માની જાણું સાન શરીરવાળાને હયું છે. અને જ્યારે શરીરવાળે
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૦૩
વર્ષ ૪-૫, ૩ જીવ કર્મવાળો હોઈ અશુદ્ધ જ હોઈ અને અનાદિથદ્ધ એવા આત્માને જુએ અર્થાત શરીર ધારણ કરનાર આત્માને અનાદિકાલનું તે અનાદિ આત્માનું અને તેના અનાદિના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે જ તે શરીરને ધારણ કરનારો આત્મા તે અનાદિ શુદ્ધ આત્માની સ્થિતિને જણાવે અર્થાત કોઈપણ શાસ્ત્ર કોઈપણ નિરાકારનું કહેલું તે સંભવે જ નહિ, અને જ્યારે તે અનાદિશુદ્ધ આત્માને નિરૂપણ કરનાર અને જેનાર જે શરીરવાળા જ હોય તે પછી તે કહેનાર આત્માને ક્ષાવિકભાવનું સંપૂર્ણ એવું જ્ઞાન હોય છે. એમ માનવું પડે તે પછી જરૂર માનવું જ જોઈએ કે શરીરવાળાએ જ ક્ષાયિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે, અર્થાત અનાદિને શુદ્ધ કેઈ આત્મા છે. એમ માનવાની જરૂર રહેતી જ નથી અને છે પણ નહીં. માટે ત્રિલેકનાથ તીર્થકર મહારાજાઓ પણ અના દિથી શુદ્ધ નહતા અને તેથી તેઓને અશુદ્ધ દિશામાં આવવાની જરૂર જ છે.
(કમશઃ )
છદ્યસ્થતા ભૂલનું કારણ છે પણ
અનુપગથી શાસ્ત્રવિરૂદ્ધ બેલાઈ જાય તે પણ ગુરૂનિશ્રાએ ઉપગની જાગૃતિ 1 સુધરવાની તક રહે છે, તેથી છવસ્થતાના
કારણે શરતચૂકથી થતી ભૂલ સુધારી શકે
છે. તેમાં અભિનિવેશ ન ભળે તે 1 કદાગ્રહથી અલિપ્ત રહે તે.
-૫ આગમો, પર્વ દેશના પા. ૩૦
Page #197
--------------------------------------------------------------------------
________________
EluTeisHigHXCIUT
2
[આ શીર્ષક તળે પૂ. આગામે દ્ધારક દેવશ્રીના મનનીય છુટક પ્રવચને તથા નિબંધ લેખેને સંગ્રહ આપવામાં આવે છે, આમાંને માટે સંગ્રહ ધર્મનેહી પૂ. મુનિ શ્રી ગુણસાગરજી મ. તરફથી મળે છે. મેકલ્યા તેથી એકત્રિત કરી આપવામાં આવે છે.
મધ્યમ પ્રકૃતિવાળા સુજ્ઞ વાચકો આ વિભાગ પ્રતિ વધુ આકર્ષાયા છે, એવી અમાને માહીતી મલી છે.
હકીકતમાં પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંતની તાત્વિક દષ્ટિથી ભરપૂર છૂટક વ્યાખ્યાને, લેખો નિબંધામાં પણ ઘણું રહસ્ય ભરેલું હોય છે. ર.]
સતત વિચારવા જેવું
[ પૂ. આગમોદ્ધારક આચર્યદેવશ્રીએ આગમવાચનાની પવિત્ર ભૂમિ શ્રી વલભીપુર-વળામાં ત્યાંના ધર્મપ્રેમી દરબાર વગેરે જાહેર જનતા સમક્ષ ખૂબજ ગંભીર મનનીય પ્રવચન આપેલ તેને ઉતારે વ્યવસ્થિત રીતે અહીં રજુ થાય છે. ]
परहितचिंता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा ॥१॥ શાકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વર મહારાજા ભવ્યજીના
Page #198
--------------------------------------------------------------------------
________________
નાન વગર
તેર
જરૂરી છે
વર્ષ૪-૫.૩
૧૭૫ ઉપકાર માટે, ધર્મોપદેશ દેતાં થકાં જણાવે છે કે ધર્મ એ જીવન ધન-શરીર-કુટુંબાદિકના ભેગે પણ આદરણીય અને જરૂરી ચીજ છે. શું બીનજરૂરી ચીજ જ ધર્મ?
શિષ્યશંકા-શ્રવણ કરનાર શિષ્યશંકા કરે છે કે હે ભગવંત! આપ તે ધર્મને અગ્રપદ આપે છે અને ધર્મને જીવન-ધન–શરીર કુટુંબાદિકના ભેગે આદરવાને જણાવે છે, પરંતુ તે ધર્મની જરૂરીયાત જ શી? કેમકે તે ધર્મ વગર કંઈપણ અટકતું નથી. અનાજ વગર ભૂખે મરાય, પાણી વગર તૃષાથી તરફડાય, કપડા વગર શીતાદિકષ્ટથી હેરાન થવાય અને મકાન વગર શાંતિ અને આરામ ન અનુભવાય એટલે તે જરૂરી ગણાય, પણ ધર્મ ન હોય તે હરકત શી? અર્થાત તેની જરૂરીઆત શી રીતે ગણવી!
વળી જો કે ધન એ ખાવા-પીવા અને પહેરવા-ઓઢવાના ખપમાં ન આવે, પણ એ ધનથી દુનિયાભરની દરેક વસ્તુ ખરીદી શકાય છે, મેળવી શકાય છે, તેમજ તે દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકાય છે તે આવવાથી ફાયદો કરનાર હોવાથી પણ જરૂરી ગણાય, પરંતુ ધર્મ નહિ આવવાથી નુકશાન નથી તેમ એકના આવવાથી ફાયદો પણ દેખાતું નથી. એક મનુષ્ય ધર્મ કર્યો અને બીજાએ ધર્મ ન કર્યો, કરનારને નફે થયે અને નહિ કરનારને નુકશાન થયું એમ કાંઈ દષ્ટિગોચર થતું નથી. જરૂરી તેજ ગણાય કે “જેના ન આવવાથી અડચણ હોય અથવા આવવાથી ફાયદો હેય” અર્થાત એ ઉપરથી જગતમાં બિનજરૂરી ચીજ ધર્મ છે એમ નક્કી થાય છે. આવી રીતે શિષ્ય શંકા કરે છે. શંકા સમાધાનક દષ્ટાંત અને સમજણ
સમાધાન આપતાં પૂજ્ય ગુરૂવર્ય શ્રી જણાવે છે કે એક મુસાફર રસ્તે જતા હતા, આંબાના ઝાડને ઉદેશીને બહુ વિચાર કર્યો. વિચારના અંતમાં બોલ્યા કે–આ આંબાનાં આમ્રફલ જે કેરી તે ખાવામાં, આ આંબાની માંજરે કાનની શોભા વધારવામાં, અને
Page #199
--------------------------------------------------------------------------
________________
૨૭૬
આગમખ્યાત આ પાંદડા મંગલકારણે તેરણમાં અને લાકડાં મકાનમાં કામ આવે છે, પણ આ આંબાનાં મૂલાડીયાં કે જે જમીનમાં ઘણા ઉંડા ગયેલા છે. તે તે કશા કામમાં આવતા નથી. આંબાના લાકડા મકાન બનાવવાનાં કામમાં છે પણ ભૂલીયાં તે તદન નકામા છે !!!
આવું બેલનાર મુસાફરને રસ્તે ચાલનાર બીજો સમજી, અને અનુભવી મુસાફર સમજાવે છે કે મહાનુભાવ! આમ્રફલ-માંજર-પાંદડાં અને લાકડાં એ બધા મૂલાડીયાના ભરોસેજ છે. મૂલ કપાયા પછી આંબે પડી જાય અને કેરી, પાંદડા, મોગરે પહેલાનાં હોય તે દેખાય, પણ ત્રણ દહાડા પછી સુકાય અને પરિણામે નામ નિશાન પણ ન રહે, અને નવાં તે થાય જ નહિં.
એટલે દેખાવમાં મૂલાડીયાં કામ ન લાગે, પણ પરિણામે બુદ્ધિપૂર્વકની વિચારણા કરે તે બધાને આધાર મૂલ પર છે, તેવી રીતે દેખાવમાં ધર્મ એ ખાવા-પીવા-પહેરવા, ઓઢવા રહેવા વિગેરે વ્યાવહારિક કાર્યમાં ન આવે, પણ તે દરેક મળે છે શાથી? તેનું મૂળ વિચાયું? ખાવા પીવા ઓઢવાની ચીજો દેખે અને તેનું મળ ન દેખે તે શા કામનું? માટે ધર્મ એજ જીવનની જડ છે. જગતુ ભરના દરેક વ્યવહારની ઉંડી જ ધર્મ છે. માનવજીવનમાં વિષયની એંઘવારી.
વિચારકે એ વિચારવું જોઈએ કે આપણને મનુષ્ય કે બનાવ્યાં? આપણને મનુષ્ય અને બીજાને ઢોર કેમ બનાવાનું થયું? આનું નામ પક્ષપાત ખરી કે નહિં? કહેવું પડશે કે પક્ષપાત નહિં પણ નશીબદારીને નતીજે છે. જે નશીબદારીના અંગે આપણે મનુષ્ય થયા. અને જે વિના તે ઢેર થયા. મનુષ્યની કિંમત સમજતા હો તે ધર્મની કિંમત ગણવી જ પડશે, કેટલાક ધર્મના અથી પણ મનુષ્ય જીવનની કિંમત વિષય ભેગથી ગણે છે, પણ વિષયભોગના સાધનરૂપ મનુષ્ય જીવન ગણાવતા હે તે વિધાતાને શ્રાપ દેવે જોઈએ. કેમકે જે વિષયની ઈચ્છા મનુષ્ય
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્વજીવનમાં
સાંધવારી છે
બરાક
વર્ષ ૪-ભુ ૩ જીવનથી કરે છે, તે વિષયની મોંઘવારી જ આ મનુર્થજીવનમાં છે અને તિર્યચપણમાં તે વિષયેની સુંઘવારી છે.
જાનવરને કુદરતી ખેરાક જ્યારે લેવાનો છે, ત્યારે તમારે સંસ્કાર કરેલા બેરાજીવન, સ્વાભાવિક ખોરાકે મનુષ્ય ન જીવી શકે, માટે વિધાતાને શ્રાપ દે પડે.
રાજાને ભેટે બગીચે હોય ત્યાં મનુષ્ય માટે જ જઈને સુગંધ લેવાને પ્રતિબંધ, પણ ચકલા-ભમરા-પક્ષીઓ માટે પ્રતિબંધ નહિ. , રાજામહારાજાના મહેલમાં સારાં રૂપ કે સુંદર ગાયના શબ્દો સાંભળવા માટે મનુષ્યોને પ્રતિબંધ, તિર્થને પ્રતિબંધ નહીં. તે તિર્યએ રાણીઓનાં રૂપ અને શબ્દ જોઈ અને સાંભળી શકે. મનુષ્ય રાણીનું રૂપ અથવા ગીત સાંભળવા જાય તે તરત પહેરેગીર અટકાવે.
આથી મનુષ્યપણમાં સ્પર્શ, રસ, ગંધ, શબ્દ રૂપ ધિગેરે વિષયે મેંઘા અને તિર્યચપણમાં સેંઘા.
જે વિષયના હિસાબે મનુષ્ય જીદગી ઉત્તમ માતા છે તે તે મનુષ્યપણું કરતાં તિયચપણું સારું ગણવું કે જયાં ઇન્દ્રિયના વિષયે વગર મહેનતે પ્રાપ્ત થાય છે.
વળી મનુષ્યપણામાં તે માથું ફેડી શીરે ખાવાને છે. જુઓ મનુષ્યપણામાં એક બાયડી માટે કેટલા બંધનમાં બંધાવું પડે છે? રાજાનું લેણું હેય અમુક મુદતની કેદ, પરંતુ બાયડીના લેણાની મુદત નહિ, તેમાં તે જીંદગી સુધી કેદખાનું જોગવવાનું. બાયડી ભરણપોષણની ફરિયાદ માંડે તે પહેલી એક મહીનાની કેડ, ફેર બીજા મહીને ભરણ પોષણ ભરપાઈ ન કરે તે બીજ મહીને કેદ તેમ જ્યાં સુધી ભરણપોષણનું લેણું ન ભરે ત્યાં સુધી કેદખાનામાં રહેવું જ પડે. એટલું જ નહિં, પરંતુ સ્ત્રી હજાર રૂપિયા કમાતી પણ હોય છતાં પણ આદમીએ ભરણપોષણ આપવું જ જોઈએ. ઇંદ્રિયના વિષયે મનુષ્યપણામાં એટલા બધા મેલા છે. ત્યારે તિર્યચપણામાં બાયડીનું બંધન નથી, કશી જવાબદારી નથી.
૧૩
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમત માટે વિષયની અપેક્ષાએ મનુષ્યપણે જે ઉત્તમ માનતા હે તે વિધાતાને શ્રાપ આપજે કે કયાં મને મનુષ્ય બનાવ્યું? આ કરતાં તિર્યંચ કે રાજાને ઘેર કુતરે બનાવ્યો હોત તે રાણીના મેળામાં બેસી બધા વિષયે મફત ભેગવત.
તત્વને વિષે માટે મનુષ્ય જીંદગી ઉત્તમ માની નથી પરંતુ ધર્મ, અને વિવેક માટે મનુષ્યમાં જ સ્થાન છે, અને વિવેકદશા કે ધર્મને તે તિર્યંચ કે અન્યગતિમાં સ્થાન નથી. ધર્મ કરવાનું સ્થાન જે હોય તે માત્ર મનુષ્યપણમાં જ. કારણ કે વિવેક અથવા ધર્મ તે મનુષ્યજીદગીમાં જ છે.
વળી ઇદ્રિના વિષયેના વિવેક જાનવરે પણ સારી રીતે કરે છે, કીડી મીઠો સ્વાદ હોય ત્યાં જાય છે. કરીયતાના પાણી ઉપર કીડી ચડતી નથી. ગધેડું પણ પેસાબ પીતું નથી. સુંદર શબ્દ માટે હરણીયા, અને સર્પ પણ શબ્દને ઓળખે છે અને સાંભળવામાં એવા તલ્લીન થઈ જાય છે કે પિતાના પ્રાણની પણ દરકાર કરતા નથી, ભમરો સુગંધમાં એ આસક્ત થઈ જાય છે કે હમણું થોડી સુગંધ લઈ ઉડી જાઉં છું એમ કરતાં સૂર્યવિકાસી કમળો સૂર્યાસ્ત સમયે બીડાઈ જાય છે ત્યારે તે અંદર રહી જાય છે. અને બીજે દિવસે સૂર્યોદય થાય અને કમળ ઉઘડે તે પહેલાં તે જ્યારે હાથી આવી કમળનું ભક્ષણ કરી જાય છે ત્યારે ભમરે પણ અંદર મરી જાય છે. સ્પર્શનેંદ્રિયના વિષય માટે હાથણીનું ચિત્રામણ કરીને કે દાની બનાવીને જંગલમાં હાથીને તે બતાવે છે. એટલે તે જે તે જેતે ખાડા તરફ ખેંચાઈ આવે છે. અંદર પડવું પડે છે, ભૂખ્યા તરસ્યા કેઇ દિવસ સુધી રહેવું પડે છે અને જે સ્વતંત્રણે અરણ્યામાં ફરતા હતા, તેઓને પણ અંકુશ તળે રહેવું પડે છે. ' અર્થાત ઇદ્રિના વિષયને વિવેક અને ફલે તે જાનવરને આપણા કરતાં પણ અધિક છે, તે તેવા વિષયેના વિવેકને અહીં નહિ લે, પરંતુ કાર્યાકાર્યને વિવેક અને પુણ્ય-પાપને જે વિવેક
Page #202
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-, ૩
૧% તે માત્ર મનુષ્યપણામાંજ છે, જાનવરો મોટા થાય, ચરી આવે, મજુરી કરે જન્મ અને જીંદગી પૂરી થાય એટલે ચાલતાં થાય, આપણે પણ જન્મ લઈ એક કુટુંબ માટે વેપારધંધે કરીએ, વિષયે ભેગવીએ અને જાનવરની માફક જીંદગી પૂરી કરી ચાલતા થઈએ, પછી આપણા અને જાનવરમાં ફેર છે? કયાંથી આવ્યા? અને કયાં જશે?
આત્માએ પ્રથમ અંધત્વ ટાળવું, આંખને સ્વભાવ છે કે આખા જગતને પિતે દેખે, માત્ર પિતાને પિતે ન દેખે, આંખમાં લગીર રજ પડી હોય તે પિતે તે ન દેખે, પિતાની આંખમાં લાલાશ કે કુલું પડયું હોય તે પણ પોતે ન દેખે, તેમ આ આત્મા અનાદિકાળથી પિતાના માટે અંધ છે, જગત માટે તે દેખતે છે, ધન કુટુંબકબીલે, ઘર-ઘાટ, શરીર, માટે વિચાર કરે, જગતની નિષ્ફળ વસ્તુની જંજાળ કરે, પણ હું કોણ? કયાંથી આવ્યું? કયાં જઈશ? મહારૂં સ્વરૂપ કેવું? ઈત્યાદિક વિચારણા ન કરે. આપણે ઘેર ઘેડો ગાય બળદ હોય તે જીંદગી એમની એમ પૂરી કરે છે. તેઓ આપણા પિતાને વિચાર કરતા નથી, ક્યાંથી આવ્યું? અને કયાં જઈશ? તે ન સમજીએ તે આપણે લગીર પણ જાનવરથી અધિક નથી.
જિનેશ્વરભગવંતોએ અને ગણધરમહારાજાએ એજ ઢંઢેરો પીટ હતું કે આ વસ્તુ પ્રથમ જાણે અને સમજે તે વસ્તુઓ કે મારે અયિ છે સાથે રાષ૦ એટલે આ મહારો આત્મા ભવાંતરથી આવી ઉત્પન્ન થયે છે અને અહીંથી નીકળી બીજે ઉત્પન્ન થવાને છે. આ જન્મ એક મુસાફરખાનું છે.
કઈ એક બાવાજી ફરતા ફરતા પાદશાહના મહેલમાં ઉતરી ગયા, એટલામાં રાજાને પહેરેગીર આવ્યું અને બાવાજીને કહ્યું કે “વાગ કરું !' બાવાજી કહે કે મા ?! પહેરેગીરે કહ્યું કે ચ હજ (મુસાફરખાનું) બાલ વ.
કેઈએ આ
જ
Page #203
--------------------------------------------------------------------------
________________
१८०
આગામજયોત पादशहका महेल है. पडेगारे धारयु ५५ र मा0 ४७ छ । ए सरायही है. पडे ॥२ पाया पासे ४६३शया કરી કે એક સાંઈ મહેલમાંથી બહાર નીકળતા નથી, પાદશાહ જાતે આવ્યા. નમસ્કાર કર્યો અને હવે આ ગી હઠમાં પેઠા છે માટે બીજે રસ્તે કામ લઈએ એમ ધારી બાવાજીને કહે છે કે
हमेशां महान सदभाग्य हो, तबही भाप जैसे सज्जन संतका समागम और दर्शन होता है, लेकिन आपके ध्यानमें ईश्वर शांति नहीं रहेगी, ओरत लोको और नोकरलोकोका जाना आना होगा, आपकी शांति भंग होगा. ___ I या 3 इधर शांति है जंगलमां हो या झोपडामें हो! मा महेलो हो! कोसी भी बगो पर हो, लेकिन अपने मात्मामें शांति हो! तो सर्वत्र शांति ही है. पाss धर्मशाळामें बहोत शांति रहेगी. वहां स्वाभाविक शांति मिलेगी.
बाप , भीतर नहीं घुसे उसकुं अशांति नहि है.
छेपटे पाडे धु, 3 फकीरकुं इस राममहेलमें ठेरना यह व्यानवी नहि है.
मापा । यह धर्मशाळा ही है. इस मकानममें चारसो परस पहले कौन ठेरता था? पीछे दुसरे, उसके बाद कुसरे, इस मुजब नये देरते थे और जुने जुने चल नाते थे. इस ही कारणसे यह भी सराई है.
આ ઉપરથી દરેકે સમજવાનું છે કે આપણે પણ આ જન્મરૂપી ધરમશાળામાં આવેલા છીએ, સ્થાયીપણે આપણે પણ કોઈ દિવસ રહેવાનું નક્કી બીજું બધું સમજીએ તે પહેલાં સમજી લેવાનું છે કે-હું ઈપણ જગથી અત્રે આવેલ છું અને અહીંથી બીજે જવાનું છે તેવા વિવેક માટે મનુષ્યજીવનજ ઉપયોગી છે. અર્થાત ખમ અને પાપના વિવેક માટે મધ્યપણું જ કામનું છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
તે કારણે
ત્રણ છે કે બીજાની તે
વર્ષ ૪-૫, ૭ પદાર્થપ્રીતિની દુર્લભતા
જેય મૂળના પ્રભાવે ઝાડમાં થડ, ડાળી, પાદડાં, મહેર, ફળ વિગેરે થયેલાં છે તેમ અહી પણ ધર્મના પ્રભાવે જ બધું મળેલું છે. અહીં જે ધર્મની જરૂરીઆત જ ઉત્તરમાં જવાબ તરીકે છેતે હવે ધર્મ કહે કેને? ધર્મશબ્દ જગતમાં દરેકને વહાલે છે. કેટલીક વખત કેટલાકને શબ્દપ્રીતિ થાય છે, પણ પદાર્થ પ્રીતિ થતી નથી, લાખ માણસમાં કુસંપ વહાલે છે એમ કેઈ નહિ કહે. સંપ શબ્દ બધાને વહાલે છે, પણ સંપનાં કારણે કયાં તથા તે કારણોને અમલ તું કેટલું કરે છે? તે કેણ વિચારે છે?
સંપના કારણે ત્રણ છે બીજાને ગુનહાની માફી આપ, તું બીજાના ગુનામાં ન આવે એટલે બીજાની માફી માગવાને વખત ન લાવ, બીજાના ઉપકારને વખત આવે તે પપકાર કરતાં ન ચુકીશ.
કારણ કે ગુન્હાની ગાંઠ વાળે. બીજાના ગુન્હામાં આવે. પપકાર કરે અર્થાત બીજાનાં કાર્યો ન કરે, તે સંપ ન રાખી શકે તેને સંપ શબ્દ વહાલે છે, પણ સંપ પદાર્થ વહાલે નથી, માફી આપવી નુકશાન કર્યું હોય તે જતું કરવું, ગમ ખાવી તે કેટલી મુશ્કેલ છે. માટે સંપ શબ્દની પ્રીતિ આખા જગતમાં છે, પણ સંપ પદાર્થ પ્રીતિ પર જઇએ તે મુશ્કેલ છે.
તેમ ધર્મ શબ્દ પણ આખી દુનિયાને વહાલે છે. પિતાને કઈ ધમી કહે તે રાજી થવાય છે. પોતે અધમી હેય છતાં કઈ અધમી કહે છે તે બિલકુલ પિતાને પસંદ પડતું નથી, અર્થાત્ સહુ કઈ પિતાને ધમમાં ખપાવવાની જ ઈચ્છા રાખે છે.
કેઈક વખત શ્રેણિકમહારાજની રાજસભામાં અધિકારીઓની વચ્ચે વાટાઘાટમાં વાત ચાલી રહી કે આજકાલ અધમીએ બહુ વધી ગયાં છે. અભયકુમાર પણ સભામાં બેઠેલા હતા. પણ તે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આગમજાત - વિચાર કરવા લાગ્યા કે–આ પિતે પાપીઓ છતાં ધમીઓમાં ખપવા માંગે છે.
આને અર્થ એકજ છે કે એક બાઈએ ચાલાકીથી પોતાના ધણીને મધુર વાણીથી ગાળ દીધી હતી. તે છે. એક વખત કેઈક બાઈના ધણીને ખરાબ સ્વપ્ન આવ્યું. જાગે, સવારે એ સવસ વારંવાર યાદ આવવાથી ચહેરા પર ઉદાસીનતા જણાઈ ઘણા આગ્રહથી સ્વપ્નાની વાત સ્ત્રીને જણાવી કે હું સ્વપ્નામાં રંડા સ્ત્રી કહે, ખમા તમને, તો શું કરવા રંડાવ, હું ન રંડાઉં. અર્થાત ધણીને મરવાનું જણાવ્યું.
તેમ આ જગતમાં અધર્મ તથા પાપ બહુ વધી ગયું છે એમ કહે છે. પણ પિતાને આત્મામાં પાપ-અધર્મ બહુ વધી ગયા છે, તેમ ગણવા કેઈ તૈયાર નથી, આ લેકે પિતે ધમમાં ઘુસી જવા માંગે છે. અને દુનિયાને પાપી ઠરાવવા માંગે છે. સત્ય માટે ઉપાય ચે . અભયકુમારે નગર બહાર બે મોટા મહેલ કરાવ્યા. એક ઘળે મહેલ અને બીજો કાળો મહેલ. પછી ગામમાં જાહેર કરાવ્યું કે અમુક દિવસે આખા નગરના તમામ લોકોએ નગર બહાર ઉજાણી જવું અને ધમીઓએ સફેદ મહેલમાં, પાપીઓએ કાળા મહેલમાં દાખલ થવું. ત્યાં નગરને મોટો ભાગ સફેદ મહેલમાં ઘુસી ગયે. કાળા મહેલમાં માત્ર કંઈક જ ગયું કેમકે ધર્મશબ્દ બધાને વહાલે છે પરંતુ ધર્મપદાર્થ કેઈને વહાલે નથી. અર્થાત શબ્દપ્રીતિ છે, પદાર્થ પ્રીતિ નથી. પદાર્થપ્રીતિના ત્રણ પાયા.
ગુન્હાની માફી આપે, ગુન્હાને રસ્તે ન ચાલે અને પરોપકાર કરતાં ન ચૂકે.
ધર્મ શબ્દના પ્રેમવાળી આખી દુનિયા છે, પણ ધર્મ પદાર્થ જેના હદયમાં રમી રહ્યો છે તેને અંતઃકરણમાં તે ચાર વસ્તુ રમેલી હોય. એ ચાર વસ્તુ કઈ?
Page #206
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
સવારના પહેરથી રાત સુધીમાં એક જ રટવું જોઈએ કે મેં બીજાને ફાયદો કર્યો! પિતાને ફાયદો તે જાનવર પણ કરે છે, પિતાનું કરવામાં ધમની છાયા નથી, શત્રુ છે કે મિત્ર હે, સ્વજન હે કે પરજન હે, એકજ ધારણા રહે કે બીજાનું હિત કેમ થાય!
જ્યારે આવું અંતઃકરણ થાય ત્યારે સમજવું કે ધર્મને પ્રથમ પાયે થયે.
હારે જીવન બીજાના હિત કરવા દ્વારાએ જીવવું, બીજા દ્વારા પણ જગતના જીવનું હિત થાઓ તેવા એકલા શબ્દ નહિં પણ ત્રણ વાત જોડે સમજવાની છે. તે આ–
मा कात् कोऽपि पापानि, मा च भृत् कोऽपि दुःखितः। .' मुच्यताम् जगदप्येषा मतिमैत्री निगद्यते ॥१॥
આ મૈત્રીભાવના છે. ખૂન કરનાર પતે પિતાને ગુહે છેવટ સુધી કબુલતે નથી, પિતાના કરેલા દેશે મહેઠેથી બોલવા તૈયાર નથી, દરેક મનુષ્ય વચનથી શાહુકાર થવા માગે છે, કઈ પણ
જીવ પાપ અને પાપ કારણથી દૂર રહે. જો કે ધર્મનીતિ અને રાજનીતિ આ બેમાં ફરક છે. ગુન્હા ન થવા માટે રાજનીતિ છે. તે ગુન્હા રોકવા પ્રયત્ન કરે છે અને ગુન્હા કરનારને શિક્ષા કરે છે. ધર્મનીતિ મહેર નજર રાખવા કહે છે. વર્તમાન કાળના ગુન્હા રાકવા જાઓ છો. પહેલા ભવના પાપવાળા રેગી અંધ દરિદ્ર હોય છે, તેવા જુનાપાપી છે. તેને શિક્ષા કરીએ છીએ, તે વર્તમાનના પાપી. પેલા જુનાપાપી, ધર્મ તે માટે કહે છે કે પાપ થઈ ગયું હોય તે પણ શુભ-પરિણામ તપસ્યાથી તે પાપ તેડનાર તમે થાએ, પણ દુઃખ જોગવી તેડવાવાળા ન થાઓ, આ બીજી મૈત્રીભાવનાની શ્રેણી.
પાપ કર્યું હોય તે પાપ બીજી રીતે દૂર કરનાર થાવ, દુઃખ ભોગવનાર ન થાઓ. આ પછી આખું જગત્ પાપ મુક્ત થઈ ચિદાનંદસ્વરૂપી થાવ. એમ ધારવું.
Page #207
--------------------------------------------------------------------------
________________
આમભકત આ મૈત્રી ભાવનાનાં ત્રણ પગથીમાં છે. ૧. કેઈપણ પાપ ન કરે? ૨. કેઈપણ દુખી ન થાઓ અને દરેક ચિદાનંદસ્વરૂપવાળા થાઓ.
આવે જે વિચાર હોય તે ધર્મના પ્રથમ પગથીયામાં ગણાય. બીજાનું હિત કરવું તેજ પિતાનું હિત ગણાય જે નાતમાં સમજુ શેકી હોય તે સમજે કે નાતની શેઠાઈ એ મહારી શેઠાઈ છે. પારકી બેટી ઘેર લાવી ઘર સેંપવું છે, ઘરની બેટીને પારકે ઘેર સોંપવી છે. જે આખી નાત સારી કરી હશે તે ઘેર સારી વહુ આવવાની છે. આખી નાતને સારી કરી હશે તે પિતાની છોકરી સુખી થવાની છે, એમ અહીં આખા જગતનું હિત વિચાર્યું એટલે પિતાનું હિત વિચાર્યું એટલે પિતાનું હિત તેમાં પ્રમાએલું જ છે.
બીજી ભાવનામાં જલુણવિનાની સજા માં બીજાઓ દુખી ન થાવ. પણ દુઃખીયાઓનું શું! આ જગતના તમામ જીવે જન્મ, જરા, મરણ, આધિવ્યાધિ, અનિષ્ટસંગ, ઈષ્ટવિયેગ વિગેરેથી હેશન થઈ રહેલા છે. આ જીને તમામ દુઃખે નાશ કેમ થાય? બીજાના દુખને નાશ કરવાનો વિચાર તે કરૂણા, બીજાના દુઃખને નાશ કરવાની બુદ્ધિ રૂપ કરૂણા, બીજાના દુઃખને નાશ કરવાની બુદ્ધિ રૂપ કરૂણ જેના હૃદયમાં વસી હોય તે ધર્મના બીજા પગથીયામાં આવ્યો ગણાય.
જગત પણ શત્રુને દુ:ખી દેખી કંપી જાય છે, પરંતુ એક માટી ચીજ હજુ ખસતી નથી. વરસાદને અંગે કહીએ છીએ કે એ, કાળે ત્યારે જગત ઉજળું અને એ ઉજળે ત્યારે જગત કાળું, સામાન્યથી દુઃખને અંગે દયાની લાગણી થાય છે પણું ઈષ્ય એવી ચીજ છે કે બીજાના દુઃખે પિતે સુખી થયે માને છે ઈષ્યમાં અવળો ફેટે આવે છે. બીજા સુખમાં ત્યારે અહીં બળતરા થાય છે. અને બીજો હેરાન થાય ત્યાં પિતાને આનંદ થાય છે. માટે ત્રીજી ભાવના જણાવે છે. ત્રીજું પગથીયું ચડે.
Page #208
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
૧૮૫ બીજે જે કોઈ પ્રકારે સુખ પામે છે તે સુખને અને પિતાને સંતેષ થવે જોઈએ, દુઃખને નાશ કરવાનું જેટલું જરૂરી તેટલું જ બીજાના સુખમાં સંતોષી થાવ એ જરૂરી છે એટલે ઈષ્યને દેશવટ દઈ દે. કથંચિત્ આ પગથીયું ચડવું સહેલું પણ છે.
ચેથું પગથીયું ચડવું તે મુશ્કેલ છે. જેથી વરંતુ ઘણી મુશ્કેલ છે, જગતમાં પ્રયત્ન કરવામાં આવે પણ પ્રયત્નની પ્રતિકૂલતામાં મધ્યસ્થ રહેવું તે બહુ મુશ્કેલ છે.
મહેનત કર્યા છતાં મહેનતનું ફળ ન થાય, તે વખતે મગજને ઠેકાણે રાખવું મુશ્કેલ છે. કાર્યની સફળતા નિષ્ફળતામાં સમપણું દેખાય ત્યારે સમજવું કે આ પરોપકાર માટે છે. જ્યાં મહેનત કરી છતાં સફળ ન થયો ત્યારે ખેદ પામે.
મહેનત કર્યાથી ફાવ્યા તે બંદા ફાવ્યા. જે ન ફાવ્યા તે પિલે પથરે છે એમ કહેવું. આટઆટલી મહેનત કરી સમજાવ્યું છતાં પથરે ન સમજે. આમાં પોપકાર ન ગણુાય, હજુ કર્મ રાજા માર્ગે ન દે એમ ધારણ કરે તે લાભ.
આપણે પણ અનાદિથી રખડીએ જ છીએ, અગાઉ આપણે પણ તેના જેવા પત્થર જેવાજ હતા, આજે લગીર ડહાપણ આવી ગયું. પરોપકાર માટે પ્રયત્ન ત્યારેજ ગણાય કે જ્યારે મધ્યમ પણું રહે, હિતબુધ્ધિ, દુઃખનાશની બુધ્ધિ, બીજાના સુખમાં સૂતેષ રાખે તે ત્રણ પગથીયાં ચડવાં સહેલાં છે. પણ હિત કરવા જતાં સફળતા ન મળે તે પણ મધ્યસ્થવૃત્તિ રાખી બીજના દોષ સુધારવા પ્રયત્ન કર, ન સુધરે તે ચીડાઈશ નહીં, ક્રોધ ન કરીશ, પરંતુ મધ્યસ્થ દષ્ટિ રાખજે.
આ ચાર વૃત્તિવાળા અનુષ્ઠાન, દાન, શીલ, દેવ-ગુરૂ પૂજા વિગેરે જે ધર્મ અનુષ્ઠાને હેય તે ધર્મરૂપ થાય. આ ચાર ભાવના વિના ધર્મ કરે તે તે ધર્મમાં આવી શક્તિ નથી. માટે ચાર ભાવના ધ્યાનમાં રાખી જે છ ધર્મારાધન કરશે તે આ લેફ પૂરલેકમાં સુખ પામી અનંત શાશ્વત સુખના ભોક્તા બનશે. ૧૪
Page #209
--------------------------------------------------------------------------
________________
ધર્મ ન પાયો
મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે
(૨) wછે. " [ આજે ધર્મની આરાધના વિપુલ પ્રમાણમાં થવા છતાં આરાધક પુણ્યાત્મા તે ધર્મારાધનાની ખુમારી અનુભવાતી નથી, તેના અનેક કારણે પૈકી ધર્મના પાયાસમાન મૈત્રી આદિ ચાર ભાવ ના સંબંધી અજ્ઞાન કે તેની ઉપેક્ષા મહત્વનું કારણ આજના કેટલાક વિચારક તત્વોને લાગે છે.
તે સંબંધી વધુ સ્પષ્ટ વિચારણા માટે ઉપયોગી થઈ પડે, તેવું એક વ્યાખ્યાન પૂ. આગાદ્વારકશ્રીની આગવી શૈલીનું વ્યવસ્થિત રીતે એકત્રિત કરી રજુ કરાય છે. .].
प्राप्तः षष्ठं गुणस्थानं भवदुर्गाद्रिलंघनम् ।
लोकसंधारतो न स्यान्मुनिकोत्तरस्थितिः ॥१॥ જન્મ મરણને ભય. - શાસકાર મહારાજ, ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી મહારાજા લેકસંજ્ઞાત્યાગ નામના અષ્ટક પ્રકરણની રચના કરતાં જણાવે છે કે
આ જીવને જ્યારે જ્યારે વેદના ભોગવવાના પ્રસંગો ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે તે તે વેદનાના સ્થાન પર તે જીવ ખૂબ લક્ષ્ય રાખે છે, પરંતુ વેદના ભેગવવાને અવસર ચાલ્યા ગયા પછી એટલે વેદના ભગવ્યા પછી ત્રણ-ચાર-દિવસ પછી વેદનાને વાસ્તવિક સાક્ષાત્કાર રહી શકતું નથી, જ્યારે અણુસમજમાં થયેલી બીનાના સાક્ષાત્કાર ભૂલી જવાય તે નવાઈ નથી.
અણસમજમાં મુખની કુમળી જગામાં અવાળુરૂપ પૃથ્વીને ભેદીને અંકુરારૂપ દાંત બહાર નીકળે છે. દાંત આવે ત્યારે નાના કરાં-છોકરી રડે છે, ઝાડા થાય છે, છતાં આ અણસમજની
Page #210
--------------------------------------------------------------------------
________________
તે તે જે રીતે પુંછ
"
વર્ષ ૪-૫, ૩
૧૮૭ વેદનાને સાક્ષાત્કાર આપણને થતું નથી. દાંત આવ્યા પહેલાં જન્મની વેદના લાગવીને આવ્યા અને જન્મ પહેલાં ગર્ભની વેદના દરેકે દરેક જીવે ભોગવી છે, છતાં એ વેદનાને ખ્યાલ અત્યારે કેઈને પણ નથી. ગર્ભનું દુઃખ ઘણી વખત સાંભળી ગયા છતાં જન્મને ડર છવને એક દહાડે પણ નથી. દરેકને પૂછીએ તે મરણને ડર બધા જ બતાવશે, પણ જન્મને ડર કઈ પણ કહેશે જ નહીં.
મરણના ભયવાળા બાહ્યદષ્ટિવાળા જીવે છે, અને તત્વદષ્ટિવાળાને તે જન્મને ભય હોય છે. જન્મને પુંછડે મરણ વળગ્યું છે, પણ મરણને પુછડે જન્મ વળગે છે. એમ ન કહેવાય; કારણ કે તીર્થંકર-કેવળીઓ મોક્ષે જાય એટલે મરણ પામ્યા પછી તેઓને જન્મવાનું હોતું નથી. આથી મરણ પછી જન્મ થતું નથી અને જન્મ થાય છે એમ બે વિકલ્પ છે, તેવી રીતે જન્મ પછી મરણ નિયત છે, એ એકજ વિકલ્પ છે. મરણના ભયવાળાને મોતના પંજામાંથી બચવું હોય તે, મરણના ભયને બદલે સદ્દગુરૂના સમાગમમાં જન્મને ભય શરૂ કરે, અને હવે વારંવાર જન્મવાનું કયારે બંધ થાય? આ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે તે જરૂર જન્મ-મરણને સર્વથા ભય ટળે છે. , ધર્મની મર્યાદા.
જન્મને ભય શરૂ કરવા માટે એ ભાવનાશીલ થવું જોઈએ.
ભાવનાના બે પ્રકાર છે એક સમ્યકત્વ ભાવનાનો, અને બીજો પ્રકાર વૈરાગ્ય ભાવનાને છે. - શ્રદ્ધાને ઉત્પન્ન કરનાર, ટકાવનાર અને દિનપ્રતિદિન વૃદ્ધિ કરનારી ભવ્ય-ભાવનાઓને સમ્યકત્વ ભાવનાઓ કહેવાય છે, અને વર્તનના ટકાવ-વૃધિ-શુદ્ધિ કરનારી ભાવનાઓને વિરાગ્ય ભાવનાઓ કહેવાય છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
ભાના
મંત્રી થા-પતા
૧૮૮
આગમત વળી તત્વ પ્રત્યેની શ્રદ્ધા–પ્રતીતિ-રૂચિને ટકાવ કરવા કરવા માટે મૈત્રી-પ્રમોદ-કારૂણ્ય અને માધ્યચ્ચ એમ ચાર ભાનાઓ છે.
આથી શાસન માન્ય વિચારને અને વિચાર ધર્મને ટકાવનારી ઉપરની મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે.
શાસન માન્ય પવિત્ર વર્તન ટકાવે-વધારે-શુદ્ધ રાખે, અને પવિત્ર વર્તન પર આક્રમણ કરનારા ઉપસર્ગાદિ પ્રસંગોમાં પણ વિનોને દૂર કરવાનું સામર્થ્ય સમર્પણ કરે તેવી ભાવનાઓ અનિત્યાદિ બાર છે, અને આ બારે ભાવનાઓ એ વર્તનધર્મની પિષક છે, એટલે વૈરાગ્ય ભાવની પિષક-વર્ધક ભાવનાઓ છે.
સમ્યકત્વ પામવાની ઇચ્છાવાળાએ, સમ્યક્ત્વ નિર્મળ રાખ વાની ઈચ્છાવાળાએ, વધારવાવાળાએ, ઓતપ્રેત બનવાની ઈચ્છાવાળાએ, શાપથમિક ભાવની પરાકાષ્ઠાએ પહેચવાવાળાએ, અને છેવટે ભાવિકભાવની પ્રાપ્તિ સુધી સમ્યકત્વની ચાર ભાવ માથી હરદમ ભાવિત રહેવું જોઈએ, એટલું જ નહિ પણ આ ચાર ભાવનાથી એટલે મૈત્રી, પ્રમાદ, કાર્ય માધ્યસ્થ ભાવનાથી વિરામ પામવાવાળે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈને મિથ્યાત્વી બને છે.
મૈત્રી આદિ ચાર ભવ્ય વાડના સંરક્ષણથી સમ્યક્ત્વ ચરકુમ સચવાય છે, અન્યથા નહિ.
વિચારધર્મ અને વિચારક ધમીને તપાસવામાં ચાર ભાવના પ્રથમ તકે તપાસવી જ જોઈએ.
ચાર ભાવનાથી ભાવિત થનારની ક્રિયા-અનુષ્ઠાનાદિને ધર્મ કહેવામાં અગર તે ક્રિયા કરનાર પણ ચાર ભાવનાથી ભાવિત થયેલ હોય તેજ ધમી કહી શકાય છે.
ચાર ભાવનાથી વિરામ પામેલાઓમાં સર્વજ્ઞકથિત ધર્મને લવલેશ જ નથી.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૯
વર્ષ ૪-૫, ૩
મોતીને હાથમાં લઈને મનમાન્યા ભાવ કરવા તે ન ચાલે, પરંતુ ભાવ કરનારે મોતીનું પાણી, રંગ, આકાર, તેજ, તેલ દેખીને ભાવ કરે તો તે ઝવેરીની પંક્તિમાં ગણાય છે, નહિતર મનમાન્યા ઢંગધડા વગર ભાવ કરનારો લબાડ કહેવાય છે. તેવી રીતે શાસ્ત્રકારેના વચન સિવાયનાં બાલાતા વચનની કિંમત બે બાર જેટલી પણ નથી, શાની અપેક્ષાએ બેલાતાં વચનની કિંમત અમોઘ છે, આથી ચાર ભાવનાના સ્વરૂપ કથનમાં પણ શાસ્ત્રની અપેક્ષા રાખવી પડે છે. - ધર્મનું સ્વરૂપે વર્ણન.
તમે કહે છે કે ચાર ભાવનાથી વિરામ પામેલાઓમાં ધર્મ નથી, તે પછી “પિતા ” ઈત્યાદિ પદેથી ધર્મનું સ્વરૂપ કહેવાય છે, તે શું ? એટલે દુર્ગતિમાં પડનારા પ્રાણીને ધારણ કરે છે તે ધર્મ કહેવાય છે, તે પછી ચાર ભાવનાથી ભાવિત ધર્મ છે, એ લક્ષણરૂપ ધર્મ તમે કયાંથી લાવ્યા? | દુર્ગતિમાંથી પડતા જીવને ધારણ કરીને સદ્ગતિમાં સ્થાપના કરે તે ધર્મના ફળનું વર્ણન છે, ચાર ભાનાથી ભાવિત ધર્મ કહેવાય છે, તે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે. . કેઈ પૂછે કે પાણી જેનું નામ? જવાબમાં કહે કે, તરસ મટાડે તે પાણી કહેવાય. ખેરાક કેનું નામ? જવાબમાં ભૂખ મટાડે તેનું નામ રાક કહેવાય તેવી રીતે દુર્ગતિથી બચાવે કોણ? તે કહેવું પડશે કે, ધર્મ, સદુગતિમાં સ્થાપે કેશુ? તે કહેવું પડશે કે, ધર્મ. આ બધા પ્રશ્નમાં ફળ રૂપે વર્ણન છે.
જેમ ઘણી કિંમત આપવી પડે તે ધાતુનું નામ સુવર્ણ છે. ઘણી કિંમત અપાવે તે હીરે; આ બંનેમાં ફળ રૂપે વર્ણન છે. પણ સેનું કહેવાય કેને? તે કહેવું પડશે કે, કસોટી પર કસ આવે, છીણીથી કપાય તે છેદાય તે) અને અગ્નિના તાપમાં નિર્ણય કરી શકાય તેનું નામ સુવર્ણ. આ સ્વરૂપ વર્ણન છે. તેવી રીતે
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦
આગમન યાત ધર્મ કહે કોને ? તે પ્રશ્નના જવાબમાં શાસકાર ભગવન્ત શાસ્ત્રોમાં જણાવે છે કે –
वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितं । __ मैत्र्यादिभावसंयुक्तं-मेतद्धर्म इति कीर्त्यते ॥१२॥
એટલે આ ગ્લૅકમાં ધર્મનું સ્વરૂપ જણાવાય છે. સર્વજ્ઞકથિત વચનને સુસંગત જે અનુષ્ઠાન હેય, અને તે અનુષ્ઠાન પણ મૈત્રી આદિ ભાવથી ભાવિત હોય તેને ધર્મ કહેવાય છે.
ફળ તરફ દેડનારાઓ સ્વરૂપ પ્રત્યે ધ્યાન ન રાખે તે તેઓ મૂર્ખાઈનું પ્રદર્શન કરાવે છે. પીળા પિત્તળને સેનું સમજીને સેનાને ભાવ લેતા જાય તે મૂર્ખ માં ખપે છે, કારણ કે પિત્તળ અને સોનાના ફરકને સમજાતું નથી, સાચા હીરાની કિંમત બોલનારને સાચે હીરે છે કે ઈમીટેશન હીરે છે, તેની ખબર ન રાખે તે પણ તે મૂર્ખ જ કહેવાય છે.
આથી ફળ તરફ બેદરકાર રહેનાર સ્વરૂપ પ્રત્યે ધ્યાન રાખે તે તે ભાવિમાં મુંઝવણમાં મુકાતું નથી. મીણીયા મોતી લઈને બસરાઈ મોતીના ભાવ મળતા નથી. ઈમીટેશન હીરો વેચવા જનારને સાચા હીરાના ભાવ મળતા નથી. તેવી રીતે મેગ્યાદિ ભાવનાથી રહિત અને સર્વજ્ઞકથિત વચનેથી સુસંગત ન હોય તેવા વિચારરૂપ ધર્મ કે વર્તનરૂપ ધર્મની કિમત કાણ કેડી પણ ઉપજતી નથી, કારણ કે સ્વરૂપે ધર્મ ન હોય તેનું વાસ્તવિક ફળ મળતું નથી. મૈત્રી ભાવના.
ફળની અપેક્ષાએ ધર્મ બધા સરખા માને છે, પણ વસ્તુ અવરૂપમાં બધા દર્શનમાં ફરક છે.
ફળની અપેક્ષાએ છ દર્શનની માન્યતા ધર્મ માટે એક સરખી છે, અને મુક્તિ અપાવનાર ધર્મ બધા માને છે. દુર્ગતિ દેનાર
Page #214
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩ ધર્મ કયો છે? તે સમજવામાં ભિન્નતા છે. આખું જગત્ સ્વરૂપ ધર્મ માટે પરસ્પર ભિન્નતાવાળું છે, કૃતિનું કથન અને સ્મૃતિનું કથન એક સરખું નથી. પુરાણમાં કથન કરેલ ધર્મથી પણ વિભિન્નતા છે.
જૈન દર્શનમાં ધર્મનું સ્વરૂપ કથન એકજ છે, અને તે આ પ્રમાણે છે–
સર્વજ્ઞકથિત વચન અનુસારે મેથ્યાદિ ભાવનાવાળે ધર્મ તે સ્વરૂપ ધર્મ છે.”
કેરી આપે તે આંબે છે, અને પૈસા આપે તે બજાર છે, પણ કેરી કહેવાય કેને? પૈસે કહેવાય કોને આ બે પ્રશમાં કેરી પૈસાનું સ્વરૂપ પૂછાય છે. તેવી રીતે દુર્ગતિથી બચાવે અને સુગતિ આપે તે ધર્મ છે, પણ ધર્મ કહેવાય કોને? એ પ્રશ્નથી સ્વરૂપ પૂછાય અને ધર્મનું સ્વરૂપકથન ઉપર પ્રમાણે દરેક જૈન શારામાં એક જ છે.
ધર્મના સ્વરૂપમાં મેથ્યાદિ ભાવના સંયુકત અનુષ્ઠાનને ધર્મ કહેવાય છે. એટલે મૈત્રી વિગેરે ચાર ભાવનાના સ્વરૂપને સમજવું જોઈએ.
જ્યારે વીંછી કરડે છે, અને કરડ્યા પછી ચડે છે ત્યારે વેદનાથી વ્યાકુળ બનેલે તુરત બેલે છે કે માથાના કાપનારને આ વેદના ન થશે, આનું નામ મંત્રી છે. કમરૂપી વીંછી આત્માના પ્રદેશ પ્રદેશ પર કરડ્યા કરે છે, અને મિથ્યાત્વના કલરફેમના ઘેનમાં કર્મરૂપી વીંછીના ડંખ જણાતા નથી. વીંછી ડંખ ચેતનાને જાગૃત રાખે છે. ઉંઘણશીની ઉંઘને વિદાય કરે છે. નિયમિત ઉંઘ લેનારના નિયમને ભંગ કરે છે. તેવી રીતે કર્મરૂપ વીંછીના ડંખને પણ પ્રભુ વાણી અનાદિકાળની મિથ્યાત્વની ઘોર નિદ્રાને ભગાડી દે છે, અને ચેતનાને જાગૃત રાખે છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૦૨
માણમજ્યોત કઈ પણ પાપ ન કરે” આ ભાવનાના મૂળમાં કર્મ રૂપ વીંછીની સપડામણમાં ભાવિમાં કોઈ ન આવો, કારણ કે પાપ કર્યું એટલે અશુભ કર્મને બંધ તેને ભાવમાં ખૂબ રડાવશે, તેથી
મૈત્રી ભાવના રૂપ મહેલનું આ પ્રથમ પગથીયું છે. • એટલું જ નહિ પણ ભૂતકાળમાં પાપ કરીને આવેલ પાપીએ પાપના ઉદયમ મુંઝાતા હોય તે તે દુઃખી ન થાઓ એ મૈત્રી ભાવનાનું બીજું પગથીયું છે.
અને આખું જગત પાપથી મુકત થાઓ એ અંતિમ પાન છે.
દુશ્મનના માથે ભાવિમાં દુઃખ આવી પડવાનું હોય તે અવસરે હર્ષ–આનંદ-શાંતિ થાય તે તે સમજવું કે સમ્યક્ત્વને અભાવ છે, વીંછી પિતાને કરડે કે બીજાને કરડે પણ વીંછીને ડંખ બધાને એક સરખો દુખી કરે છે, તેવી રીતે કર્મ વીંછીના ડંખના દુઃખને સમજનારની સમજ એ સમ્યકત્વને અવસર છે. વાઢકાપ વખતનું ફરેફર્મ વાઢકાપની સમજ ન પડવા દે, પણ કલેરેફર્મ ઉતરી જાય એટલે ગભરાઈ ઉઠે કે હાય! આટલું બધું લેહી ચાલ્યું ગયું. માંસ પણ ગયું, આટલો ખાડો પડે, અને અસહા વેદના છે, તેવી રીતે કર્મની સઘળી હિલચાલમાં છવ સમ્યકત્વધારી હંમેશા સજાગ રહે છે. આનું નામ મૈત્રીભાવના છે. વિશ્વવાસી સવિજીના ઉદ્ધારમાં આ ભાવનાને પરમાર્થ સમાયેલ છે. પ્રદ ભાવના,
વિશ્વપ્રેમમાં અને વિશ્વ ઉદ્ધારમાં ફેર છે? જવાબમાં કહેવું પડશે કે વિશ્વપ્રેમ એ સજજડ બંધન છે, કારણ કે વિશ્વપ્રેમ રાખનારાને કર્મ બંધને તેડવા-તેડાવવાની ખબર નથી. પરંતુ કર્મ સંકટના કારમા પંજામાં સપડાઈ ગયેલા છે કેમ છૂટે? તે સંબંધને ઉપદેશ સલાહ, સૂચના, પ્રેરણા, સારણા-વારણાદિ પ્રસંગે દ્વારા ઉદ્ધાર કરવો તેનું નામ વિદ્ધાર છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
૧૯૩ વિશ્વ-ઉદ્ધારના પર્યાવસાનમાં મૈત્રી ભાવનાની મહત્તા સમાયેલી છે. મૈત્રી ભાવનાને સમજ્યા પછી પ્રમોદ ભાવનાને સમજવાની જરૂર છે.
જ્યારે વીંછી કરડયો હોય અને તેની વેદનામાં આકુળવ્યાકુળ થયા હોય ત્યારે તુરત બેલે કે વીંછી ઊતારનારને તુરત બોલાવો. જરા વિલંબ થાય એટલે બોલે કે ઉતારનાર આવ્યો કે નહિં? વીંછી ઉતારનાર આવે ત્યારે તેના તેના પગે પડે અને વિનંતિ કરે. વિચારે કે વીંછી ઉતારનાર ન હોય તે શું થાય? વીંછી ઉતારનારનું આવાગમન થવાની સાથે સ્વાગત કરાવવાનું, તેની ક્રિયા પ્રત્યેનું બહુમાન રાખવાનું, તે ઉતારનારને કંઇપણ તકલીફ ન પડે તેની સાવધાની રાખવા૨ખાવવાનું ધ્યાન રાખે છે. વીંછી ઉતારનાર આવ્યું, એટલે વીંછીની વેદનાવાળાને આનંદ થાય અને કહે કે હવે હારી વેદના હમણાં જ જશે.
તેવી રીતે કર્મ–વીંછીની વેદનાઓને મુકાવનારા દેવનરૂપ અરિહંત-સિદ્ધ ભગવન્તની અને આચાર્ય–ઉપાધ્યાય-સાધુ ભગવં. તેના સહવાસમાં, સમાગમમાં, ઉપદેશ શ્રવણમાં તેઓની જીવનચર્યા દેખાવમાં આનંદ આનંદ થઈ જાય અને કર્મના કાંટા વર કરવાની તાકાત તેઓમાંજ છે. વીંછીની વેદનામાં બેભાન થયેલ અગર નાની ઉમ્મરના છોકરાને વીંછી ઉતારનાર પ્રત્યે આનદ ન ન થાય, તેવી રીતે કર્મના કાંટાની વેદનામાં વ્યાકુળ થયેલાઓને અને બેભાન થયેલાઓને પણ પરમેષ્ઠીઓ પ્રત્યે બહુમાન-આદરઆનંદ-પ્રમોદ ન થાય તે સ્વાભાવિક છે.
જૈનશાસન માન્ય ગુણીજને પ્રત્યે, ગુણે પ્રત્યે અને તે ગુણેની ઉત્પત્તિ-કાવ વૃદ્ધિના સકળ સાધન-સામગ્રીસંગે પ્રત્યે આદર બહુમાન પૂર્વકને આનંદ વ્યક્ત કરે.
વખતે વખત અમેદ ભાવનાના પ્રબલ આંકેલને ઉઠયા કરે તેનું નામ પ્રમાદ ભાવના છે. ૧૫
Page #217
--------------------------------------------------------------------------
________________
આગમત શાસનમાન્ય ગુણીજનેની ગણત્રીમાં પંચ પરમેષ્ઠી ભગવતેની ગણના પ્રથમતયા સ્વીકારેલી છે, કર્મના કુટિલ ઝેરને ઉતારનાર ગારૂડી સમાન દેવ-ગુરૂ-ધર્મ સંબંધના વિચાર-વર્તન એ જાંગુલી મંત્ર સમાન છે, શાસનમાન્ય ગુણીજનેના સહવાસમાં રહેવાથી, સમાગમમાં આવવાથી અને તેઓની હિત શિક્ષા–સલાહ સૂચના-પ્રેરણાસારણું–વારણાદિ ઉપદેશ શ્રવણ કરવાથી અને વર્તવાથી કર્મના કાતીલ ઝેર વિદાય પામશે, અને તેથી તે ગુણીજનેને સહવાસ સમાગમ બળે રહે, તે શુભ સંયેગને વિયાગ થયે શુભ-સંગની ઝંખના કર્યા કરે તે અમેદ ભાવનાના પ્રતીક છે. કારૂણ્ય ભાવના ,
અખિલ વિશ્વના છને કર્મની કારમી વેદનામાંથી મુક્ત કરાવવા માટે હું સર્વ સાધન સામગ્રી શક્તિવાળ થાઉં. વિશ્વના સર્વ જીવોને શાસનરસિક એટલે સંયમમાર્ગના રસિક બનાવું તે તે બધા જ પ્રાપ્ત કરવા લાયક માર્ગે ચઢી જાય, આવી ભાવદયા થવી તે કાર્ય ભાવનાનું રહસ્ય છે.
નિર્ધન હોય કે ધનવાન હોય પરંતુ ધર્મની આરાધના વગ રન છે તે ભાવિમાં દુઃખી થશે, માટે ધર્મ–ઔષધ આપીને સુખી કરવાની ભાવના તે કારૂણ્ય ભાવનાને પ્રકાર છે.
અંધા-તુલા, લંગડા-બહેરાં, રોગી-નિર્ધનેને દેખીને જે કરૂણાભાવ દયાભાવ ઉત્પન્ન થાય છે. તેનું નામ દ્રવ્ય દયા છે, પરંતુ ગમે તે અવસ્થામાં જીવ હોય (નિગી-ધનવાન બુદ્ધિશાળી સત્તા ધીશ વિગેરેને પણ કઈ અવસ્થામાં જીવ હેય) પરંતુ સર્વજ્ઞકથિત ધર્મની આરાધનાથી વિમુખ જે છ હોય તે ભાવિમાં વધુને વધુ દુઃખી થશે માટે તે દુઃખ દૂર કરવાને માનસિક વિચારેના આંદોલને ઉભરાય તેનું નામ ભાવ દયા છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
૧૫ કારૂણ્ય ભાવનાનું વાસ્તવિક સ્વરૂપ ભાવદયાને સંપૂર્ણપણે સ્પર્શે છે, તે ધ્યાનમાં રાખવું. માધ્યસ્થ ભાવ.
દુઃખી-દીન જીવોને ગુણ કરવાની અભિલાષાથી માને સિક-વાચિક પ્રવર્તન કરીએ અને તે પ્રવર્તન દ્વારા ગુણ થવાને બદલે અવગુણ થાય અગર થશે એમ ધારીને સર્વશાસનમાં માધ્યસ્થ ભાવના અગર ઉપેક્ષા ભાવ ધારણ કરવાનું ફરમાન છે.
, ગુણાકારમાં હંમેશા વૃદ્ધિ થાય છે, એ માન્યતા પણ ભૂલ ભરેલી છે. જુઓ એકસોની પણ સંખ્યાને અપૂર્ણ ક ા એ ગુણ વાથી ૧૦૦=૨૫ પચીસ આવ્યા. એટલે ગુણાકાર કરવાથી પિણે સો ઘટી ગયા. આથી પૂર્ણાક રકમ સાથે અપૂર્ણાંક રકમને ગુણાકાર કરવો તે ભાગાકારને ભાઈ છે, કારણ કે ૧ ગુણવા કરતાં સને (૧૦૦) ચારે ભાગવાથી પચીસ આવશે. હિસાબ ગુણાકારને અને ફળ ભાગાકારનું આવે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. તેવી રીતે કર્મના કારમા પંજા તળે દબાયેલા છના કર્મ એ છે કરવાની મહેનત કરે તે તે ગાઢ-કમી વધુને વધુ કર્મ બંધનમાં ઉતરતા જાય.
તમે કહે કે બિચારા નિર્દોષને ન માર! ત્યારે તે ગાઢ કમી કહે કે તું કહેનાર કોણ? અને નિર્દોષ–સદોષ મારે તપાસવાનું છે, તેમાં તું ડહાપણ કરનારે કેણી માટે તે કીધું તેથી હવે હું વધારે મારીશ.
આ પ્રસંગમાં ઉપેક્ષા રાખી હતી તે ઘણું સારું! પરંતુ દયા કરવા જતાં તે જીવને આપેલે ઉપદેશ નિર્દોષને વધુ સહન કરવા માટે થયું. કેઈ પ્રસંગમાં ઉપદેશ કથન કરવા કરતાં મૌન ગંભીર તાને સ્વીકાર કરવામાં એટલે ચુપ રહેવામાં લાભ છે, . .
જુઓ એક ઉંડા કુવા પાસે ત્રણ વર્ષને છોકરો રમી રહ્યો
Page #219
--------------------------------------------------------------------------
________________
છે. યુવાને કરી . મેડા ઉપર તે એક
જ કરે
આગમત છે. કુવાને કઠેડે વિગેરે કાંઈ નથી. અને રમત રમતે છોકરો કુવાના કાંઠે આવ્યું. મેડા ઉપર રહેનાર બાપે દેખ્યો એટલે ગુપચુપ ઉતરીને છોકરાને ઉપાડી લીધે તે તે છેક બચ્ચે. પણ મેડેથી બુમ પાડી હેત, ઘંઘાટ કર્યો હતો તે શું થાત? કરે ગભરાઈને કુવામાં પડત. આ પ્રસંગમાં ગંભીરપણે ચુપકી પકડી તેજ બચવાનું સાધન છે, અને ચુપકી ન રાખે તે છોકરો મરી જાય.
તેવી રીતે ભારેકમી છ પાસે દેવ, ગુરૂ, ધર્મની વાત કરે અને તેઓના ઉપકારની વાત કરે તે ન સંભળાવવાનું સંભળાવે અને દેવ, ગુરૂ, ધર્મને ગાળોથી નવાજે છે, પરંતુ તમે ચુપ રહે તે તે ભારે કમી એમને એમ બેસી રહે છે, અને ગાળ વિગેરે કંઈ બોલતું નથી. - રમણ નામને એક છોકરે બી. એ. ની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયે. બધી વાતે ડાહો અને દરેક પ્રસંગમાં ડાહી ડાહી વાત કરે, પણ કોઈ કહે કે રમણભાઈ? આ ડાબડી લેશે? તે અવસરે રમણભાઈ ગાંડા ગંતુર બનીને સામાપર (દાબડી બતાવનાર પર) ન બોલવાનું બેલીને સેંકડે માણસ ભેગા કરે. લેકે કહે કે ખરેખર રમણ ગાંડાની હેપીટાલમાં મુકવા લાયક છે.
આ નાનકડા કથાનકમાં પણ બેલાવવાને પ્રસંગ ઉભો કર્યો તે રમણભાઈ ગાંડા થયા, તેવી રીતે ભારે કમી ને ઉકળાટ થતું હોય તે દેવ-ગુરૂ-ધર્મની વાત ન કરવી.
કારણ કે લાભને બદલે હાનિ થતી હોય તે ઉપેક્ષા ભાવ અગર મધ્યસ્થભાવ ધારણ કરે. ધમને હંસ થતું હોય, શાસનમાન્ય ક્રિયાને લેપ થતા હય, મંદિરમૂર્તિને નુકશાન પહોંચતું હોય, શાસનના કોઈ અંગને નુકશાન પહોંચતું હોય; અને નુકશાન પહોંચાડનારાઓને છતી સામગ્રીએ દબાવીને લાભ ઉત્પન્ન કરી શકતા હોઈએ તે જ જુદી વાત
Page #220
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૫, ૩.
૧૯૭ પણ કેઈ ઉપાયે ફાયદો થતું ન હોય અને બોલવા જતાં સુધરવાની વાત કરવા જતાં પ્રસંગ વધુ બગડે અને લાભને બદલે નુકશાન ન થતું હોય તે માધ્યશ્ચ ભાવ રાખવાનું શાસ્ત્રકારે જણાવે છે.
નદીમાં તરનારે તરતી વખતે બીજા કોઈને ડૂબતે દેખે તે જરૂર તારવાનો પ્રયત્ન કરે અને ધ્યાન રાખે છતાં ન તરે તે વધે નહિ, પરંતુ ડૂબતાને ધક્કો મારીને ડૂબાડવાનું કાર્ય કરવું જ નહિં. આથી જ શાસ્ત્રકારોએ સંસારથી તારવા માટે ઉપરને પ્રસંગ વિચારીને છેવટના ઉપેક્ષભાવ રાખ.
હલાના દરેકે દરેક પ્રસંગમાં ધર્મિષ્ઠાએ સાવધાન રહેવાની જરૂર છે. અને તેવા પ્રસંગમાં ધર્મિષ્ઠોએ સુંદર નિમિત્તો અગર આકરા ઉપાય કરીને ભારે કમી–અધમી ઇવેને બચાવવા ઉદ્યમ કરે, પણ એવાં નિમિત્ત ઉભાં કરવાં નહિં, કે તે બિચારા ભારે કમી છે વધુને વધુ ડૂબી જાય. બીજે ડૂબી જતું હોય તે અવસરે બુદ્ધિમાને સાવધાની રાખીને અટકી જવું જોઈએ.
યાદ રાખવું કે તારવાની બુદ્ધિવાળાએ પિતે નિમિત્ત આપીને ડૂબાડજ નહિં, પરંતુ આપણા પ્રયત્નથી બીજે કોઈ ભારે કમી જીવ ડૂબી જતું હોય તારવાને હરકોઈ પ્રયત્ન કરે, નહિંતર છેવટે અટકી જઈને વધુ ડૂબતા હોય તે ત્રિવિધ (મન વચન-કાયાની કરણીએ) વિરમી જવા પ્રયત્ન કરે. તપેલી લેખું. ડની લાલ ચળ પાંચશેરી પર ઠંડુ પાણી નાંખે તે નકામુ જાય અને વરાળ નીકળે છે, તેવી રીતે ભારે કમી જીવને શાંતિના વચને ઠંડક કરવાને બદલે આગલી પાછલી વરાળો કાઢે છે માટે તે અવસરે મધ્યસ્થ ભાવ રાખવાને એટલે ઉપેક્ષા ભાવ ધારણ કરે.
ગશાળ પ્રભુને તિરસ્કાર કરવા આવે છે, તે અવસરે પ્રભુ શ્રી મહાવીર મહારાજા શિષ્યોને જણાવે છે કે – “ગોશાળે આવીને મને તિરસ્કારના વચન બોલે તે કેઈએ ઉત્તર-પ્રત્યુત્તર
Page #221
--------------------------------------------------------------------------
________________
આગમત દેવે નહિ” એ કીધું તે ઉચિત કર્યું છે કે નહિ? લબ્ધિવન્ત સાધુઓને શાળા પ્રત્યે લબ્ધિ ફેરવવાનું પણ કેમ કીધું નહિ? વિશ્વગુરૂ તીર્થકર કેવળી છે, અને આવનાર ગોશાળે અપમાન કરે છે તે પણ સહન કરવાનું કેમ કીધું? આ બધા પ્રશ્નોમાં કેવળી તીર્થકર છે, તેથી ભારે કમી ગશાળા માટે વાસ્તવિક ઉપાયરૂપ ઉપેક્ષા ભાવ સેવવાનું જણાવે છે. ચુપ રહેવામાં લાભ છે. વધુ પડતુ’ કરવામાં લાભને બદલે નુકશાન છે, એ માધ્યસ્થ ભાવને પરમાર્થ છે. પ્રદ ભાવના.
માધ્યસ્થ ભાવ એટલે જૈન શાસનની મશહૂર રાજનીતિ છે. સાધર્મિકેના સમ્યકત્વ-દેશરવતિ-સનવિરતિ ધર્મ ટકે તે સારૂ માધ્યસ્થ ભાવ છે.
જેવી રીતે દેશના વેપારને ધમધોકાર ચલાવવા માટે રક્ષક નીતિરૂપ જકાત પરદેશી માલની આયાત પર નાંખવી પડે છે, તેના જેવી આ રક્ષક નીતિરૂપ માધ્યગ્ય ભાવ છે.
જેન શાસનના અભ્યદય માટેની ઉભી કરાતી જકાત રૂપ પ્રમોદ ભાવના છે, તીર્થકરેની જીવનચર્યાની ગણધર ભગવતેના જીવન પ્રસંગોની, શાસનમાન્ય પૂર્વધર, સ્થવિર, આચાર્ય, ઉપાધ્યાય, શ્રમણ ભગવંતેના આત્મ હિતકર માનસિક કાયિક પ્રસંગેની અને શાસનમાન્ય ગુણગણ વિભૂષિત શ્રાવકશ્રાવિકાઓના શુભ-શુધ્ધ પ્રસંગેની અનુમોદના કરવી તે જૈનશાસનના ઉદય માટે ઉભી કરાતી જકાત છે, કારણ કે વધુ ગુણવાળાઓની અનુમોદના કરે અને પિતામાં રહેલી ન્યૂનતાને ધિક્કારીને દેશવટે આપીને હું પણ ગુણગણને ભંડાર બનું, એ માટે આ શાસનમાન્ય-પ્રભેદભાવના ભાવવી તે અમેઘ ઉપાય છે. આ
ઠંડું કે ગરમ પાણી એ અગ્નિને એકવનાર છે. તેવી
Page #222
--------------------------------------------------------------------------
________________
રીતે શાસ્ત્રના સરળ વચનેથી તે તીવ્ર ધમધમાટીવાળા વચનેથી અવિરતિની આધીમાં ફસાયેલા કે કઠોર કષાયવાળાઓને ધમધમતે અગ્નિ શાંત થાય છે એ વાત સાચી છે, પરંતુ તેવા ઉપાય કરવા છતાં ફળ ન બેસે તે માધ્યમ્ય ભાવઉપેક્ષા ભાવ ધારણ કરે કારણ કે તપી ગયેલી પાંચ શેરી લોખંડની લાલચળ હોય તેવા શાસન પ્રત્યેનીકે પ્રત્યે શાંતિવાળા શબ્દો કે કઠોર શબ્દ કામ ન કરે તે જેમ તે પાંચ શેરીને હવામાં રાખીને ઠંડી થવા દેવા, તેવી રીતે શાસન શત્રુઓને પ્રથમ વાતાવરણથી ઠંડા થાય ત્યાં સુધી ઉપેક્ષાભાવ રાખવે હિતકર છે.
શાસનમાન્ય ચતુર્વિધ સંઘની હરકેઇ વ્યક્તિમાં અંશ માત્ર ગુણ હોય તેને મેરૂ સમાન માનવાની દ્રષ્ટિએ પ્રમાદ ભાવનાના માર્ગે લઈ જવાને એ અસાઘ ઉપાય છે. ઉપરની બીનાથી માધ્યરચ્ય ભાવના અને પ્રમોદ ભાવના કયા પ્રસંગે કેવી રીતે આદરવી તે વિભાગશર સમજાવવી. ભાવનાઓને ઉપસંહાર
આ ઉપર જણાવેલ ચાર ભાવનાઓ એ સમ્યક્ત્વ ધર્મની વિદ્યમાનતા જણવનારૂં થર્મોમીટર છે, અને તેથી તે ભાવનાએ સમ્યકત્વ ધમની ઉત્પાદક છે. સમ્યકત્વ ધર્મની પિષક છે, તથા સમ્યકત્વ ધર્મની વર્ધક છે.
યાદ રાખે કે અનિત્ય-અશરણાદિ બાર ભાવનાઓ એ વૈરાગ્ય ધર્મની પિષક છે, અને મૈત્રી-પ્રમોદ-કારણ્ય માધ્યસ્થ ભાવના એ સમ્યકત્વ ધર્મની પોષક છે."
આ રીતે ભાવનાઓના ઉપસંહાર રૂપ પરમાર્થ સમજીને હવે શાસ્ત્રકાર જણાવે છે કે શરણ કરવારૂપ તીર્થકર ભગવંતેનું અને ગણધર ભગવંત આદિ શ્રમણ ભગવંતેનું શરણ સ્વીકારીએ અને ચારિત્ર ધર્મના અનેક અનુષ્ઠાન કરવા રૂ૫ ધર્મને ઢગલો કરીએ
Page #223
--------------------------------------------------------------------------
________________
२००
આગમત તે પણ મતના પંજામાંથી કોઈ પણ તીર્થંકર-ગણધર–સાધુસાધ્વી વિગેરે બચી શકતું જ નથી, જેની હરીફાઈમાં કોઈ આવી શકે નહિં એવા ધર્મના એટલે શ્રતધર્મ–ચારિત્રધર્મમય ઢગલારૂપ શ્રી તીર્થકર-ગણધરાદિનું શરણ સ્વીકાર્યું છતાં મોતથી ન બચી શકીએ તે પછી શરણ સ્વીકારવાને અર્થ શો? અને તેવી રીતે તેઓના કથન કરેલ ધર્મનું શરણ સ્વીકારીએ તે પણ રક્ષણ થવાનું તે નથી, તે પછી શરણ સ્વીકારવાને અર્થશે? ધર્મના સંસ્થાપક અને ધર્મના સંચાલકે સર્વે મતની દાઢમાં દબાઈ ગયા તે પછી અરહિંત શરણ, સાધુ શરણું અને ધર્મ શરણ શા માટે સ્વીકારવું?
આ બધા પ્રશ્નનું સમાધાન આપતાં શાસકાર જણાવે છે કે ચાલુ મરણ સાથે સંકળાયેલ આયુષ્યની સમાપ્તિ સાથે જન્મ મરણ તે દરેકનું થવાનું છે, પણ ભાવિમાં મરણ પછી થનારા અનેક જન્મ-મરણની જંજાળને રોકવાને કીમીયે તેઓ બતાવે છે, માટે તીર્થ–સંસ્થાપક–તીર્થકરે અને તે તીર્થ-પ્રવર્તાવનારા ગણધરાદિ શ્રમણ ભગવંતે શરણરૂપ સ્વીકારવા ગ્ય છે. પુનઃ પુનઃ જન્મવું જ ન પડે તેવી રીતે અંતિમ જન્મ પામવાની કળા તેઓશ્રી (તાર્થ કર ગણધરાદિ શ્રમણ ભગવંતે) શીખવાડે છે, અને તે કળા પણ ધર્મથી) (શ્રતધર્મની આરાધનારૂપ ધર્મથી) સિદ્ધ છે; માટે ધર્મ એ પણ શરણ કરવા એગ્ય છે.
આથી તે ચાર શરણ સ્વીકારનારાઓની હાંસી કરવા માટે ધર્મ વિરોધીઓ એક દષ્ટાંત આપે છે કે-હવે કેઈના ઘરમાં ઘણી શરીરે બાંધાને નબળે હતું, અને સ્ત્રી શરીરે બાંધામાં મજબુત હતી. હવે અવસર આવે અને પરસ્પર લડાઈ થાય, એટલે તે સ્ત્રી ઘરનાં બારણાં બંધ કરીને પિતાના ધણીને માર મારે ત્યારે ધણી સામે મારવાને બદલે માટે સાદે બુમ પાડીને કહે કે “લે રાંડ લેતી જા” એટલે ધણી માર ખાતે જાય અને દેખાવ કરવા બુમ પાડે તેના જેવું આ શરણ સ્વીકારવાના રિવાજનું છે.
Page #224
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
૨૯ જમાશાજની દૂક રૂમૃતિએ અનેકાનેક વેને જરાજની જંજરામાં જકડીને વિનાશ નિપજાવ્યું, છતાં બહારથી અંધશ્રદ્ધાળુઓ બોલે છે કે જ્યને બચાવનાર નેં ચારજે છે. પરંતુ યાદ રાખવું કે સર્વજ્ઞાથિ શ્રુતજનક સુંદર ઉપાસનાથી ચારિત્ર ધર્મળ વ્યવરિત આરાધના કરે તે વાત મરણ નિભાવસારી તે યમહુતિરૂપ અતિ (માતા૫) રૂપ રાંડ મરણ, કરાવવા રૂપ જીલ્મ આવરી શકતી નથી, કારણ કે જન્મ ન થાય તે પછી મરણ થવાનું જ નથી.
સમ્યકત્વ ની ભાવનાથી ભાવિન થનારે મળી ગભરાવાનું નથી, પણ જન્મ ન થાય તેવી ભારતવિક ચિંતા રાખવી અને સન્મ ના થાય તેવાં કમી બાધિતા બધ થશું
મ.ન.નીચ...સુ...વા...કય * આત્મશક્તિને વિકાસ કર્યો ત્યારે કહે છે વાય કે જ્યારે પગલિક પદાર્થ પરથી ?
મમત્વ ઘટે. * સારી ષ્ટિ ને મળી હોય તે ક્યારેય હૃ
અજ્ઞાનીઓની નિશ્રાથી ન રહે જન્મના ભય સામે સમ્યગદર્શન સંક- { ળાયેલું છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
ઉદ્દેશસમુદ્દેશઅનુજ્ઞાનું રહસ્ય
શ્રુતજ્ઞાનની મહત્તા
- (૩) [ પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીએ પ્રસંગે પ્રસંગે આગમોની અર્થવાચના છૂટક જે આપેલી તેમાંની નંદીસરીની એક વાચનાને ભાગ સંક્ષેપમાં વ્યવસ્થિત કરી અહીં રજુ કર્યો છે. પુણ્યપ્રભાવક શાસનધુરંધર આગમધર મહાપુરૂષના અદ્વિતીય જ્ઞાનની ઝલક આમાં શેડી જોવા મળે છે. ]
ટીકાકાર મહારાજા શ્રીમાન મલધારી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી અનુગદ્વાર સૂત્રની ટીકા કરતાં, પ્રથમ પાંચ જ્ઞાનનું સ્વરૂપ કહેવા રૂપ નીસુત્રને પ્રથમ કહેતાં જણાવે છે કેor of quota પાંચ જ્ઞાનનું સ્વરૂપ કથન તેજ નદી છે. નંદી એજ મુખ્ય મંગલ છે. નંદી મુખ્ય મંગલ હેવાથી જ જેને શાસનની દરેક ક્રિયામાં પ્રથમ તેને સ્થાન છે. -
પ્રશ્ન થશે કે સમ્યગ દર્શન, સમ્યક્ ચારિત્ર, આત્માનું કે અનંતવીર્ય એ તમામ આત્માના અપૂર્વગુણે શું મંગળરૂપ નથી ?
અથવા નથી માનતા? તે બધાને મંગલરૂપ ન જણાવતાં એકલા જ્ઞાનને જ મંગલરૂપ કેમ જણાવ્યું? માત્ર જ્ઞાનનું જ કીર્તન શા માટે? સમ્યગ દર્શનાદિ તમામને મંગલ જરૂર માનીએ છીએ, એ તમામ વિશ્વનાશક છે, કર્મ નિજારાના કારણે છે જ પણ જ્ઞાનને મંગલરૂપ કહેવાથી આ તમામને મંગલરૂપ નથી માનતા એમ માનવાને કારણ નથી.
દુનિયામાં પણ ઈતર લેકે કેઈપણ કર્માભે ગણપતિની સ્થાપના કરે છે. ત્યારે શું તેઓ મહાદેવાદિ નથી માનતા માને તે મહાદેવને પણ છે. અહિં જ્ઞાનને મંગલરૂપ ખાસ કહેવાને હેતુ એ છે કે
Page #226
--------------------------------------------------------------------------
________________
વર્ષ૪-૫ ૩
૨૦૩ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, વતારોપણ, પદપ્રદાનાદિ કાર્યો શ્રુતજ્ઞાનના આલંબનથી થયા છે, શ્રુતજ્ઞાન વિના ઉદ્દેશાદિ કાંઈ થઈ શકતું નથી, આથી શ્રતજ્ઞાન તેજ જ્ઞાન તે રીતિએ જ્ઞાનનાં કીર્તન રૂપ મંગલ કહેવામાં આવ્યું છે. શ્રુતજ્ઞાન તે જ્ઞાનની જાતિ છે, માટે કૃતજ્ઞાનને મંગલ કહ્યું, તેથી પાંચે જ્ઞાન મંગલ રૂપ જાણવા.
અત્ર અનુગ આવશ્યકને કહે છે. અનુગ પણ શ્રુતજ્ઞાન છે, તે સંબંધ જણાવવા પ્રસ્તુત અધિકાર તે રૂપે જણાવવા-મંગલરૂપે જણાવવા પાંચ જ્ઞાનને પ્રથમ જણાવવા માટે કહ્યું કે-શાહ
, ચારિત
હવે તે પાંચ પ્રકારના જ્ઞાનમાં મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન તથા કેવલજ્ઞાન, આ ચાર જ્ઞાને સ્થાપ્ય છે, તેથી જ સ્થાપનીય, આને એક તરફ રાખી મૂકવા જેવા છે. સ્થાપ્ય એટલે વ્યવહાર બહારનું માટે સ્થાપી રાખવા યોગ્ય. તે ચાર જ્ઞાનેને વ્યવહાર નથી, વ્યવહારમાં તે જ્ઞાને ઉપકારી નથી, તે જ્ઞાનની લેવડ–દેવડ થઈ શકતી નથી, અને જ્યાં લેવડ–દેવડ ન થાય ત્યાં લક્ષ્ય કેણ આપે? લેવડ–દેવડમાં આવતું જ્ઞાન, વ્યવહારમાં ઉપયોગી જ્ઞાન માત્ર શ્રુતજ્ઞાન જ છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવ જ્ઞાન તથા કેવલજ્ઞાન તે પિતાના સ્વરૂપને પણ જણાવી શકતા નથી શ્રુતજ્ઞાન તે ચારે જ્ઞાનેનું તથા સ્વયં પિતાનું પણ સ્વરૂપ જણાવે છે. શાસથીજ બધું જણાય છે ને?
પ્રશ્ન–પ્રથમ ઉપગ મતિજ્ઞાનથીજ છે ને? ઉપગ મતિજ્ઞાનને પણ પછી મૌન રહે તે વ્યવહાર ચાલે ? વ્યવહાર માટે શબ્દ જ જોઈએ ને! શબ્દ તેજ શ્રુત! શબ્દનું (શ્રુતનું) સાધન ભલે મતિ (જ્ઞાન) હેય તેમાં વાંધો નથી, મતિ તથા શ્રતને વાચવાચકભાવે અર્થ જાણવે. મતિથી થયેલા ઉપગનું નિરૂપણ પણ બોલ્યા વિના થતું જ નથી. મતિજ્ઞાનનું સ્વરૂપ પણ જણાવનાર શ્રુતજ્ઞાન જ છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
આગામત મતિ' એ શબ્દ પણ તનાન જ છે. બીજાને જણાવવામાં સામર્થ્યવાન શબ્દ છે. અતિજ્ઞાન ગમે તેવું પ્રશલહેય પણ તેવામાં શબ્દ વિના અન્યને જણાવવાનું સામર્થ્ય નથી. મતિજ્ઞાત કારણ તે છે, કેમકે શ્રુતજ્ઞાન અતિપૂર્વકજ છે. મતિજ્ઞાનનું પ્રગટીકરણ પણ શ્રુતજ્ઞાનના પતિથી જ છે. અવધિજ્ઞાન, મતાપર્યાવજ્ઞાન તથા કેવલજ્ઞાનનું સ્વરૂપ પણ શ્રતથીજ (શબ્દથી જ) વાગ્ય-વાચક ભાવે પ્રગટ કરી શકાય છે.
વાંસુરી વાચ્ય–વાચક ભાવે પ્રગટ ન થાય ત્યાં સુધ્ધ મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન કે થાત કેવલજ્ઞાન પિતાના સ્વરૂપને પ્રકાશ અન્યને આપી શક્તા નથી.
ઉપચૂલા સાધ્વીજીને કેવલજ્ઞાન થયું છે. તેઓ ગોચરી (કેવલી છતાં) લાવ્યા છે પણ તેમના કેવલજ્ઞાની અકાપુત્ર આચાર્યને ખબર પડી છે? નહિં જ! તે ખબર કથાર પડી? કૃતથી જ ને ! ચંદનબાલા સાધ્વીજીને કેવલજ્ઞાન થયાની ખબર મૃગાવતીજીને પણ નથી જ પડી. પ્રકાશક તે શ્રુતજ્ઞાન જ છે. શ્રુતજ્ઞાન પિતે જ શબ્દ છે. શબ્દ કૃતરૂપ છે. પણ તે શ્રત તેમજ તે તિ શુ એમ કૃતની વ્યુત્પત્તિ છે.
મતિ જ્ઞાનાદિ ચાર જ્ઞાને વ્યવહારમાં ઉપગી નથી, માટે સ્થાપ્ય (એક તરફ રાખી મૂક્વા યોગ્ય) છે. આ વ્યાખ્યા પહેલા વાકયને સિદ્ધાંતરૂપ તથા બીજા વાકયને હેતુરૂપ લેવાથી થાય છે. પહેલા વાકયને હેતુરૂપ તથા બીજા વાકયને સિદ્ધાંતરૂપ લેવાથી બીજી રીતે વ્યાખ્યા એમ થશે કે શ્રુતજ્ઞાન વિના બાકીના ચારે જ્ઞાનેના ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા થતા નથી માટે તે સ્થાપ્ય (સ્થાપનીય) છે.
કરીને યાદ રાખો ! બેય પ્રકારે વ્યાખ્યા સમજી લ્યો ! અતિજ્ઞાન (શ્રત વિના) સ્થાપ્ય છે, માટે તે જ્ઞાને ઉશ,
Page #228
--------------------------------------------------------------------------
________________
સમુશ, અનુજ્ઞા કરતાં નથી. આ એક વ્યાખ્યા તે ચારાને ઉદેશ સમૃદેશ, અનુજ્ઞાદિ થયાં નથી માટે તે જ્ઞાને સ્થાપ્ય છે.
વાકયમાં બેમાંથી એક પણ સ્થાને તિ શબ્દ સંભવ . આ બને માખ્યા ઉલટ પલટ, પ્રથમ વાકયમાં સિદ્ધાંત બ્રશના બીજા વાકયમાં હેતુ અને ફરીને પ્રથમ વાકયમાં હેતુ તથા કવિ વાકયમાં સિદ્ધાંતને અનુલક્ષીને છે. મતિજ્ઞાન, મન વિજ્ઞાન તથા કેવલજ્ઞાન લેવડ–દેવડમાં બીન ઉપયોગી છે, અરૂને આધીન નથી, તે જ્ઞાને માટે ગુરૂ આદિના ઉપદેશની અપેક્ષા નથી.
ગુરૂએ કહ્યું હોય તે જ તે જ્ઞાન થાય તે નિયમ નથી, તેમજ શત વિના તેનું વરૂપ અગોચર માટે તે જ્ઞાને સ્થાપ્ય છે, ચુતજ્ઞાનમાં તે નિયમજ કે બીજા પાસેથી જ્યાં મળે છે. ગુરૂને આધીન છે. ગુરૂ વિના શ્રુતજ્ઞાન, મળતું જ નથી, પણ મતિજ્ઞાન અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન તે ગુરૂ વિના પણ મળે છે. પતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન અર્થવજ્ઞાન તથા કેવલજ્ઞાન, શુરૂના ઉપદેશ વિના મળે ખરા પણ તે જ્ઞાન થાય છે શાથી?
જેમ મતિજ્ઞાન મતિજ્ઞાનાવરણીયના ક્ષયે પશમ તથા ક્ષયથી થાય છે. યાવત કેવલજ્ઞાન કેવલજ્ઞાનાવરણીયના ક્ષપશમાં તથા ક્ષયથી થાય છે. આથી શ્રુતજ્ઞાન માટે પશમને નિયમ નથી, તે જ્ઞાન ક્ષાપશમિક નથી. એમ નહિં, ત્યાંથ કારણ કર્મને ક્ષારોપશમ જ છે, પણ તે ક્ષારોપથમિક નથી. એમ નહિ, ત્યાં ય કારણ તે કર્મને ક્ષાયોપશમ પણ ગુરૂથી થાય છે. આપ આપ થતું નથી.
જ્યારે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાત પ્રાપ્ત થવામાં, હેતુભૂત ક્ષયપશમને ગુરૂના આલંબનની આવશ્યકતા નથી, અને તેથી જ તે જ્ઞાને માટે ઉદ્દેશ સમુશ, અજ્ઞાની જરૂર રહેતી જ નથી.
Page #229
--------------------------------------------------------------------------
________________
२०६
માગમ જ્યોત શ્રુતજ્ઞાનને અધિકાર કેને?
ઉદ્દેશ, સમુદ્ર તથા અનુજ્ઞાને અર્થ ? જૈન શાસની દ્રષ્ટિએ પણ સામાન્ય માત્ર કથન તે ઉદ્દેશ, વિભાગે કથન તે સમુદેશ તથા આજ્ઞા (હુકમ ) વાચક શબ્દ તે અનુાઃ અત્ર તે અર્થ સમર્થ નથી.
અહિં કયા અર્થ છે? તે ગ્રંથકાર જણાવે છે. ઘરેણું આપતાં પહેલાં જેને આપવાનું હોય તેની એગ્યતા જેવાય, છોકરીને ચૂડી અપાય, કલ્દી ન અપાય, છેકરાને કલ્લી અપાય, તેમ ન આપતાં વિપરીત આપે તે આપનાર મૂર્ણ ગણાય.
વિધવા બહેન બેટીને કટ અપાય ખરો ? શ્રુતજ્ઞાન કિંમતી વસ્તુ છે. જે મનુષ્ય શ્રદ્ધાળુ હેય, આરાધના કરી શીખનાર હોય, જેને શીખવું તથા શીખીને બીજાને શીખવાડવું, ગમે તેવું હોય તેજ થતજ્ઞાન આપવા ગ્ય છે.
શ્રદ્ધા વિનાને તત્વજ્ઞાનને અધિકારી નથી. દેશ આખામાં જાસુસ ફરે તે બધું તપાસે ખરા, પણ તેને હેતુ તે છિદ્ર ગોતવાને જ હોય છે. જ્યાં પિલ છે? તે ગોતવી કે જેથી તક મળે આક્રમણ કરવા થાય, એટલા માટે જ જાસુસોની તપાસ હાય છે. તે જ રીતે શ્રીજિનેશ્વર દેવ તથા તેમનાં વચને પ્રત્યે જેને શ્રદ્ધા ન હોય, ગુરૂ પ્રત્યે કે શાસ્ત્ર પ્રત્યે જેને શુભ ભાવના ન હોય તેને શ્રત આપશે તે પણ તે તે તેમાં અલના કયાં છે? તે જ શોધવાને!
શંકા–જે સોનું સે ટચનું છે તે ભલેને તેની પાંચ આવે કે પન્નર આવે, ભય શાનો? સર્વજ્ઞ ભગવાનનાં વચનમાં દેષને સંભવજ નથી ત્યાં ખલના શોધશે કયાંથી?
સોનાની પરીક્ષા કસોટીથી કરે છે તે ઠીક, પણ લીંપણથી કરે તે? પિતાને ફાવતી રીતથી પરીક્ષા કરે અને પછી કહે કે એનું નથી' તેમાં વાંક સેનાને? લીંપણમાં કસ આવે ખરો ?
Page #230
--------------------------------------------------------------------------
________________
થઈ ૪-૫, ૩ તેજ રીતે કેત્તર દ્રષ્ટિથી રચાયેલા આ શાને દુનિયાની દ્રષ્ટિએ તપાસે તે? તે પરીક્ષા જૂહી છે, જે શ્રદ્ધા શૂન્ય હેય, ભગવાનનાં વચનેમાં જેને વિશ્વાસ ન હોય, પોતાના કે પરના આત્માના કલ્યાણની જેનામાં બુદ્ધિ ન હોય, તેવાએ શ્રુતજ્ઞાનને ઉચિત જ નથી.
જગતમાં દાતાઓ ઘણા થઈ ગયા. કર્ણ દાનેશ્વરી કહેવાયે, હરિશ્ચંદ્ર વખણ, લેકોત્તર દ્રષ્ટિએ શ્રી તીર્થકર ભગવાને જગતનું દારિદ્ર દફે કર્યું છતાં કાગડાની કેટે કોઈએ રત્ન બાંધ્યું? ત્યારે શું તેઓ દાનધર્મમાં તેટલા જૂન? ભગવાન શ્રી મહાવીર મહારાજા કે ભગવાન શ્રી ઋષભદેવજી, કણે કે હરિશ્ચ કેઈએ તેવું દાન કર્યું? કેમ નહિ? કહે કે કાગડાની કેટે રત્ન બાંધવું એ તે ઉલટું દાનને કલંક છે. તેમ કરવું એ તે દાતાની મૂર્ખાઈ છે, શ્રુતજ્ઞાન પણ જે છિદ્ર ગોતનારને, શ્રદ્ધા વિનાનાને સ્વ-પર હિત બુદ્ધિ વિનાનાને અપાય તે કલંક છે.
શાસકાર કહે છે કે શ્રદ્ધાળુને, સ્વ-પરઆત્મ કલ્યાણની બુદ્ધિ ધરાવનારને શાસ્ત્ર ભણવાની પ્રેરણા કરવી. આ પ્રેરણા તેજ ઉદ્દેશ!
શામ ક્રિયાઓમાં, ઉપધાનમાં, પંચ પરમેષ્ઠી મહામંત્રમાં, માળા પ્રસંગે, ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા શબ્દો આવ્યા હોય ત્યાં અર્થ ન સમજાયો હોય તે ખ્યાલમાં લઈ લેજેઃ
ઉદેશ એટલે શ્રદ્ધાળુ તથા સ્વ–પર આત્મ હિત બુદ્ધિવાળાને શાસ ભણવાની પ્રેરણા. “આ ઉદ્દેશે, આ અધ્યયન, આ શ્રુતસ્કંધ, આ અંગ” “તારે ભણવું” એમ ગુરૂ મહારાજા કહે એવા વાકયથી પ્રેરણા કરે તેનું નામ ઉદ્દેશ! ગુરૂ પ્રેરણા કરીને બેસી રહે અને શિષ્ય પિતે ભણે? એમ નહિં. પણ ગુરૂ પિતે ભણવે. શિષ્ય કેવું ભણે છે? તે પણ ગુરૂ ધ્યાનમાં રાખે. અન્યથા આગળ પાઠ અને પાછળ સપાટ.” હોય તે શું વળે?
શ્રાવકોની વાત ને! સારા ક્ષેત્રમાં જ્યાં સાધુ-સાધ્વીનાં ચાતુર્માસે થતાં હોય ત્યાં રોજની એક ગાથા કરે તો ચાર માસે એક
Page #231
--------------------------------------------------------------------------
________________
મારા પર વીર ગાથા ય અને ચાર પાંચ વર્ષે પાંચ ગાથા થાય પણ પહેલાં ગેખેલું કાવે ને! પહેલા માસે ગુરૂ પાસે જીવ વિચાર, નવરત્ન ભ. ગુરૂ જાય એટલે ગુરૂનેજ ભણાવે. અર્થાત પછી ભણતરને મૂકે દૂર! વળી બીજે ચોમાસે મહારાજા બીજા પણ ભાધાના તે એ જીવ વિચાર નવત! વળી ત્રીજી મહારાજ વખતે પણ એજ અભ્યાસ! ભણવર આગળ વધે શી રીતે ? હિં ગુરૂ ખ્યાલ રાખે કે શિખ્ય ભણીને ભૂલતે તે નથીને! કેમકે તેમ થાય તે હરિજાએ ભણવામાંથી વંચિત રહે, ગુરૂ આ વાતનું ખાસ ધ્યાન આપે
એક ગામમાં પાઠશાળામાં એક નાની બાલિકા જાણતી હતી. રસ્તામાં એક વખત તેને કંઈ સાધમો પૂછવું. શું ભણે છે?” તે બાલિકાએ જણાવ્યું. “નમુલુણું” પિલી સાધમણે પૂછયું. ઇરીયાળી વરીયાળી ભણું પેલી બાલિકાએ તો ના કહી. નામ માતરને પૂછયું. “માતર! ઇરીચાળી વરીયાળી કેમ ભણાવતા નથી માતર બુદ્ધિમાન હતો તેણે વિચાર્યું કે ઇરિયા નડિયાએ વિરાહએને પેલી સાલ “હરીયાળી વરીયાળી” કરી છે, બાલિકાને તે માસ્તરે ભેદ સમજાવ્યું. આવું થાય ત્યાં પરિણામ શું આવે?
એટભ માટે કાર ફરમાવે છે કે ગુરુ શિષ્યને એવું શિક્ષણ આપે કે જેમાં એક પણ અક્ષર ન્યૂન ન થાય, એ પણ અક્ષણ બેવફાય નહિં, એક પણ વ્યંજનમાં, સ્વરમાં મેળે થાય નહિ. ગુરૂ શિષ્યને કહે કે “આ સૂત્રને તું એવું તૈયાર કર કે જેથી તારૂ પરિચિત થાય.”
(નિયામાં મનુષ્યમાં એક બીજાને એ પરિચય થાય છે કે એક બીજાને મળ્યા વિના ગમે જ નહિં. તેમ આ સૂત્ર ગણાય, નહિ તે ઇચિની રહે તે પરિચય તે સૂત્રથી સાપ જોઈએ. જે તેમ ફેરવાય નહિ તે દુનિયામાં પણ કહેવત છે કે –
Page #232
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
- ૨૦૯ પાન સડે, ઘેડા અડે, વિદ્યા વિસર જાય,
તવે પર રોટી જલે, કહે ચેલે કર્યું થાય? આ રીતે ગુરૂ મહારાજા જે ભણવાની પ્રેરણા કરી (ઉદ્દેશ કર્યો) તેને પાકું કરવા, સ્થિર કરવા, તેનાથી ગાઢ પરિચિત થવા વિશેષતઃ ફરમાવે તે સમુદેશ! ગુરૂની સેવા કરનાર પત્તા ખાતે જ નથી અને નિષ્ણાત બને છે. - દુનિયામાં એક કહેવત છે કે બત્રીશ ઠોકર ખાય તે બત્રીશ લક્ષણે થાય. પણ આ કહેવત કેને લાગુ થાય છે? ગુરૂની સેવા વિનાનાને. ગુરૂની સેવા કરનાર તે વગર ઠાકરે બત્રીસ લક્ષણો થાય. ગુરૂની સેવાથી દૂર હોય તેને ઠોકર વાગતી જાય અને લક્ષણ પામતે જાય. ગુરૂની સેવા કરનારે તે ઠોકરેને પૂર્વ ઇતિહાસ જાણે છે, એટલે તે તે ઠોકરોથી સાવચેતજ રહે છે. લોટ હોય તે ડીટેકટીવ ન થાય. ડીટેકટી ઈતિહાસના જાણકાર હોય છે. લેટ હોય તે શાસનના માલિકે થતાજ નથી.
વ્યવહારમાં પણ પાવરધો થયા પછી જ કોઈ કામ સોંપાય છે, તેમ અહિં પણ ગુરૂ શિષ્યને સૂત્ર ભણાવે. તેમાં સ્થિર કર, શંકાઓનાં સમાધાન કરે તે સમર્થ બનાવે પછી જ તેને સૂત્રની અનુજ્ઞા આપે! અર્થાત્ અન્યને ભણાવવાની અનુજ્ઞા આપે. અનુજ્ઞા પહેલાં ગુરૂ પરીક્ષા લે. તેમાં એગ્ય જણાય તે અનુજ્ઞા આપે. આજની પરીક્ષા કેવી છે? પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયેલાને પણ છ-બાર માસ પછી હીસાબ લખાવશો તે આવડશે નહિં ! અહિં તેવું શિક્ષણ નથી પણ સમ્યક્ શિક્ષણ છે. દુનિયામાં નિયમ છે કે અમુકના નામે વીલ કર્યું. પછી તે મીલકતને - માલીક દેવાળું કાઢે તે પણ ટ્રસ્ટીઓથી તેને પૈસા અપાય નહિ. વીલની મીલકત વધે તે તે જેના નામનું વીલ થયું તેની જ ગણાય.
૧૭
Page #233
--------------------------------------------------------------------------
________________
શe
આગમાયાત
અહિં જીરૂ અનુજ્ઞામાં તે સાફ સાફ બીજાને ભણાવવાની આજ્ઞા કરે છે. કેવી રીતે ભણાવવાની આજ્ઞા? અખ્ખલિતપણે બીજામાં (ઇતરમાં), તે પિતૃઋણ, ગુરૂસણ એમ ઋણ (દેવું) ગણાવવામાં આવે છે, પણ અહિં તે ફરજ કહી છે. ગુરૂ તેવી આજ્ઞા મનસ્વીપણે નથી કરતા. કહે છે કે –“જે ક્ષમાશ્રમણ પૂજ્ય ગુરૂઓએ મને આ જ્ઞાન આપ્યું છે તેમણે પણ મને અખ્ખલિતપણે જ્ઞાન આપવાની અનુજ્ઞા આપેલી જ છે, એને માટે હું પણ તને તેવી જ અનુજ્ઞા આપું છું. હું તે માત્ર ટપાલી (Postman પિસ્ટમેન) છું. ખરા જ્ઞાનદાતા તે પૂર્વજો જ છે. છે. શાસ્ત્ર ભણાવવું તે ઉદ્દેશ તેમાં સ્થિર કરવું તે સમુદેશ
અને તે શા બીજાને આપવાની સંમતિ તે અનુજ્ઞા . . આ વસ્તુને બરાબર ખ્યાલ આવશે તે આદિ મંગલ, મધ્ય મંગલ તથા અંત્ય મંગલનું સ્વરૂપ તથા ફળ સમજાશે, ઉદેશમાં શાસ્ત્ર ભણવાનું છે, માટે આદિ મંગલ નિવિદને પાર પમાય તેવા ફલને આપનારૂ છે. મધ્ય મંગલ શાસ્ત્રમાં સ્થિરતા થવા અર્થ છે, તથા ત્રીજું અંત્ય મંગલ શાસ્ત્રના અવિચ્છેદ્ર, શાસ્ત્રની અખ્ખલિત પરંપરા માટે છે. અર્થાત શિષ્ય-પ્રશિષ્યાદિમાં ઉત્તરોત્તર પરંપરા એ શાખા ચાલુજ રહે તે માટે છે. આ તમામ મંદીરૂપ મંગલનાં કુલ તરીકે છે. , આ તમામ પ્રતજ્ઞાનમાં શકય છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, સપર્યાવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં આમ બનતું નથી. અર્થાત્ તેમને ઉદેશ, સમુદેશ કે અનુજ્ઞા કાંઈ પણ હોતું નથી. અને તેથી તે જ્ઞાને સ્થાપનીય ગણાયા છે.
શંકા–આ વાતને ઉદ્દેશ, સમુદેશ તથા અનુજ્ઞાની કરી પણ અધિકાર તે અનુગ ચાલે છે તેમાં ઉદ્દેશાદિને સંબંધ છે? અનુયાગ થાય છે કે નહિ ?
જેના ઉદ્દેશ, સમુદેશ તથા અનુજ્ઞા થાય તેને જ અનુગ
*
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૧
વર્ષ ૪-૫, ૩ થાય, જ્યાં એ ત્રણને નિષેધ છે. ત્યાં અનુયેગને નિષેધ કહેવાની જરૂર નથી, કેમ કે ઉદેશાદિ થયા વિના અનુગ થતું નથી. લેગાસમાં, નમુત્થણમાં, માલાપણમાં ઉદ્દેશ, સમુદેશ વિના પણ અનુજ્ઞા થાય છે. ઉદ્દેશાદિ હોય તેજ અનુગ થાય તે નિયમ નથી. અહીં ઉદ્દેશાદિ ન થાય માટે અનુગ નજ થાય તે પણ નિયમ નથી. ૨ ૨.
અહિં અનુગ સીધે થતું નથી, પણ કૃતજ્ઞાન દ્વારા અનુગ થાય છે. સુતજ્ઞાન દ્વારા મતિજ્ઞાનને અનુગ છે. વાચ્યાર્થ મતિજ્ઞાન છે, પણ વાચક તરીકે તે કૃતજ્ઞાન છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યાવજ્ઞાન તથા કેવલજ્ઞાનના વાચ્ય તરીકે અનુયાગ થઈ શકે છે, માત્ર વાચક તરીકે થતું નથી. વાચક તરીકે અનુગ પ્રતજ્ઞાનને જ થઈ શકે. શ્રુતજ્ઞાનને અનુયાગ વાચ્ય-વાચક બને રીતિએ થઈ શકે છે.
પ્રશ્ન-વાચ એટલે? વાચક એટલે?
રહસ્ય તે વા. જેમકે દાબડી”, “દાબડી” એ ભાવ તે વાચ્ય, દાબડી” શબ્દ તે વાચક. હવે સમજાશે કે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનને વાચ્ય તરીકે તે અનુયાગ છે જ, વાચક તરીકે અનગ નથી. ” “ડ ૬
ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા વાચના નથી દેતા. વાચકનાં હોય છે, જ્યારે અનુગ વાચ્ય વાચક બનેને હોય છે, મોટે અનુગને નિષેધ કર્યો નથી, શ્રુતજ્ઞાનમાં તે ઉદ્દેશ સંમેશ, અનુજ્ઞા તથા અનુગ ચારેય પ્રવર્તમાન છે.
? " પહેલાં એવું હતું કે શ્રી કહેતા કે વડી દીક્ષા આપી કે પદવી આપી અને તે કાગળમાં લખ્યું એટલે તેમ થઈ ગયું મનાતું અત્ર શું એવી વિધિ છે? ગ્રંથકાર કહે છે કે તેમ નથી પણ ઉદ્દેશાદિના વિધાન છે. વિધાનથી ગુરૂ કહે તેજ પ્રમાણ છે. અહિં ગુરૂના કહ્યા વિના ભણાતું પણ નથી, દરેકના વિધિવિધાન છે. હવે તે ઉદ્દેશ સમુદ્રશ, અનુજ્ઞા અનુયોગનાં વિધાન વગેરે અગ્રે વર્તમાન.
Page #235
--------------------------------------------------------------------------
________________
છે અથી, સમર્થ તથા અપ્રતિષિદ્ધ હોય તેજ છે છે શ્રવણ કે શિક્ષણ માટે છે
અધિકારી છે !
દેશનાકાર-૫. આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી
આનન્દસાગરસુરીશ્વરજી મહારાજ લૌકિક વ્યવહારમાં તેમજ કેત્તર વ્યવહારમાં
વિધિ વિના વર્તનારે વિંડબના પામે છે. ટીકાકાર મહારાજા આચાર્ય મલવારી શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજા ભવ્ય જીવના હિતાર્થે અનુગ દ્વારા સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રથમ સત્રમાં પાંચ જ્ઞાનનું કથન કરતાં તેને અંગે જણાવી ગયા કે
પાંચ જ્ઞાનનું કીર્તન એજ નંતી છે, જેને શાસ્ત્રોમાં નદી મુખ્ય મંગલ રૂપ છે, સૂત્રકાર પણ પાંચ જ્ઞાનની કથનરૂપ નદી કહે છે, તે રૂપે મંગલ કરે છે. અનુગ આવશ્યકને કહેવાના છે, આવશ્યક સૂત્ર છે, ઉત્કાલિક કાલિક તથા અંગપ્રવિષ્ટાદિને સંબંધ જ્ઞાન માત્રમાં લેવા હેવાથી પાંચ જ્ઞાનના કથનની પ્રથમ આવશ્યકતા હતી.
અનુગ, મતિજ્ઞાન,અવધિજ્ઞાન,મન પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનને કરવાને નથી, કેમકે તે ચારેય સ્થાપ્ય છે, તે જ્ઞાનના ઉદેશ, સમુદેશ તથા અનુજ્ઞા થતા નથી, માટે તેને અનુગ પણ થતું નથી.
ને જ્ઞાનનાં ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા માત્ર શ્રુતજ્ઞાનનાજ થાય છે, માટે શ્રુતજ્ઞાનને અનુગ પણ થાય છે, દશવૈકાલિકની ટીકા કરતાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહરાજ સ્પષ્ટતયા જણાવે છે કે જેનાં હવેશ, સમવેશ તથા અનુજ્ઞા થયા હોય તેને જ અનુગ હોય છે,
Page #236
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
ર૧૩ તે વિના અનુગ હોય નહિ. ઉદ્દેશ સમુદેશ તથા અનુજ્ઞા માત્ર શ્રુતજ્ઞાનનાજ થાય છે માટે અનુગ પણ કૃતજ્ઞાનને જ હોય છે
શિષ્યને ગુરુ મહારાજા ભણવાની પ્રેરણા કે આજ્ઞા કરે તે ઉદ્દેશ ભણેલામાં સ્થિર થવાની આજ્ઞા કરવી તે સમુદેશ અને ભણેલું પાકું થયું સુદઢ થયું પછી તે સૂત્ર બીજાને ભણાવવાની આજ્ઞા તે અનુજ્ઞા.
ઉદ્દેશ, સમુદેશ તથા અનુજ્ઞાન સામાન્યતયા શબ્દાર્થો આ છે
નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકા વગેરેને નહિ માનનારા બિચારાઓને બત્રીશ સૂતર (સૂત્ર)માથી કયાંયથી ઉદ્દેશાદિ શબ્દોને અર્થ મળવાને નથી. નંદીસૂત્ર, સમવાયાંગ દરેક સૂત્રને છેડે ઉદેશ, સમુદેશ તથા અનુજ્ઞા છે. આટલે કાળ ઉદેશને, આટલે કાળ સમુદેશને આટલે કાળ અનુજ્ઞાને એવું વિધાન છે. ત્યાં માત્ર શબ્દજ છે એમ નથી પણ વિધિ છે. જ્યારે નિયુક્તિ આદિ નથી માનતા ત્યાં તે શબ્દના પણ ફાંફા છે, ત્યાં તેના અર્થો તથા દરેકને આટલે કાળ વગેરે વિધિ વગેરે વસ્તુ લાવે કયાંથી? તે બિચારાઓ તે મૂલમાં શબ્દ વાંચે એટલું જ ત્યાં કાલનું વિધાન જ નથી, વ્યાકરણકારોને પણ માનવું પડશે કે સૂત્ર (તત્વ) નું રહસ્ય વ્યાખ્યાથી સમજાય. આવી વિશિષ્ટ વ્યાખ્યાઓ તે જ ચૂર્ણિ ટીકા, નિતિ, ભાષ્ય વગેરે જેઓ આવું માને જ નહિ તેઓ ઉદ્દેશાદિને કાળ વગેરે વિધિને સમજે જ કયાંથી?
ગ્રંથકાર હવે ઉદ્દેશની વિધિ કહે છે. “ફલાણે પર” કે ફલાણાને પરણાવવાનું છે તેટલું લખવા માત્રથી કે બોલવા માત્રથી ફલાણાના લગ્ન થઈ જતા નથી. પણ વિધિ કરવામાં આવે તે તેના લગ્ન થાય ફલાણાના લગ્ન” એટલું કહેવા માત્રથી પરિસમાપ્તિ નથી; કોની પુત્રી સાથે લગ્ન થવાનાં છે? કન્યા કઈ જ્ઞાતિની છે? કુમારિકા છે? કે વિધવા લગ્નથી પરણનાર છે? કે ઉઠાવી લાવનાર છે? આ તમામ વિદિત થવું જોઈએ તે જ રીતે
Page #237
--------------------------------------------------------------------------
________________
આગમત
તજ્ઞાનના ઉદ્દેશ, સમુદેશ અનુજ્ઞા તથા અનુગ કરાય છે. એટલા કથન માત્રથી ઉદ્દેશાદિ થઈ જાય નહિ. વિધિથી કરાય તે બધું થાય,
ભણનારે ( શિષ્ય) ભણવાની ઈચ્છા વ્યકત કરવી ગુરૂએ ભણવાની આજ્ઞા આપવી (ભણાવવાની વાત તે પછી છે, તેમાં પણ વિધિ જોઈએ, દુનિયામાં પણ પાણી માંગવામાં પણ વિધિ છે ને! “ભાઈ! જરા પાણી પાશે ?” એમ કહેવામાં તથા કેમ! પાણી પાય છે કે નહિ?” આ બે પ્રકારના કથનમાં ફરક નથી? અહી પણ વિધિને અવકાશ છે. ભેજનમાં, જંગલ જવામાં દુન્યવી તમામ વ્યવહારમાં વિધિને સ્થાન છે, દેવ. ગુરૂ ધર્મને અંગે કહેવામાં આવતી વિધિ લૌકિક દ્રષ્ટિએ નવું નવાઈ ભલે લાગે, પણ દુન્યવી વ્યવહારમાં વિધિ કયાં નથી? ભોજનમાં પણ કઈ એકલી દાળ પીએ છે? કઈ એકલે રેલે ખાય છે? કઈ એકલે ભાત ખાય છે? ના. તમે કહેશો કે એ તે “રતા રીત કહે કે “વિધિ અર્થ (ભાવ) એકજ છે, દુન્યવી વ્યવહાર જેને રાત કહેવામાં આવે છે, તેને અહીં વિધિ કહેવામાં આવે છે જમનારના ભાણામાં પાંચેય વસ્તુ પીરસી, જમવા બેસનાર પ્રથમ એકલી દાળ પી જાય તે મૂર્ખ ગણાય ને! લાકિક રીતિથી વિપરીત વર્તનાર જે લેકમાં મૂર્ખ ગણાય તે અહિં પણ કાતર દ્રષ્ટિએ વિધિથી વિપરીત વર્તનાર બેવકૂફ કેમ નહિ?
ભર્યા ભાણેથી ભૂખ્યો ઉઠે તે બેવકૂફ ખરે કે નહિ ? તેમ અહિં પણ શાસ્ત્રમાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞાની વિધિ કહી તેને ન માને, તે મુજબ ન ચાલે છે તે પણ ભર્યા ભાણે ભૂ જ ઉઠે છે કે કોઈ બીજું? વિધિ વિના ભેજન કરનારની શી દશા થાય છે? ચેખા દાળ સાથે ખાય તે પચે પણ એકલી દાળજ પીએ તે ચાલેને (ઝાડા જ થાય ને !) કેડે તે એજ છે ને! તે રીતે ભજન કરનારે હેરાન ન થાય તે બીજું થાય શું?
અહિં પણ શાવિહિત વિધિ ન કરે તે હેરાન જ થાય.
Page #238
--------------------------------------------------------------------------
________________
ઈ.
તે
શારીરિક સંબંધમાં જે વિધિ સાચવવી જોઈએ તે આત્માને પિષણના કારણે શ્રુતજ્ઞાનમાં વિધિ સાચવવાની હોય તેમાં નવાઈ શી? અવિધિથી સૂત્ર લેનાર, ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા કરનાર, સૂત્ર ભણનાર, અનુગ કરનાર પણ સંસારમાં હેરાન થાય છે.
આ તે તેઓની વાત છે કે જેઓ વિધિ નથી સાચવતા, અવિધિથી કરે છે. પણ જેઓ વિધિ જ ન કર, તેમની દશાનું તે પૂછવું જ શું? વિધિ ખાસ આવશ્યક છે. ઉદેશ, સમુદેશ કે અનુજ્ઞાની વાત થઈ ત્યાં જ વિધિની તો સિદ્ધિ સ્વયં છેજ. વિધિ વિનાની વાતજ કર્યાથી “ભણ, સ્થિર થા તથા બીજાને આપ” એ સૂત્ર આજ્ઞાન વિષયમાં લેવાય છે. ત્રણેય આજ્ઞાન વિષયમાં છે. ત્યાં વિધિ જરૂરી છે. શાયરૂપી ધનની માલીકી . મહાવીર ભગવાનના વંશજોનીજ છે.
જરાપણ બુદ્ધિમાન તે સમજી શકે તેમ છે કે વિધિન સમજનારની સ્થિતિ નિકા કરનારા જેવી થાય છે. “મહારાજ પધાર્યા છે તે તેમને સત્કાર કરીને તેમનું સન્માન કરીએ, તેમને પ્રદક્ષિણા ફરીએ, દેવના ચૈત્ય મુજબ તેમની સેવા કરીએ.” આવી કરાણીની વિચારણા છે તે કરણી તે કરવાની કે બોલી જવાની? સૂત્ર તે કરણી કરવા માટે સૂચવનારૂં છે જ્યારે આ બિચારાએ જિલ્લો આદિ જાતિ વગેરે બલી જાય છે. જ્યાં વ્યાકર પણને જ વ્યાધિકરણ મનાય ત્યાં હિgો ને અર્થ સૂઝે કયાંથી? રિલુ રૂપ કાંઈ સંસ્કૃતનું નથી. તે રૂપ પ્રાકૃત ભાષાનું અર્થાત માગધી ભાષાનું છે.
હવે જ્યાં પ્રાકૃત ભાષાના વ્યાકરણનું ભાન નથી, તેઓને તે પિતો હોયજ કયાંથી? તિહુ હેય પણ તિજો કે રિજે ગમે તે હોય તેની સાથે તેમને બિચારાઓને ! કયાં પડી છે!
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૬
આગામીત વ્યાકરણની પરવા હોય તેને! કૃતજ્ઞાનને ઉદ્દેશ કહો ત્યાં વિધિ થઈ જ ચૂકી. ટીકાકાર હવે તે વિધિને વિસ્તારથી કહે છે.
શંકા–આવશ્યકના અનુગમાંથી, શ્રતની વાત લીધી, પાંચ જ્ઞાનના વિભાગનું વર્ણન કર્યું, ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞાદિ કહેવા લાગ્યા. આવશ્યકના અનુયેગનું કથન તે ઊભું રહ્યું અને હવે વળી વિધિની વાત?
ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે અમારે માત્ર શબ્દોના અર્થો કરવા નથી, પણ શિષ્યોને કઈ દૃષ્ટિએ કઈ રીતિએ સૂત્ર ઉપકારી થાય?તેજ જવાનું છે. છોકરાને શિક્ષક ભણાવે તેમાં તથા બાપ ભણાવે તેમાં ફરક છે. શિક્ષકની દષ્ટિ માત્ર પાસ કરવાની છે. બાપની દ્રષ્ટિ પુત્રને તૈયાર કરવાની છે, તેમ અહીં ગુરૂ મહારાજાને હેતુ માત્ર વ્યાખ્યા કરી જવાને નથી પણ શરણે આવેલ શિષ્ય રક્ષણ શી રીતે પામે? ભદધિ પર કેમ ઉતરે? તે છે. જો કે વ્યાખ્યા તે કરવી છે પણ ધ્યેય શિષ્યના કલ્યાણનું છે, માટે ઉદેશાદિની વિધિના કથનની જરૂર છે.
અનુગ આવશયકને કરે છે, માટે તેટલા પૂરતી વિધિ કહેવી છે, એમ નથી કેમકે શિષ્યના માત્ર કાનજ પવિત્ર કરવાના છે એમ નથી, અર્થાત માત્ર સંભળાવવું જ છે, એમ નથી પણ તેને તમામ વસ્તુથી વાકેફ કરીને પાર ઉતારવાને છે સર્વશ્રુતના ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા તથા અનુગ પ્રવર્તે છે, તેથી સર્વશ્રતની વિધિ બતાવવાની છે, પર્યવસાન આવશ્યકમાં લાવવાનું છે તે વાત ખરી છે.
શ્રી આચારાંગાદિ બાર અંગે છે, અંગ પ્રવિષ્ટ છે, શ્રી ઉત્તરાધનજી આદિ કાલિકશ્રુતસ્કંધે છે. તથા શ્રી ઉવવાઈજી આદિ ઉત્કાલિક અર્થાત ઉપાંગે છે, તે તમામ માટે જે ભણવું હેય, તેને માટે વિધિ વિહિત છે. પ્રથમ ઉદ્દેશથી જ વિધિ જરૂરી છે. - પ્રથમ તે શિષ્યને ભણવાની ઈચ્છા થવી જોઈએ, તે ગુરૂની આજ્ઞા ઉપયોગી છે. સાર્થક છે જે તેમ ન હોય તે, અર્થાત
Page #240
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
૨૨૦ શ્રવણને અથી ન હોય, શ્રવણની દરકાર જેને ન હોય, ત્યાં કથન કરવું તે નીતિકારના કથન મુજબ વાયુના વ્યાધિથી કે ભૂતના વળગાડથી પ્રજ૫વાદ (બકવાદ) કરવા જેવું છે.
માટેજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી લલિતવિસ્તરામાં અધિકારી કેણ હેઈ શકે? તે જણાવતાં ફરમાવે છે કે તે અથી, સમર્થ તથા અપ્રતિષિદ્ધ હવે જોઈએ, જ્ઞાન મેળવનારને અથ પણું, ઈચ્છા હોય તે પણ ન ચાલે. મંકોડાએ પિતાની માતા પાસે ગેળનું માટલું લાવવા રજા માંગી ત્યારે માતાએ કહ્યું કે “તારી કેડ (કમર) માં તાકાત છે? પહેલાં ત્યાં નજર કર !”
તાત્પર્ય કે માત્ર અથીપણાની સાથે સામર્થ્ય પણ જઈએ. અથી હય, સામર્થ્યવાન પણ હોય છતાં જાસૂસ હેય, છિદ્રાવેષી હોય તે પણ સતું નથી શ્રવણ કે શિક્ષણુને અધિકારી નથી, અર્થાત્ અપ્રતિષિદ્ધ એટલે કે જેને નિષેધ ન હોય તેજ અધિકારી છે.
અંગપ્રવચ્છ, કાલિક કે ઉત્કાલિકમાંથી કાંઈ પણ ભણવાની ઈચ્છા જેને હોય તે અથી, સમર્થ તથા અપ્રતિષિદ્ધ હોય તે જ અધિકારી છે. ભણાવનાર ગુરુ છે, ભણનાર શિષ્ય છે, એટલે ગુરુ, શિષ્ય સમર્થ તથા અપ્રતિષિદ્ધ છે કે નહિ તે તે સમજી શકે તેમ છે.
ભણનાર શિષ્ય છે એ વાકયનું હાર્દ બરાબર સમજે ! મિલકતને અધિકારી વારસદાર હોય તે છે. પાડેલી નથી. અહિં પણ મહાવીર ભગવાનના વંશજોને જ તે અધિકાર છેશાસ્ત્રરૂપી ધનની માલીકી મહાવીર પિતાના વંશજોની છે. અન્યને અધિકાર નથી, માટે અત્ર લિવ શબ્દને પ્રાગ કરવામાં આવ્યું છે. “વિનયવાન ' એમ નહિ, પણ શિવ એટલે શિષ્ય, અધિકારી છે કે જે શિષ્ય હોય.
ઉપધાનાદિથી પરિચિત ગૃહસ્થ પણ સ્વાધ્યાયના પ્રસ્થાપના પછીજ ઉદ્દેશ થાય છે તે જાણતા હશે. કાલગ્રહણ જેવું, સત્તર ગાથા ભણવી, સઝાય પરઠવવી આ તમામને ખ્યાલ હશે.
અહિં ટીકાકાર મહાત્મા ફરમાવે છે કે-ભણવાની ઈચ્છા
Page #241
--------------------------------------------------------------------------
________________
આહાણ પરીવનારા શિષ્ય સિવાધ્યાય-પ્રસ્થાપન કર્યા પછી, ચુસને વિકૃષિ
કે, “ભગવાન ! ચામુક ભણવાની મારી ઇચ્છા છે. અત્ર પતિ એમ નથી પણ વિપત્તિ છે. તે શિષ્ય કાલગ્રહણાદિની મંયકા જાઉ છે એઈએ.
ઈચ્છાકાર, મિચ્છાકાર આદિ દશ પ્રકારની સામાચારીમાં દ્વિપુણઈએ, અને તે જ શિખ્ય અધિકાર છે, ભણવાને આશ માગવાને લાયક છે. અરજીઓ, દસ્તાવેજો બધાથી નથી લખાતા, Yટના કલા, લખવાની રીત થી પરિચિત હોય તેજ વધે છે.
જાફર” શબ્દનું રહસ્ય! | ચાકાર અર્થાત્ “છાકારનું રહસ્ય સમજવા જેવું
તમે છાકારસુહાઇ સુહદેવસિ’ એમ બે છોને ગમણુગામસિસ પ્રતિક્રમણ આવવામાં અશુટિઓમાં ઈરિયા હરિજા આતિમાં “ઈરછકાર ભગવાનું” એમ બોલે છે ને ! અરે! શાને સુખશાતા પૂછવામાં પણ એ તે બેસવાનું જ!
હ શેજ છે-“યારૂ જેર નથી પણ હે ભગવાન્ ! આપની છા (ાય તે, સારી આ ઈચ્છા છે.” “સુહરાઈ ચાહવસી હવામી શાતા છે એ સૂત્રમાં તે ગુરુની સંયમ તથા શરીરની સુખશાતાની પૃચ્છા
(એ રસનું નામ પણ સુખશાતા પૃચ્છા સૂત્ર છે, પણ ત્યાં તેને રિતેવા ગુરૂ બંધાયેલા નથી. તેમની મરજી હોય તે ઉત્તર આપે. ' વિષ સુખશાતાદિની પૃચ્છા કરે અગર જે કાંઈ આદેશ માગે તેમ ની ઈચ્છાને જ આગળ કરે, પ્રાધાન્ય આવે! શિરોમાન્ય કા. શાળાયિક, પ્રતિક્રમણ અભુઠ્ઠીએ, દેવસી કે રાઈ આવે જમી, જાની હાની ક્રિયાઓમાં પણ કઈ અને કેવી મર્યાદા છે? તે સમયે તે “ઈચ્છાકારી સમાચારીને ખ્યાલ આવે. ‘ઈચ્છકાર' છિનું રહસ્ય સમજાય. ભણવાને અથી શિષ્ય આજ્ઞા આપવાનું શુરૂ મહારાજની મરજી ઉપર રાખીને વિનતી કરે કે- ચ્છિકારી ભગવન! અમુક સૂત્ર ભણવાની મારી ઇચ્છા છે.”
Page #242
--------------------------------------------------------------------------
________________
ધર્મની ઓળખાણ
(૪)
--
+
'
*
.
[વિ. સં. ૨૦૦૦માં ગેડીજીના ઉપાશ્રયે પૂ. આગમોબારક ધ્યાનસ્થ વ. આચાર્યદેવશ્રીને ખૂબ ધામધૂમથી ચાતુર્માસાણ પ્રવેશ થયેલ. તે પ્રસંગે મંગલ પ્રવેશ પ્રસંગનું મનનીયે પ્રર્શન સુજ્ઞ વાચકેના હિતાર્થે અહીં આપવામાં આવે છે. ] આર્યપ્રજાની માન્યતા
શાસકાર મહારાજા આચાર્ય દેવ શ્રીમદ્ હરિભસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ કરતા થયા સૂચવી ગયા કે
આ સંસારમાં આર્ય પ્રજા જન્મથી, સંસ્કારથી અને વર્તનથી ધર્મનીજ ઇચ્છાવાળી હોય છે, કઈ પણ આર્ય મનુષ્ય, અધમ કરતે હેય તે પણ અધમ કરવામાં રાજી હોત નથી, આર્ય ધમ ઓછો પણ કરે, પરંતુ એ પણ થયેલ ધર્મ હૃદયને સંતોષ આપનારે થાય છે. આવી સમજ-બુદ્ધિને ધરનાર આર્ય મનુષ્ય અધમને ખરાબ ગણે અને ધમને સારા ગણેજ ! ધર્મ તરફના એના વર્તનથી પિતાનું હિત થતું જાણે ખુશી, અને અધર્મ થતા હોય ત્યારે એવાને હદયમાં ડંખ કે ગ્લાની થયા સિવાય રહેજ નહિ. ત્યારે વિચાર! ધમને માન વામાં–ધારવામાં હૃદયને સંતોષ થાય અને અધમ ને માનવામાં ધારવામાં હૃદયને અસંતોષ થાય. અધર્મને માનવામાં-ધારવામાં ન્યાય અસંતોષ રહે ત્યારેજ હદયની ખરી સ્થિતિ કયી છે? તે નક્કી થાય.
હૃદયની ખરી સ્થિતિ એજ ધર્મ પ્રત્યે પ્રેમ અને અધર્મ પ્રત્યે રોષ. આ બે વસ્તુ કાર્યપણાને પાલિ . પ્રજામાં નાની થઈ જવી જોઈએ.
Page #243
--------------------------------------------------------------------------
________________
२२०
આગમત
નકલ કેની નીકળે?
જ્યારે એકજ પદાર્થ પાછળ અનેકેની પડાપડી હેય-ખરીદી માટે દરેડે પડતે હોય ત્યારે જ તેની હજાર નકલે નીકળી આવે છે. નકલ કયા પદાર્થની બને ? કે જેની કીંમત દુનિયામાં વધારે પ્રમાણમાં હોય. ધૂળની, માટીની, તાંબાની, પીત્તળની કે લેખંડની નકલે જેમ નીકળતી નથી ? કેમકે તેની જગતને બહુ કીંમત નથી, જ્યારે સેના-ચાંદીહીરા-માણેક-મોતી વિગેરેની ઢગલાબંધ નકલે આજે નીકળી પડી છે. જે પદાર્થ કીંમતી હોય તેનીજ નકલ દુનિયામાં વધુ પ્રવર્તે. જે પદાર્થની દુનિયામાં કિંમત હેતી નથી અગર ઓછી હોય છે તેની નકલ નીકળતી નથી. - હવે આપણે પહેલાં એ નક્કી કરવું છે કે- “ધર્મ કીંમતી છે કે નહિ”જે ધર્મ કીંમતી જ હોય તે જગતમાં તેની નકલ હોય તેમાં નવાઈજ નથી. અને જે ધર્મ કીંમતી ન હોય તે તેની નકલ પણ હેય નહિ. જ્યારે એકના ભેગે અનેક વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકતી હોય ત્યારે સમજવું જોઈએ કે તે અનેક વસ્તુઓ કરતાં એકજ કિંમતી છે એમ જરૂર ગણી શકાય. ભાગ્યનેજ પ્રતાપ * અહીં જન્મને અંગે વિચારીએ. જન્મે છે, તે તે ચોક્કસ. નાસ્તિક હોય કે આસ્તિક હોય, પણ જન્મનું સ્થાન પામે છે તેમાં તે શક નથી, જન્મ કોને જન્મ એ પિતાની પ્રાર્થનાને. માતાના મને રથને કે છોકરાની ઇચ્છાને? અગર પિતાએ કોઈ દૂર ઉભેલા સ્વરૂપવાન છોકરાને જોઈ તેવા છેકરા માટે પ્રાર્થના કરી કે માતાએ કોઈ રખડતા છોકરાને જોઈ તેવા છોકરા માટે મને રથ સેવ્યા ? શું કોઈ છોકરાએ એવું ઈચ્છયું કે હું આવી માને પેટે જન્મ તે સારૂં?
આવા જુદા જુદા વિચારને અમલ થાય ખરે? આ બધે પ્રતાપ ને? કોના પ્રભાવને? ભાગ્યના પ્રતાપનોજ જન્મ કહી શકાય.
Page #244
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
૨૨૧ - હવે એ ભાગ્યના પ્રભાવમાં આપણી પિતાની સ્થિતિ પિતાપણામાંજ રહે તે માનવ જન્મની કિંમત આપણને ન જ થાય. જેમ પાદશાહ સાહેબીમાં જન્મે, સાહયબીમાં ઉછર્યો, અને સાહેબીમાં વર્તે તેવા સુખી પાદશાહને દરિદ્રની દશાને વાસ્તવિક ખ્યાલ કયાંથી આવે? જગતની સમગ્ર દ્રષ્ટિએ જે લેવામાં આવે-વિચાર કરવામાં આવે તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય. પિતાની સ્થિતિને જગતની દ્રષ્ટિએ વિચાર કરવા માટે,
અત્રે પાદશાહ અને દુબળા ભીખારીનું ખાજાનું દ્રષ્ટાંત આપ્યું હતું. - મનુષ્યપણુની કિંમત !
બાદશાહ જ સુખમાં, ઉછર્યો સુખમાં અને વ સુખમાં. જેથી તેને બીજાની દારિદ્રતાની કીંમત નથી. તેમ આપણે મનુષ્યજન્મ પામ્યા છીએ પણ મનુષ્યપણામાં, અને વર્યાં છીએ પણ મનુષ્યપણુમાં. આથી આપણને મનુષ્યપણાની કિંમત નથી આવતી.
આપણી જાતની અપેક્ષાએ ચાલીએ તે મનુષ્યજન્મની કિંમત નથી. પરંતુ જ્યારે જગતની દ્રષ્ટિએ ચાલીએ, તપાસીએ, ત્યારે જ મનુષ્યભવની વાસ્તવિક કિંમત માલમ પડે. જ્યાં સુધી આપણે જગતની દ્રષ્ટિએ ન જોઈએ ત્યાં સુધી મનુષ્યભવની કિંમત આપણને ન સમજાય, જેમ ખાવાની મુશ્કેલી પાદશાહને માલમ નજ પડી અને તે સંબંધી દ્રષ્ટાંત આપણે પહેલાં વિચારી ગયા છીએ.
તમે જે રીતે જમ્યા છે અને હાલ જે સ્થિતિમાં છે, તે જોતાં મનુષ્યભવની કિંમત ન જ સમજી શકે તે બરાબર છે. એથી તમે સો કેઈ પિતાને નહિ જોતાં જગતની દ્રષ્ટિએ જોતાં શીખે. જેને જીવ કેને માને?
ન જીવશબ્દને કેટલે વ્યાપક માને છે? અને અને એ જીવ શબ્દને કેટલે સંકુચિત રાખે છે અને શું લેવાના? કીડી-મંકોડી વિગેરે હાલતા-ચાલતા જેથી શરૂઆત કરવાના. પૃથ્વી-વાય-વનસ્પતિ, આદિ કા એ નહિ લઈ શકે.
Page #245
--------------------------------------------------------------------------
________________
શાળામાં એક તમે જન છે પણ કાળીઆની જડે ઘેરીને બધે તે વાન નહિ આવે પણ સાન તે જરૂર આવશે. તેવી રીતે તમે સેમમાં સંસર્ગમાં રહી હાલતા-ચાલતાને છેવ માની લેવા લાગ્ધા. આવી માન્યતાવાળાને ન કહેવાય ? એ તે જૈનેતરનું જ વચન ગણી - શકાય. એ તે તેઓ જ બેસી શકે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ,
પતિને કાઢી નાંખી ફકત ત્રસ એ જ જીવ માનવાનું જનમે કઈ પણ પાલવે નહિ.
હવે આગળ વધીએ. છ કોને કહેવાય કે શરીર ધારણ કરવાવાળે માત્ર છે. તમે એ કહેવામાં જેલવામાં જેનપણું રાખ્યું પણ છવની ઓળખમાં જનપણું ગુમાવી લધું છે, એટલે કે જેનેતરપણાના વિચારીએ તમારા ઘરમાં પાન મેળવ્યું છે. જેટલા શરીરધારી એટલા જીવ શિવું કાઈએ કહ્યું ખરૂં? કઈને કઈ રૂપે શરી૨ તે ધારણ કરેલાં જ છે. તમોએ સરસવ જેટલાને જીવ માન્યા અને મેરૂ જેટલાને ફેંકી દેવાની વાત કરી છે. એક બાજુ જગતની ઇન્દ્રિયન છ-દેવતા, નાટકી, મનુષ્ય બધાને રાખે અને બીજી બાજુ કંદમૂળાદિ સોયની અણી ઉપર આવે તેટલા રાખે અને જ્ઞાની મહાત્માને પૂછે કે જીવ સામાં વધારે છે તે પણ કંદમૂળાદિ અંનતકામાં છવ વધારે છે તેવું જ કહેશે અને તે કેટલા ગુણ તે કે-અનંત ગુણા, આ બધા મેર જેટલા અને તે તએ જીવમાંથીજ બતલ કરી નાખ્યા જેનેતો કે જેઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વર્તમાનમાં વિજ્ઞાનથી સિદ્ધ એવી પણ વનસ્પતિને જીવમાંથી કાર ફકત ત્રસ જીવને જ જીવ માનવા લાગ્યા અને તમે ન હેવા છતાં પણ તેમની જ માન્યતામાં રહેવા લાગ્યા, પરંતુ જેટલા શરીરધારી તેટલા બધાને છ ગણી શકાય પણ આ બધું તમને જ્યારે સમજાય? જ્યારે સાચા જેને બને ત્યારે જગતની દ્રષ્ટિએ જોતાં શીખે
આપણે મનુષ્યપણું પામ્યા અને આ બધા જ દ્વારા આ
Page #246
--------------------------------------------------------------------------
________________
એનું કારણ શું? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, નિતિ, , પંપા વિગેરે બલા છે છતાં એમને મનુષ્યપણું મળ્યું નહિ અને સાપને જ મળ્યું એનું કારણ તપાસો. આપણને મળેલું મનુષ્યપણું આવી ચુકેલીવાળું છે એ ત્યારે જ સમજાય કે જ્યારે બીજ અને વિચાર કરતા શીખીએ.
મનુષ્ય પોતાની સ્થિતિમાં રહી અન્ય છ તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરે તે તેને અન્યની મુશ્કેલીને ખ્યાલ જ કયાંથી આવે ? ધારે જ વતની દ્રષ્ટિએ દરેક વસ્તુને ખ્યાલ કર જોઈએ અને એમ બને તેજ ધાસ્તવિક સ્થિતિ સમજી શકાય. ધર્મ એ મહાન કિંમતી ચીજ
પરંતુ એ મનુષ્યપણું મળ્યું કે ના પ્રતાપે? શું આપણે આપણી ઈચ્છાપૂર્વકે તેને મેળવ્યું છે? આપણને મળ્યું અને બીજાને કેમ નથી મળ્યું? એને જવાબ એજ હોઈ શકે કે આપણને મનુષ્યપણું મળ્યું છે, તે આપણા જ પુણ્યના પ્રતાપે.
આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, પંચેન્દ્રિય-સંપૂર્ણતા, લાંબુ આયુષ્ય અને દેવ ગુરૂ ધર્મને વેગ આ બધું શાને આભારી ? કહેવું જ પડશે કે ધર્મને આભારી, ત્યારે હવે આ બાબતમાં સ્પષ્ટ કહી શકાય કે દરેક ચીજ કરતાં ધર્મ અનેકગણે કિંમતી છે. એક ચીજથી અનેક સુખી ત્યારે તે ચીજ કિંમતોમાં કિંમતી ગણી શકાય. હવે અમે જયારે કિંમતીમાં કિંમતી છે ત્યારે તેની જ પાછળ નકલે દરેડ હાય જ, જે માલના ઘણા ગ્રાહકો હોય તેની નકલે દરોડે ફાડ્યા સિવાય રહે પણ નહિ. ધર્મ આ લેક તૈમજ પરકનું સુખ આપે છે, ધર્મ જેમ મોક્ષ ફળને આપનાર બને છે તેમ દુનિયાદારીની ચીજે કંચન, કામિની, કુટુંબ, કબિલા અને કાયાને પણ આપનાર બને છે. દુનિયાની સણ સમૃદ્ધિને આપવાની એ તાકાતવાળે હોય છે. આવા ધમની પાછળ નકલીઓ દડે હોય એમાં નવાઈ જેવું કંઈ નથી.
ટિ અને કાન એ તાકાતવાર નવાઇ
Page #247
--------------------------------------------------------------------------
________________
રરર-૨
આગમ પાત સાચા સેકસી બને
પરંતુ સાચા ધર્મ અને તેની નકલને ઓળખતાં પ્રથમ શીખવું પડશે. દુનિયાદારીમાં રહેલે શાક પણ તપાસીને લે છે છતાં ખરાબ નીકળે તે તેને દિવસ બગડે છે તેવી જ રીતે ભોજનનું પણ બને છે. અથાણું બગડે તે તેનું વરસ બગડે છે. લગ્ન કર વામાં છેતરાય તે ફક્ત આ ભવ બગડે છે. જ્યારે ધર્મ લેતાં ઠગાય તે તેને ભભવ બગડે છે. ધર્મ કિંમતી છે માટે જ તેની થપ્પડ પણ કિંમતી એટલે ભવ સુધી યાદ રહી જાય એવી. જે મેંદામાં થપ્પડ ખાવાથી વધારે નુકશાની થતી હોય તે સદા માં વધારે સાવચેતી રાખવી પડે છે. શાક લેવાને માટે બજારમાં સામાન્ય નેકરને મોકલાય છે, દાગીનાની ખરીદી માટે ભાઈને મોકલાય છે અને ઝવેરાતને વેપાર કર હેય તે? તે તે જાતે જ જવું પડે, કેમકે ત્યાં ઠગાય તે જબરૂં નુકશાન સહન કરવું પડે અને વખતે પેઢી પણ ડુલી જાય તે પછી જ્યારે તમે આ લેકના કાલ્પનિક સુખને મેળવવાને માટે બાટલી ચેકસી રાખે છે તે પછી પરાકના અવ્યાબાધ સુખને એટલે શાશ્વત સુખના ધામરૂપ મેક્ષ નગરીને બતાવનાર ધર્મને મેળવવા માટે કેટલી ચેકસી રાખવી પડશે? નકલીઓથી સાવધાન
ધર્મ સૌથી વધારે કીંમતી હોવાથી તેની આજે નકલો કરી નારા ઘણા કુટી નીકળ્યા છે. કયું સાચું કે કયું ખોટું એ પારખવું આજે સામાન્ય માણસને માટે મુશ્કેલ થઈ પડયું છે. સાચા મતી, માણેકની દુકાને કરતાં આજે કલચર-માણેકની દુકાને કેર કેર નજરે પડે છે. બેટાને દરેડ હેય તેથી શું સાચા ઝવેરીએ પિતાને વેપાર છોડી દે? નકલીના દરોડા દેખી મૂળ વસ્તુને છેડી દેવી ? કલચર જોઈ સાચા મોતીને ધંધે છોડી દે? એવું કહી બને ખરું? અને એથી ગભરાઈને કેઈએ વેપાર
Page #248
--------------------------------------------------------------------------
________________
અ
- :
8
( t
)
છે ખરે? કે સાવચેતી વધારી? ઈમીટેશન દેખીને મને કિસીપણું કે ઝવેરીપણું છોડવું નથી પણ રક્ષાવચેતી વધારી છે. ધર્મના ફોટા દેખી દુર રહેનારાઓને . એવી જ રીતે આજે ધર્મના અનેક ફાંટાઓ હેય છતાં ની કંટાળો લાવ જોઈએ નહિં, પણ પરીક્ષક બની સાચા-ખાને પારખતાં શીખવું જોઈએ. કેઈ કાંઈ કહે છે, કોઈ કંઈક કહે છે, આપણને એમાં ખબર પડે નહિ. આપણે ઊંડા ઉતરવું નહિ અને કોઈ ઠેકાણે જવું પણ નહિ. આવી જાતના વિચાર કરવામાં આવે તે તેને શું અર્થ? ઈમીટેશન દેખી ઘરનું સાચું છે દેવું એ? સાચા-ખોટાની કોને ખબર છે? એવી માન્યતાને ધરનારે કે કહેવાય? ઇમીટેશન પ્રવૃત્તિ દેખી સાચા હીરાને ફેંકી દે એ કે ગણાય? જે આપણે તેને મૂર્ખ ગણીએ અણુ સમજુ ગણીએ તે પછી ધર્મના ફાંટા દેખી દૂર રહેનાર અને સત્ય વસ્તુને મેળવવામાં વંચિત રહેનારા કયી સ્થિતિમાં ગણાય? બાચક બુદ્ધિથી ધર્મ ને તપાસો
: આ માટે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજએક જણાએ કે જેઓને ધર્મની ઈચ્છા હોય તેઓએ ધર્મને બારીક બુધિઓને.
બજારમાં શાકના ઢગેઢગ પડઘા હેતેના ડી પણ એવા છે. ત્યાં ખરીદી કતાં દરકાર ન કરીએ તે ચાલે, પણ કિમતી ચીજની ખરીદી કરતાં દરકાર કર્યા વગર ચાલતું નથી. ત્રીજા કર્યા વગર આંખ મીચી કીંમતી થીજ ખરીદાયી? એવાબુ વિગેરે અંબરામાં ખરીદાય પણ ઝવેરાત-હીરા-ભતી વિગેરે અશ્વરામાં ખરીદાય? ઝવેરાત ખરીદવા માટે તે આઈ ગ્લાસ દિવસે પણ રાખવા પડે છે. કેમકે કિંમતી તેથી પરીક્ષાને અવર્ણ એવા જ રીતે ધર્મ.કિંમતમાં કિંમતી ચીજ હોવાથી તેને સાહેમદ્રષ્ટિથી જેવાની આજ્ઞા. ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ ફરમાવી. ૧૮-૧
Page #249
--------------------------------------------------------------------------
________________
. ર૨૨-૪
આગામીત દ્રષ્ટિજોષ . જેમ સૂર્યને સૂક્ષમ દ્રષ્ટિથી જવાની જરૂર રહેતી નથી. કેમકે
વયં પ્રકાશમાન હોવાથી સર્વત્ર પ્રકાશને ફેલાવે છે તેમ ચંદ્ર પણ સ્વયં પ્રકાશિત બને છે. સૂર્ય અને ચંદ્રની પાછળ નકલીને હરડે નથી, પરંતુ જ્યારે આંખમાં રેગ થયે હોય ત્યારે તે પણ એકથી અધિક દેખાય તેમ દ્રષ્ટિમાં રેગ થાય ત્યારે એકની એક ચીજ અનેક રૂપમાં દેખાય તેવી જ રીતે જ્યાં નકલીની ભેળસેળ હોય ત્યાં ખરી વસ્તુ ઓળખવી મુશ્કેલ થઈ પડે છે. મૂળ વસ્તુને કદી ન છોડે
એવી જ રીતે ધર્મને પ્રકાશ પણ સ્વયં એાળખાઈ શકે છે છે કે તેની નકલ કરનારા ઘણા હોય છે પરંતુ નકલ કરવામાં તેને દંભ અને બનાવટ ઘણી કરવી પડે છે. અને એ નકલ કરનારાઓને આડંબર-બેટી ધામધૂમે, ખટપટ અને કાવાદાવાજ કરવાના હોય છે, તેમાં ભેળા અજ્ઞાન છ દીવાના પતંગીયાની માફક ઝંપલાય છે. જ્યારે તેઓને સત્ય વસ્તુનું ભાન થાય છે ત્યારે તેઓ ખરેખરા પિક મૂકીને રડી ઉઠે છે, અને ફરી સામું જોવા કે સાંભળવાની પણ દરકાર કરતા નથી, એટલે ઇમીટેશન નકલ કરનારથી સાવધ રહી ખરા મૂળ ધર્મને નહિ છોડ જોઇએ. ધર્મને માથે ધૂળ ઉડાડનારા
ધમ પણ આજે નકલીપણાથી વીંટળાયેલું છે ત્યારેજ બારીક બુદ્ધિથી જોવાની આજ્ઞા ફરમાવી છે. જે આર્યપ્રજા ધર્મને સારે અને ઉચ્ચ ગાનારી અને અધર્મને ખરાબ તથા નીચ ગણનારી એજ આર્ય પ્રજાના સંતાને આજે ખરા ધર્મને માથે ધૂળ ઉડાડનારા પાયા છે. તે
પડીમાં-ઈતિહાસમાં વાંચ્યું હશે કે લડાઈઓ ઘણી થઈ તેમાં જર, જમીન અને જેરૂની લડાઈ સિવાય બીજું કાંઈ વાંચ્યું છે? ધર્મના ઝગડા કરી વાંચ્યા છે? મહાભારતનું યુદ્ધ કે રામ
Page #250
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
રર-૫ રાવણનું યુદ્ધ કેને આભારી? શું ધર્મ માટે થયેલ છે? ઘણાં યુદ્ધો થયાં તેમાં મોટે ભાગે રમા અને રામા માટેનાં જ હોય છે. ધમને માટે હેતા નથી. - પરંતુ દુનિયાને સામાન્ય નિયમ છે કે–પિતાના રાકરાને વાંક હોય તે શક્યના છોકરાને માથે નખાય છે, એવી જ રીતે આપણે પણ એવા કેટલાક કામ ખરા ધમથી વંચિત રાખવામાં અને નકલીમાં ભેળવી દેવામાં કાબેલીયતપણું ભોગવી રહ્યા છે. એવા ધર્મને અવંસ કરનાર હોય છે. એવી બહુરૂપી ટોળીથી જનતાએ સાવધ રહેવા જેવું છે. દિનપ્રતિદિન વેપારનીઘરની અને બીજી ધમાચકડીઓ કે લડાઈઓને ટેટે નથી. એ લડાઈઓને હિસાબ નથી પણ ધર્મમાં મતભેદ ઊલે કરનાર ધર્મની લડાઈએ ગણાવે? ધર્મસ્થાન એ તે બેડી બામણીનું - ખેતર જે આવે તે લણે.
એવી બીજી ઢગલાબંધ લડાઇઓ વાંચતા-સાંભળતા છતાં ધમનીજ લડાઈ ગણાવી-લખી માર એવા આશય જનસમૂહને ધમરચીથી અળગા કરવાને-ધમહીન બનાવવાને હેય છે. એ શિવાય એમને ધંધેજ નથી. રમા-રામાની લડાઈ–વેપારની લડાઈ– હકની મારામારી વિગેરેની લડાઈ, એવા પુસ્તકે કેટલા લખ્યા? આ તે દુનિયાની મુખઈને-ભેળપણને-અજ્ઞાનતાને લાભ લડવાવાળા ઉઠાવે છે. કહે છે કે ધર્મ યુદ્ધ ધર્મને રસાતળ પહોંચાડવાને એ લોકોને ધર્મને નામે ઠગવાને બીજે રસ્તે નથી. ધર્મના પડીકા વેચવાવાળા
આર્ય દેશમાં-આર્ય પ્રજામાં જન્મેલાએ આ ધર્મ કલેકશી રીતે દઈ-સાંભળી કે ચડાવી શકે છે? લડાઈઓમાં જેનું નામનિશાન નહિ. લગભગ ચાલીશ લડાઈ થઈ તેમાં ધમની કરી? હાથ અનાથ વર્ષની ગણે પણ ભાવમળ મન કી
Page #251
--------------------------------------------------------------------------
________________
આમમત હ? આ માટે ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજને કહેવું પડ્યું છે કે ષમ કરવાની ઈચ્છાવાળાએ ધમને બરિક બુદ્ધિથી જે. ધર્મની ક્રિયા કરવામાં બારિક બુદ્ધિ રાખવી. અને . બારિક બુદ્ધિ નહિ રખાશે તે તે એમ થશે કે હું ધર્મ કરું છું પણ વાસ્તવિક તે ધમ કરતેં નહિ હેય. આજે એવા ઈમીટેશન ધર્મનાં પડીક વેચવાવાળા ઘણું નીકળ્યા છે અને કહી રહ્યા છે કોએ તમેં ધમી જાઓ અને અધમી. સર્ટીફીકેટ આપતાં પહેલા પોતાની સ્થિતિને જરા જેટલું પણ ખ્યાલ રખાય તે આમ બને ખરું? કારના સ્ટીફીકેટે દેના : - દુનિયાના સીટ દેતાં પહેલાં પરીક્ષા પસાર કરવી પડે તે હમી-અધામીના સટીફીકેટે લેતાં પહેલાં ધામને શાસ્ત્રોના પારંગત થવું પડશે કે નહિ? પરંતુ તેને જરા જેટલે વિચાર કર્યા વગર આજે ઘરના સટીફીકેટ દેનારા ઘણા નીકળ્યા છે. આવાઓના ફંદામાં ફસાતા આત્માઓની દેખાવમાં તે આરાધના
પણ સમત્વને તે નારાજ થશે . | હિમની સભ્યત્વની આજ્ઞાની હોય ત્યાં આજ્ઞા વિરૂદ્ધ મિ વર્તાય હૈયાવચ્ચ, એ મહાન ગુણ
આચાર્ય મહારાજે કોઈક વખતે વૈયાવચ્ચની પ્રશંસા કરી તે એમ સમજી લેવાનું નથી કે જ્ઞાન-ચારિત્ર અને તપની ગણતા કરી, જેને જે વખતે અધિકાર ચાહતે હે તેને લોશીને ખાસ
જામાં આવે છે, તમારામાં જેમ લગ્ન વખતે ગીત તે પરણનારદ્વાજા ગવાય છે કે બીજાના? તે એમ નથી સમજી લેવાની કે બીજા ભાઈઓની ગણતા કરી બાકીનાને એળવ્યા એમ? . આ જાતામાં ધમ આરાધના કરવામાં અસંખ્ય માર્ગો છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
અસંખ્ય ગે એ બધામાં એકજ ગ છે કે જે માટે ખુબ ખુબ જ્ઞાની, મહાત્માઓને પણ લખવું પડયું છે. દર્શન-જ્ઞાન અને ચાસ્ત્રિના. ફળ મેળવેલા કેઈ દિ ફોગ પણ જાય. દર્શન આવેલું પણ ચાલ્યું જાય. જ્ઞાન મેળવેલું પણ ઉંધુ પરિણમે-ચારિત્ર આવેલું પણ નાશ પામે. પરંતુ કરેલી વૈયાવચ્ચનું ફળ કદી જ અફળ જતું નથી. આ બધું ધ્યાનમાં રાખજે. તમારી દરેક ક્રિયા પ્રત્યે ધ્યાન રાખે. તે આપોઆપ તમને સમજાઈ જશે.
ભગવાનને કોણ માની શકે?
આ સંબંધમાં ભગવાન ગૌતમસ્વામી ભગવાન મહાવીર મહારાજીના મોઢાથી–એક વાકય બોલાવે છે. ભગવાન કહે છે કેગ્લાનની-માંદાની માવજત કરનારે હોય તે જ મને માનનારે, અને મને માનનારા હોય તે જરૂર માંદાની માવજત કરનાર હોય. આવી રીતે આચાર્ય મહારાજે વૈયાવચ્ચને ઉદ્દેશી ઉપદેશ આવે એટલે બધી વસ્તુઓ પડવાવાળી બની પણ જાય છે, પણ વૈયાવચ્ચ એ એવી વસ્તુ છે કે જે નિષ્ફળ જાય નહિ. ચક્રવર્તી છ ખંડને લીક કહેવાય, જેને દેવતાઓ પણ ન જીતી શકે તેટલી બધી તાકાત એક ધરાવતા હોય પણ તેઓ પણ વૈયાવચ્ચવાળા જીતી શક્યા નહિ.
આચાર્ય મહારાજે વૈયાવચ્ચને અંગે જે વસ્તુ જણાવી તે અને દ્રષ્ટાંત-ભરત, બાહુબળીજી પણ પાંચે યુદ્ધમાં ચક્રવતીને જીતી ગયા છે. એ વસ્તુને સાંભળવાથી પણ કલ્યાણ થાય છે.
તે કાળમાં આજના જેવી વાડાબંધી હતી નહિ, એક ભાઈને વૈયાવચ્ચનું પચ્ચકખાણ હતું. ઉપાશ્રયે પણ હતા. રોજ દરેક ઠેકાણે વૈયાવચ્ચ કરી આવતા. આ અંગે પૂ. આચાર્યશ્રીએ લંબાણથી દ્રષ્ટાંત આપ્યું હતું.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આગમ યાત વાડાબંધીનું પરિણામ
આજે વાડાબંધીના પરિણામે દશા એ થઈ રહી છે કે ધર્મની બુદ્ધિ હોવા છતાં પરિણામે ધર્મને નાશ થઈ રહ્યો છે –કેમકે નકલીઓને જ્યાં દરોડો હોય ત્યાં કલચરના તેજમાં અંજાઈ જઈ સાચી વસ્તુને બેટી માની છેડી દે છે. આથી ભગવાન હરિ ભરુરિને વારંવાર કહેવું પડયું કે સર્વ વસ્તુઓને આધારભૂત ધર્મ છે પણ બુદ્ધિવાળાએ પણ ધર્મને બારિક બુદ્ધિથી પરીક્ષા કરવાની જરૂર છે.
[આ વ્યાખ્યાન આટલું જ અપૂર્ણ મળ્યું છે, તેથી વિષય બાકી છતાં અમુક મહત્વને વિષય પર આવી ગયું છે, તેથી ઉપયેગી ધારી પ્રકટ કરેલ છે. ર ]
મ.ન.ની.ય..સુ..વા.. ૬ રાગને ક્ષય થવે સામાન્યથી મુશ્કેલ છે,
પણ વિવેકપૂર્વક પ્રયત્ન કરનાર માટે ? રાગને ક્ષય મુકેલ નથી. * રાગને ક્ષય કરવા માટે ગુણાનુરાગ
જરૂરી છે. - મહાપુરૂષના સહવાસમાં ગુણાનુરાગની દષ્ટિની કેળવણી જરૂરી છે.
–૫. આગમ દ્વારકશી ?
Page #254
--------------------------------------------------------------------------
________________
govaramenomaan
देवद्रव्य विचार
(વર્ષ ૩૫ ૩થી ચાલુ) [ પરમ પૂજ્ય, આગમતત્વતલસ્પર્શી જ્ઞાતા, શૈલાણાનરેશ પ્રતિ બોધક, ધ્યાનસ્થ સ્વ. આચાર્ય શ્રી આનંદ સાગર સૂરીશ્વરજી અ. શ્રીએ શાસનના અનેક કાર્યોમાં ગુંથાયેલ હોવા છતાં પિતાની કૃત સંપાને લાભ વારસામાં ભવ્ય ઇવેને મળી રહે, તે શુભ આશયથી સમયે સમયે મળતા અવસરના સદુપયેાગ રૂપે નાના મોટા અનેક ગ્રંથ રત્નનું નવનિર્માણ કર્યું છે.
જેમાં સંસ્કૃત, પ્રાકૃત, ગ ઘણા છે. ગુજરાતીમાં પણ અમુક ત્ર છે. પણ હિંદીની રચના ખૂબ જ જૂજ છે.
પૂ. આચાર્યદેવ શ્રી જન્મથી ખેડા પ્રાંતના છતાં વિશિષ્ટ ક્ષયોપશમના બળે હિંદી ભાષા ઉપર પણ અદ્દભુત પ્રભુત્વ ધરાવતા હતા, તે હિંદી રચનાઓ પરથી સ્પષ્ટ જાણવા મળે છે. ' આ પ્રસ્તુત કૃતિ પૂ. આગમ સમ્રાટ, આગમ દ્વારક આચાર્ય દેવશીએ (પ્રાય વિ. સં. ૧૯૭૪-૭૫ ની દેવદ્રવ્યની ચર્ચા વખતે) વિ. સં. ૧૯૭૭ થી ૧૯૮૩ના ગાળામાં ગુજરાત-સૌરાષ્ટ્ર બહારના પ્રદેશના ચાતુર્માસ તે વિહાર કાળમાં બનાવી હોય એમ અનુમાન છે.
ચોક્કસ માહિતી પ્રયત્ન છતાં મળી નથી, રતલામની શેઠ અષભદેવજી કેશરીમલજી જેન પઢીને જુના રેકડમાં આ કૃતિ છણે અવસ્થામાં હતી, પૂ. વયેવૃદ્ધ, સ્થિતપ્રજ્ઞ, ધમરોહી ગણીવર્ય શ્રી કિયસાગરજી મહારાજને આ કૃતિ ખૂબ જ ઉપયોગી અને સચોટ બાગવાથી વિ. સં. ૨૦૨૩ માં . કે. પેઢી રતલામ તરફથી પુસ્તિકાકારે પ્રકાશિત પણ કરાવી.
આને અધ ભાગ આગમ ચેતના ત્રીજા વર્ષના ત્રીજા પુસ્તક
Page #255
--------------------------------------------------------------------------
________________
२२४
આગમખ્યાત (पा० १८ थी ८५) भां 2 ये छ, नाना 'भागमा પ્રકાશિત થાય છે.
સુજ્ઞ વાચકે માટે ખૂબજ માર્મિક યુક્તિપૂણ આ નિબંધ છે, Y३मी योग्य शते. पायqा वियर SIHY . सं.]
जिस देवद्रव्य का भक्षण या उपयोग करना साधु के लिये भी मना है, तो पीछे दूसरे के लिये क्या कहना ? और इससे ही देवद्रव्य के अंश से बनी हुई वस्ति में भी साधु को रहने से हरदम प्रायश्रित बढ़ता जाता है. देखिये ! हरिभद्रसूरिजी का लेख - ......... : . जिणदव्वंसमणियं ठाणं, जिणहदवभोयण सव्वं ।
साहहिं चइयव्वं जइ तमि वसिन्ज पच्छित्तं ॥१८॥ छल्लहुयं छग्गुरुयं भिन्नमासो य पइ दिणं जाय। कप्पविहाराई वं भणियं निहागयं कप्पे गा१०९॥ ‘याने देवद्रव्य का लेश मात्र भी जिसमें लगा हो वैसे स्थान का या सर्वथा दैवद्रव्य के स्थान का परिभोग साधु को वर्जन करना चाहिये, जो साधु वैसा स्थान नहीं छोड़े तो उस साधु को पहले दिन छ लघु दूसरे दिन छ गुरु, पीछे प्रति दिन भिन्न मास बढ़ते २ यावत् कल्प अवहार 'में कहा हुआ चरम प्रायश्चित्त याने पाराञ्चित प्रायश्चित,जाय तब तक हर दम प्रायश्चित बढ़ता जाता है।
उपर के कथन से साफ हो जाता है कि देवद्रव्य साधु के उपयोग में किसी तरह से भी नहीं आ सकता. कितनेक लोग कहते हैं कि 'संघ'देवाव्य की व्यवस्था पलटा सके या देवद्रव्य संघ के उपयोग में "आ सके. या संघ मिलकर उस देवद्रव्य का दूसरा उपयोग कर सके, तो यह उपर कहे मुजब कहने वाले या वैसा करने वाले संघ से बाहर ही हैं. और वैसे को संघ कहने के लिये शास्रकार साफ २ मना करते हैं देखिये। वह पाठः
Page #256
--------------------------------------------------------------------------
________________
१४-पु. 3
२२५ देवाइ दबभक्खण-तप्परा तह उम्मग्गपक्वकरा। साहु जणाण पओस-कारिणं मा भणह संधं ॥१२०॥ · देवादि द्रव्य को भक्षण करने में तत्पर और उन्मार्ग का पक्ष करने वाले और साधुजन के द्वेषी ऐसे को संघ नहीं कहना ॥
इस उपर के पाठ से साफ माद्यम हो जायगा कि देवद्रव्य साधु साध्वी श्रावक या श्राविका चतुर्विध संघ में से किसी को भी उपयोग में नहीं आ सकता है. इसीसे उपदेशसप्ततिकाकारने सत्य ही कहा है कि "एकत्रैव स्थानके देववित्तम्" याने देवद्रव्य का दूसरे किसी भी कार्य में उपयोग नहीं ले सकते हैं, किन्तु केवल चैत्य के लिये ही उसका उपयोग हो सकता हैं, देवद्रव्य का उपयोग दूसरे में न होवे
और उसकी वृद्धि उपर्युक्त फल की देने वाली है, इसीसे श्री धर्मसंग्रह, - श्राद्धविधि और उपदेशप्रासाद आदि में देवद्रव्य की वृद्धि करना यह एक जरूरी वार्षिक कृत्य दिखाया है । ___ उपके के लेख से देवद्रव्य को बढाना चाहिये. रक्षित रखना और अपने स्वयं भक्षण करना नहीं और दूसरे से होने भी देना नहीं यह बात आप समझ गये होंगे. लेकिन इस जगह पर शङ्का होगी कि एसा भंडार बढने से उसको खाने वाले मिलते हैं, और वे बढ जाते हैं तो बहतर है के उसको बढाना ही नहीं, कि जिससे खाने वाले को दूषित होते. का प्रसङ्ग ही नहीं आवे? लेकिन यह शङ्का अज्ञानता की ही है, क्योंकि धर्म प्रगट करने से निन्हव और धर्म के अवर्णवादी उत्पन्न होते हैं और अनन्त संसारी बनते हैं इससे क्या तीर्थंकर भगवान को धर्म प्रगट नहीं करना ?
इसी तरह साधु होने से मिथ्यात्वी लोग कर्म बांधते हैं तो क्या साधु नहीं होना ? मन्दिर बनवाने से और प्रतिमा कराने से ही मिथ्यात्वीयों को कर्म बन्धन होता है तो क्या परिणाम ? डूब मरे इससे तैरने की चाहना वाले को तैरने का साधन छोड देना कभी भी मुनासिब नहीं है, इस रीति से
k
Page #257
--------------------------------------------------------------------------
________________
આગમજ વાત महाराजा कुमारपाल और वस्तुपाल मन्त्रीने करोडों रुपया खर्च करके ज्ञान भण्डार बनवाये थे, अभी उनमें से एक भी पुस्तक नहीं मिलता है और इसी तरह से अब भी किया जाता ज्ञानोद्धार आगे के जमाने में नहीं दिखाई देगा तो क्या यह ज्ञानउद्धार अभी नहीं करना ! हरगिज नहीं,
तैरने की इच्छा वाले को तैरने का साधन जरूर करने का है. पेश्तर का साधन बिनाश पाता होवे उसकी रक्षा करना जरूरी है और नया साधन खडा करना और बढाना उसकी भी जरूरत है तो इससे पेश्तर के देवद्रव्य का नाश हो गया देखकर देवद्रव्य की वृद्धि से पीछे नहीं हटना चाहिये. एक पुत्र का मरण देखकर दूसरे पुत्रको नहीं बढाना या पोषण नहीं करना यह दुनिया के व्यवहार से भी बाहर है. इससे देवद्रव्य की वृद्धि को उपर लिखा हुआ फल समझकर भव्य जीवों को देवद्रव्य की वृद्धि रक्षा मंजुर होने पर भी कितनेक ऐसा कहते हैं कि अविधि से देवद्रव्य बढाने में भी अनन्त संसार की वृद्धि है। श्रीमान् हरिभद्र सूरिजी ने ही कहा है किजिणवराणारहियं वद्धारंतावि केवि जिणदव्यं । बुड्ढेति भवसमुद्दे मूढा मोहेण अन्नाणी ॥१०१॥
याने जिनेश्वर महाराज की आज्ञा के रहितपने कई अज्ञानी मोह से मुझाये हुए देवद्रव्य को बढ़ाते हुए संसार समुद्र में डूबते हैं तो इससे मालम होता है कि देवद्रव्य विधि से बढाना चाहिये. .. यह कहना सञ्चा है, कोई भी कार्य विधि सिवाय फल नहीं देत्य है, लेकिन इसका मतलब यह नहीं हैं कि असल वस्तु को छोड देना, क्योंकि दान, शील, तप, व्रत, पञ्चक्खाण, पूजा, प्रभावना, पौषष, प्रतिष्ठा मोर तीर्थयात्रा विगरे सब ही धर्मकृत्य विधि से ही फल देने वाले है, और अविधि से करने में आवे तो डूबानेवाले हैं. लेकिन इससे धर्म कृत्य की उपेक्षा करने वाला तो जरूर ही डूबेगा. अविधि से किया हुआ भोजन भी अजीर्ण करता है, लेकिन सर्वथा भोजन त्याय
Page #258
--------------------------------------------------------------------------
________________
करने वाला मनुष्य या प्राणी भी अपने जीवन को नहीं टिका सकता है, और जिनेश्वर महाराज की आधा रहित देवद्रव्य का बढाना किसका नाम ? क्या मन्दिर में रोकड द्रव्य देना, सोना चांदी देना, मांकमाम देना, क्षेत्र घर वगैरा देना, इसकी किसी भी जगह शास्त्रों में मनाई है ! कोई भी शास्त्र का जानकार ऐसी बात नहीं कह सकता है. क्योंकि उपर दिये हुए शास्त्रों के प्रमाणों से ही सुवर्णाति और प्रासादि देने का निश्चित हुआ है।
इससे यह भी सिब हुआ कि अपनी तरफ से ग्रामादि सुवर्ण आदि देकर देवद्रव्य की वृद्धि करनी चाहिए, जिस तरह से गाम आदि देकर देकर वृद्धि होती है उसी तरह से उछामणी याने बोली से ही देवद्रव्य की वृद्धि करनी वे मुनासिब नहीं है. .
उछामणी करना वह श्वेताम्बर को ही मान्य है ऐसा नहीं, किन्तु दिगम्बरों को भी मान्य है, अन्यथा गिरनारजी तीर्थ के विवाद में दिगम्बर लोग यह बात कैसे मान्य करते ? कि ज्यादा बोली बोले उसी का तीर्य गिनना, और यह बात तो सुकृतसागर आदि ग्रन्थों में प्रसिद्ध ही है कि छप्पन धडी सोना बोलकर पेथडशाने गिरनारजी वीर्य को श्वेताम्बर बनाया और उस वक्त दिगम्बरों ने मंजूर भी किया,
राजा कुमारपाल ने भी सिद्धाचलजी पर इन्द्रमाला की उछामणी की, वाग्भट ने भी उछामणी की, श्री नशेखर सूरिजी महाराज ने उछामणी से मारती आदि करने का कहा, इतना ही नहीं लेकिन श्राद्धविधि में भी * यदा च येन यावता माला परिधापनादि कृतं तदा तावद् देवादि द्रव्यं जातं" याने माला की उछामणी में जिस वक्त बोलने में आया उसी वक्त से वह बोला हुजा द्रव्य देवद्रव्य गिना जावे याने उसमें के कुछ भी अंश दूसरे खाते में ले जावे नहीं, जितनी उछामणी ही हो वह सब देवव्य ही है.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આગમત - इस स्थान पर सोचना चाहिये कि संघ के बहाने से ली हुई माला की भी उछामणी देवद्रव्य होवे और उपधान की जो ज्ञान के आराधन के लिये होते हैं उसमें भी बोला हुआ द्रव्य देवद्रव्य होवे तो पीछे खुद भगवान के आलम्बन से ही और भगवान की माता को आये हुए स्वप्न और भगवान के ही पालने का द्रव्य दूसरे खाते में कैसे जावे ? और ऐसा नहीं कहना चाहिए कि केवलज्ञानीपणा के बाद ही देवपना है, क्योंकि ऐसा कहने से तो तीर्थङ्कर महाराज के ज्ञान
और निर्वाण दो ही कल्याणक होंगे, च्यवन, जन्म और दीक्षा ये तीनों कल्याणक उड जायेंगे, भगवान का दिया हुआ संवच्छरी दान आदि तो भगवान ने ही अपने कल्प से दिया है. इससे हरज नहीं करेगा. जैसे दीक्षा लेने वाला गुरु आदि से सब उपकरण लेवे, लेकिन दूसरा चोरने वाला तो नरकादिकगति का ही अधिकारी बने. क्या महावीर महाराज को बचपन में और छमस्थपने में उपसर्ग करने वाले जिनेश्वर की आशातना करने वाले नहीं हुए ? शास्त्रकार महाराज तो च्यवन से ही जिनपने का नमस्कारादि कार्य फरमाते हैं. - ___ हेमचन्द्र महाराज धर्मघोषसूरिजी, रत्नशेखरसूरिजी, मानविजयोपाध्याय वगैरह महानुभाव क्या जिनेश्वर महाराज की आज्ञा से विरुद्ध वर्तन वाले और कहने वाले थे [ ऐसा कहने की हिम्मत भव भीरू जीव तो कभी नहीं कर सकता है. कितने का कहना है कि प्रतिक्रमण की बोली साधारण खाते में ले जाने का विजयसेन सूरिजी ने फर्माया है, तो यह बात सच्ची है, लेकिन यह साधारण शब्द अभी चालु के देवद्रव्यलुम्पकोनें कल्पित किये साधारण खाते लिये नहीं है किन्तु मन्दिर के साधारण के लिये ही है. देखिये ! श्रीमान हीरसूरिजी क्या कहते हैं।
"कापि कापि तदभावे जिनभवनादिनिर्वाहासम्भवेन निवारयितुमशक्यमिति"
Page #260
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૩
२२९ __ याने किसी २ जगह पर प्रतिक्रमणादि बोली के द्रव्य के सिवाय जिनभवनादि का निर्वाह की नहीं होता इससे निवारण करना अशक्य है। वाचक जन सोचेंगे के जब प्रतिक्रमणादि बोली का द्रव्य भी जिन भवन के लिये ही रखा गया है, तो पीछे वह द्रव्य देवद्रव्य या देवका साधारण द्रव्य ही होवे लेकिन श्रावक लड्डू खाने या साधु को मौज मजा उडाने के काम में यह द्रव्य कहां से आदे !
कितनेक का कहना है कि होरसूरिजी ने उछामणी करनी यह सुविहित आचरणा से नहीं है ऐसा कहा है, तो यह बात बिल्कुल गलत है, क्योंकि हेमचन्द्रसूरिजी महाराज सरीखे यावत् रत्नशेखरसूरिजी को वे श्रीमान् हौरसूरिजी कभी भी असुविहित नहीं गिने. असल में आज कल मारवाडादि देशों में सामायिक उच्चारण करने बाद घी बोल कर मादेश दिये जाते हैं, ऐसे रिवाज के लिये श्रीमान् होरसूरिजी ने फर्माया है और इससे ही वहां पर प्रतिक्रमणादि आदेश ऐसा कहा है और सुविहितों के लिये कहा है याने सामायिक लेने बाद बोली करनी, साधु को आदेश देना और वह घी की वृद्धि के हिसाब से देना यह सुविहितों को ठीक नहीं मालम होता। जहां पर विशेष आदेश विशिष्ट पुरुष के लिये कहा है। वहां पर सर्वे आदेश के लिये सभी पुरुष के लिये और सभी अवस्था के लिये लगा देना यह अक्लमन्दी कार्य नहीं है। ___ कितनेक का यह कहना है कि भगवान् की पूजा आरती विगैरा भक्ति रूप धर्म है, और उससे द्रव्य से सम्बन्ध रखना और द्रव्य वाले कहना यह भी शास्त्र से विरुद्ध है क्योंकि खुद जिनेश्वर महाराज के जन्माभिषेक आदि में अच्युतेन्द्रादि इन्द्रों के अनुक्रम से ही अभिषेक होते है तो क्या वे अमिक द्रव्य की अपेक्षा से नहीं है ? ____वहां पर तो देवद्रव्य की वृद्धि का सवाल नहीं होने पर भी केवल अपनी मपनी अधिक ठकुराइ से पेश्तर अभिषेक करते है, इसी रीति से खुद
Page #261
--------------------------------------------------------------------------
________________
२३०
આગમન भगवान के समवसरण में भी अल्पऋद्धिवाला देव महर्द्धिक देव से पीछे बैठता है
और अल्पर्द्धि वाला देवता पीछे आवे तो महर्दिक को नमस्कार करता हुमा माता हैं, और महर्द्धिक जावे उस वक्त भी अल्पर्धिक देवता नमस्कार करते हैं। अब देखिये! खुद भाव तीर्थकर की भक्ति के वख्त भी अपनी स्वतन्त्र ऋद्धि की महत्ता भी अपेक्षा रखती है और वही अपेक्षा शास्त्रकार ने भी स्वीकार की है तो पंछे देवभक्ति में देवद्रव्य बढाने वाले का सम्बन्ध ही नहीं है यह कहना कैसे सच्चा होगा ? ___ऋद्धिमानों के लिये खुद आचार्यादिक को भी आवश्यक क्रिया का नियमित टाइम में से भी उपदेश के लिये वख्त निकालना शास्त्रकार फाठे हैं, इतना ही नहीं किन्तु भावस्तवरूप दीक्षा के बाद उपस्थापना के विषय में शास्त्रकार फर्माते हैं कि राजा और प्रधान सेठ और अमात्य की औरत साथ-साथ दीक्षित होवे तो प्रधान वगैरा बडी दीक्षा के लिये लायक हो जाने पर भी राजादिक के लिये रुकना, जब भावस्तव में यह द्रव्य का प्रभाव माना गया है तो पीछे उत्सर्पण से अधिक द्रव्य चैत्य में देने वाला प्रथम अधिकारी होवे उसमें क्या आश्चर्य है ? . कितनेक का कहना है कि देवद्रव्य की कल्पना छोड देवे
और साधारण की कल्पना करके भगवान की पूजा आदि की बोली करावे तो पीछे वह द्रव्य साधारण खाते में ले जावे तो क्या हर्ज है? ____ लेकिन यह कहना भी गलत है क्योंकि पेश्तर के आचार्य, मुनि
और भी संघ ने जो बोली देबद्रव्य के लिये ही शुरु की है, उस बोली को पलटा देना वह देवद्रव्य की आवक तोड देने का ही है, और देवद्रव्य की आवक तोडने वाले के लिये शास्त्रकार क्या 'फर्माते हैं 1 देखिये
मायाणं जो भंजइ, पडिवण्णं धणं न देइ देवस्स। णस्संतं समुविक्खइ, सोवि हु परिभमइ संसारे ॥११०॥
Page #262
--------------------------------------------------------------------------
________________
१ ४-५.३
૨૧ __ जो मनुष्य देवद्रव्य की आवक को भांगता है, मंजूर किया हुआ धन नहीं देता है या भांगने वाले और नहीं देने वाले की उपेक्षा करता है वह भी संसार में रुलता है । देखिये ! इस हरिभद्र सूरिजी के वाक्य से देवद्रव्य की आवक को मांगने वाले की क्या हालत होती है ! जो लोग कल्पना फिराने का कहते हैं, उनको समझना चाहिये कि जो लड्डू वगैरा मन्दिर में नैवेद्य तरीके धराये नहीं है, सिर्फ मन्दिर में ले गये हैं वैसे लड्डू वगैरा को वे कल्पनावादी क्या लेकर खा सकेंगे ? कभी भी कहीं. जिनेऔर महाराज के मन्दिर में बोली बोलक्तर उसका द्रव्य श्रावक के उपयोग में लाना, यह तो भगवान की आशातना को जानने वाला कभी भी मंजूर नहीं करेगा, . क्योंकि शास्त्रकार महाराज ने तो भगवान की दृष्टि में अशनादिक सर्व भोग्य वस्तु का निषेध किया है, देखिये वह पाठ
दिट्ठीए वि जिणिदाणं सव्वमसणाइ भोगवत्थूणि । णो परिभुत्तुं जुत्तं...........
.............॥८॥ याने भगवान की दृष्टि के विषय में भी सभी अशनादि भोग्य वस्तु का किसी भी तरह से परिभोग करना लायक नहीं है। ___ अब सोचना चाहिये कि जब भगवान् की दृष्टि में भी अशनादिक का भोग नहीं होवे तो पीछे भगवान के समक्ष या उमके निमित्त बोली करके श्रावक या साधु को खाना या उपयोग में लेना कैसे लाजिम होगा ! और यह बात तो सबको मान्य ही है कि मन्दिर में घुसते ही निस्सिंही कहना चाहिये और उस निस्सिही से चैत्य के सिवाय के सभी कार्य का त्याग होता है, अब जहां पर चैत्य के सिवाय के सभी कार्य का त्याग होता है,
और चैत्य के सिवाय के कार्य के लिये मन वचन काया का व्यापार बन्द किया है, तो वहां पर चैत्य में ही साधारण के लिये बोली बोलकर प्रयत्न कपने वाला निस्सिही की मर्यादा को तोड़ने वाला ही है।
Page #263
--------------------------------------------------------------------------
________________
२३५
આગમત कितनेक लोग ऐसी शङ्का करते हैं कि देवद्रव्य का स्वरूप बताने में ही शास्त्रकार ने देवद्रव्य को शासन की वृद्धि करने वाला और ज्ञान दर्शन का प्रभावक कहा है। इससे चतुर्विध संघ प्रवचन तथा ज्ञान दर्शन के लिये देवव्य का खर्च करना गैरमुमकिन नहीं है, लेकिन ऐसा कहने वाले को पेश्तर तो उसी गाथा का विवेचन और उसकी टीका जो उपर दी है वह सोचना चाहिए। ___ जो वे लोग शास्त्र को सोचेंगे तो साफ २ मालूम हो जायगा कि देवद्रव्य किसी भी अन्य क्षेत्र में (साधु साध्वी श्ररविका के ज्ञान में) नहीं जा सकता है. जो उस गाथा में प्रवचन की वृद्धि कराने वाला देवद्रव्य कहा है ओर ज्ञान दर्शन का प्रभावक कहा है उसी में ही सोचा होता तो मालूम हो जाता-कि एक स्थान पर कृञ् धातु क्यों रखा ? और दूसरे स्थान पर प्रभाव कपना क्यों रखा है ! इतना होने पर भी इन्हीं श्रीमान् हरिभद्र सूरिजी ने इसी देवद्रव्य के विषय में किसी तरह से शासक की वृद्धि और ज्ञान-दर्शन का प्रभावकपना माना है, वह उन्हीं सूरीश्वरजी की नीचे दी हुई गाथासे स्पष्ट हो जायगा,
पिच्छिस्सं एत्थं, इह वंदणगणिमित्तमागए साहू । कयपुण्णे भगवंते, गुणरयणणिही महासद्धे ॥११२६॥ पडिबुझिस्संत्ति इहं, दट्टण जिणंदबिम्बकललंकं । अण्णेऽवि भन्नसत्ता, काहिति तओ परं धम्मं ॥११२७॥ ता एकमेव वित्तं जमित्थमुवओगमेइ अणवरयं । इय चिंताऽपरिवडिआ सासयबुढी उ मोक्खफला ॥११२८॥
"वन्दन के लिये आए हुए पुण्यशाली गुणरत्न का निधान और महासत्व ऐसे साधु महाराज को इधर में देखूगा, याने मन्दिर होने से ऐसे गुणवान साधु महाराज का आना होगा, अब सोचिये कि साधु महाराज के समागम से क्या ज्ञान-दर्शन की प्रभावना नहीं होगी ? इतना ही नहीं
Page #264
--------------------------------------------------------------------------
________________
१४-. 3.
२३३. लेकिन दूसरी गाथा में भी साफ साफ फर्माते हैं कि भगवान् का निष्लकर बिम्ब जो इधर स्थापन किया है, उसको देखकर कई भव्य जीव प्रतिवषोः पायेंगे और फिर धर्म करेंगे।" ___ अब सोचिये ! कि सम्यक्व पाना, धर्म करना यह रुब चैत्य प्रतिमादि से होवे तो प्रवचन की उन्नति और ज्ञान दर्शन की प्रभावना हुई कि नहीं? यह बात पूर्वधरों ने भी कही हुई है ऐसा श्रीमान हरिभद्र सूरिजी स्तवपरिज्ञा द्वारा फर्माते हैं फिर भी श्रीमान हरिभद्रसरिजी क्या लिखते हैं देखिए
चेइहरेण केइ पसंतरूवेण केइ बिंबेण ।
पूयाइसया अण्णे अण्णे बुझंति उवएसा ॥८॥ ... " कई भव्य जीव चैत्य देखने से प्रतिबोध पाते हैं, कई भव्य जीव भगवान् के शान्तरूप से प्रतिबोध पाते हैं, कई भव्य जीव अच्छी पूजा देखकर प्रतिबोध पाते हैं और कई भव्य जीव उपदेश से याने वहां परआये हुए साधु महाराज के व्याख्यान से प्रतिबोध पाते हैं। - इस तरहसे शासन की वृद्धि और ज्ञान-दर्शन की प्रभावना खुद ही आचार्य महाराज दिखा रहे हैं, तो फिर देवद्रव्य-भक्षकपना को बुद्धि करना भव्य जीव के लिये लाजिम कैसे होवे । ... खुद हरिभद्रसरिजी सम्बोधप्रकरण में फरमाते हैं कि "आदान (आवक ) आदि से आया हुआ द्रव्य जिनेश्वर महाराज के शरीर में ही लगाना कौर अक्षत, फल, बलि, वस्त्रादि का द्रव्य जिन मन्दिर के लिये लगाना और ऋद्धि युक्त से सम्मत ( आदेश वाले ) श्रावकों ने या अपने जिन भक्ति निमित्त जो द्रव्य आचरित है, वह मन्दिर मूर्ति दोनों में लगाना।" ____ इस लेख से समझना चाहिये कि जिनेश्वर महाराज की भक्ति के निमित्त होती हुई बोली का द्रव्य दूसरे किसी में भी नहीं लग सकता है।
इस लेख का उपसंहार करते प्रिय वाचकों को यह ख्याल दिलाना जरूरी है कि इस लेख से कितनेक भोले वाचको का दिल दुखित तो होगा
Page #265
--------------------------------------------------------------------------
________________
આગખજયાત लेकिन देवद्रव्य को बचाने के लिये हमको यह लेख लिखना जरूर ही था। व्यवहार और वृहत्कल्प भाष्यकार और टीकाकारों ने साफ २ दिखाया है कि श्रमणसंघ को देवद्रव्य का नाश बचाने के लिये राजादेश से निकाल देवे, वैसा मौका होवे तब भी पीछे हटना नहीं। देखिये ! यह पाठ
वायपरायण कुविओ चेइयतद्दव्य संजई गहणे।। पुन्वुत्ताण चउण्हवि कजाण हवेज अण्णयरो ॥१५॥
वादे कस्यापि राजवल्लभवादिनः पराजयेन नृपतिः कुपितः, अथवा चैत्यम् जिनायतनं किमपि तेनावष्टब्धं स्यात् , ततस्तन्मोचने क्रुद्धो भवेत्, अथवा तद्व्यस्य-चैत्यद्रव्यस्य, संयत्या वा ग्रहणं राज्ञा कृतं तन्मोचने वा कुपितः । (२-४-१६६ । ३-२-२४८)
इस सूत्र के लेखसे देवद्रव्य को बचाने की जरूरी फर्ज समझकर ही हमने यह लिखा है, और ऐसे देवद्रव्य के विनाश के प्रसङ्ग में जो बचाने का उपाय सोचे वैसे ही साधु को भाष्यकार ने मन्त्रिपर्षद् में गिना है, देखिये यह पाठ
तं पुण चेइयणासे तहव्वविणासणे ॥३९१॥
तरपुनः इटङ्गनादितं() कार्य चैत्यविनाशो-लोकोत्तर भवन-प्रतिमा विनाशः तद्र्व्य विनाशनं-चैत्यद्रव्य विनाशनम् ...... इटङ्गनादिताविधि समनुभूतः मन्त्रिपर्षद्
" याने चैत्य और चैत्यद्रव्य के नाश को इटङ्गनादित (१) कार्य गिन कर उसका उद्धार करने वाले को बडी पर्षद् में गिना हैं।
इस लेख से चैत्य द्रव्य का रक्षण कितना जरूरी है। यह स्पष्ट होता है और इसीसे हमने यह लेख लिखा है।
जिनस्य मा कार्पुरिहोपभोगम् , द्रव्यस्य केऽपी त्यवगत्य शास्त्रम् । लेखोऽयमुद्भावित आप्तवाक्या, नन्देन मोदान्मुनिना यथाऽहम् ॥१॥
xxakakam
Page #266
--------------------------------------------------------------------------
________________
*४-१७
देवद्रव्य के उपर सागरशेठ का दृष्टान्त ... साकेतपुर नगर में सागर नाम का सेठ रहता था, बडा धमिष्ठं था, उसको धर्मिष्ठ जानकर लोगो ने मन्दिर का काम उसे सोपा और कहा सुथार-सीलावट वगैरा को तनखा देना वगैरा सब काम आप ही करना । सेठ मन्दिर का काम करते रहे । मन्दिर में सलावट मजदूर वगैरा काम करते थे। लोभ के वश होकर सेठ बजार से धीरत, तेल, गोल वगैरा समान लाकर सिलावट मजदूरों को देने लगे। उसमें साढ़े बारा रुपये (एक हजार काकणी) का मुनाफा अपने घर में रहा, अन्त में आलोचना प्रायश्चित किये विना मृत्यु पा करके अण्डगोलीक मनुष्य हुवा, वहां रत्न निकालने वालों ने छ महिने तक घण्टी में पीसा, अत्यन्त दुःख पाकर मरण के शरण होकर तीसरी नरक में गया, वहां से निकल कर पांचसो धनुष्य की काया वाला मच्छ हुवा, वहां मम्बेछने पकर कर तमाम अङ्ग को काटा, वहां से चौथी नरक में गया, इस तरह से एक दो भव के अन्तर सातों नरक में उत्पन्न हुआ।
इसके बाद हजार हजार वक्त अनुक्रम से मूंड़, मेढ़ा, सीयाल, बिलाड़ा, उंदर, नोलीया, कनगे-टीया, घरोली, सर्प, बलद.ऊँट और हाथी इसीतरह से कृमि, शीप, जरोख, कीट, वीछी, पतंगीया, तथा पृथवी, जल, पवन और वनस्पतिमें उत्पन्न होकर उसमें उलटे क्रम से लाखो भव किये।
बाद बहुत से कर्म क्षय होने से वसन्तपुर में कोटीयाधि पति वसुदत्तवसुमती के वहां पुत्रपने उत्पन्न हुवा, उसके गर्भ में आते ही वसुदत्त का तमाम द्रव्य नष्ट हो गया, जन्मते ही पिता वसुदत्त मर गया पांच वर्षे का होते माता भी मर गई इससे लोकोने निष्पुण्यक (पुण्य विनाका) नाम रख दिया, रंक की माफक मोटा हुवा, एक वक उसका मामा स्नेह से अपने घर ले गया उसी दिन उसके घर में चोरों ने चोरी की। इस तरह से जहां जहां रहता है उसके वहां अग्नी चोर वगैरा का उपद्रव होता है वहांसे
Page #267
--------------------------------------------------------------------------
________________
२६.
આગમજાત निकलकर ताम्र लिप्ति नगरी में आया, वहां विनधर सेठ के वहां रहा उन्होंने भी निकाला, इसके बाद कोई धनावह वहाणवटी के साथ दूसरे द्वीप में गया, वहां से लौटते हुवे जहाज टूटा, निःपुण्यक के हाथ पाटीया लगने से किनारे पहुँचा, वहां किसी ठाकोर के वहां रहा तो चोरों की धाड़ आई, उसमें ठाकोर मारा गया, इसको ठाकोर का पुत्र समजकर पकड़कर अपनी पल्ली में ले गये, वहां दूसरे चोरों ने धाड़ पाड़ी तो उसे वहां से भी निकाला, इस तरह से नवसौ नवाणु अलग २ स्थानों में भटका जहां जाता है, वहां चोर अग्नि पवन वगैरा उपद्रव होने से इसको निकाल देते हैं। __ऐसे अनेक दुःखों को सहन करके एक वक्त अटवी में आया, वहां प्रभावशाली सेलक नाम के यक्ष का मन्दिर देखने में आया, उस यक्ष की बडी भक्ति करने लगा और अपने सब दुःख कह कर उपवास करके बैठा तो उसको २१ उपवास होने से यक्ष तुष्ट होकर कहने लगा कि हे भद्र ! शाम के वक्त एक सोने का मोर यहां नृत्य करने को आयेगा, नृत्य करते. हुए उसके पीछे गिरे सो ले लेना, इससे बडा खुश हुआ और पीछे लेने लगा, लेते लेते नवसौ पीछे इसने ले लिये उस मोर के हजार पीछे थे यह विचार करने लगा के मोर के सौ पीछे बाकी हैं, सो कब पूरा होवेगा! माज शाम को मुट्ठी में सब पीछे पकड़ लेऊँ तो हजार पूरे हो जाय और मेरा इस जङ्गल से छुटकारा हो जाय ऐसा विचार करके शाम के वक्त जब मोर आया और नाचने लगा उस वक उसने मोरके पीछे पकड़ लिये उसीके साथ मोर काग होकर उड़ गया इसके पास के पीछे भी चले गये. फिर विचार करने लगा कि धिक्कार हो मुझे कि मैंने अधिक लोभ किया इससे मेरी यह हालत हुई है। . . ... ऐसे जङ्गल में फिरते २ कोई ज्ञानी मुनिराज मिला गये, उनसे पूर्व भव पूछा उन्होंने ज्ञान के उपयोग से सब कहा और कहा तेने इस तरह से देवद्रव्य का भक्षण किया अब इससे हजार गुना देवे तब तेरा
Page #268
--------------------------------------------------------------------------
________________
'४-पु. 3 छुटकारा हो सकता है, इसने अभिग्रह किया कि खाने व कपड़े के अलावा जो बचे सो देवद्रव्य में देऊँगा । इस तरह से अभिप्रह लेकर व्यापार धंधा करने लगा, थोड़े टाईम में (सवा क्रोड) याने दस लाख कांकणी जितना धन देवद्रव्य में दिया. देवद्रव्य के ऋण से मुक्त हुआ बाद में बहुत सा धन प्राप्त करके अपने गाम में आया और एक महान् धनाढ्य बना अपने बनवाये हुवे, दूसरों के बनवाये हुए मन्दिरों में पूजा प्रभावना करते हुए ज्ञानादि द्रव्य की वृद्धि करते हुए देवदव्य का रक्षण करते हुए उसकी वृद्धि करते हुए तीर्थङ्कर नाम कर्म की निकाचना करके अन्त में दीक्षा लेकर सर्वार्थ सिद्धि को प्राप्त करके मनुष्य होकर तीर्थङ्कर की ऋद्धि भोगकर अन्त में मोक्षमें गया।
श्री चन्द्रकुमार का दृष्टान्त श्री कुशस्थल नाम के नगर मे प्रतापसिंह नाम का राजा था। उसकी सूर्यवती नाम की राणी थी उनके चन्द्रकुमार नामक कुमार था। कुमार मिथ्यादृष्टी, भ्रष्टाचारी और निन्दित कुल वाले पुरुषों की सोबत से अलग था, परोपकार में तत्पर सीभाग्यवान श्री अरिहंत के भक्त विशेष को जानने वाला न्याय धर्म की वृद्धि और दानादि धर्म में तत्पर वह चन्द्रकला वगैरा स्त्रियों के भाथ सुख भोगता हुआ रहता है। ...
एक वक्त अपने भाग्य को परीक्षा करने को पिता की आज्ञा लिये बिना ही देशांतर में निकल गया। वहां किसी बनमें मदनसुन्दरी नाम की कन्या से लग्न करके अनुक्रम से सिद्धपुर में आया । वहां श्री ऋषभप्रभुके दर्शन करने को गया. वहां के नगर के लोगों को शोभा रहित मुखवाले देखे तथा निर्धन अवस्था वाले देखे तब अपनी बुद्धि से विचार किया कि इन लोगों ने देवद्रव्य का नाश किया होना चाहिये. बाद में कुमार ने पूजारी से पूछा तो वह बोला कि आपका अनुमान ठीक है ।
Page #269
--------------------------------------------------------------------------
________________
ખામમાત
हैकुमार ! पहले यहां श्री ऋषभदेव भगवान का चतुईख मन्दिर महा प्रभावशाली था। यहां सर्व दिशा से आये हुवे संघ ने भण्डार में खूब धन दिया, संघ के जाने के बाद यहां के लोग इकट्ठे होकर सब मन को बांट लिया और अविधि से अपना घर वगैरा के काम में लगाया सारे नगर को चेपी रोग माफिक अपवित्र बनाया उसी ग्रह नगर शोभा रहित निर्धन दुर्भाग्य आजीविका की दुर्लभता- निःशुकता कादि दोषों से दूषित हुआ है आपने जो अनुमान किया है वह संशय रहीत ही है। ... यह सुनकर कुमार को दया आने से चन्द्रकुमार वहां से बाजार में आकर वृद्धों से सब हकीकत कह सुनाई और कहा कि यह मन्दिर भी जीर्ण हो गया है और आपको पाप भी बहुत लगा है, देना सर्व प्रकार का खराब है उसमें भी देवद्रव्य का देना तो अत्यन्त बुरा है, शास्त्रों में कहा है कि " हे गौतम ! देवद्रव्य का भक्षण करने वाला सात वक्त सातमी नरक में जाता है" (देवद्रव्य, ज्ञानद्रव्य, साधारण द्रव्य, गुरुद्रव्य . विषय में भी समझना ) निर्धनपणा वगैरा करने वाले देवऋण से मुक्त होना जरूरी है । इसके लिये उत्साह पूर्वक इस ऋण से अलग होने का उपाय करो । ऐसा चन्द्रकुमार का कथन सुनकर कितनेक देवऋण से उरने वाले लोगो ने जो लिया था उससे अधिक दे दिया, बाकी के बचे हुए धन से भाजीविका चलाकर सुखी बने । इस लोक में परलोक में सुखी हुवे जिन्होंने नहीं दिया वे जन्म जन्म में दुःखी ही रहे, चन्द्रकुमार ने उस गाम में पानी भी नहीं पिया, दूसरे गाम जाकर भोजन पान किया । स्त्री सहित अपने नगर में जाकर राज्य करके अन्त में दीक्षा लेकर तोक्ष को प्राप्त किया-जैसे देवद्रव्य वैसे ही ज्ञान गुरु साधारण भी समझना साधारण द्रव्य किसी श्रावक को देने की आवश्यकता लगे तो दो जनों की राय कर देना।
Page #270
--------------------------------------------------------------------------
________________
*...
विचारने मनन करनेयोग्य देव द्रव्य का उपयोग जैन मन्दिर व मूर्ति के ही काम में आता है दूसरे काम में नहीं आता, इस बात को ख्याल में रखना, भगवान के निमित्त याने पूजा आरती उपधान की माला या दूसरी इन्द्रमाला तथा सुपना आदि की वोली देवद्रव्य होता है।
ज्ञान द्रव्य साधु महाराज को पढाने में अजैन पंडित वगैरा को तथा शास्त्र लिखवाने में ही खर्च होता है ।
साधु-साध्वी खाते का द्रव्य साधु-साध्वी के ही उपयोग में आता है।
श्रावक श्राविका खाते का द्रव्य श्रावक श्राविका की भक्ति वगैरा में काम माता है। .
साधारण खाते का द्रव्य सातो क्षेत्र में काम आ सकता है।
उपर का द्रव्य नीचे के काम में कभी नहीं आता, नीचे का द्रव्य उपर के काम में आ सकता है।
मन्दिर की सार सम्भाल करने वाला तीर्थङ्कर पना पाता है, उसमें याने हिसाब वगैरा में गफलत करने वाला दुःख को पाता है।
मन्दिर उपाश्रय धर्मशाला का काम करना कस्तूरी की दलाली है-, वास्ते उसमें गफलत करना नहीं ।
देवद्रव्य, ज्ञान द्रव्य, साधारण द्रव्य को अपने उपयोगमें लेना नहीं लेवे तो योग्य ब्याज देना चाहिये ।
देव द्रव्य आदि की ब्याज वगैरा से वृद्धि करना चाहिये, आसामीयों का बदला करते रहना, सीलक ज्यादा नहीं रखना, जरूरत पड़ने पर आसामी की योग्यता से वसूल करना ।
झूठ बोलना महा पाप है वास्ते झूठ बोलना नहीं। ..
Page #271
--------------------------------------------------------------------------
________________
२४०
આગમત इस जमाने में कितनेक पाप करते हुवे भी सुखी नजर आते देखकर प्राप की अनुमोदना करना नहीं. धर्म का फल भवांतर में सुख ही है. पाप का फल भवांतर में भी दुःख ही है। ... झूठ बोलने से ज्ञानावरणीय आदि घाती कर्म को तदुपरान्त अशाता, अशुभ नाम कर्म, नीच गोत्र वगैरा दुष्ट कर्म बंधाते है, अन्य भव में पंचेंद्रि हो तो भी जीभ के रोगों, मुख का रोग, गुंगा, बोबड़ापना
और अनादेय, दुःस्वर, अपयश, दुर्भाग्य वगैरा विविध दुःखों के वश होना पड़ता है।
जिणपवयणवुड्ढिकरं पभावगं णाणदंसणगुणाणं । .
भक्खतो जिणदव्वं अणंतसंसारीओ होइ ॥ अर्थ-जिन प्रवचन की वृद्धि करे, ज्ञान दर्शन गुण की प्रभावना करे
परन्तु देवद्रव्य का भक्षण करता हुवा अनन्त संसारी होता है ।
सदा याद रक्खो !!! आणासुद्धो धम्मो।
ण हि परिणामसुद्धीए धम्मो ॥
Boo000
धर्म की शुद्धि आक्षा के आधार पर ही होती है, मात्र .परिणामों की शुद्धि से धर्म नहीं होता है।
____ आशा याने वीतराग प्रभु की मर्यादाओं 0 को निभाने की तत्परता।
Page #272
--------------------------------------------------------------------------
________________
રિઆગણુ જથૉતા
વીરનિ. સ. જીવ જીહજી ૨૪૬ A જિળ મારે વિ. સં. ૨૦૨૬ 8 અઠ્ઠા ચિયરે
છે છે
આગમ સં
૧૯ વર્ષ ૪ પુસ્તક ૪
છે. આ
આ ઘ ઉપદે શ ક તીર્થકર ભગવાન જ કેમ ?
છે
(વર્ષ ૪ પુ. ૩થી ચાલુ) આધસમ્યફવમાં પણ સ્વયંસંબુદ્ધ હેય કે?
આગળ જણાવ્યા પ્રમાણે ત્રિલેકનાથ તીર્થકર ભગવાને પણ અનાદિકાલથી મિથ્યાદશનાદિવાળા હોય છે. આ જગે પર ધ્યાન રાખવાની જરૂર છે કે સામાન્ય રીતે સુદેવ સુગુરુ કે સુધર્મને કુદેવ કુગુરુ કે કુલમરૂપે માને અથવા કુદેવ કુગુરુ કે કુલમને સુદેવ સુગુરુ કે સુધમરૂપે માને તે મિથ્યાત્વ ગણાય છે, પણ તે લક્ષણ આભિગ્રહિક નામના મિથ્યાત્વને અગે છે અને એવું મિથ્યાત્વ તે સંપિચેન્દ્રિય શિવાયના પ્રાણીને કે મોક્ષની ઈચ્છા પણ નથી થઈ તેવા પ્રાણીને આભિગ્રાહિક ભાવમિથ્યાત્વવાળા પ્રાણી સિવાયને હોય જ નહિ,
Page #273
--------------------------------------------------------------------------
________________
ર૪ર
આગમજાત પણ સવ મિથ્યાત્વના ભેદમાં લાગુ પડે, એવું મિથ્યાત્વનું લક્ષણ શ્રીહરિભદ્રસૂરિજી શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જીવા-જવા-ઢવાદિ તની અશ્રદ્ધા એટલે શ્રદ્ધા ન થવી તે જ સમજવાનું છે અને એ તત્વની અશ્રદ્ધારૂપ મિથ્યાત્વ જ જીવને અનાદિનું હોય છે, અને આવું તત્વાશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ ભગવાન તીર્થંકર મહારાજના
વેને પણ હોય છે, એટલે તે ભાગ્યશાલી જીવેને પણ મોક્ષની સિદ્ધિ માટે સમ્યગ્દર્શન આદિની પ્રાપ્તવ્યતા છે.
જે કે ભગવાન તીર્થંકર મહારાજાઓમાં ઘણા તીર્થકર મહારાજાઓ આદ્યસમ્યક્ત્વ પામ્યા પછી ત્રીજે જ ભવે તીર્થંકરપદ ભોગવી મેક્ષને સાધી શક્યા છે અને તે અપેક્ષાએ તે ત્રણ ભાવવાળા ભગવાન તીર્થકરોનું આદ્યસમ્યકત્વ પતિત ન પણ થયેલું હોય છતાં વર્તન માન વીશીના બીજા બધા તીર્થકર મહારાજાએ વધારે ભવ કરવાવાળા થયા છે, તેથી તેઓ અપ્રતિપાતી સમ્યક્ત્વવાળા હોય એમ કહી શકાય જ નહિ. તેમાં ભગવાન મહાવીર મહારાજ તે અનેક વખત નરકમાં ગયેલા હોવાથી તથા સ્થાવરપણામાં ઘણી વખત ગયેલા હોવાથી આધસમ્યકત્વવાળા જ રહીને મેક્ષે ગયા છે એમ કે ઈ પ્રકારે કહી શકાય જ નહિં. આધસમ્યકત્વ અને વરાધિમાં ભેદ ખરો કે નહિં?
કેટલાકની એવી માન્યતા છે કે ભગવાન તીર્થકરોને જે સમ્યક્ત્વ પ્રથમ થાય તેજ વરાધિ તરીકે ગણવું, કારણ કે ઈતર જીવોમાં તેવી સ્વાભાવિક વિશિષ્ટતાવાળી ભવ્યતા એટલે તથા ભવ્યતા નથી, પણ ભગવાન જિનેશ્વરના આત્મામાં તથાભવ્યતા વિશિષ્ટ છે માટે તેઓશ્રીનું આદ્યસમ્યકત્વ તેજ વરાધિ કહેવાય. આમ કહેવાવાળાઓએ ગ્યવિચાર કર્યો નથી જણાત.
પ્રથમ તે કર્મગ્રંથની વ્યાખ્યા પ્રમાણે તે અનાદિમિથ્યાદષ્ટિ જે જીવ હોય તે સર્વ પ્રથમ ઔપશમિકજ સમ્યકત્વ પામે અને જરૂર પતિત થઈ અન્ય સમ્યકત્વ પામે, પ્રથમ પ્રાપ્ત થતું સમ્યકત્વ ક્ષાપથમિક
Page #274
--------------------------------------------------------------------------
________________
ર૪૩
વર્ષ ૪-૫, ૪. પણ હોય અને તે ટકી શકે એવી માન્યતા માત્ર સૈદ્ધાતિક શૈલિની છે, છતાં સૈદ્ધાંતિક શિલિ મુજબ પ્રથમ પ્રાપ્ત થયેલ ક્ષાપથમિક સમ્યકત્વ પણ પતિત ન જ થાય એમ તે નથી. અથવા તીર્થકર મહારાજા મેક્ષ પ્રાપ્ત થતાં સુધી તે આદ્ય સમ્યક્ત્વને ધારણ કરનારા હાયજ એ નિયમ પણ નથી.
મુખ્ય વાત તો એ છે કે ભાવવિરહ નામથી પ્રસિદ્ધ એવા શ્રીહરિભસૂરિજી શ્રી લલિતવિસ્તરામાં સ્વયંસંબુદ્ધપદની વ્યાખ્યામાં આદ્યસમ્યક્ત્વને સમ્યફ સંબંધ કહી વરાધિને સ્પષ્ટ શબ્દથી વિશિષ્ટબોધિ કહીને આદ્યસમ્યકત્વ અને વરબધિની ભિન્નતા જણાવે છે.
વળી ભગવાન તીર્થંકર મહારાજના જીવે છે કે સ્વભાવે ઉત્તમ હેય છે. પણ સામાન્યથી તેઓ સમ્યક્ત્વ થતાં પરોપકારવૃત્તિની પ્રાધાન્યતાવાળાં થાય પણ વરાધિ પ્રાપ્ત થયા પછી તે પર અપકાર કરેજ નહિ અને પરના ઉપકારમાં જ તલાલીન રહે અને તેથી જ તે ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી સ્પષ્ટપણે અષ્ટકજીમાં જણાવે છે કે થાપિત સાથ gવતાવ રહે અર્થાત્ વરધિની પ્રાપ્તિ થયા પછી ભગવાન્ અન્ય જીવોના ઉપકારમાં જ તત્પર રહે છે.
આ સ્થાને ભગવાન જિનેશ્વરનું આદ્યસમ્યક્ત્વ કે કેઈપણ સમ્યક્ત્વ જે વરબધિ ગણાતે હોત તે વર એવું વિશેષણ આપવાની ભગવાન જિનેશ્વરને અધિકાર હોવાથી જરૂર નથી.
વળી તત્વાર્થભાષ્યની ચા સુમારે વનમાલતમારો મરેલાડુ ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી વરાધિ થયા પછી શ્રીતીર્થકર મહારાજના ભવ સુધી લાગટ ભૂત દયા આદિ લક્ષણ શુભ કર્મ આસેવનને જે નિયમ ભગવાન મહાવીર મહારાજ માટે જણાવે છે તે જે આઘસત્કૃત્વને વરાધિ કહીયે અને ભગવાન તીર્થંકરના વિશિષ્ટ સમ્યક્ત્વને વરાધિ ન કહીયે તે ઘટી શકે જ નહિ
આ કારણે વિચારતાં ભગવાન જિનેશ્વરનું આદ્યસમ્યક્ત્વ હેય તે વરાધિ જ કહેવાય એમ શાસ્ત્રાનુસારીએ તે માની શકે નહિં.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૪
આગમત આઘસમ્યકત્વ ગુરૂઆદિથી થાય કે સ્વયં થાય?
જો કે જીવમાત્રને અંગે સમ્યક્ત્વ પછી તે આઘસમ્યક્ત્વ હોય અથવા અન્ય વખતનું સમ્યક્ત્વ હોય પણ તે બે પ્રકારે થઈ શકે છે. તેમાં પહેલે જે નિસગ સમ્યક્ત્વને જે ભેદ કે જેમાં સ્વાભાવિકપણે એટલે ગુરૂમહારાજના ઉપદેશાદિ વિના જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. તે નિસગ નામનું સમ્યકત્વ દરેક જીવને થઈ શકે છે, પણ તીર્થકર ભગવાનનાં ચરિત્રો જોતાં બીજા ને પ્રથમ સમ્યક્ત્વ કદાચ નિસર્ગથી થઈ જાય, તે પણ શ્રીજિનેશ્વર ભગવાનનું આદ્યસમ્યક્ત્વ નિસર્ગ હોય એમ જણાતું નથી અર્થાત ભગવાન જિનેશ્વરને જે આઘસમ્યક્ત્વ નિસગ ભેદનું થતું હોય અને એ નિયમ હોત તે ભગવાન જિનેશ્વરને આદ્યસમ્યક ત્વની પ્રાપ્તિમાં પણ સ્વયંસંબુદ્ધ કહેવામાં અડચણ ન આવત, પણ તીર્થકર મહારાજાઓના ચરિત્રને આધારે દરેક તીર્થંકર ભગવાનના જીને ગુરુ મહારાજના ઉપદેશથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે, અર્થાત્ અધિગમ સમ્યક્ત્વ કે ગુરુ મહારાજના ઉપદેશથી થાય છે, તેવા અધિગમ સમ્યક્ત્વની પ્રથમથી પ્રાપ્તિ થઈ છે, માટે અન્ય ને સ્વયંસંબુદ્ધ કદાચ કહી શકાય, પણ ભગવાન જિનેશ્વર મહારાજના જીને સ્વયંસંબુદ્ધ કહી શકાય નહીં, અને શ્રીહરિભકરિ શ્રીલલિતવિસ્તરામાં આદ્યસમ્યક્ત્વની પ્રાપ્તિમાં ભગવાનને ગુર્નાદિના ગે સમ્યક્ત્વ થવાનું સ્પષ્ટપણે કહે છે, તે પછી ભગવાન જિનેશ્વરને અંત્ય ભવના ચારિત્રની અપેક્ષાએ સ્વયંસંબુદ્ધ માનવા એજ વ્યાજબી હોય અને આદ્યસમ્યક્ત્વની અપેક્ષાએ સ્વયંસંબુદ્ધ ન હોય, એમ કેમ ન માનવું?
આ શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન તીર્થકરના ભવમાં ચારિત્રની અપેક્ષાએ જે સ્વયંસંબુદ્ધપણું તે નિરૂપચરિત છે, એમાં કોઈ શંકા નહિ, પણ ભગવાન જિનેશ્વરેનું આદ્યસમ્યક્ત્વ જે આદિના વેગે છે અને તેથી આધિગમિક નામનું છે, પણ નિસર્ગ નથી એ ચોક્કસ છે, છતાં તે આવશ્યકત્વ આધિગમિક
Page #276
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૪ છતાં ભગવાન હરિભકરિજી જણાવે છે કે આસમ્યક્ત્વ વખતે પણ ભગવાન જિનેશ્વર સ્વયંસંબુદ્ધ હોય છે, તે તેમાં વિરોધ કેમ ન આવે? આવી રીતે વિરોધ જણાવનારે ધ્યાન રાખવું જોઈએ કે ભગાન હરિભકરિજી ભગવાનના આદ્યસમ્યક્ત્વ સમયે સ્વયંસંબુદ્ધપણું જણાવતાં ગુરૂ આદિને ગ તે સમ્યક્ત્વના ઉત્પાદમાં કારણ તરીકે જણાવેજ છે એટલે ભગવાન તીથ કરના ભવ જેવું તે વખતે નિરૂપચરિત સ્વયં બુદ્ધપણું નથી, પણ ઉપચાર સ્વયંસંબુદ્ધપણું છે અને નિરૂપચરિત તથા ઉપચરિતપણામાં વિરોધ માન એ અક્કલવાળાને શોભતું નથી.
અર્થાત્ આઘસમ્યક્ત્વની વખતે જે કે ગુરૂ-સાગાદિ કારણે છે અને તેથી તે આઘસમ્યક્ત્વ આધિગમિકજ છે, છતાં તે રિલેકનાથ તીર્થકરેના છની એટલી બધી ભવિતવ્યતા તથા ભવ્યતા અને ભાવસ્થિતિ પરિપકવ થઈ છે કે જાણે તેઓને બંધ કરવામાં ગુરૂને પ્રયત્ન છતાં પણ તેની ગણતા ગણાઈ અને જીવ સ્વભાવનીજ મુખ્યતા ગણાઈ જેમ કર્મકર્તરિ કે કરણકર્તરિ આદિ પ્રયોગમાં કર્મ કે કરણની સુકરતાને લીધે કર્તપણે વિવક્ષા કરાય છે તેવી રીતે અહિં પણ જિનેશ્વર મહારાજનાં છની ઉત્તમતાની વિવક્ષા કરી છે.
એ વાત ધ્યાનમાં લેવાથી ભગવાન શ્રીહષભદેવને ધનાસાર્થવાહના ભાવમાં માત્ર દાનના પૂર્વ રંગમાં આદ્યસમ્યકત્વ પ્રાપ્તિ થઈ છે અને ભગવાન મહાવીર મહારાજને નયસારના ભવમાં માગમાં ચાલતાં ચાલતાં માત્ર લીધેલા ધર્મોપદેશથી કે માર્ગ દેખાડવાના પ્રસંગમાં જરાવાર ઝાડ નીચે બેસીને દીધેલ દેશનાના પ્રસ્તાવ માત્રથી જે આદ્યસમ્યક્રમ ત્વની પ્રાપ્તિ થઈ તેને ફેટ થઈ જશે. અર્થાત્ એવા મહાનુ ભાવેને માત્ર અલ્પ પ્રયાસથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તેથી સમ્યકત્વની દુલભતા ઓછી થતી નથી કેઈ ભાગ્યશાળીને ભાગ્યના ગે નાળ દાટવા જતાં નિધાન મળી જાય. તે તેટલા માત્રથી
Page #277
--------------------------------------------------------------------------
________________
આગમત વિધાનથી કિમત કે દુર્લભતા ઓછાં થતા નથી, તેમ અહીં તીર્થકર ભગવાનને સહેલાઈથી પ્રાપ્ત થતા આદ્યસમ્યક્ત્વને અંગે પણ સમજવું. ભગવાનની પરે૫કારિતા કયારની ?
રિલેકનાથ તીર્થકર ભગવાન પરોપકારના વ્યસનવાળા એટલે હાથમાં આવેલા પોપકાર કરવાને વખત જ ન જવા દેવા અથવા પરોપકાર વિના ચેન જ ન પડે એવી સ્થિતિવાળા સમ્યક્ત્વ પછી અનુકંપાને લીધે હેય પણ વરાધિ પછી તે પરોપકારવાળાજ હોય છે અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જોષિત સાથ જાણવા જa ft અર્થાત ભગવાન તીર્થ કરના છ વરાધિ એટલે વિશિષ્ટ સમ્યક્ત્વ પામ્યા પછી પરાર્થમાં ઉદ્યમવાળા જ હોય છે. એ વળી પરોપકારની શરૂઆત વરબધિથી જ થાય છે, એમ નહિં જણાવતાં વરાધિ પ્રાપ્ત થયા પછી પોપકારવાળા જ ભગવાન તીર્થકરે હેય છે એમ જણાવી વરાધિ પછી પરોપકારવ્યસનીપણું જણાવે છે, અને વરાધિ પ્રાપ્ત થવા પહેલાં પણ પરોપકારપણું સામાન્યથી હેવાને સંભવ જણાવે છે. જેમ અશુદ્ધ દશામાં રહેલ બહાર આવેલ રત્ન બીજા બહાર આવેલ શુદ્ધ ગણાતા હલકા રથી ઉત્તમ હોય, તેવી જ રીતે ખાણમાં જ્યારે તે બે ઉત્તમ અને હલકાં રત્ન હય ત્યારે પણ તે ઉત્તમ રત્નની લાયકાત કઈ વિચિત્ર છે એમ માનવું જ જોઈએ. ભિખારી અવસ્થામાં ફરતા ભાવિરાજા અને સદા રંકની સ્થિતિ જુદા પ્રકારની યેગ્યતાવાળી હોય છે. એવી રીતે યાવત્ નિગોદમાં રહેલા પણ ભગવાન તીર્થકરોના જીવની અને ઈતરજીની તથા ભવ્યતા જુદા જુદા પ્રકારની હેય છે.
જેમ શુદ્ધ કેટિના હીરાને અનુકૂળ સંગે મળે અને તેની ઉપર ચલે મેલ જે નાશ પામે તે તેની જે મનેહરતા
Page #278
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૪ ઝલકે છે તેવી મનેહરતા હલકા રત્નને મેલ સર્વથા નાશ પામે તે પણું ઝલકતી નથી. એવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજના અને જે કાલે મિથ્યાત્વમેહનીયને મેલ નાશ પામી સમ્યક્ત્વની ઝલક પ્રાપ્ત થાય છે તે કઈ એવી વિચિત્ર થાય છે કે તેવી અન્ય મિક્ષગામી એવા ભવ્ય જીવમાં ન હોય. જોકે મિથ્યાત્વના ક્ષયથી તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યકૃત્વમાં કોઈ જાતને અતીર્થકર અને તીર્થકરના જેને અંગે હેતું નથી. છતાં કઈ એ વિચિત્ર ફરક રહેલેજ છે કે જેને લીધે એક જીવ તીર્થંકરપણને પ્રાપ્ત કરીને જ મોક્ષપદ મેળવશે જ્યારે બીજા જ સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધિ પદ મેળવશે પણ તીર્થંકરપણાને પ્રાપ્ત કર્યા સિવાય મેળવશે. તીર્થંકરનામ નિકાચિત કરવું.
જો કે કેટલાક જીવે કુવલયપ્રભ આચાર્ય જેવા પણ હોય છે કે જેઓ અત્યન્ત શુભતર અધ્યવસાયથી શ્રી. જિનનામકમને બાંધે છે, અને પછી કુવલયપ્રભ આચાર્યની માફકજ ઉસૂત્રભાષણ આદિથી તે બાંધેલા તીર્થંકરનામને નાશ કરે છે અને તીર્થંકરપદ મેળવતા નથી અને સામાન્ય કેવલી થઈ મોક્ષે જાય છે, પણ તેવા આત્મામાં તેવીજ તથા ભવ્યતા સમજવી, પણ એવી રીતે બાંધેલું તીર્થંકરનામ નાશ પામી જાય છે અને કેટલાક જીવેને ફળ દેતું નથી માટે શાસકારોએ તે તીર્થંકરનામકર્મને નિકાચિત કરવાનું શ્રી તીર્થકર મહારાજના ભાવથી પાછલા ત્રીજે ભવે જણાવ્યું છે. અર્થાત્ બાંધેલું તીર્થ કરનામકર્મ તે તીર્થકરપણું આવ્યા સિવાય વિખરાઈ જાય પણ નિકાચિત કરેલું એવું તીર્થંકરનામકર્મ તીર્થકર૫ણારૂપફળ આવ્યા સિવાય વિખરાયજ નહિ. ભગવાન જિનેશ્વરેની આઘસમ્યક્ત્વ પ્રાપ્તિ
જે જે જીવેને મોક્ષ પ્રાપ્ત થયે છે કે જે જે જીવેને મોક્ષ પ્રાપ્ત થવાને છે તે બધા જ ચહાય તે પછી તે જીવ તીર્થંકરપણે મોક્ષ પામવાને હેય કે સામાન્ય કેવલીપણે મોક્ષે જવાને હોય
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આગમત
તે સર્વ જીનું અનાદિથી મિથ્યાદષ્ટિપણું જ હોય છે. સ્વાભાવિક રીતે કોઈપણ જીવ પછી તે ચહાય તે તે તીર્થકર ભગવાન થઈને એણે જવાનું હોય કે સામાન્ય કેવલીપણે મોક્ષે જવાનું હોય છતાં સર્વ છ અનાદિથી મિથ્યાત્વવાળા જ હોય છે. કર્મને કર્તા એ આત્માનું લક્ષણ
તે સર્વ મિથ્યાત્વાદિવાળા અનાદિથી હોય છે, તેથી તે પારમાર્થિક દષ્ટિએ આત્મા કમરૂપી જડ પુદ્ગલેને કર્તા નથી, છતાં આત્માનું લક્ષણ એ જણાવાય છે કે જે જ્ઞાનાવરણીયાદિ કર્મની પ્રકૃતિએને કરનાર છે, તેજ આત્મા જો કે સિદ્ધ મહારાજ આદિજ્ઞાનવરણયાદિ કર્મોના કરનારા નથી, પણ લક્ષણશબ્દથી અહિં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેથી રહિત એ વસ્તુધર્મ ન લે, પણ બીજા પદાર્થોથી જુદા પડાય અને જે વસ્તુ લક્ષણ તરીકે લેવાય છે. જેમ બધા અગ્નિઓની સાથે ધૂમાડે હેતે નથી, પણ ધૂમાડે કહી શકાય, એવી રીતે અહિયાં જ્ઞાનાવરણીય આદિ કમને સિદ્ધ મહારાજ આદિ જ કરતા નથી તે પણ જ્ઞાનાવરણુયાદિ કર્મો જે કઈ પણ અજીવ કરતા નથી, તે જ્ઞાનાવરણીય આદિ કર્મોને
જ કહે છે, માટે જીવનું લક્ષણ એટલે ઉપલેક્ષક અર્થાત ઓળખાવનાર તરીકે જ્ઞાનાવરણીયાદિક કર્મનું કર્તાપણું લીધું છે. અનાદિથી કર્મને કર્તા કેમ?
જે જીવને અનાદિકાલથી કમ ને કર્તા ન માનીયે તે કર્યા વિના કર્મનાં ફળ ભેગવવાં પડે છે એમ માનવું પડે અને વર્તમાનમાં જે કર્મનું કર્તાપણું અને કતાપણું છે, તે કર્મના વિનાના જીવને થયેલું છે એમ માનવું પડે અને જો શુદ્ધ એટલે કર્મ રહિત એવા જીવને કર્મોને બંધ થાય છે, એમ માનીયે તે પછી કર્મક્ષય કરીને મેક્ષે જવાની વાત કેવલ વ્યર્થ જ થઈ જાય, કેમકે કર્મક્ષય કરીને શુદ્ધ થવાથી મોક્ષે જવાની વખતજ અને મોક્ષે ગયા પછી પણ શુદ્ધ અવસ્થાવાળાને પણ કમને લેપ લાગે છે એમ માનવાથી સિદ્ધ થવાને
Page #280
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૪
૨૪૯ કે સિદ્ધપણે રહેવાને વખત જ નહિ આવે. અને મોક્ષનું થયું કે મુક્તદશામાં રહેવું એ બને ન હોય તે સર્વ દીક્ષા આદિ ધર્મકાર્યો વ્યર્થ જ ગણાય.
વળી અનાદિથી જે કર્મને બંધ ન હોય અને વર્તમાનમાં તે જીવને શરીર આદિ હેવાથી કમને બંધ અને કમને ઉદય છે, એમ માનવું જ પડશે અને વર્તમાન કાલને કર્મોદય પૂર્વકાલમાં કર્મોને કર્યા વિના થયે નથી, તેમ પૂર્વકાલમાં તે કમનું કર્તાપણું મન વચન કે કાયાના પેગ સિવાય થયું નથી અને મન વચન કે કાયાના ગે કે જે કર્મોના ઉદયથી જ થવાવાળા છે તે તેની પહેલાંના કર્મોના ઉદય શિવાય થાય નહિ.
અર્થાત્ જેમ બીજ વિના અંકુરે હેય નહિ અને અંકુરા વિના બીજ ન હોય અને તેથીજ બીજ અંકુરની પરંપરા અનાદિની માનવી પડે છે, તેમ અહિકર્મના ઉદય વિના કમને બંધ હેય નહિ અને કર્મના બંધ વિના કમને ઉદય ન હોય એથી કર્મબંધ અને કમઉદયની પરંપરા અનાદિથી માનવીજ જોઈએ, અને કર્મની પરંપરાજ અનાદિની હેય તે પછી તે કર્મથી આત્માનું થતું મલિતપણું અનાદિથી કેમ ન હોય?
એમ નહિં કહેવું કે કમને બંધ કર્મના ઉદયથી અને કમને ઉદય કર્મના બંધથી માનીયે તે અનવસ્થા આવશે કારણ કે આદિવાળા જ્ઞાન ઉત્પત્તિ કાર્યોમાં અનવસ્થા આવે એ બાધા કરે, પણ અનાદિથી જ જે કાર્યકારણની પરંપરા હોય તેમાં આસ્થા એ દોષ નથી એટલું જ નહિં પણ એક અપેક્ષાએ અનાદિતા સિદ્ધ કરવાનું સાધન છે. જેમ બીજ અને અંકુરની પરંપરાને અનાદિ છે એમ સાબિત કરવામાં બીજ વિના અનહેાય અને અંકુરે વિના બીજ નય એમ જણાવી બીજ આદિમાં હતું કે અંકુરે જ આદિમાં હતું એમ કહેનારને સત્યસ્વરૂપ સમજાવતાં અનવસ્થા અપાય અને તેથી બીજ અને અંકુરાની પરંપરા અનાદિ છે, અર્થાત્ બીજ એકલું પણ આદિમાં ન હેય અને અંકુરે એકલે પણ આદિમાં ન હોય એમ જણાવી
Page #281
--------------------------------------------------------------------------
________________
સ્પણ
આગમત અનવસ્થાથી બીજ–અંકુરની પરંપરા અનાદિ છે, એમ સાબિત કરાય છે, તેવી રીતે અહીં પણ કર્મોદય વિના કર્મબંધ ન હોય અને કમબંધ ધિના કર્મોદય ન હય, એમ સામાન્ય રીતે અનવસ્થા દ્વારાએ કમની અનાદિતા સાબિત કરવાની થઈ શકે છે માટે અહિં અનવસ્થા દૂષણ નથી પણ ભૂષણ છે.
વળી જ્યાં એક વસ્તુ એકરૂપે હોય ત્યાં અનવસ્થા દૂષણરૂપે રહે, પણ જ્યાં ઉભય વસ્તુ ઉભયરૂપે હોય ત્યાં અનેવસ્થા દૂષણરૂપે દાખલ થઈ શકે નહિ. જેમ બીજ અને અંકુરાની પરંપરામાં બીજ કે અંકુરે એકકે એકલા કારણરૂપ નથી તેમ કાર્યરૂપે પણ નથી. એજ બીજ પહેલાના અંકુરાના કાર્યરૂપ છે. અને ભવિષ્યના અંકુરાના કારણરૂપ છે. એવી રીતે અંકુરો પણ પહેલાના બીજના કાર્યરૂપ છે અને ભવિષ્યના બીજા કારણરૂપ છે. આવી રીતે દરેક ચીજ ઉભયરૂપ હેવાથી જેમ બીજ–અંકુરની પરંપરામાં અનવસ્થા નડતી નથી તેવી રીતે અહિં કર્મોદય છે તે ભૂતકાળના કર્મબંધનું કાર્ય છે અને ભવિષ્યના કર્મબંધનું કારણ છે તેમજ કર્મબંધ પણ વર્તમાનના કર્મોદયનું કાર્ય છે તેવી ભવિષ્યના કર્મોદયનું કારણ છે, માટે કર્મોદય અને કર્મબંધ બને કારણ અને કાર્ય એ ઉભયરૂપ હોવાથી અહિં જે અવસ્થા છે તે દૂષણરૂપ નથી, પણ ભૂષણરૂપ છે
એ અનવસ્થાથી તે અનાદિતા સાબિત થાય છે અને કર્મને બંધ કે કમને ઉદય કમને કરનારા શિવાય ન હોય તેમજ અન્ય કમને કરનારે હેય અને કર્મ ભેગવનારે અન્ય હાય એમ બને જ નહિ એમ બને જ નહિ, તેથી દરેક આત્મા અનાદિકાલથી કમને બાંધનાશ અને જોગવનારો, જ છે. જેમાં રાજ્યઅવસ્થા પામવાવાળે અને રંક અવસ્થામાં જિંદગી ગાળનારે મનુષ્ય અનુક્રમે ભાગ્યશાળી અને નિર્ભાગ્ય હોય છે અને મનાય પણ છે. ભગવાન તીર્થકરે પણ અનાદિથી કર્મોના કર્તા
છતાં તે તેઓની ભાગ્યવત્તા અને નિર્ભાગ્યવતા ગર્ભાવાસ કે જન્મદશા ઉપર અસર કરતી નથી. અર્થાત્ સર્વથા નવ મહિના
Page #282
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૪
૨૫ સુધી અંધારાવાળા અને અશુચિથી ભરેલા સ્થાનમાં ઉધે માથે રહેવુંજ પડે છે. રાજા થવાવાળા માટે થોડો કાલ કે અનેરું સ્થાન હાય તેમ નથી, તેમ નિર્ભાગ્યને માટે જ વધારે મુદત સુધી વધારે ખરાબ સ્થાનમાં રહેવાનું હોતું નથી. ગર્ભાવસ રાજા અને રંક માટે સરખે હેાય છે અને ગર્ભવાસમાં રહેવાનું પણ બને માટે સરખું જ હોય છે. જેવી રીતે જન્મસ્થાન અને જન્મ પામવાની રીતિ પણ રાજા અને રંકને એક સરખી જ હોય છે. અર્થાત્ જેમ રાજા અને રંકને ગર્ભાવાસ અને જન્મ અને સરખાં હોય છે.
તેવીજ રીતે અહિં પણ ભવિષ્યમાં તીર્થકર થઈને મોક્ષ પામનારે અથવા સામાન્ય કેવલીપણમાં મેક્ષે જનારે જીવ હેય. નજીકમાં મોક્ષ પામનાર હોય કે અનનકાળ પછી મોક્ષ પામનારો હોય, થોડા કાલમાં સમ્યગ્દર્શનને પામનાર હોય અથવા અનન્ત કાલે સમ્યગ્દર્શન પામનાર જીવ હાય યાવત કેઈમોક્ષ પામી શકે, એ ભવ્ય હોય અગર કંઈ મોક્ષ નહિ પામનારે છતાં માત્ર મેક્ષ પામવાની લાયકાત ધરાવનાર જાતિભવ્ય હાય, અંત્યમાં યહિ ભવ્ય હોય કે અભવ્ય હોય પણ સર્વજીને અનાદિથી કર્મનું કર્તાપણું અને કર્મને ભેગવનારપણું તે અનાદિથી સર્વને માટે હોય છે જ. અર્થાત્ અનાદિથી કર્મના કર્તા અને કર્મના ઉદયવાળાપણામાં કેઈ જાતને ભેદ નથી. અર્થાત સર્વ જ અનાદિથી કમીને કરવાવાળા અને ભેગવવાળા જ છે. અને તીર્થકર મહારાજ પણ અનાદિથી કર્મને કરનારા અને ભોગવનારાજ હોય છે. ભગવાન તીર્થકરેની સમ્યકત્વપ્રાપ્તિમાં વિચિત્રતા
- પિતાની પાસે અખૂટ ખજાને હોય અને તે પ્રજાને સાથે ન હોય પણ ઘર આદિ સ્થાન કે હોય તે સ્વાભાવિક છે. હવે તેવા ધનિકની પાસે અન્યસ્થાને કોઈ તેને લેણદાર કે યાચક કોઈ વસ્તુ
Page #283
--------------------------------------------------------------------------
________________
આથી બસને અ
ક્ષરદેરી સાર અર્થની
રપર
આગમત માગે તે વખતે જે કે ધનિકની પાસે બીજે ધનિક જે દુકાનને કે ઘરને માલિક છે તેની પાસે તે લેણદારને કે યાચનારને અપાય એવી વસ્તુ છે, છતાં તે મૂલ ધનિક પેલા ધનિક પાસેથી ઉછીની લઈને આપવાનું ન કરે પણ તે લેણદાર તથા વાચકને પિતાને ઘેર આવવાનું જ જણાવે, તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજા કેવલજ્ઞાન પામી શાસનને અર્થ થકી નિરૂપણ કરવાને શક્તિમાન હેવાથી અન્યશાસનના આલંબને ધર્મોપ્રદેશ પ્રવર્તાવે નહિ તે અસ્વાભાવિક નથી.
આજ કારણથી શાસ્ત્રકાર મહારાજાએ ભગવાન જિનેશ્વરદેવને અર્થની પ્રરૂપણ કરનાર માને છે, તથા અર્થના આત્મારામવાળા માને છે. જિનેશ્વરદેવને અર્થની પ્રરૂપણ કરનાર માને છે તથા અર્થના આત્માગમવાળા માને છે. જિનેશ્વરદે સૂત્રના આત્માગમ અનતરાગમ કે પરંપરાગમવાળાએ ન હોય અને અર્થની અપેક્ષાએ પણ અનનરાગમ કે પરંપરાગમવાળાએ ન હોય. ભગવાન જિનેશ્વરે તે કેવલ અર્થની અપેક્ષાએ કેવલ આત્માગમપણાની સ્થિતિ તે સ્વયંસંબુદ્ધપણું થઈ શાસનપ્રવર્ત. કપણાની દશા કેવલજ્ઞાન મેળવ્યા પછી થાય ત્યારેજ થાય..
માટે શ્રી જિનેશ્વર ભગવાને છઘસ્થપણામાં ઉપદેશ આપતા નથી.
આ ઉપદેશ શાસન સ્થાપવાની અપેક્ષાએ સમજ. જેથી સામાન્ય રીતે ઉત્પલ અને દ્વિશર્માને અગાર ધર્મ અને અણધાર ધર્મ કહો ચડકેશિયાને “સુણ ગુજ હaોરાયા” કહી બુઝ સ્વાતિદત્તને જીવસિદ્ધિને અંગે જે પ્રશ્નના ઉત્તરે જણાવ્યા એ સર્વ હકીકતને અવિરોધ રહેશે.
ભગવાન મહાવીર મહારાજે કેવલજ્ઞાન ઉત્પન્ન થવા સુધી કરેલ મૌનને અભિગ્રહ પણ આપેક્ષિક હો તે પણ આના અનુસાર સમજી લેવાય તે છે, અને તેથી જ તેમાં ગોશાલા વગેરેની હકીકતમાં ભગવાનનું બોલવું એ અભિગ્રહને બાધક નથી. અર્થાત ભગવાન મહાવીર મહારાજાનું મૌન જેમ કુલપતિ અને એમના
Page #284
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૪
૨૫૭ તાપસના વ્યાવહારથી તેવા વ્યાવહારિક પ્રસંગને અંગે હતું, તેમ ભગવાનને શાસનસ્થાપનાપૂર્વકનો ઉપદેશ કેવલજ્ઞાન પહેલાં નજ હોય અથવા ઉપદેશને પ્રબંધ કેવલજ્ઞાન પછી હોય અને અર્થગમની અપેક્ષા એ જ આત્માગમવાળા જ ભગવાન જિનેશ્વો હોય એમ કહેવામાં કોઈપણ પ્રકારે અડચણ નથી, આવી રીતે ભગવાન જિનેશ્વરે છઘસ્થપણામાં ઉપદેશક કેમ ન હોય તેને અંગે વિચાર કર્યો. અન્ય સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનવાળા ઉપદેશકે કેમ નહિ ? . આ સ્થાને બીજી શંકા એ જરૂર થશે કે ભગવાન જિનેશ્વર મહારાજા તે સ્વયંસંબુદ્ધ છતાં અને મન:પર્યવજ્ઞાનને પામેલા છતાં ભવિષ્યમાં કેવલજ્ઞાન થશે અને શાસનની સ્થાપના કરતાં અર્થીગમની અપેક્ષાએ આત્માગમવાળો થઈશજ એમ જાણે છે, અને તેથી કેવલજ્ઞાન ઉત્પન થવા પહેલાં પ્રવર્તનની મુખ્યતાથી ઉપદેશ ઉપદેશપ્રબંધવાળા ન થાય એ ઠીક છે, પણ જગતમાં જેમ ભગવાન તીર્થ કરે જ એકલા ભવાંતરથી જ્ઞાન લાવનારા અને સમ્યકત્વને લઈને આવનારા હેય એ નિયમ નથી. અર્થાત અન્ય પણ છે એવા ઉચ્ચ કેટિના હોય છે કે જેઓ ભવાન્તરથી મતિ આદિ જ્ઞાનેવાળા અને સમ્યગ્દર્શનવાળા હોય છે.
આટલી વાત શાસ્ત્રકારો ફરમાવે છે અને તે કબુલ પણ કરવી જ પડે તેમ છે કે ભગવાન તીર્થકર સિવાયના છે પણ ભવાંતરથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન લાવનારા હેય જ છે, એટલું જ નહિ પણ ભગવાન જિનેશ્વર મહારાજાએ નિયમિત અવધિજ્ઞાન વિનાના ન હોય અને અવધિથી જણાતા ક્ષેત્રના છેડા ઉપર તેઓ ન હોય અને અવધિથી જણાતા ક્ષેત્રની મધ્યમાં જ તેઓ હોય, તેવી રીતે બીજા કેઈ ને અંગે નિયમિત અવધિજ્ઞાન કે અભ્યન્તરાવધિને નિયમ ભલે ન હોય પણ ભગવાન તીર્થંકર મહારાજાએ સિવાય બીજા ને ભવાં.
તેથી કેવલવાળા ન થાય તેથી સાત લી. અથત
Page #285
--------------------------------------------------------------------------
________________
આગામત તરથી આવેલું અવધિજ્ઞાન કે અત્યંતરાવધિ ન જ હોય એમ તે. છે જ નહિં અને
જ્યારે આવી રીતે ભગવાન તીર્થંકર મહારાજ સિવાયના અન્ય જીવોને પણ ગર્ભથી જ સમ્યકત્વદર્શન અને મતિ શ્રત તથા અવધિ એ ત્રણે જ્ઞાન હોય છે, તે પછી તેવા છે કેવલજ્ઞાનના નિયમવાળા હોતા નથી, કેમકે અવધિજ્ઞાનને છાસઠ સાગરેપમ સ્થિતિને કાલ છે તે બધાએ તે અનિકાચિત નામ કર્મવાળા જ નહિ એટલે અનિકાચિત નામકર્મવાળે ભગવાનને જીવ અગર અન્ય તીર્થકર નામકર્મ વગરના ભગવાન તીર્થકરે સિવાયના જીવેને માટેજ છે, કેમકે નિકાચિત થયેલ જિનનામકર્મવાળાને છાસઠ સાગરેપમ સંસારમાં રહેવાનું હોય. એવી રીતે સમ્યકત્વની છાસઠ સાગરોપમની સ્થિતિ પણ બીજા જેને આશ્રયે જ સંભવે, માટે ભગવાન જિનેશ્વર મહારાજના છ સિવાયના જીવ પણ ગર્ભથી માંડીને મતિ શ્રત અને અવધિ જ્ઞાનવાળા તથા સમ્યક્ત્વદર્શનવાળા હોય છે, તે પછી તે છે ઉપદેશના આદ્યપ્રવર્તક કેમ ન બને?
એમ પણ નહિં કહેવું કે મતિઆદિ ત્રણ જ્ઞાનવાળા અને સમ્યગ્દર્શનવાળા અન્ય જીવ છતાં ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમથી થતું સ્વયંસંબુદ્ધપણું ભગવાન જિનેશ્વર મહારાજ સિવાયના બીજા જીવને હોય નહિં અને તેથી તે મત્યાદિવાળા છતાં અન્ય ગુરુ આદિથી ઉપદેશ પામે અને તેના પ્રભાવેજ તેઓને ચારિત્ર પ્રાપ્ત થાય, માટે તે અન્ય ઉપદેશના આઘ પ્રવર્તક બને જ નહિ. એમ નહિ કહેવાનું કારણ એટલું જ કે શ્રીનન્દી સૂત્ર આદિ શાસ્ત્રોમાં પંદર ભેદે જે સિદ્ધ બતાવ્યા છે, તે જે ભગવાન તીર્થકર મહારાજ સિવાયના છ સ્વયંસંબુદ્ધ સિદ્ધ એવા બે ભેદ ઘટેજ નહિં.
કેમકે તમારા હિસાબે સ્વયંસંબુદ્ધ સિદ્ધ જિનેશ્વર સિવાય હેય જ નહિ માટે માનવુંજ પડશે કે સ્વયંસંબુદ્ધ સિદ્ધો જિનસિદ્ધ
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૫ સિવાય પણ હોવા જોઈએ અને નન્દીસૂત્રની ચૂર્ણિમાં પણ સ્વયં બુદ્ધ બે પ્રકારના જણાવી જિન અને અશ્વિનને પણ સ્વયંબુદ્ધ તરીકે જણાવે, છે એટલે જિનેશ્વર ભગવાનના સિવાય પણ અત્યાદિ જ્ઞાનવાળા સ્વયંસંબુદ્ધ થતા હોવાથી તેઓ પણ ઉપદેશના આદ્યપ્રવર્તક કેમ ન બને?
આ બધી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન જિનેશ્વર દે સિવાય કેઈ અન્ય જીવ સામાન્ય રીતે જેના ઉદ્ધારની ભાવનાવાળે હેતેજ નથી અને તેથી બીજા છ મતિઆદિ જ્ઞાનવાળા અને સ્વયંસંબુદ્ધ હોય તે ઉપદેશના આદ્યપ્રવર્તક બની શકે જ નહિ.
એક વાત આ જગ્યા પર ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શ્રી ભગવતીજી સૂત્રમાં અકૃત્વા કેવલીને એક પ્રશ્નોત્તર કહેવાને કલ્પ હોય છે, અને ધર્મોપદેશ દેવાને કે પ્રવજ્યા આપવાને પણ કલ્પ નથી, એમ સ્પષ્ટ જણાવે છે તે સામાન્ય જીને ઉપદેશકના આદ્ય પુરુષ કે ઉપદેશના આદ્યપ્રવર્તક બની શકે નહિ. વળી તીર્થની સ્થાપના કરવાનું ભાગ્ય ભગવાન તીર્થંકરાનું જ હોય છે તેથી ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જે આઘઉપદેશક કે આઘઉપદેશપ્રવર્તક બની શકે. આટલા ઉપરથી આ વાત સમજાશે કે શાસકાર ભગવાનેએ સ્વયંબુદ્ધ સિદ્ધ એવા ભેદ રાખ્યા પણ સ્વયંબુધ બેધિત સિધધ અને પ્રત્યેકબુધ બોધિત સિધ્ધ એ સેલમે અને સત્તર ભેદ શ્રીસિધ મહારાજના ભેદે જણાવ્યા નહિ. જે પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ જે ઉપદેશકના આદિભૂત કે ઉપદેશના આદ્યપ્રવર્તક હેત તે સિદ્ધના પંદર ભેદે કહેત નહિ અને શાસ્ત્રકારો પંદર ભેદજ સિદ્ધોના જણાવે છે તેથી ઉપર કહેલી હકીક્ત શંકાનું સ્થાન થાય તેમ નથી. શ્રી જિનેશ્વર મહારાજા આઘઉપદેશકેજ કેમ?
જે જીવે અનાદિકાલથી આત્માની ઉત્તમતાવાળા તથા ભવ્યત્વથી હોય છે અને જે જીવેના સમ્યકત્વલાભ પછી ભવેની ગણતરી
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૬
આગમજાત થાય છે. જો કે અન્યને સમ્યકત્વ મળે છે ત્યારથી સંસારના શેષપણને તે હિસાબ થાયજ છે. વિલેકના તીર્થંકર મહારાજપણે થવાવાળા છે શ્રી જિનેન્દ્ર પ્રભુની આશાતના વગેરેનું કાર્ય કે જે જીવને અનંત ભવ રખડાવનાર થાય તે મુખ્યતાએ કરવાવાળા ન હોય.
કહેવાની મતલબ એ કે ભગવાન તીર્થંકર મહારાજાના છે. સમ્યકત્વ પામ્યા પછી સંખ્યાત કે અસંખ્યાત કાલજ પ્રતિપાતવાળા હેય પણ અનન્તકાલ પ્રતિપાતવાળા ન હોય! તેઓ સ્વાભાવિકજ એવી સ્થિતિ ધારણ કરનારા હોય કે જેથી તેઓને આદ્યસમ્યકત્વ પામ્યા પછી અનન્તકાલ પ્રતિપાત ન હાય. ' તેથીજ આદ્યસમ્યકત્વથી ભગવાન જિનેશ્વરેના ભવેની ગણ તરી થાય છે, નિયુક્તિકાર ભગવાન ભદ્રબાહુ સ્વામીજી પણ સર પહો એમ સમ્યકત્વને જે આદિલાભ થયે ત્યાંથી જ ભાવની ગણતરી સ્પષ્ટ જણાવે છે. તેવા સર્વકાલ ઉત્તમતાવાળા હેય છે અર્થાત અન્યજીવે, ચરમશરીરી હોય અને તે ભવમાં જ મોક્ષ પ્રાપ્તિ કરનારા હોય છતાં તેઓ આખા ભવમાં ઉત્તમતાવાળા હેય એ નિયમ બંધાય નહિં, પણ ત્રિકનાથ તીર્થકર ભગવાને સાવદ્ય ત્યાગ ન કર્યો હોય તેવી સામાન્ય ગૃહાવસ્થામાં પણ જન્મથીજ ઉત્તમત્તાવાળા જ હોય. આથી જ અશુદ્ધ પણ ઉત્તમરત્નની સરખાવટ એવું શુદ્ધ અધમ રત્ન કરી શકે નહિં એમ કહેવાય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
Is DTI
હવાની ઝંકાર,
[આગમમર્મા, આગમવાચનાદાતા, આગમસમ્રાટ, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આ શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે શાસનના અનેકવિધ ભગીરથ કાર્યો અને મૃતોપાસનાની વિવિધ પ્રવૃત્તિઓના ભારણ વચ્ચે પણ સમયે સમયે બાળ ને ઉપયેગી શિલિથી ખૂબજ માર્મિક છતાં સુંદર-પ્રાસાદિક પદ્ધતિએ નાની-મોટી રચનાઓ, અને નાના-મોટા ગ્રંથનું સર્જન કર્યું છે. ]
શીતારંગા તીર્થપતિ શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન (અમી રસ ભીને રે...એ દેશી)
ભેટ ભાવ શુદ્ધ તારગે,
ન દેખે અજિત જિણંદ મન રગે મંદિર જગમેં સબ હી દેખે, જડ નહિં કેઈ ઈસકી; ગગન તળે જઈ બાત કરત એ, માનું ઈધરસે ચસકી–ભેટયો. ૧ મંદિર પાસ ખડા હૈ દેખે, શિખર ધજાદંડ સાથે વાત વિના શિર પાઘઉડતી, સાહી (પકડી) નિજ હાથે–ભેટો. ૨ મૂરત અજિત જિણુંદકી દેખત, માનત સુરગિરિ શોભે; નિશદિન નિજ દિદાર નિહાળે, પ્રશમ અમૃત રસ લેલે–ભેટો- ૭
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૫૮
આગમત અમીરસ વૃષ્ટિ જિન કી દૃષ્ટિ, મુજ નયનાં બીચ આવે. કામ ક્રોધ સભી તાપ નિવારત, આપત શિવ નિજ ભાવે–ભેટ ૪ સંવત એગણેશ રાશી વર્ષે, માઘ વદિ બીજા દિવસે ભેટે વિભૂષણ જાકે પાયે, આનંદ અમૃત દિલ ઉલસે–જે. ૫
વીતરાગ સ્તોત્ર–પ્રકાશ રે જો
અનુવાદ કલિહ સુવર્ણ પિયગુને, પદ્યઅંજન સમકાંત, વિણ ધેયાં તુજ નિમળે, દેહ જુએ બુધ શાંત. ૧ સુરત દામ ક્યું સુરભિ, તુજ અંગે સુરવધુ નેત્ર, ભમર પરે ચરતાં સદા, અચરિજ તવ સંકેત. ૨ ઈ તુજ અંગુઠડે, થાપ્યું અમૃત જેહ, તસ રસ રેશે ભાગતા, રેગ ઉરગ તજી દે છે શુદ્ધ દર્પણ પ્રતિબિંબ જવું, વેદ નહિં તુજ અંગ, નિર્મલતા બલ વીર્ય તિમ, અનંત જિનપતિ ચંગ. ૪ રાગ રહિત જિન તુજ નહિ, કેવલ મન પણ કાય, રાગ રહિત શેણિત ધરે, દુધજલધિ તમ પાય. ૫ ઉત્તમતા પ્રભુ જગતથી, શું કહીયે તુજ અન્ય, બીજાને દુર્ગધ નહિ, સિત તનુ માંસ અનન્ય. જલ થલ ઉપજ્યા ફૂલની, દામ તજી ઉછાહ, તુજ નિશ્વાસ સુગંધીને, વલગે મધુકર ચાહ. ૭ ચમત્કાર ઉપજાવતી, ભવથિતિ પણ નિજ તુજ, ચમનયન દેખે નહિ, ખાન શૌચ તુજ ગુઝ. ૮
Page #290
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર સ્તવન શ્રી નવપદના મંડલ, આદ્ય નમો અરિહંત, સિદ્ધ ચતુષ્કા-તવંત, દશ્વકર્મા ભગવત. ધમ કથે વર અર્થથી, જિનભાષિત સૂરિરાય, ચતુર બંધુ જે વિશ્વના, અધ્યાપક ઉવજઝાય રે કમ કિરિયાના સાચવી, સાધે મોક્ષ મુણ, ને જિનવર તત્વની, રુચિ દર્શન ગુણવ. ૩ વંચક મેહ અજ્ઞાનનું, જ્ઞાન ભજે શુભભાવ, દમ-શમ સ્થાનક સ્થાપવા, ચરણ નમે ભવનાવ. ૪ નાશક જે અઘસૈન્યનું, ત૫ વંદે મન ખંત, હશે ભવિજન તેહથી, શિવરમણના કંત. ૫ પ્રથમ અક્ષર એ કાવ્યના, ધ્યાન ધરે શુભ ચિંત, અબાધ આનન્દ-સાયરૂ, સ્નાતક થાય પવિત્ત,
મામિક વાક્યો છેસમ્યકત્વ પામ્યા પછી આરાધક ભાવની
જાળવણી રાખવામાં આવે તે વધુમાં વધુ ન
સાત કે આઠ ભવમાં મેક્ષ થાય જ. : 8 - પાપની ભયંકરતા વાસનામાં, માન્યતામાં જ છે અને સંસ્કારમાં છે. 4 - સર્વ પાપની જડ મમત્વ ભાવ છે.
–પૂ આગમારકશ્રી 8
Page #291
--------------------------------------------------------------------------
________________
આમામ પોલ”
|| જય!
શ – જય !! |
જે ગિરિવરના પૂજ્ય ગુંજને કર્ણપટે અથડાયા છે! પુનિત ભૂમિએ સિદ્ધગિરિની પુણ્ય તણી જ્યાં છાયા છે. પતિત જીવન પણ જે ભૂમિ પળમાં સદાકાળ પલટાવે છે, અમર શાંતિને સદા હૃદયમાં પુણ્યક્ષેત્ર જે લાવે છે.
(૨)
- જ્યાં કઈ ભવ્ય જીવો આ જગના પરમ એક્ષપદ પામી ગયા, સિદ્ધ બનીને અસંખ્ય આત્મા અમેઘ સુખના ભાગી થયા. જે ભૂમિથી સુખ શાંતિ પ્રેમની નિર્મળ સરિતા રહે છે, દેહ અને દિલ એ બંનેમાં મોક્ષ ભાવ જ્યાં ખેલે છે.
દૂર થકી દેખાતાં આત્મા શાંત કરી સુખ જે અપે, કુટિલ બંધને આ કાયાના પલક એકમાં જે કાપે. સોરઠ કેરી ધર્મભૂમિને જે ગિરિવર શણગારે છે, અસંખ્ય આ અવનિતલ કેરાં જીવન પલકમાં તારે છે.
વિજય વરતે એ શત્રુંજય મમ ઉરને ભય હરનાર, અજબ શાંતિની ધારા હૈયે હરહંત લાગે પ્યારે. જેના તેજ અમેઘ સદા મમ પ્રાણ ઉજાળી સુખ આપે, કોટી કેટી મુજ વંદન તેને અમરપદે નિત થાપે,
Page #292
--------------------------------------------------------------------------
________________
|
આગમતલસ્પર્શી, વ્યાખ્યાતા, આગમમર્મજ્ઞ આગમ-પ્રભાવક, સમર્થ કૃતઘર, આગમ સમ્રાટ આગમવાચનાદાતા, શેલાણ નરેશ પ્રતિબંધક
ધ્યાનસ્થ સ્વાગત પૂઆગામે દ્ધારક આચાર્યદેવશ્રીએ રચેલા છે
અતિ વૃદ્ધાવસ્થાએ રેગશચ્યાએ પણ સૂમ ચિંતનપૂર્ણ અને આરાધક ભાવ પિષક /
સુંદર સુભાષિતે કર,
R
(११९) घनकर्मगिरिप्रभिदे शमः वजम् ॥३१२॥
નિકાચિત કર્મરૂપી પર્વતને ભેદવામાં સમતા (જિનાજ્ઞા યુક્ત તપથી ઉપજતી આત્મ પરિણતિ) વા સમાન છે. ૩૧૨) : " (૨૦) કુલ સાત્ કવિ,
- સભ્ય સરિતરિત
ઉદયમાં આવેલાં પાપે વર્તમાન કાલીન દુઃખને ભેગવવા દ્વારા નાશ કરે છે, જ્યારે સમતા તે સત્તામાં રહેલાને ઉદયમાં િઆવેલા સંપૂર્ણ કમને નાશ કરે છે. (૩૧૩) (૨૨) કવે થશે માવા થી થર થતો થથા રૂા
ઉદય પ્રમાણે જીવને વિષે જે કારણથી જ્યારે જ્યાં જેવી રીતે ભાવે થવા નિયત થયા હોય છે, તેમ થાય છે. (૩૧૫) . (૨૨) વીણ િનિિિન દેવ રૂા - ક્ષય નહિ પામેલું પાપ અવશ્ય જોગવવું પડે છે. (૩૧) (૨૨૩) અરમાન ર શન
- 2 - વેર વર્ષે મોત પર શેલની રાા છે કે જે તને ધર્મની ઈચ્છા હોય તે હંમેશાં હદયમાં અવય ભાવીનું સ્મરણ કરતે-ચિંતવન કરતે હું વેદનાને સહન કરી.(૩૨૧)
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૨.
આગમજાત . (ર) મામા નો વિચારવામા?
सुखासुखाम्यां न ऋते स्वकर्मणः ॥३२२॥ કે આત્મા! તને સુખ અને દુઃખને માટે આવકમ સિવાય શુભ કે અશુભ વિષયે સમર્થ નથી, અર્થાત્ કર્મ જ સુખ કે દુખ આ છે, ને વિષયે તે નિમિત્ત પાત્ર છે. (૩૨) (ર૧) રિષભેરામ() પાના પરદા.
વૈદ્ય, ઔષધ અને સેવકે કમની વેદનાને સંગત હેય છે. અર્થાત્ કર્મ પ્રમાણે મળે છે. (૩૨૪) (ર) સહિ? સુખcifહતોગતિ સહ જં
સત્ વારમાર્થે મના રિટા હે પ્રાણ ! જે તારા આત્માનું કાર્ય–કરવામાં તારું મન હેય તે દુખના સમૂહથી પીડાતે છતાં પણ તે તેને સહન કર. (૩૮) (૧૨) ૨ મવિદુર્ણ થાિતિ fઉતા રૂા.
ભવિષ્યમાં થવાવાળું દુઃખ ચિતાથી જતું નથી. (૩૨૯) (૨૮) જણાવમોથે વિજ્ઞાનતં?
સુાં વિવિઘા તર! રોજણાઈ ૨૨ભા અવશ્ય જોગવવા ગ્ય પિતાના કર્મથી થયેલાં દુઃખને જાણીનેસમજીને હે જીવ! શેક સમૂહને તરી જા! (૩૩૦) ૨૨૨) તિષિતોને ત્યાં માત્ર માઇs II
अधुना कर्मणा बाध्ये, नाथासि कि त्वमकियः॥३३॥ હે નાથ ! લાંબા કાળથી હું તમને એકને જ આ8ીને રહે છે, અને મેં આપને જ માર્ગ આદરે છે, પરંતુ હમણાં પીડાતા એવા મારે વિષે તું કેમ નિષ્ક્રિય રહ્યો છે? (૩૩) : (૨૨) રાજા અતૂ પાર્થ શાહના
સાયરાય વોરા, નાપાસ ર્ય વિરામણિયા પર - હે નાથ! જેના સૈનિકને બીજાથી જે પીડા થાય તેમાં નાયકની દુલતા છે, તે આપ કેમ નિષ્ક્રિય રહ્યા છે? (૩)
Page #294
--------------------------------------------------------------------------
________________
શm૪ () જોવોરાં યામિન, ધ કિમત જા ,
વાડોથા, ચોથાનકવાસ ! રૂપેક્ષા સ્વામી! જે હું અગ્ય છું, તે હવે પછી શું કરવું જોઈએ? માટે પ્રાર્થના કરું છું કે અાગ્ય મનુને ચગ્ય કરીને અવ્યયપદ મોક્ષપદ આપે. (૩૩૬) (१३३) जगतो नन्दनः स्वामिस्तत् किं मां न हि नन्दसि।
कर्मवातव्यथाग्रस्तं सेवकं च पराश्रितम् ॥३३॥ હે સ્વામી! જે તમે જગતને આનંદ આપનારા છે, તો પછી કમના સમૂહથી થયેલી પીડાથી ગ્રસ્ત થયેલા અને બીજાના આશ્રયવાળા એવા મને સેવકને કેમ આનંદ પમાડતા નથી? (૩૩૭) (१३३) वृत्याऽऽश्रितस्य बाघोऽपि, सेवकस्य पराजयात् ।।
प्रमोश्चेत् ते त्वहं वाक्य-मात्रजीवोऽव ! तं ननु ॥३३८॥ જે આજીવિકાને માટે પણ આશ્રીને રહેલા એવા સેવકના પરાજયથી સ્વામીને જ બાધા છે, તે પછી તારા વાકયમાત્રથી જ જીવનારે એ હું બીજાથી બાધા પામું છું, તે હે નાથ! તું - રક્ષણ કર. (૩૩૮). (૨૪) રાજા મહું ઘi , નોરપુર મા !
- प्रार्थये तत् कुरु प्रेत्याई स्यां पूर्णप्रयोजकः ॥३३९॥
તે મને ઘણું આપ્યું, પણ મેં તેને ઉપયોગ કર્યો નહિ તેથી હે નાથ! પ્રાર્થના કરું છું કે પરભવમાં હું સંપૂર્ણ ઉપયોગ કરી શકું એમ કર ! (૩૩૯) (૨૨) ને કાળજી રેઝ-ના-કો?. - કાચાં પ્રમાણો, શાણા મત ારકણા
હે પ્રભુ! જગતમાં આ જન્મ, જરા ને મૃત્યુરૂપ ત્રણે જાગૃત જો ન હોય તે જગતમાં તારા શાસનને પ્રભાવ મકાન થાત નહિ. અર્થાત આથી જ તારા શાસનને પ્રભાવી મહાન છે. (૩૪)
Page #295
--------------------------------------------------------------------------
________________
આગમત (૨૨) ઘાનાણીનિ શનિ, નામાનિ જેવા છે . વિશ્વ વિષ્ણા? તે વાવો, છે
જ રયુઝિart પુના રૂછશા : હે જગતપતિ! જગતમાં જે આત્માને પીડા કરનાર અને જ્ઞાન આદિ ગુણોને ઘાત કરનાર જ્ઞાનાવરણીય વગેરે કર્મો ન હોય તે તમારી વાણીને નિર્જરા કરવા જેવું રહે જ નહિં, અર્થાત જ્ઞાનાવરણીય આદિ કર્યો છે, તેથીજ તમારી વાણી સાર્થક છે. (૩૪૧) (૨૭) વિર બ્રિજ પર-સુપાવી રઝનો કો ઘણા
સુશી મા, સરવે ર્થિ? પૂરૂછરા 4 જેમ જગતમાં વિપત્તિઓ કે હું હોવાથી ઉપકાર કરનાર મનુષ્ય સજજન ગણાય છે, તેમ છે તીર્થકર ભગવાન! જન્મ જરા આદિ દુખેથી વ્યાપ્ત એ જગતથી તમે બચાવનાર છે માટે પૂજ્ય છે! (૩૪૨) -(૨૮) રાત સુwint શીતિ, સુ ર પણ.
निस्सारं जगदन्वीक्ष्य, सारार्थ त्वं श्रयेत् सुधीः ॥३४३॥ દાતારની દુકાળમાં દાન દેવાથી ખરી કીતિ થાય છે, અને સુકાળમાં તે તે દાતાર બીજા જે જ છે, અર્થાત્ દુકાળને લઈને છતારની કાતિ છે, તેમ જગત અસાર છે, એમ જોઈને બુદ્ધિમાન પુરુષે તેથી બચવા તમારે આશરો લે છે. (૩૩) ૨૨૨) મોરલા જાશં?, માથાનાં મહાલત
નિષ્પો સૌ રાજા-મતવા વિનિષિા? ૪૮વા જે સમર્થ પુરુષ યાચના કરનારને પીડાથી રક્ષણ ન કરે તે તે દયા વગરને ગણાય, તે હે નાથ ! યાચના કરતા એવા મારું ને રક્ષણ ન કરે તે તમે કેવા દયાનિધિ , માટે હેનાથી પીડાતા - એવા મારું રક્ષણ કરે. (૩૪૪). (૨૪) જોરાવર જ ના?, અદશાનાં માવા તા.
न ते कायो वचश्चेतो, गुणाचित्रं तदाव्यधुः॥३.५॥
Page #296
--------------------------------------------------------------------------
________________
હે નાથ! તમે ભવ્ય પ્રાણીઓને ભવના પાંજરામાંથી સંસાર રૂપ કેદખાનામાંથી મુકાવનાર કેવી રીતે?, કારણ કે તમને કાયા વચન કે મન નથી, છતાં આશ્ચર્થ છે કે તમારા ગુણે ભવ્ય પ્રાણી એને સંસારથી મુકાવે છે. (૩૫) (૪૨) નિરિક્ષણો નિyળ નાશી, તુળો મરવા
મારા માથાનાં, ગત રાજુળાકાર રૂછાં હે નાથ! તમે ગમન આદિ ગુણેથી રહિત છે, અને સંસાર સમુદ્રથી દૂર ગયેલા છે, પણ ભવ્યને તમારા ગુણોના સમૂહનું જે આલંબન છે, તે આ તમારે પ્રભાવ ચમત્કાર છે. (૩૪૬) (૪૨) સવારના ઢો, ઘણાવનારા
____भावनालेमहामोहं, त्वत्प्रभावात् जयाम्यहम् ॥३४७॥ સમ્યકત્વરૂપી રથમાં ચઢેલા, સંયમરૂપી બખ્તરથી ઢંકાયેલે એવે હું તેનાથી તમારા પ્રભાવથી ભાવના રૂપી શ વડે મહામહ રૂપી શત્રુને છતું! (૩૪૭) (१४३) क्षमस्व मेऽद आगस्त्वं, पुण्यं शत्रुत्वसंवृतम् ।
पुरस्कृत्य प्रवर्तेऽहं, नाधं यावत् प्रणश्यति ॥३४८॥ હે નાથ! મારા આ અપરાધેને તમે ક્ષમે-માફી આપે કે જ્યાં સુધી પાપને નાશ ન થાય ત્યાં સુધી શત્રુપણથી ઢંકાયેલા એવા પુણ્યને આગળ કરીને હું પ્રવૃત્તિ કરું છું. અર્થાત્ પુથ કમ લેવાથી તે પણ આત્માને તે શત્રુજ છે (૩૮) (૪૪) તિર્થ શુદ્ધતા ઘણા શોખુવા
anોરીનાિરો, વાર્થ વિરે?! રૂછવા હે નાથ! જ્યાં ઉપદ્રવ છે તેવી ભૂમિમાં જઈને પણ વનમાં રહેવાવાળા તિચયને આપે ઉદ્વર્યા છતાં તમારા ચરણકમળને વિષે એકાગ્ર મનવાળા એવા મને ખેદની વાત છે કેમ ઉતરતા નથી? અર્થાત્ હે નાથ ! મારે ઉદ્ધાર કરે. (૩૪)
Page #297
--------------------------------------------------------------------------
________________
આગમચોત (१५५) महतो हि महादाना-स्त्वत्तो नान्या मम स्पृहा ।
મહામોહનથાભાઇ-બુમ સુદ સા? રબા - જે મહાન પુરુષે છે, તે માટે દાનેને દેવાવાળા હોય છે, જ્યારે હે પ્રભુ ! તમે મોટા છે, તેથી તમારી પાસે મારે બીજું કંઈ માગવાની ઈચ્છા નથી, માટે તે શ્રેષ્ઠ કૃપાનિધિ ! તેમ કરે કે હું મહામહને જીતવા માટે સમર્થ થાઉં. (૩૫૦) (१४६) नापरो वेत्ति मे दुःखं त्वं जानानो झुपेक्षसे ।
क्वाहं करोमि रावस्तद्धानि थ? जगत्प्रभो ? ॥३५१॥ હે પ્રભુ! આપ સિવાય બીજે કઈ મારું દુઃખ જાણતું નથી, પરંતુ તમે તે જાણતા છતાં પણ ઉપેક્ષા કરે છે. તેથી હવે હું
ક્યાં જઈને બૂમ પાડું? માટે જે મારું દુઃખ રહેશે તે હે નાથ ! હે જગત્મભુ! એ તમારી જ હાનિ છે. (૩૫૧) (૪૭) અકાળે નાશ? જ્ઞાતિ, રા ઘમ મતો મા
त्वदुक्त्या तद् दयां कृत्वा सत्यं कुरु भवोद्धृतेः ॥३५२॥ હે નાથ ! રક્ષણ વગરના આ જગતમાં તમારા કહેવાથીતમારા વચનથી રક્ષણ કરનાર ધર્મ છે, એમ મેં માન્ય છે, માટે કે મારા ઉપર દયા કરીને મને સંસારથી ઉદ્ધરવા વડે તે વાત
સાચી કરો. અર્થાત્ ધર્મ રક્ષણ કરનાર છે તે વાત સાચી કરે. (ઉપર) (૨૪૮) શાળા તરંગ, સત્તમાં વત્તા
यदि सत्यमिदं नाथ ? किं मां न त्रायसे भवात् ? ॥३५३॥ શરણે આવેલાને રક્ષણ કરવામાં ઉત્તમ પુરુષે વજન પાંજરા સમાન છે, આ જે કહેવત છે, તે જે સત્ય હોય તે હે પ્રભુ! ભવથી મારું કેમ રક્ષણ કરતા નથી? અર્થાત ભવથી મારે ઉદ્ધાર કરે. (૩૫૩) (૨) અઢી મુવો વ શાત્ પ્રાર્થનામામી. मुकुटोऽसि त्रिलोक्यास्त्वं किं मे याचा भनक्षि भोः॥
(શા ન પૂર) રૂા
Page #298
--------------------------------------------------------------------------
________________
જે યાચનારની પ્રાર્થનાને ભંગ કરવામાં બીકણ છે. તે પૃથ્વીના અલંકારરૂપ છે અને હે નાથ! તું તે ત્રણે લેકને મુગટરૂપ છે તે મારી પ્રાર્થના કેમ ભાંગે છે? અર્થાત પ્રાર્થનાને ભાંગ નહિ, મારું ઈચ્છિત આપે અને રક્ષણ કરો ! (૩૫૪) (૨૧૦) ઇરિક તે વિષે થવાશ્રિતાનgવેક્ષણે
દિ વિહતાં જ્ઞાસા, વાયુવા ક્ષાત્ રહ્યા હે નાથ ! તારું ચરિત્ર કાંઈ વિચિત્ર પ્રકારનું છે, કેમકે આશ્રીને પહેલાની પણ ઉપેક્ષા કરે છે અને મન, વચન, ને કાયાએ કરીને વિરુદ્ધતાને પામેલા એવાઓને પણ ક્ષણવારમાં ભવથી ઉદ્ધાર કરે છે. (૩૫૫) (१५१) आजन्म ते पदद्वन्द्वं, संश्रितो मुनितां श्रितः ।
... नाथ? नोद्भियते चेत्, कोऽपरस्तस्मान्मनोमतः ॥३५६॥
જન્મ પર્યત આપના ચરણકમળને આશ્રય કરી મુનિપણું અંગીકાર કર્યું, છતાં હે નાથ! જો તમે ઉદ્ધાર નહિ કરે તે પછી બીજે કેણ સંસારથી ઉદ્ધાર કરવાને માટે મારા મનને ઈષ્ટ હોય? (૩૫૬) (૧૨) વત્તોડશે મજાવવું? વૈવ, સમ સુણવાળા
यत् ते तज्ज्ञानशून्यस्त्वं, तज्ज्ञानोऽसीति दोषभाक् ॥३५८॥ હે ભગવાન! તમારાથી બીજાએ દુઃખને ફાડી નાખવામાં નાશ કરવામાં સમર્થ નથી, કારણ કે દુઃખને ફાડવા સંબંધી જ્ઞાનથી તેઓ શૂન્ય છે અને તમે તે તે જ્ઞાનવાળા છે, માટે મારું દુઃખ તમારે જ ફાડવું જોઈએ, પણ તે નથી કરતા, તેથી તમે દેષિત છે. (૩૫૮). (१५३) दुारा भाविनो भावाः सेन्द्रदेवगणैरपि ।
. भस्मग्रहोत्थितं बाधं रोढुं त्वमपि न क्षमः ॥३९॥ ઈન્દ્ર સહિત દેવતાઓના સમૂહથી પણ ભાવી ભાવે અટકાવી
Page #299
--------------------------------------------------------------------------
________________
આગમવાત શકાતા નથી, આથી જ ભસ્મગ્રહથી ઉત્પન્ન થયેલી શાસનની બાપાને રોકવા માટે હે નાથ! તમે પણ સમર્થ થયા નહિ. (૩૫૯) : (૦) ઘરના સુાં જેa, = સ્વ રોજ મનાવા
નાનાપો, તમારતતિ ગુરૂવા દુઃખને જાણીને જે તે હરણ ન કરે તે છતાં તમે લગાર પણ દેષિત ન થાવ, તે તમારી ઉપર દુઃખે ધારી શકાય તેવું અજ્ઞાનવાદનું પિષણ પ્રાપ્ત થતું નથી. (૩૬૦) (૨૧) અજ્ઞાનાાિ સુ9, amોકપિ વિદિશા
દ્વિધા પાશવાય, મળવન? માં સમુદ્ર! રૂa ' એક બાજુ અજ્ઞાનવાદીપણું દુષ્ટ છે, જ્યારે બીજી બાજુ તમે સર્વજ્ઞ છતાં નિષ્ક્રિય છે અથાત કંઈ કરતા નથી, માટે પ્રભુ ! બે પ્રકારના પાશને ભેદવા માટે મારે ઉદ્ધાર કરે. (૩૬૧)
યાદ રાખવા જેવું લ છે . જૈન માત્રનું ય કર્મ ક્ષયનું જ હોય છે
૦ આત્માની આઝાદી તથા આબાદી માટે જૈન છે ? ધર્મ આ દુનિયાને પરમ આવશ્યક છે. છે
- આત્મા એક સરખે સાધ્યમાં તલ્લીન બને છે. છે તે અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વથી મેક્ષમાં છે ૬ જઈ શકે છે. છે. દુનિયામાં સભાસતા ઘણા છે, સાચી છે છે લાગણીવાળા ઓછા છે.
–પૂ આગમોદ્ધારકશ્રી
Page #300
--------------------------------------------------------------------------
________________
- FONDON EDOM MDOU DO ID cu DCwmp.com Tucu uncom
तात्त्विक प्रश्नोत्तराणि ગ્રંથને ગુજરાતી ભાવાનુવાદ
(વર્ષ ૩૫, ૪ (પૃ. ૩૭) થી ચાલુ) [ પરમારા ધ્ય, બહુર્ણત-શિરોમણિ, ધ્યાનસ્થ પૂ. આગમહારક શ્રી ભગવંતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસ્ત્રસમુદ્રનું મંથન કરી અનેક તાત્વિક બાબતેના સંવાદી ઉકેલે શોધી કાઢી આગમાનું સારી પુણ્યાત્માઓની આગમ ભક્તિ ખૂબજ જાગૃત કરેલી.
આવા ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરના સંગ્રહસ્વરૂપ “ પોતાના” નામે પ્રતાકારે ગ્રંથ શ્રી આગદ્ધારક ગ્રંથસંગ્રહ -૧રરૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે.
૫. આગમ તલસ્પશી' આગમસમ્રાટ આચાર્યદેવ શ્રી આગ મોદ્ધારક ભગવંતની બહુમુખી પ્રતિભાના સુમધુર દર્શન સંસ્કૃત ભાષાથી અપરિચિત તમામ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને થાય, તે શુભ આશયથી તાત્વિક પ્રશ્નોત્તરને અક્ષરશઃ ગુજરાતી ભાવાનુવાદ આપવાને નમ્ર પ્રયાસ છે. સં૦] - પ્રશ્ન ૩૬-ગામણા ” એમ કહ્યું છે, ત્યાં “આગમ”
Page #301
--------------------------------------------------------------------------
________________
આગમપાત અને શાસ્ત્ર અને એક અર્થવાળા હેવા છતાં બેનું ગ્રહણ શા માટે અહીં કેવળ વગેરે શ્રત સુધીના જે વ્યવહાર તેનાથી અતિરિક્તનું “આગમ' નામ છે. એથી જે “શાસ્ત્ર' શબ્દનું ગ્રહણ હેય તે તે “શા' શબ્દ ભલે રહે, પણ “આગમ” શબ્દનું શું કામ છે * ઉત્તર-તે વખતે આચારાંગ વગેરે પિસ્તાલીશની વિશેષ આગમ સંજ્ઞા હશે, અને બાકીના જે લેકેસર સુ તેની શાસ' સંજ્ઞા હશે, એ કારણથી બનેલું ગ્રહણ થાય. પરંતુ દિગંબરે “શાઓને માને છે પણ “આગમોને માનતા નથી, લેપકે “આગમને માને છે પણ “શાસોને નથીમાનતા એથી આ યુગવાળાઓને માટે “આગમ” અને “શાસ્ત્ર એમ ઉભયનું ગ્રહણ બરાબર (ગ્ય) જ છે.
વળી બીજી વાત એ છે કે વેદ, સમય, શસ્ત્ર, સિદ્ધાન્ત અને નિકાય એ નામવાળા લૌકિક શાસ્ત્રોના પ્રહણમાં શુશ્રુષાદિની આવશ્યકતા દુર છે, એ વાત પણ (આગમ અને શાસ્ત્ર એમ ગ્રહણ કરવામાં) કવનિત થાય છે. આગામે ઉછેર થયે છતે તે (આગમ) સ્થાનને પામૈલા જે પ્રકલ્પ વગેરે મુતરૂપ શા, તે આગમથી જુદાં જ છે. અર્થાત “આગમનું સ્થાન પામેલાં “શાસ્ત્ર” છે.
પ્રશ્ન ૩૭-“કૌવના-ક્ષણિશો માલી” સૂત્રથી અવધિ જ્ઞાનનું જીવનું તત્ત્વપણું અને ક્ષયપશમ-પ્રત્યયપણું છે, પણ દેવ અને નારકપણમાં (એ અવધિજ્ઞાન) જીવનું સ્વરૂપણું નથી. અને ક્ષાપથમિકપણે પણ નથી. પરંતુ ઔચિક જ છે, તેથી દેવ નારકીઓને ભવ એ અવધિજ્ઞાનનું કારણ છે?
ઉત્તર-જેવી રીતે કર્મના ઉદય વગેરે દ્રવ્ય આદિ સાધનના આલંબનથી થાય છે, તેમ (દેવ-નારકીને) ઉપશમ વગેરે પણ છે. આ જ કારણથી બાદરપણાથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સુધીનું મેક્ષનું અંગ પણ તે તે સ્થળે પ્રસિદ્ધ છે, પણ તે બાદરપણા વગેરમાં ક્ષયોપશમ વગેરે આંતરિક મુખ્ય કારણ છે. .
Page #302
--------------------------------------------------------------------------
________________
અહીં એટલે દેવતા અને નારકી અવધિજ્ઞાનમાં ભવમુખ્ય કારણો તેથી તે બેને ભવ–પ્રત્યય અવધિજ્ઞાન હોય છે, જે કેશવ ચાર પ્રકારના છે.
અહીં આ રીતે સમજવું જે સમ્યગ્દર્શન વગેરેમાં બાદર વસ આદિની સ્થિતિ આદિનું વિચિત્રપણું હોવાથી સમ્યગ્દર્શનનું થવું ને થવું હોવા છતાં સમ્યક્ત્વ આદિનું વિચિત્રપણું નથી, દેવ-નારકીના ભાવમાં તે નિયત અવધિજ્ઞાન છે, અને તેની સ્થિતિ આદિના વિચિત્રપણાથી (તફાવતથી) જરૂર તફાવત છે. એ કારણથી (ના અવવિજ્ઞાનમાં) ભવ એ મુખ્ય કારણ છે, એ હેતુથી દેવ, નાસ્કીને અવધિજ્ઞાનનું ભવ–પ્રત્યયપણું જણાવ્યું.
આ રીતે મુખ્ય હેતુ જે ભવ્ય છે તેને “ભવ-પ્રત્યયિક” એ જે શબ્દ પ્રયોગ કર્યો તે જ વાંકુર આદિની માફક સિદ્ધજ છે. તત્વથી. બને બનેનાં કારણ છે.
પ્રશ્ન ૩૮-નિશ્ચય નય કાલનું દ્રવ્યપણે અંગીકાર કરતે નથી તે છ દ્રવ્ય શી રીતે ઘટશે?
ઉત્તર-વર્તન વગેરે સમયરૂપ ઉપકારક કાળની અપેક્ષાએ તવ્યનું છાણું જ છે, પણ સ્થિતિ આદિકને માટે પણ લય જ જે માસ આદિ, આવલિકા આદિરૂપ કાળ છે, તે કાળ અવાજીવ મય સૂર્યના બિંબને તે તે આકાશના સંબંધ રૂપ કાલથી જ નથી, આ જ અપેક્ષાથી “નીરવ શીવજે” ઈત્યાદિ “શોર એમ કહેલું છે. ગતિ આદિમાં મદદ કરનાર ધર્માસ્તિકાય આદિની માફક વર્તના આદિકને મદદ કરનાર કાલને તે (દ્રવ્ય તરીકે માનવામાં) કેઈપણ અપલાપને પ્રસંગ નથી.
પ્રશ્ન ૩૯-શ્રી જિનેશ્વર ભગવાનના અવધિજ્ઞાનનું મધ્ય વસ્તીપણું છે. તેથી એમણે સર્વ દિશા સંબંધી દેખવું હોય છે. તે એમને સ્પર્ધ કાવધિ હોય કે નહિ?
ઉત્તર-દેવ ભાવસંબંધી અપ્રતિપાતી અવધિ હોવાથી લી. કરેને સ્પર્ધક અવધિ હેય છે, પણ તેમાં તીવ્ર, મંદ વગેરે
Page #303
--------------------------------------------------------------------------
________________
આગમજાત સ્પર્ધકને અસંભવ હોય છે, અને તેથી કરીને શ્રી જિનેશ્વર દેવેને અપ્રતિપાતી કે વર્ધમાન પણ પણ અવધિ હોય છે. શ્રી વીર ભગવાનને લેકાવધિ (૦રી હરિ go ર૦૮) ઉત્પન્ન થસેલ જ છે.
પ્રશ્ન –મતિજ્ઞાન વગેરે વિશુદ્ધિક્રમથી લભ્ય છે. એમ સ્વીકાર્યા છતાં પ્રાપ્તિ કમ કેમ જણાવતા નથી? તેમજ વિશુદ્ધિ તારતમ્યતા કેમ જણાવતા નથી, કારણ કે તેવા પ્રકારની ધારણા રહિત એવા જીવને કૃતનું ગ્રહણ અતિશયવાળું જોવામાં આવે છે. વળી તેવા પ્રકારના કૃતથી રહિત છતાં રેહક વગેરેને મતિજ્ઞાનને અતિશય કહેવાય છે, અને તેવા પ્રકારના મતિ, કૃતથી રહિત એવા જીને અવધિજ્ઞાન થાય છે. અવધિજ્ઞાન રહિત એવા, જીવને પણ મન:પર્યવજ્ઞાન છે. - ઉત્તર-વિશુદ્ધિના નિમિત્તભૂત અધ્યવસાયનું વિચિત્રપણું તે પ્રસિદ્ધ જ છે! આ પ્રશ્ન ૪૧-દ્વાદશાંગી મૃત પશમ ભાવમાં કેમ કહેવાય છે? કારણકે તે દ્વાદશાંગી શ્રત કેવલજ્ઞાનથી જોયેલા પદાર્થોના કથનરૂપ છે, અને કેવલજ્ઞાન એ તે ક્ષાયિક ભાવ છે, અને તે કેવલજ્ઞાનના વિશ્વાસથી ભગવાને નિરૂપણ કર્યું છે, અને તેથી જ ગૌતમ આદિ ગણુધરેએ તે માન્યું છે.
ઉત્તર-જે દ્વાદશાંગી શ્રત છે, તે કેવળજ્ઞાનથી જેએલા પદાર્થના કથનરૂપ જ છે. આથી જે કેવલજ્ઞાનથી સર્વ પદાર્થને જાણીને તેમાં જે પ્રજ્ઞાપનીય પદાર્થો છે, તે પદાર્થોને તીર્થકર ભગવાન કહે છે. તેથી તેમના વચનગથી કહેવાયેલા પદાર્થો જગતને વિષે લાપશયિક એવા શ્રુતજ્ઞાનથી શક્તિમાન થવાય છે. એ માટે એમણે કહેલા પદાર્થોને બેધ શ્રોતાઓને ક્ષપશય થયે છતે જ થાય છે. એ કારણથી ક્ષાપશમિક ભાવમાં દ્વાદશાંગી થત જણવું.
Page #304
--------------------------------------------------------------------------
________________
O ભગવાને પ્રરૂપેલાથી બીજા પદાર્થો તે માત્ર કેવળ જ્ઞાનના જ વિષય છે, માટે તે ક્ષાવિક કેવલજ્ઞાનને જ વિષય છે. તેથી “જો તુ વિરું રે' એ વચન દ્વાદશાંગનું પ્રકરણ હેવાથી “વચનગ એ જ ” એ અર્થ અસંગત નથી. એથી એ નક્કી થયું કે-દ્વાદશાંગથી વાચ્ય અર્થને સમુદાય, આગમ અને આજ્ઞાથી ગ્રહણ કરાય છે. બાકીને જે કેવળરૂ૫ આગમથી જાણવા યોગ્ય જ છે. શ્રદ્ધાનુસારીઓને આગમગમ્ય પણ છવારિ પદાર્થો જે શ્રોતાને અનુમાન ગમ્ય થતા હોય તે પ્રથમ અનુમાનથી અને પછી આજ્ઞાથી અવધારણ (નિશ્ચય) કરાવવા. તેવા પ્રકારની પ્રરૂપણ કરનારને પ્રાપ્તિપદની આરાધના થાય છે. નહિ તો આરાધના થતી નથી (પણ વિરાધના થાય છે.)
આ જ કારણથી વ્યાખ્યાનમાં નિપુણે કહેવા ગ્ય અર્થોને અનુમાનાદિકમથી દઢ કરીને પછી
(૧) સૂવાનુગમમાં સૂત્રનું વ્યાખ્યાન કરે છે.
(૨) આ જ કારણથી અનુગારમાં અનુગામની પહેલાં ઉપમ અને નિક્ષેપ અને
(૩) નિક્તિ અનુગમમાં સુસ્પશી નિયુક્તિની પહેલાં જ ઉપઘાત નિર્યુક્તિ જણાવે છે.
(૪) તેમજ જીવગુણજ્ઞાન-પ્રમાણ દ્વારમાં પણ લૌકિક દષ્ટિથી પણ છેવટે જ અગમ પ્રમાણનું કથન છે. સિદ્ધસેન દિવાકરજી મહારાજ તે સમ્યગ્દર્શન આદિથી સાધ્ય એવા મોક્ષાદિક પદાર્થોને હેતુવાદમાં અને ભવ્ય-અભવ્ય વગેરે સ્વાભાવિક પદાર્થોને અહેતુ વાદમાં લઈ જઈને વાચ્ય અર્થના બે પ્રકાર કહે છે, અને બધું પણ દ્વાદશાંગ પ્રજ્ઞાપનીય અર્થમય છે. બાકી કેવળગમ્ય છે.
પ્રશ્ન કર-કેવળજ્ઞાનનું તે જ કેવળપણું છે કે તે કેવળજ્ઞાન કોઈ (જ્ઞાન)ની સાથે સહચારી નથી, કારણ કે મન-પર્યવ કે અવધિ એ મતિ કૃત વિના હેતાં નથી, અને મતિ, શ્રત એ પણ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૭૪
આગામીત માહોમાંહે એક બીજા વિના હતાં નથી. માત્ર કેવળજ્ઞાન જ બીજે જ્ઞાનની સાથે અસહચર છે. તેથી જ “કેવળજ્ઞાન” એમ શિખ કહેવાય છે.
પરમાવધિ, ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ અને વિપુલમતિ પર્યાવમાં અપેક્ષાએ સમસ્તપણું, શુદ્ધપણું અને અસહાયપણું હોય છે. એ પ્રકારે કેવળજ્ઞાની ભગવતેને મતિ વગેરે જ્ઞાનેને અભાવ છે, એમ સિદ્ધ થયું.
મતિ શ્રત એ બે વગેરે જ્ઞાને કેવળજ્ઞાન પહેલાં અવશ્ય હેય છે, તે પછી તે મતિ આદિ જ્ઞાનેને અભાવ શાથી? તે તે આવરણે તે પહેલાં ક્ષપશમપણાને પામેલાં હોય છે અને હવે કેવળ જ્ઞાન થયે છતે ક્ષયપણને પામેલાં છે, તેથી આવરણ રહિત એવા મતિ આદિનું કેવળજ્ઞાની ભગવંતને જરૂર સદ્દભાવ (વિદ્યમાનતા) પ્રાપ્ત થશે?
ઉત્તર–જીવ એક સ્વભાવવાળે જ છે અને તે ચેતના સ્વરૂપ છે. તે ચેતના-કેવળજ્ઞાન પહેલાં જેમ વાદળાથી ચંદ્રની ત્વના અવરાયેલી છે, તેમ કેવળજ્ઞાનાવરણીય કમથી બધી બાજુથી આવથયેલી હતી. પૂર્ણિમાની રાત્રિએ વાદળાં સહિત જે ચંદ્રની પ્રજા જેમ કટાદિ આવરણથી અવરાય છે, તેમ કેવળજ્ઞાનાવરણીય કમથી અવરાયેલું એવું જે કેવળજ્ઞાન, તે મન:પર્યવ આદિ શાનાવરણીય કર્મથી અવરાય છે, અને કટ આદિ આવરણ ગયા પછી જેમ ચંદ્રની પ્રજા પ્રગટ થાય છે, તેમ મનપર્યવ આદિ આવરણ શિયા પછી તે તે ચેતનાને અંશ પ્રગટ થાય છે. પરંતુ વાદળી સહિત કટ આદિનું આવરણ ગયા પછી પૂર્ણિમાને ચંદ્રમા જેમ પ્રગટ થાય તેમ મનઃ૫ર્થવ આદિ આવરણ ગયા પછી શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. માટે તે તે આવરણ ગયે છતે કેવળજ્ઞાન એક જ કેમ ન લે? અર્થાત એક જ શેલે.
પ્રશ્ન ૪૩-સમ્યકૃત્વમાં જ નિસગ અને અધિગમ આ એની
Page #306
--------------------------------------------------------------------------
________________
પણે માનવામાં આવ્યા છે, પરંતુ જ્ઞાન અને ચારિત્રમાં આવે હનું માનવામાં આવ્યા નથી. તેનું કારણ શું?
ઉત્તર-સમ્યકત્વ માટેના નિસર્ગ અને અધિગમ એ વચારી આ મર્યાદા જણાવાય છે કે જે લોકેત્તર કુતજ્ઞાન છે તે અખિ ગમ વિના થતું નથી. તેમજ દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર પણ અધિગમ વિના થતાં નથી. સ્વયં બુદ્ધપણામાં અને પ્રત્યેક બુદ્ધપણામાં તે ભવને વિષે શ્રુતજ્ઞાન અને ચારિત્ર સ્વયં-નૈસર્ગિક લય, કેવળજ્ઞાનની પહેલાં અષ્ટ પ્રવચન–માતાનું જ્ઞાન હોવાને નિયમ છે. આ જ કારણથી જ તે જ્ઞાન અર્થરૂપ છે. એ હેતુથી શ્રુતજ્ઞાનનું ઉદ્દેશાદિ ક્રમથી પ્રાપ્યપણું છે, આ જ હેતુથી મરવા માતા વગેરેને કેવળજ્ઞાનની પહેલાં અર્થરૂપ જ શુકલધ્યાન . રાયું છે. ૪૩.
પ્રશ્ન ૪૪-કાલિક શ્રત નય રહિત છે તેથી એમાં (કાલિક શુરામાં) નય ઉતરતા નથી, (આ૦ નિ જા ૭૫૨) “વળી “નયવિશારદ વકતા છેતાને આશ્રી નને કહે તેમજ પ્રાયે કરીને ધણ નથી અધિકાર છે, એમ જે કહેવાય છે તે કયા નયકારને શાને કહે છે ? કારણ કે-“લેકેત્તર શાસ્ત્રીય ઉપકમમાં પ્રમાણહારને વિષે નય સંખ્યા નામનું દ્વાર છે, વળી ઉપવાસ નિર્યુક્તિમાં “પ તમોથારાપુર એ સ્થળે પણ નયદ્વાર છે એમ કહેવાય છે. આવી રીતે જે નયના દ્વારે કહ્યાં છે, તે ત્રણ શિયાનવ નથદ્વાને કર્યો કર્યો તફાવત છે?
ઉત્તર-જ્યાં સૂત્રે સૂત્રે વિસ્તારથી ચરણકરણાનુગ, ધર્મકથા રોગ, દ્વવ્યાનુગ અને ગણિતાનુગ કહેવાય છે (વિ, આ. ૨૮૧), તે સ્થળે દરેક વસ્તુમાં વિસ્તાથી તમામ નયને સમવતાર ગુરુ વર્યો કહે છે. અને પૃથત્વમાં ભજના છે એટલે અનિયમ છે” (વિઆ૦ ૨૨૮૨). એ પ્રમાણે ભાખ્યકારનું વચન હોવાથી સ્પણ સમજાય છે કે (૧) ઉપક્રમ દ્વારમાં નયસંખ્યા અને પ્રમાણહાર નો અને સાધન પણે મનાયેલાં છે. (૨) ઉપઘાતનિક્તિમાં લક્ષણને
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૭૬
આગમત ઉદ્દેશીને દ્રવ્યાથિકાદિ નય નિરૂપણ અવતારનું સંમતપણું છે, અને (૩) અનુગના ચેથા ભેદરૂપ જે નયદ્વાર છે, તેમાં ઉપસંહાર્ય અર્થની જ્ઞાન અને ક્રિયા નયથી વિચારણા કરવામાં કોઈ પણ જાતને નિષેધ નથી અને આચરણને વિરાધ આવે તે બાધ નથી.
પરંતુ દરેક સૂત્રમાં ચાર અનુગ કરીને ત્યાં દરેક અનુ યેગમાં દરેક પદાર્થોમાં જે નય ઉતારવાને પ્રયત્ન છે તે પ્રયત્ન જ પૃથકતવ અનુગમાં એક અનુયોગના દરેક પદને આશ્રીને નિષેધ વામાં આવેલ છે. (૨) એ પ્રમાણે સાત નયની અપેક્ષાએ સાતસો ભેદને “સમભિરૂઢ અને એવંભૂત આ બે નયે તે શબ્દ નયની અંદર અંતર્ભાવ હેતે છતે પાંચ નયની અપેક્ષાએ થતા પાંચસો ભેદ એ વગેરે આદેશેલા સેંકડો ભેદ વડે અધિકાર નથી, પરંતુ મૂળ જે નૈગમ વગેરે સાત ને છે, તેનાથી તે હાલમાં પણ અધિકાર છે.
આ જ કારણથી જૈન મતમાં સૂવ કે અર્થ કંઈ પણ નય વગરનું નથી આવું વચન છે. પ્રાયે કરીને ત્રણ નય કરીને અધિકાર છે એમ જે કહેવાય છે, ત્યાં (૧) શુદ્ધ દ્રવ્યાસ્તિક સંગ્રહ-નય, (૨) શુદ્ધ પર્યાયાસ્તિક એવંભૂત અને (૩) બાકી બધા જે ન કેઈ પણ કારે દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક ઉભયરૂપ છે. આવી રીતે ત્રણ ન કરીને અધિકાર છે. એ અપેક્ષાએ મૂળ નયને અનધિકાર છે.
પ્રશ્ન ૫૪-(ઉપવાતનિયુક્તિમાં) લક્ષણ દ્વારમાં ભાવના ભેદમાં જે સ્વરૂપનકકી કર્યું છે તેને છોડી (૧) સામાયિક, સંયમ વગેરે (૨)વ્યા સ્તિક વગેરે નયના સમવતાર અનુમતકારમાં કેમ વિચારાય છે?
ઉત્તર-જે શ્રદ્ધાન વગેરે ભાવ લક્ષણ કહેલું છે, તે વ્યંજન, અર્થ અને ઉભય અર્થની અપેક્ષાએ છે, નયાદિરૂપ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ જણાવે છે, માટે નયરૂપ જ છે. આથી જ નયમાં નયાવતાર નથી. એ પ્રમાણેના લક્ષણમાં નય વગેરે નથી, પરંતુ સામાયિકના અભિધાન આદિમાં છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
છે છૂટક માર્મિક પ્રશ્નોત્તર છે
" [૫૦ વ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રીએ અખંડ શ્રુત ભક્તિબળે આગમિક સૂક્ષમ પદાર્થોનું પણ ખૂબ સરસ ચિતન કરી
ગ્ય ઉકેલ શોધી કાઢી બાળ-મધ્યમ જેની શ્રદ્ધા-ભક્તિને પરિપુષ્ટ કરી છે.
તેના કેટલાક પ્રશ્નોત્તરના પ્રાયઃ પૂ. આગમ દ્વારકશ્રીના જ, હાથના લખેલ કેટલાક જુના કાગળો પૂ૦ ધર્મસ્નેહી ગણિવર્યશ્રી કંચનસાગરજી મ. પાસેથી મળ્યા, તે સંસ્કૃત પ્રશ્નોને ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે. ] - ૧, શંકા-પૌષધવાળા રથમાં શી રીતે બેસે ?
સમાધાન–આ પૌષધ જે હાલ લેવાય છે તે વિરતિરૂપ નહીં પણ દેવની આરાધનાના અભિગ્રહરૂપે ત્રણ ઉપવાસરૂપ (આહાર પૌષધ) જાણવે, તેને તે રથમાં બેસવા સાથે કંઈ વિરાધ નથી.
કદાચ એમ શંકા થાય કે ત્રણ ઉપવાસ પૂરા થયા પછી રથમાં બેસીને દેવની સન્મુખ જાય છે તે તે વખતે પૌષધ કેમ કહેવાય? તે એને ખુલાસે એમ હોઈ શકે કે-જે ઉદ્દેશથી અક્રમ કર્યો છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અક્રમ ચાલુ કહેવાય એટલે પારણું ન કર્યું હોય ત્યાં સુધી આહાર પૌષધ કહી શકાય.
છે કે શ્રી ઋષભદેવ પ્રભુના ચરિત્રમાં તે એમ કહ્યું છે કેપૌષધ પછી રાજાએ રથમાં બેસીને બીજા વરૂણદેવની માફક સમુદ્રમાં પ્રવેશ કર્યો.”
એટલે આવી શંકાને અવકાશ જ નથી રહેતું. - ૨, શંકા-વૈતાદ્ય પર્વતની તમિસા અને ખંડ પ્રપાતા ગુફામાં જે બે નદીઓ વિચિત્ર સ્વભાવની છે કે જેમાં ઘાસ પણ ડૂબી
Page #309
--------------------------------------------------------------------------
________________
આગમવાત
જાય અને પત્થર પણ તર, આ વાત ક્ષેત્ર સ્વભાવજન્ય છે કે પાણીને તેને વિચિત્ર સ્વભાવ છે?
સમાધાન-ક્ષેત્ર સ્વભાવ જ આમાં મુખ્ય જણાય છે. પાણીને વિભાવ જે હોય તે એ નદી જ્યારે વૈતાઢય પર્વતની બહાર સિંધુ નવીમાં મળે છે, ત્યાં પણ તેને સ્વભાવ તે જ રહેવું જોઈએ એમ થતાં સિંધુના પાણીમાં ત્રણ સ્વભાવ થાય—પણ થતું નથી.
કદાચ સિંધુ નદીના પાણીની વિશાળતાથી આ બંને નદીઓને આવભાવ દબાઈ જાય એમ વિવક્ષા કરીએ તે કદાચ પાણીને પણ આવે વિચિત્ર સ્વભાવ છે એમ માની શકાય.
૩. શંકા-શાસ્ત્રોમાં ઘર શબ્દ આવે છે તેનું શું રહસ્ય?
સમાધાન-સૂનુહિકમાંગે એ શબ્દ જ્યાં નથી એટલે જયાં ભીખ માંગવાપણું નથી તેને આગમિક પરિભાષાથી મારા કહવાય છે.
૪ શંકા-શાસ્ત્રોમાં ઘોડાઓના વર્ણનમાં ક્ષના પદ આવે છે તેને શું ભાવ?
સમાધાન-નીચેના સાત દુર્ગશે જેમાં ન હોય તે ઘડા શ્રેમ કહેવાય, ૧ ગુસ્સે
૪ ઠાકર ખાવી
૫ લગામને આધીન ન રહેવું ૨ ચિત્તશામ
૬ સીધું ન ચાલવું ૩ વારંવાર હણહણવું | ૭ ડરપોકપણું
૫શંકા-શ્રી કલ્પસૂવાદિમાં ભૂતિકર્મ શબ્દ આવે છે તે શું છે?
સમાધાન-ભૂતિ જેના વડે કુદષ્ટિ=એટી નજર ધાતુઓને પ્રાપ આદિ દેથી રહિત શરીર બને તે ચંદન વગેરેની ઉત્તમ મંત્રિત ભમ.
Page #310
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫,૪
તેને બાહુ-કપાળ-છાતી વગેરેમાં તિલકાદિ રૂપ ધારણ કરી શરીરની રક્ષાનું કાર્ય ભૂતિકર્મ કહેવાય.
૬. શંકા-જીત એટલે શું?
સમાધાન-જીત એટલે પિતાપિતાના (ગુણસ્થાનકાનુસારી) ધમને અનુકૂળ જે સારી પ્રવૃત્તિ.
આ ઉપરથી “રો કહે કે અમારા બાપદાદાથી ચાલ્યા આવતે બાપને ચારીને ધંધે અમારો છત છે” એ વાત બરાબર નથી એમ જાણવું.
કેમકે ચોરી આદિને અનાચાર છે, છત શબ્દ તે આચાર માટે છે, તેથી સદાચારની પ્રવૃત્તિ જ છત શબ્દથી વ્યવસ્થિત કરી શકાય.
તા. ક–પ્રશ્નોત્તર તે આ પત્ર સંગ્રહમાં ઘણુ હતા, પણ બીજા ખૂબ ગહન અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય હેઈ સર્વસાધારણ ઉપયોગી કેટલાક પ્રશ્નોત્તરે જ અહીં રજુ કર્યા છે.
[ '
-
wwwત
SIJI
Page #311
--------------------------------------------------------------------------
________________
કક તાત્ત્વિક વિચારણુ , પરમ પૂજ્ય પ્રૌઢ પ્રતિભાશાળી -શાસન સંરક્ષક આગમતત્વનિષ્ણાત-ધ્યાનસ્થ સ્વર્ગત
આગમો દ્ધારક આચાર્યદેવશ્રીએ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર કરેલ(?) સુંદર ટિપ્પણરૂપ
‘તારિ વિમર્શ ગ્રંથને સરળ અનુવાદ
(વર્ષ ૩ અંક ૪ (૫,૨૬) થી ચાલુ) પિરમ પૂજ્ય, ગીતાર્થ સાર્વભૌમ, ધ્યાનસ્થ સ્વગત આગમો દ્ધારક આચાર્ય દેવશ્રીએ બાળજીના હિસાથે અનેક નાની–મોટી કૃતિઓ રચી છે. તેમાં શ્રીતત્વાર્થાધિગમસૂત્ર આદિ સૈદ્ધાંતિક ગ્રંથમાંના કેટલાક ગૂમાર્મિક સ્થલેના રહસ્ય સમજાવનાર છૂટક પ્રશ્નોત્તરને સંગ્રહ
રિયા વિના નામે રાજમોઢા સિરોહ (ભા. ૧,)ના પ્રારંભમાં જ પ્રથમ કૃતિ તરીકે છપાયેલ છે.
જેમાં અનેક ગૂંચભરી બાબતેના ઝીણવટભર્યા ખુલાસા શાસન સારી સૂક્ષમ પ્રતિભાબળે સુસંગત રીતે પૂ. આગમશ્રીએ કર્યો છે.
આ કૃતિના પ્રારંભે ગભીર તત્વદશી, આગના સૂક્ષ્મ અભ્યાસી, ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્વારકશ્રીએ પ્રૌઢ પ્રતિભાબળે દશપૂર્વધર ૫. આ. શ્રી ઉમાસ્વાતિજી મ. રચિત શ્રી તરવાર્થ સૂત્રના કેટલાક ગુઢ પદેના રહસ્યને દર્શાવનાર ટિપ્પણરૂપે લખ્યું છે.
જેને ત્રીજો હપ્ત અહીં રજુ કરાય છે. ગમે તે કારણે મુદ્રિત “ આગામે કૃતિ સંગ્રહ” માં શ્રીતરવવિમર્શ કૃતિમાં ટિપણને ક્રમ જળવા નથી. મુદ્રિત ગ્રંથને આધારભૂત રાખી
કમથી પણ અહીં રજુઆત કરી છે. સં].
Page #312
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૫. ૪ : तत्वार्थाधिगमाख्यमिति भाष्यकारोक्तेस्तत्त्वार्थेति शासનામ, ઈ-વિદ્યાના તેલનારોબેરોવામિલાપુરી
તરરાર્થાગવત્તાgિ I amરિયfમનાથ જિહાજરણાઘેર જ વાર “ગાતો રક્ષાશાસે આવતુવરામ . ___मोक्ष मार्गोपदेशस्यैव हितोपदेशकत्वेन साधितत्यान्नात्र 'मोक्षस्य' स्वरूपादिख्यानायासः कृतकृत्यस्य, मोक्षमार्गोपदेशे. नैवोत्तमोत्तमत्वमिति बहुशः प्रतिपादितं कारिकासु।
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર એ નામના રહસ્યની વિચારણા રૂપ આ ટિપ્પણુ લાગે છે. શ્રીયુત ભાષ્યકારે તરવાથષિામારશે () શબ્દથી સંબધિકારિકામાં સ્વમુખેજ ગ્રંથના નામને ઉલેખ કર્યો છે, તેથી ટૂંકાક્ષરી પદ્ધતિએ લેકજીભે આ મહાગ્રંથનું “શ્રી તત્વાર્થસૂત્ર” જેવું નામ રૂઢ થયું હોય એ સંભવિત છે.
આ ગ્રંથ ઉપર શ્રી અકલંકાચાર્ય, શ્રી વિદ્યાનન્દસ્વામી, શ્રી દેવની આદિ દિગંબર આચાર્યોએ શ્રી તત્વાર્થપ્લેકવાતિક આદિ ટીકાઓ લખી છે. તેમાં તેઓએ પણ આજ નામ “શ્રી તરવાર્થ સૂત્ર” સ્વીકાર્યું છે.
વળી મહર્ષિ દેવ વ્યાસ કૃત બ્રહ્મસૂત્રમાં જેમ “પછીતો બાલિશા” સૂત્રની રજુઆત કરી મહત્વના આધ્યાત્મિક વિષયના ઉપક્રમ રુપે કરી છે, તેમ અહીં આ ઉમાસ્વાતિજી મ. શ્રી એ
પજ્ઞ ભાષ્યની રચના કરી છે, તેમાં શરૂઆતની કારિકામાં શ્રી તત્વાર્થસૂત્રના વિષયનું સુંદર વર્ણન કરેલ છે તેથી ગ્રંથના પ્રારંભે ઉપકમાત્મક બીજા કેઈ સૂત્રની રચના જરૂરી ન લાગવાથી સીધું “સાયનશાનરાત્રિાળિ મોક્ષ મા ” સૂત્ર રચ્યું છે,
તથા સંબંધ કારિકામાં મોક્ષ માગને ઉપદેશ એ જ જગતના જીવેને એકાન્ત કલ્યાણકર છે. એ વાત નક્કી કરેલ હોઈ મેક્ષના સ્વરૂપમાહિતી આદિ માટે પણ પ્રકારે પ્રયત્ન નથી કર્યો અને છ પ્રકારના પુરુષમાં સર્વોચ્ચ કક્ષાના મહાપુરુષે સ્વયં કૃતકૃત્ય
Page #313
--------------------------------------------------------------------------
________________
આગમવાર છતાં ક્ષમાર્ગના ઉપદેશથી જ પિતાની ઉત્તમતા સફળ કરે છે. તેથી મેક્ષ માગનું નિરૂપણ શરૂ કર્યું છે.
किञ्च-यथा मार्गे पूर्वपूर्वस्थानप्राप्तिः उत्तरोत्तरस्थानावाप्तेहेत. भवति, तथात्रापि अपुनर्बन्धकादिषु समस्तीति मार्गताऽध्याहता। मास्तिकाः सर्वेऽपि प्रतिपन्ना नानाभिधाभिरपि मोक्ष यतस्ततो न मोक्षस्य साम्यतासाधनं, मोक्षस्य प्रयत्नप्राप्य स्वीकाराश्च न तस्य मार्गसिद्धक्रिया, हेतवो माक्षस्य गुप्त्यादयः स्युः, परं शुद्धिरूपस्यास्मधर्मस्य मुक्तत्वपरिणामान मार्ग इति ॥
વળી વ્યવહારમાં જેમ મુસાફરીને માર્ગમાં પૂર્વ સ્થાન પ્રાપ્તિ આગલા સ્થાનની પ્રાપ્તિનું કારણ હોય છે, અથવા નિસરણીના પગથીયામાં પૂર્વ-પૂર્વના પગથીયા આગલા પગથીયા પર જવામાં જેમ કારણભૂત છે તે રીતે અહીં પણ અપુનબંધક, ગરમાવર્ત મા. ભિમુખ, માર્ગ પતિત, માર્ગાનુસારી, યથા ભદ્રક મિથ્યાદષ્ટિ, ગ્રંથિ સમ્યક્ત્વ, વિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તપણું, ક્ષપકશ્રેણિ આદિમાં પૂર્વ પૂર્વ સ્થાનની પ્રાપ્તિ ઉત્તરોત્તરના સ્થાને પ્રાપ્ત કરાવે છે, તેથી આ સઘળા પદાર્થો મોક્ષ માર્ગ રૂપ કહેવાય છે.
તથા જગતના બધા આસ્તિક દર્શને જુદા જુદા નામથી મોક્ષને માને જ છે, તેથી અહીં મેક્ષની સિદ્ધિ માટે પણ પ્રયત્ન નથી કર્યો, તેમ કરવામાં સિદ્ધ સાધન દેષને સંભવ ખરા ! તેમજ મોક્ષ પ્રયત્નથી જ પ્રાપ્ત થાય છે, એ વાત પણ બધા આસ્તિક દર્શનેએ સ્વીકારી છે, પરંતુ કર્યો પ્રયત્ન એગ્ય રીતે મોક્ષને સાધક નિવડે ? તે માટે માર્ગનું નિરૂપણ જરૂરી છે.
મેક્ષના કારણ છે કે ગુપ્તિ આદિ છે. પણ આત્મશુદ્ધિ એ મુક્તાવસ્થાનું ખરું સ્વરૂપ હોઈ તે રૂપને પ્રાપ્ત કરવા માગતું નિરૂપણ છે.
___ दृश्यमानबीनवत् कर्माप्यनादि कार्यकारणोभयरूपं, अग्न्यादिमिर्षीजस्य रोहणशक्तेरिवाहपुरुषकारेण कर्मणोऽन्यकर्महेतुत्वा
ચાલુ દેખાતા બીજની માફક કર્મ પણ અનાદિ છે, કાર્ય
Page #314
--------------------------------------------------------------------------
________________
કાવી શૃંખલા રૂપે બીજ અને રૂપ છે, બીજ કેકનું કામ પણ છે. પરંતુ અગ્નિઆદિની જેમ બીજની ઉગવાની શક્તિ ના થઈ જાય છે, તેમ યોગ્ય પુરુષાર્થથી કર્મમાંથી બીજા કમ ઉપજાવવાની શક્તિ નષ્ટ થઈ શકે છે, તેમ થતાં અનાદિકાલીન પણ કમ નિશેષ થઈ જાય છે.
“સાવ સળગા સાન્નિ” નિતિ માન
થો છુપતિ રામાવતના, નવમલાનાઈ, સર प्रत्यादिसत्रे 'शान' मिति सामायिकादिसत्रे च 'चारित्र'मिति
આ ટિપપણ પ્રથમ સૂત્રના પજ્ઞ ભાષ્ય ઉપરનું લાગે છે.
ભાષ્યમાં સમ્યગદર્શન સમ્યજ્ઞાન સમ્યફચારિત્ર એમ ત્રણ પદાર્થોના જુદા જુદા નિદેશમાં સમ્યગદર્શન પદ તે રૂઢિ પ્રસિદ્ધ છે જ, પરંતુ જ્ઞાન–ચારિત્રમાં જે સમ્યગ્ર પદ મૂકયું છે, તે નામ તરીકે નથી, પણ સ્વભાવ બતાવવા માટે છે, સમ્યગદર્શન પછીનું જે જ્ઞાન કે ચારિત્ર તે સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર કહેવાય.
તેથી જ આગળના સૂત્રમાં મતિ આદિ પાંચ ભેદે દર્શાવતી વખતે એકલા જ્ઞાન પદને જ પ્રવેગ છે, અને સામાયિક આદિ લેકે દર્શાવતાં એકલા ચારિત્ર પદને જ પ્રયોગ છે.
એટલે પ્રથમ સૂત્રમાં જ્ઞાન–ચારિત્રને અમુક નિયત સ્વભાવ જણાવી દીધે, તે બધે સમજી લે.
___ समुदितानां त्रयाणां मोक्षमार्गत्वाङ्गीकारायैकवचनं, सम्यम्। दर्शनना चाव्यभिचारितया, शान सम्यगक्षानमेव चारित्रं सम्य. चारित्रमेवेति ।
સમ્યગદર્શનાદિ ત્રણે મળીને જ મોક્ષના માર્ગ બને છે. તે જણાવવા એક વચનને પ્રયોગ કરેલ છે. . વળી સભ્યદર્શન પછી જે જ્ઞાન આવે તે સમ્યજ્ઞાન જ હા, તથા ચારિત્ર પણ સમ્યમ્ ચારિત્ર જ, તેથી જ્ઞાન–ચારિત્રમાં સભ્યને પગ નથી કર્યો. - “ વિષત્યાવિષપભૂલશો નહિ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૪
આગમત विधि' विवचनात् त्रिविधनिहेतुक इत्यर्थः, एवं व प्रत्येक मार्गत्वं, आद्ययोश्चरमस्य भजनानियमावपेक्ष्यान्यतराभावे इति ।
ભાષ્યકારે “ધ્યાને લઇને સવારિ ઘેર વિવિધ મા કહ્યું છે, ત્યાં ત્રિવિધ પદથી ત્રણ પ્રકારને મોક્ષ માગ એ અર્થ ન સમજે, પણ “વિધિ-મૂલ્યો” તથા પ્રજા માવલિ એ વ્યાકરણની પરિભાષાઓના આધારે વિષ શબ્દને પ્રજા અર્થ એમ થાય છે, તેમ હેતુ અર્થ પણ થાય છે.
એટલે વિવિઘા ને અર્થ ત્રણ છે હેતુ જેના એ. મેક્ષ માર્ગ એ અર્થ જાણ.
એથી સમ્યગદર્શનાદિ ત્રણેમાં આંશિક ભાર્ગવ પણ સંભવિત છે. - તેમાં સમ્યગદર્શન અને જ્ઞાન હોય તે ચારિત્રની ભજન છે. અને ચારિત્ર હેય તે સમ્યગદર્શન-સમ્યજ્ઞાન કે સમ્યજ્ઞાન હોય તે સમ્યગદર્શનને નિયમો સંભવ હોય જ, એ અપેક્ષાએ ત્રણેમાં માર્ગ પણું સંભવે છે.
(१६) याषच्छुतोपयोगमेव मोक्षहेतुकघातिकर्मनिर्जरणं, सति केले पातिकाभावान्न तन्निर्जरा, अघातीनि तु भवोपयारिणीति वेधान्येव, ततो मार्गः श्रुतात्मके शाने, सद्भावस्तु केवलदर्शनानन्त वीर्यादीनामपि इति ॥
પૂ. આગમોદ્ધારકશ્રીએ વ્યાવહારિક દષ્ટિકોણની પ્રધાનતાએ અહીં સાપેક્ષ રીતે કૃતજ્ઞાનને જ મેક્ષ માર્ગ તરીકે જણાવ્યું છે.
કેમકે શ્રુતજ્ઞાનના ઉપયોગથી મોક્ષના હેતુ રૂપે ઘાતકર્મોની નિજા થાય છે.
કેવળજ્ઞાન હોવા છતાં ઘાતકમ ન હોવાથી નિજા થતી નથી. અવાતીકમ તે ભપગાહી હેઈ ભેગવવાના જ હોય છે એટલે કેવળજ્ઞાન નિજેરાનું કારણ નથી.
નિર્જરા એ મોક્ષને પ્રધાન માગે છે તેનું કારણ શ્રુતજ્ઞાન છે. તેથી કૃતજ્ઞાન એ વ્યાવહારિક રીતે માર્ગ છે. તે હોય ત્યારે સમ્યગદર્શનસમ્મચારિત્રને સદ્ભાવ હોય છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
આવશ્યક સૂત્ર અને તેની નિર્યુક્તિ
(વર્ષ ૩ પૃ૦ ૩ પાટ ૭૯ થી ચાલુ) [ પૂ. આગમોદ્ધારકશ્રી મની અતિસૂક્ષમ પ્રૌઢ પ્રતિભાથી ઘણા આગમિક તત્વે જિજ્ઞાસુઓને જાણવા મળ્યા છે, તે જ એક સુંદર નિબંધ આવશ્યકસૂત્ર અને તેની નિયુક્તિને લગતે અહીં પ્રકટ થાય છે.
જેને પૂર્વાર્ધ (વર્ષ ૨ અંક ૩માં) છપાઈ ગયેલ છે, બાકીને અહીં પ્રકટ થાય છે. ] દશવૈકાલિક આદિ કરતાં
આવશ્યકની નિર્યુક્તિ પહેલી કેમ?
આજ કારણથી ભગવાન ભદ્રબાહસ્વામીજીને જે કે શેષ દશવ. કાલિક વિગેરેની નિયુક્તિ કરવી હતી, તે પણ તેઓએ આવશ્યક ની જ નિયુક્તિ પહેલી કરી, અર્થાત્ ઉત્તરાધ્યયન અને આચારાંગ જેવા મૂળસૂત્ર, અંગપ્રવિણસૂત્ર અને છેદસૂત્રની નિર્યુક્તિ રચવા પહેલાં આવશ્યકની નિયુક્તિ રચવાનું નક્કી કર્યું, અને ઉદ્દેશ, નરેશ વિગેરે ઉપદ્રવાત નિયુક્તિના સર્વ દ્વારે મૂલ આવશ્યક નિર્યુક્તિમાંજ સવિસ્તર કહ્યાં, અને તે જ નિર્યુક્તિ બીજા સુત્રોમાં પણ ગ્રહણ કરવા લાયક ગણને હવાઈ જ વિગેરે આવયકની ઉપઘાત નિયુક્તિને દરેક સૂત્રની નિયુક્તિમાં પહેલાં જાણવા લાયક જણાવી, અર્થાત શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામી જીએ અભ્યાસની અપેક્ષાએ આદિમાં રહેલા આવશ્યકનીજ પહેલી નિયુક્તિ કરી અને તેમાં પણ સર્વ સૂત્રોની માફક આવશ્યકના પણ શેષ અધ્યયનમાં સgિવ ગાયો દોર પર નિgણી એમ કહી ભાષ્યકાર મહારાજે સામાયિક અધ્યયનની ઉપઘાત.. નિયુક્તિને શેષ ચતુવિંશતિ આદિ અધ્યયન અને દશવૈકાલિક
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૮૬
આગમજ્યોત આ સૂત્રોમાં તે સામાયિકની ઉપઘાતનિયુક્તિને પ્રથમ જાણવાની ભલામણ કરી. નિતિમાં બીજું મંગલ કેમ?
અને આજ કારણથી ભગવાન્ ભદ્રબાહસ્વામીજીએ બામણિ mરિ બાળ વિગેરે કહી આવશ્યસૂત્રને અંગે પાંચ જ્ઞાનના કથનરૂપ મંગલાચરણ કર્યા છતાં ઉપઘાતનિર્યુક્તિની શરૂઆતમાં હિરણો જાતે વિગેરે પાઠથી ભગવાન મહાવીર મહારાજ, શેષ સર્વ તીર્થકરે, ગણધર મહારાજા, તેમની પરંપરા, વાચકો અને તેમની પરંપરા અને પ્રવચનને નમસ્કાર કરી જુદું અને મેટું મંગલાચરણ કર્યું, તે એમ જણાવવા માટે કે આ સામાયિકની ઉપદ્રવાતનિયુક્તિ છે કે આવશ્યકનિયુક્તિના એક અંશ તરીકે છે, તે પણ તે એક જુદા શાસ્ત્ર જેવી જ છે. આ વાત ચૂર્ણિકાર અને ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરે ટીકાકારોએ પણ ચેખા શબ્દમાં જણાવી છે, અને આજ કારણથી દશવૈકાલિક વિગેરે શાસ્ત્રોની નિયુક્તિઓમાં ઉદ્દેશાદિ દ્વારનું મૂળ સ્વરૂપ કે તેને સંપૂર્ણ અધિકાર ન લેતાં માત્ર તે તે સૂત્રોની વિશેષ હકીકતનેજ તે તે સત્રોની નિયુક્તિમાં ભગવાન નિર્યુક્તિકાર જણાવે છે. અગોપાંગ સંયુક્ત નિર્યુક્તિનું સ્થાન આવશ્યક
વળી પ્રાચીનકાલના મહર્ષિઓએ સર્વ અંગે પાંગ સહિત જે કઈ સત્રની પણ નિયુક્તિ કરી હોય અને વ્યાખ્યા કરી હોય તે તે માત્ર આ આવશ્યકની નિક્તિ અને વૃત્તિ છે. પ્લેટા પ્રમાણુના સાહિત્યનું સ્થાન
વળી અંગ અને ઉપાંગેની પૂર્વધર આચાર્ય મહારાજાએ જિઓ રચી છે, પણ તે અંગ-ઉપાંગની ચૂર્ણિમાં મેટું પ્રમાણ જે કોઈપણ સૂત્રની ચૂર્ણિનું હોય તે તે કેવળ આ આવશ્યકની
જ છે. અંગ અને ઉપાંગ ઉપર કોઈપણ આચાર્યું કામ
Page #318
--------------------------------------------------------------------------
________________
કરેલું નથી, જ્યારે આ આવશ્યકસૂત્રના એક સામાયિક અધ્યયન ઉપર ભગવાન જિનભદ્વગણિક્ષમાશ્રમણજીએ સાડાચાર હજાર ગાથા જેવડા મોટા પ્રમાણવાળું ભાષ્ય રચેલું છે. નહિ છપાયેલી ભાષ્યગાથાઓ
(જો કે કાશીમાંથી છપાએલા વિશેષાવશ્યક એટલે સામાયિક આવશ્યકના ભાષ્યની ગાથાઓ માત્ર ૩૩૦૦ લગભગની છે, છતાં તેના ઉપર ભગવાન મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ કરેલી અને તેજ કાશીવાળાઓએ છપાવેલી ટકામાં કહેલી સંખ્યાને જોનાર અને મનુષ્ય સમજનાર વિશેષાવશ્યક એટલે સામાયિકઆવશ્યકના ભાષ્યની ગાથા ૪૫૦૦થી વધારે છે, એમ માન્યા સિવાય રહી શકશે નહિ, ને તે ન્યૂન ગાથાઓની પૂતિને માટેજ રતલામની શ્રી ઋષભદેવજી કેસરી. મલજી નામની શ્વેતાંબર સંસ્થાએ શ્રીનંદીસૂત્રની ચૂર્ણિ અને હારિભદ્રીય વૃત્તિ બહાર પાડતી વખતે અમુદ્રિત અને માલધારી મહારાજે અતિદેશથી જણાવેલી ગાથાઓનું પૂનાની મૂળ આવશ્યકની પ્રત ઉપરથી ઉદ્વરીને પ્રગટ કરી છે.) વાત્તિથી શેભેલું આવશ્યક
ભગવાન જિનભદગણિક્ષમાશ્રમણજીએ જે આ સામાયિક ઉપર મોટા પ્રમાણમાં વિવેચન કર્યું છે, તેને અંગે ભાષા, વિભાષા અને વાતિક એ ત્રણ ભેદે જણાવાતી વ્યાખ્યામાં જે વાતિક નામની વ્યાખ્યા શતકેવલીઓજ કરી શકે. તેવું વાતિક એવું આ ભાષ્યનું સ્થાન કેટયાચાર્ય મહારાજે પિતાના વિવરણમાં સ્પષ્ટ શબ્દથી જણાવ્યું છે. હેટામાં મહેકી ટીકાવાળું આવશ્યક
વળી ભગવાન હરિભદ્રસૂરિજીએ આજ આવશ્યક સૂત્ર ઉપર ૮૪૦૦૦ કલેક પ્રમાણની અત્યંત મટી ટીકા રચેલી હતી અને તેથીજ વર્તમાન કાળમાં ઘણીજ સુલભ એવી પિતાની ૨૨
Page #319
--------------------------------------------------------------------------
________________
આગમજાત હેકવાળી ટીકામાં સ્પષ્ટપણે જણાવે છે કે જ િમયા તથા તારા વિકૃતિ અર્થાત્ આ આવશ્યકસૂત્રની બીજા આચાર્યોએ ટીકા રચેલી છે અને મેં પણ મોટી એટલે આ ૨૨૦૦૦ કલેકવાળી ટીકાની અપેક્ષાએ યથાર્થ રીતે સંભવતી ૮૪૦૦૦ લેકની ટીકા કરી હતી, અર્થાત્ કેઈપણ અંગે કે ઉપાંગ વિગેરે ઉપર આટલી બધી મટી ૮૪૦૦૦ કલેકપ્રમાણુવાળી ટીકા થવાનું માન હોય તે તે ફક્ત આ આવશ્યકસૂત્રનેજ છે. ભાષ્યાદિથી શણગારાયેલું આવશ્યક
વળી આચારાંગ આદિ સૂત્રો ઉપર એક પણ જાતનું ભાષ્ય તેવા રૂપે લખાયું નથી, જ્યારે આ આવશ્યક સૂત્ર ઉપર મૂળ ભાષ્ય, ભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્ય એવી રીતે ત્રણ ત્રણ જાતના ભાળ્યોથી જે કઈપણું સૂત્ર અલંકૃત થયું હોય તે તે કેવળ આ આવશ્યકસૂત્રજ છે. અનેક આચાર્યની ટીકાદિથી શોભતું આવશ્યક
વળી વર્તમાન કાળમાં જે કે શ્રીકલ્પસૂત્ર અને શ્રીઉત્તરાધ્યયન ઉપર પ્રતિવર્ષ વાચનને લીધે અને વધારે ભાગ કથામય હવાને લીધે ઘણી ટીકાઓ ઉપલબ્ધ થાય છે, પણ પંદરમી સદીથી પહેલાંના આચાર્યોની કૃતિની વિવિધતાની તપાસ કરીએ તે માત્ર આવશ્યકસૂવને પ્રાચીન મહર્ષિઓના વિધવિધ વિવેચનેથી અલ. કૃત થવાનું સ્થાન મળે છે. વિશિષ્ટ કથાઓનું મૂળ આવશ્યક
વળી જ્ઞાન અને શેયતા નિરૂપણ દ્વારાએ દ્રવ્યાનુયેગની મહત્તાને પકડી રાખીને પ્રથમાનું યેગનુસ્થાન કેઈપણ થે સામાન્ય રીતે મેળવ્યું હોય તે તે આવશ્યકસૂરજ છે, અને તેથી એમ હરેક વાચકને માલમ પડશે કે અન્ય અંગ ઉપાંગ વિગેરેની વ્યાખ્યા એમાં આવતી ધર્મકથા કે ચરિત્રકથાની જડ આ આવશ્યકસૂત્રમાંજ
Page #320
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૪.
૨૮૯ છે, એટલે જેમ નિયુક્તિ વિગેરે અનેક અને વિસ્તીર્ણ વ્યાખ્યા દ્વારાએ જેમ આવશ્યક સૂત્રની મહત્તા છે, તેમ પ્રથમાનુયોગની કથાને લાયકના મૂળ સ્થાન તરીકે આ આવશ્યકની વ્યાખ્યાજ શોભા ભઈ શકે તેમ છે. આવશ્યકની વ્યાખ્યા માટે જુદું સ્વતંત્ર સૂત્ર
એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે કોઈપણ સૂત્રની વ્યાખ્યા માટે અન્ય આખું સૂત્ર રચવામાં આવ્યું હોય તે તે માત્ર આવશ્યકને જ આભારી છે, કેમકે આ સામાયિક આદિ છ આવશ્યકે અને તેની ઉપદુઘાત નિયુક્તિની સ્પષ્ટતાને માટેજ અખા અનુગદ્વારસૂત્રની રચના છે. નિર્યુક્તિ માનવાની આવશ્યકતા
આ ઉપરથી જેઓ તીર્થકર ભગવાને કહેલા નિયુક્ત રૂપ અર્થને ન માનતાં માત્ર ગણધર મહારાજાઓએ રચેલા સૂત્રને જ માને છે તેઓને બારીક દષ્ટિથી અને શુદ્ધ બુદ્ધિથી અને શુદ્ધ દષ્ટિથી અનુગદ્વારનું અવલોકન કરવાની જરૂર છે. જો કે gો vaો, વી ગિજુત્તિમિલી મણિકો એવા શ્રીભગવતીજી અને નંદીસૂત્રના વચનથી તેમજ શ્રીનંદીસૂત્ર અને સમવાયાંગમાં સ્વરૂપને દેખાડતાં જિજ્ઞોત્તીગો એવા સ્પષ્ટપણે કહેલા પદથી કેવળ સૂત્ર માનનારને પણ તે તે સૂવ અખ્ખલિતપણે માનવું હોય તે નિક્તિને માન્યા સિવાય છુટકે થવાને જ નથી, તે પણ આ અનુગદ્વારસૂત્ર તે આવશ્યકની ઉપઘાત નિયુક્તિની જમીન તરીકે કલપના કરીએ તે અનુગદ્વારસૂત્ર એ માત્ર તેની ઉપરને જ મહેલ જ છે, અર્થાત સૂવને માનીને નિક્તિને નહિ માનનારા મનુષ્ય માત્ર મહેલને માને અને જમીનની હયાતિ નાકબુલ કરે એના જેવીજ દષ્ટિવાળા જ ગણાય. સવનું સ્થાન લેનાર ગાથાવાળી નિર્યુક્તિ
વળી શ્રીનંદીસૂત્ર કે જેમાં પાંચ જ્ઞાનની વિસ્તાર વ્યાખ્યા
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૦
આગમત. કરતી વખતે મંગલ અને સંબંધ માટે પ્રથમ તે નદીસૂત્રની વ્યાખ્યા કરવાની જરૂર એક પક્ષે ગણાએલી હતી, છતાં ભગવાન ભદ્રબાહુ સ્વામીજીએ શામિળવોય છri વિગેરે ગાથાઓથી પાંચ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ આવશ્યકની આદિમાં આલેખેલ હેઈ, નંદીઅધ્યયનના પાઠનું મંગલાચરણમાં અનિયમિતપણું જણાવી દીધું, અર્થાત નંદીના અધ્યયનના આદિ વ્યાખ્યા નિયમને જે કંઈ પણ ફેરવવામાં સબળ હેતુ હોય તે તે આ આવશ્યકના પાંચ જ્ઞાનરૂપ નદીનું વિવેચનજ છે, એમ કહી શકાય. મૂલવોમાં નિર્યુક્તિની ગાથાઓ
વળી એક સૂત્રમાં બીજા સૂત્રને અતિદેશ જહા વિગેરે શબ્દોથી કરાય છે, એ વાત સુપ્રસિદ્ધજ છે, પણ નિર્યુક્તિનું નામ લીધા સિવાય સૂત્રના ચાલુ ક્રમમાં જો કોઈપણ ગાથાઓ નિયું. ક્તિની ધારણ કરવામાં આવી હોય તે તે આ આવશ્યકનિયુક્તિનીજ છે, અને આ વાત આવશ્યકનિર્યુક્તિના અવધિજ્ઞાનના અધિકારને વાંચીને, શ્રીનદીસૂત્રના અવધિજ્ઞાનના અધિકારને વાંચનાર મનુષ્ય સહેજે રામજી શકે તેમ છે, અને તેથી જ નંદીસૂવના ટીકાકાર ભગવાન મલયગિરિજી મહારાજ વિગેરે તે અવધિજ્ઞાનની કેટલીક ગાથાઓ આવશ્યકનિક્તિની ગાથામાંથી લીધી છે, એમ ચકખા શબ્દોમાં જણાવે છે.
વળી શ્રીસ્થાનાંગસૂત્ર તથા શ્રીઅનુગદ્વારસૂત્રમાં કા દિકકા સહારે એ વિગેરે આપવામાં આવેલી દેઢ ગાથાને સ્વતંત્ર આવશ્યકનિર્યુક્તિના કાલઉપક્રમના અધિકારમાં સામા ચારી ઉપક્રમને અંગે રચાએલી છે તે જ છે. અને તેથી જ તે અને ઠાણુગ અને અનુગદ્વાર સૂત્રોમાં વરંપરા જ જાણે એમ કહી કથંચિત નિરર્થક એવા ઘટે શબ્દને પ્રયોગ કરવામાં આવ્યા છે. જો કે હિરા તચિતની એ ન્યાયને અનુસરીને જાણે પદની વ્યાખ્યા કરતાં ગ્ય કાલે ઉપસંપદા લેવી એમ અર્થ કરવામાં
Page #322
--------------------------------------------------------------------------
________________
વાર જ આવે છે, ઈચ્છા-મિચ્છાદિક સામાચારીઓ પણ યોગ્ય કાલેજ હેય છે, ગ્ય કાલ સિવાય તે તે ઈચ્છા-મિચ્છાદિક સામાચારીઓ પણ હેતી નથી, માટે ઉ૫સંપદને વિષે કાલે એ વિશેષણ લગાડવું તે વિજય અનિશ્ચિતતારા એ ન્યાયને અંગેજ કહેવાય.
નિર્યુકિત અંગ વગેરેમાં ફલ, ગણ અને નિહોની વક્તવ્યતા કેમ?
કે સામાન્ય રીતે સર્વ તાંબર સંપ્રદાયવાળાઓ આવશ્યકસૂત્રની નિર્યુક્તિને એક સરખી રીતે માન આપે છે, અને શાસ્ત્રીય વિષયના નિર્ણયને આધાર ભગવાન દેવગિણિ ક્ષમાશમણજીની પહેલાં શાસન ધુરંધર મહાપુરુષના વચન કહેવા ઉપર જ રહેતું હતું, અને તેથી જ ગેષ્ઠામાહિતના અધિકાશમાં દુર્બલિકાપુષમિત્ર સરખા નવ પૂર્વને ધારણ કરનાર અને અગાલ બુદ્ધિવાળા આચાર્યો બદ્ધ અને અબદ્ધ કર્મના અધિકારમાં પિતે નિરૂપણ કરેલ સિદ્ધાંતની પ્રામાણિકતા માટે અન્ય ગચ્છીય સ્થવિરેને પછવાનું ઉચિત ગયું હતું,
અર્થાત્ શાસન ધુરંધરોના વચનને આધારે જ સત્પક્ષ કે અસત્પક્ષને નિર્ણય થતું હતું, પણ ભગવાન દેવદ્ધિગણિ ક્ષમાબમણુજીએ તે વખતના મુખ્ય મુખ્ય આચાર્યોને એકઠા કરી સિદ્ધાંત કરવાનું કાર્ય એટલે સાક્ષ કે અસત્ પક્ષ પણાના નિર્ણયનું કાર્ય લખેલ પુસ્તકને આધીન કરી વિરપુરત શીશતઃ અર્થાત્ જે સિદ્ધાંત પુસ્તકને આધીન ન હતો તે પુસ્તકને આધીન કર્યો, તેથી આગમને પુસ્તકમાં લખાવ્યાં અને
તેથીજ આગમાં ભગવાન દેવદ્ધિગણિક્ષમાશ્રમણ પહેલાં થયેલા નિહ તથા ગ, કુલે અને ભગવાનની પાછળ જેની
કહના થઈ તે નંદી, પન્નવણાઇ વિગેરે શાસ્ત્રોની સાક્ષીએ અંજ સરખા ગણધરતસૂત્રોમાં સંક્ષેપઆદિ કારણને અંગે ધરવામાં આવી
Page #323
--------------------------------------------------------------------------
________________
રકાર
આગમજાત જો કે તેમાં પણ પૂર્વ જણાવેલ રીતિએ અભ્યાસક્રમને તે ઓળંગ વામાં આવેલેનથી, અને તેથી જ આચારાંગ વિગેરેમાં સૂયગડાંગ વિગેરેમાં ઠાણાંગ વિગેરેની ભલામણે જા, ઘઉં, કે કાર વિગેરે શબ્દથી કરવામાં આવેલી જ નથી, પણ અભ્યાસક્રમમાં આગળ આગળ આવતા
થામાં પાછળના ગ્રંથે મૂળસૂત્રરૂપ હય, નંદી આદિ રૂપ હોય કે ઉપાંગ આદિ રૂપ હોય તે પણ તેની ભલામણે સંક્ષેપ આદિ કારણને અંગે સ્થાને સ્થાને કરવામાં આવેલી છે, અને તેથી જ જ્ઞાતાજી, ઉપાસકદશાંગ વિગેરે અંગે વાર વિગેરે ભલામણના શબ્દથી ઘણા ભરાએલા છે, એટલે ટુંકાણમાં એમ કહીએ તે ચાલે કે ભગવાન જિનેશ્વર મહારાજનું શાસન કેવલી મહારાજે કહેલા તત્વ તરીકે પ્રમાણ ગણાયા છતાં સૂત્રના પુસ્તકની અપેક્ષાએ તે ભગવાન દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીના પ્રયત્નની પ્રમાણિકતા ગણી શકાય. સિદ્ધાન્તનું જિનભાષિતપણું
જે કે ભગવાન દેવર્ધિગણિક્ષમાશ્રમણજીએ સૌરાષ્ટ્ર દેશના વલ્લભીપુર (વળ) માં તે આગામે પુસ્તકારૂઢ કર્યા છતાં તે આગમમાં રીતિ, ભાતિ, પરિભાષા કે વર્ણન વિગેરે સવ મગધ પ્રદેશના એટલે ભગવાન મહાવીર મહારાજના વખતના જ રાખેલાં હોઈને લાખની સંખ્યાને સ્થાને શતસહસ જેવા અનેક મગધ દેશીયા શબ્દો કે જે ભગવાન મહાવીર મહારાજના સમકાલીન થયેલા એવા બૌદ્ધ મતના શાસ્ત્રોમાં જેવા દેખાય છે, તેવા ઉપલબ્ધ થાય છે. દિગંબર શાસ્ત્રોની કલ્પિતતા
જેમ દિગંબરના શાસ્ત્રો તેમના આચાર્યોએ કલ્પિતપણે નવાં રચેલાં હોવાથી ભગવાન મહાવીર મહારાજાના અધિકારમાં તેમના સમકાલીન એવા આજીવકમત કે જેના પ્રવર્તકને આપણે ગોશાલે મંખલિપુત્ર કહીએ છીએ તે સંબંધી ઈશારા પણ
Page #324
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૪
૧૯૩ પણ લેવામાં આવ્યા નથી, અને ભગવાન મહાવીર મહારાજની વખતે ગે શાલે એક પ્રતિસ્પધીમતને પ્રવર્તાવવાવાળા હતા અને જબરદસ્ત હતે, એ વાત બૌદ્ધના સિદ્ધાંતથી પણ સાબિત થઈ શકે છે, એટલું જ નહિ પણ વેતાંબર જૈનશાસ્ત્રોએ ગશાલાની જે દશા આરંભ, સમારંભાદિકને અંગે જણાવેલી છે. તે દશાએ ખરેખર ગોશાલે વતવાવાળે હતે, એ વાત પણ બૌદ્ધના દીઘનિકાય વગેરે સૂત્રો સ્પષ્ટપણે જણાવે છે, તેથી સુજ્ઞ મનુષ્યને તે જરૂર એમ માનવું જ પડશે કે ભગવાન દેવદ્ધિગણક્ષમાશ્રમણજીએ ખુદ ભગવાન મહાવીર મહારાજની મૂળ હકીક્ત જ સૂત્રમાં રજુકરેલી છે, જ્યારે દિગંબરોને કલ્પિતપણે શાસ્ત્રો ઉભા કરવાનાં હેઈ તેમની ઉત્પત્તિ વખતે ગોશાલાને મત વિચ્છેદ પામવા જે થયેલ હોવાથી તે સંબંધી કાંઈપણ લખ્યું નથી, અને પોતાની ઉત્પત્તિના જમાનાને અનુસરતું જ માત્ર સાહિત્ય દિગંબરાએ ગોઠવી કાઢયું છે. વર્તમાન સૂવો ઉપર આક્ષેપ કરનાર દિગંબરનું વિતડાવાદીપણું.
વર્તમાનકાલીન કેટલાક દિગંબરે જિનેશ્વર ભગવાનના વર્ત. માનસૂત્રો ઉપર અઘટિત રીતે આક્ષેપે, તેની માન્યતા અને નિમ્ન કરવા માટે કરે છે, પણ તેઓ નથી સમજતા સૂત્રના વાસ્તવિક અર્થને અને નથી સમજતા, જૈનમાર્ગના ઉત્સર્ગ અપવાદને અને યુક્તિના માર્ગને પણ ધ્યાનમાં લેતા નથી, અર્થાત ન્યાયની દષ્ટિએ જેમ પક્ષની સ્થાપના વગરના અને માત્ર પરપક્ષને દૂષણ દેવાવાળા વાદ કરનારને જેમ વિતંડાવાદી કહેવામાં આવે છે, તેવી રીતે આ લેકે કેવળ વિતંડાવાદી જ બને છે. દિગંબર શાસ્ત્રોમાં જિન પ્રણતપણુના અભાવને તેઓએ કરાતે સ્વીકાર,
વર્તમાન દિગંબરની માન્યતા પ્રમાણે જે પણ તેમના શાસ્ત્રો
Page #325
--------------------------------------------------------------------------
________________
આગમવાલ છે તે બધામાં એકપણ વચન સર્વજ્ઞ એટલે ગણધર મહારાજનું કરતું નથી, અર્થાત્ ગણધર મહારાજે કરેલાં શાસ્ત્ર છે અને સર્વથા નાશ પામેલાજ છે, અને તે ગણધર મહારાજના સર્વ શાસ્ત્રો નાશ પામ્યા પછી જ તેમના આચાર્યોએ જે અંશે રમા તજ ગ્રંથને તે બિચારા અજ્ઞાન કે આગ્રહને આધીન થઈને સર્વજ્ઞના વચન તરીકે માનવા લાગ્યા છે, કેમકે જે તેઓ અજ્ઞાન કે આગ્રહને આધીન ન હોય તે મૂળરહિતપણે બનેલા છે, એમ પષ્ટપણે જણાવવામાં આવ્યા અને જાણ્યા છતાં તે મૂળરહિત કવિપત ને માનવા તૈયાર થાય જ કે કેમ? . આવશ્યક નિર્યુક્તિની ગાથાઓનું વ્યાજબી સુવમાં સ્થાન.
આ બાબત અહીં આ વિસ્તારથી નહિ ચર્ચતાં અન્ય વખતે ચર્ચવા માટે મુલતવી રાખી, ચાલુ અધિકારમાં એટલું જ જણાવવાનું કે ભગવાન ગણધર મહારાજા વિગેરેએ કરેલાં સૂવાની વ્યવસ્થા ભગવાન દેવગિણિક્ષમાશ્રમણજીના પ્રયત્નને જ આભારી છે, અને તેને લીધે જ શ્રી આવશ્યક નિર્યુક્તિની ગાથાઓ શ્રીનદીસુવ અનુગદ્વારસૂત્ર અને ઠાણાંગ અને સરખા મૂળ સૂત્રોમાં સ્થાન પામે તેવા આશ્ચર્ય નથી. આવશ્યકનિયુક્તને નાકબુલ કરનારની દશા
આ આવશ્યકનિયુક્તિ જેવા પ્રચુર સાહિત્યથી અલંકૃત અને સર્વ શાસ્ત્રોના અનુયાગના મૂળ સ્થાનને પામેલા શાને નાકબુલ કરનાર વેતાંબર સંપ્રદાયને કેઈપણ વર્ગ હેય તે તે માત્ર સોળમી સદીમાં ઉત્પન્ન થએલે લેકા (લમ્પક) શાહના મતને નરનારેજ વર્ગ છે. જો કે તે લેકશાહને વગ પણ દશવૈકાલિક વિગેરે સૂત્રના ગુજરાતી ભાષામાં અર્થો કરતી વખતે નિયુક્તિ ઉપર રચવામાં આવેલું ભાગ્ય, અને તે ભાષ્ય કે નિર્યુક્તિ ઉપર રચવામાં આવેલી ચૂણિ કે તે એક, બે કે ત્રણમાંથી કેઈને પણ અનુસરી કરવામાં આવેલી ટીકાને આધારે જ અર્થો કરે છે. કોઈ પણ અર્થ એકલા વ્યાકરણ માત્રથી તેઓ કરી શકે તેમ નથી,
Page #326
--------------------------------------------------------------------------
________________
કેમકે તે તે સ્વ-અધ્યયન વિગેરેના ઉદેશ, નિર્દેશ અને નિગમ વિગેરે દ્વારેને તેમજ તે તે સૂત્રમાં આવતા તે તે શબ્દના નય નિપાના વિચાર સાથે તે તે સૂત્રોને કરવાના પ્રસંગે તથા તે તે સુત્રોને કરનારા કે તેમાં આવતાં પુરુષના ઈતિવૃત્તો તેઓને નિયું તિઆદિ સિવાય મળી શકે તેમ ન હતું, અને તેથી તે લુમ્પકમતને અનુસરનારાને તે વૃત્તિ આદિનું આલંબન લીધા સિવાય છૂટકે જ ન હતે. સ્પકમતવાળાને નિયુક્તિ આદિ નાકબુલ કરવાનું કારણ
પણ તે લેકાઓની ઉત્પત્તિ જ ભગવાન જિનેશ્વરદેવેની પ્રતિમાજીના લેપવાને અગેજ થયેલી હોવાથી તેઓને ટીકા નિર્યુક્તિ વગેરેના પાઠ માનવા પાલવ્યા નહિ અને તેથી જ જગતમાં જેમ એક જુઠાથી બચવા માટે જેમ અનેક જુઠા બોલવાની ફરજ પડે છે, આ લ્પકમતને અનુસરવાળાઓને ભગવાન જિનેશ્વર દેવની પ્રતિમાને હઠાવવા જતાં નિર્યુક્તિઆદી આદિ અને ટીકા આદિને શાસ્ત્રો કે જેઓને આધારેજ પિતે ગુજરાતી સૂત્રોના અર્થો વિગેરે લીધા છે, તેજ નિર્યુક્તિ આદિ ટીકાઆદિને અમાન્ય કરવાની ફરજ આવી પડી.
કારણ કે જે તે કુંપકમતને અનુસારનારાઓ નિક્તિને માન્ય કરે તે શ્રીઆવશ્યકસૂત્રની નિર્યુક્તિમાં આવતા ભગ વાન મલ્લીનાથજીની મૂતિવાળું મંદિર, ભગવાન વાસ્વામીજીએ શાસનપ્રભાવનાને અંગે કુલે અને તેથી થયેલ ચૈત્યપૂજા દ્વારાએ શાસનનો મહિમા ગૃહસ્થને સંસાર પાતળો કરવામાં પુષ્પાદિકે કરાતી ભગવાન જિનેશ્વરની દ્રવ્ય પૂજાનું સાધનપણું સર્વ લેકમાં સલેકમાં રહેલા અરિહંત ચિત્ય (પ્રતિમા) નું વંદનીય, પૂજનીયપણું વિગેરે પણ હકીકતે એકલી આવશ્યક નિયુક્તિની તેમજ દશવૈકાલિક નિર્યુક્તિ ભગવાન શય્યભવસૂરિજીને ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિના દર્શનથી થયેલી ધર્મપ્રાપ્તિ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની નિક્તિમાં શ્રી જિનેશ્વર મહારાજના ચિત્યાદિ
Page #327
--------------------------------------------------------------------------
________________
આગમન મહત્સવ વખતે કરાતી બંધ, મુક્તિ વિગેરે તથા આચારાંગ નિર્યુક્તિની અંદર અષ્ટાપદ વિગેરે તીર્થો વંદનીયતા તથા આરાધ્યતા અને સૂયગડાંગ નિયુક્તિ બદ્ર કુમારને ભગવાન યુગાદિદેવની પ્રતિ માના દર્શનથી થયેલા ધર્મબોધ એ વિગેરે અધિકારો ભગવાન જિનેશ્વરની પ્રતિમાની સત્તા દર્શનીયતા અને પૂજનીયતાને સાબીત કરનારા તે લુંપકમતવાળાઓને માનવા પડે, માટે તેઓએ નિર્યુક્તિ, ટીકાઆદિના આધારે પિતાને અનુકૂળ પડતા કલિપત અર્થો ગુજરાતી ભાષામાં ઘસડી મારીને તે નિર્યુક્ત અને ટીકાઆદિ ગ્રંથને અમાન્ય કરવાનું પણ મોટું પાપ ભગવાન જિનેશ્વરની પ્રતિમાજીના લેપ કરવાના પાનને અગે કરવું પડ્યું. ટીકાદિ નહિ માની કપિત અથે કરનાર લુપકેનું મૃષાવાદીપણું
પણ તે હુંપકમતને અનુસરનારાઓએ એટલું પણ વિચાર્યું નહિ કે ટીકાકારોને તે ભાષ્યકાર અને નિતિકારને સૂત્રોના અર્થો કરતી વખતે આધાર હતા અને તેથી તે ટીકાકાર મહા રાજાએ તે નિર્યુક્તિ આદિને આધારે સૂત્રોની ટીકા કરતા હોવાથી ચકખી રીતે પ્રામાણિક ગણી શકાય; પણ તમારા ગુજરાતી અર્થ કરનારાઓ કે જેઓ પંદરમી શતાબ્દી પછીનાજ છે તેઓએ આદ્રકુમારની કથાને અંગે તથા પ્રશ્નવ્યાકરણ સૂવની સુવર્ણગુલિકા વિગેરેની કથાઓને અંગે જે અંગે જે અધિકાર ભગવાનની પ્રતિમાના સૂરોની ટીકા વિગેરેમાં હતા તેને લેપીને ઉલટા એદ્યો, મુહપત્તિ કે જેગી વિગેરે કર્યા એ મૂર્વાવાદ અને લુચ્ચાઈને પહેલે નહિ કહે તે બીજું કહેવું શું?
એ આવશ્યકનિયુક્તિ આદિની માફક કરેલ સૂવોને અપલાપ
આવી રીતે પ્રતિમાને શ્રેષને અંગે તે કુંપકમાતાને અનુસરનારાઓએ આ આવશ્યક નિયુક્તિને નહિ માની છતાં પણ અને
Page #328
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫. ૪ કેટલાક મહાનિશીયઆદિસૂત્રો કે જેની નેધ તે લુપકે એજ માનેલા નદીઆદિ સૂત્રોમાં છે, છતાં તે મહાનિશીય આદિ સૂત્ર ન માન્યા છતાં તેમના માનેલા સૂત્રોની પણ ભગવાન જિનેશ્વર દેવેની શાશ્વતી અને અશાશ્વતી ઉભય પ્રકારની મૂર્તિ અને તેના મંદિરે સાબીત ન થઈ શકે તેમ તે નથી જ, પણ તે લેકશાહ, તે બારીક બુદ્ધિમાં ઉતરવાવાળા જ ન હતું અને તેથી તેણે તે એ જ વાર જાહેર કર્યો કે શ્રાવકેએ દહેરાં કરાવ્યાં કે મૂર્તિ કરાવી એવું સૂત્રોમાં છેજ નહિ, પણ તેને તે બંધ નહિ હોવાને લીધે ખુદ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના વસતિના અધિકારમાં જ શ્રાવાળા શ્રાવકોએ કરેલાં દેવકનું પ્રતિપાદન કરનાર સૂત્ર સાધુની વસતિના અધિકારનું તે સૂગ છે, એમ ગણીને સમજવામાં આવ્યું નહિ, કેમકે એ સૂત્રોને બારીક દષ્ટિથી જે કાશાહે કે તેને અનુસરનારાઓએ વિચાર કર્યો હતો તે સ્પષ્ટપણે માલમ ૫ડત કે જીવાજીવાદિક તને જાણનારા અને સારી શ્રદ્ધાવાળા શ્રાવક સ્થાન સ્થાન ઉપર દેવકુલે અને દહેરીએ કરાવતા હતા એમ આ (આચારાંગ ૩૦૩-૩૦૯) સૂત્રો પરથી ચેકબે ચેકનું સમજી શકાય છે. ' અંગાદિ સૂવોમાં શ્રાવકના આચાર ન લેવાનું કારણ - જે કે પ્રથમ તે અંગ-ઉપાંગ વિગેરેની રચનાજ સાધુઓના આચાર-વિચારને અનુસરીને થયેલી છે, અને તેથી જ શ્રમ પાસક કે જેઓ સાધુપણાની સ્થિતિમાં નથી, તેઓના આચારવિચારનું નિયમન પૂર્વે જણાવેલાં સૂવે ઉપરથી થઈ શકશે જ નહિ અને તેને અંગે અક્કલવાળો મનુષ્ય પ્રશ્ન કરી શકે જ નહિ, કેમકે કેઈપણ સૂત્રમાં શ્રાવકે નવકાર ગયે, પાણી ગળ્યું, લાકડાં અને છાણાં શધ્યાં, ચૂલે પૂ, ધાન્ય અને શાક વિગેરેને સંસત વિગેરેની
અપેક્ષાએ વિવેક કર્યો, એ વિગેરે લુપકેને પણ માન્ય એવી - શ્રમણે પાકની હકીકતનું વિધાન તેમણે માનેલા અગર અમાન્ય કરેલા પણ સૂત્રોમાંથી કાઢી શકાય તેમ નથી, વળી સામાયિક
,
,
Page #329
--------------------------------------------------------------------------
________________
આગમત, અને પૌષધ જેવા સર્વવ્યાપક અને સર્વવિરતિના પગથીઆ રૂપ ગણાતા કૃત્યને વિધિ પણ તેમના માનેલા કે અમાન્ય કરેલા સૂત્રોમાંથી પણ કાઢી શકાય તેમ નથી, આ સર્વ હકીકતને વિચારનારે મનુષ્ય રહેજે સમજી શકશે કે ભગવાન જિનેશ્વર દેવેની પ્રતિમા, ચિત્યે અને તેમની પૂજા, આરાધના વિગેરે સંબંધી જે શ્રાવકની કરણી છે તેમાં સૂત્રોમાંથી દેખવાની કે દેખાડવાની આશા રાખવી અને તે હોય તે જ પ્રામાણિક માનવું એ કેવળ બુદ્ધિરહિતપણાને જ આભારી છે, એમ કહી શકાય. લંપકેના માનેલા સૂત્રોથી પણ પ્રતિમાદિની માન્યતાસિદ્ધિ
જે ઈતર સંગેને લઈને ભગવાન જિનેશ્વર દેવેની પ્રતિમા અને ચિત્યની સત્તા, દર્શનીયતા અને પૂજ્યતાની સાબિતી શ્રી સૂયડાંગજીના સ્ત્રી પરિજ્ઞાઅધ્યયનના ચંદેર શબ્દથી, કાણુગળના નંદીશ્વર દ્વીપના વર્ણનથી, જીવાભિગમના મહત્સવના વર્ણનથી રાયપાસેણીના પૂજાના વર્ણનથી, ઉપાસકદશાંગ અને ઉવવાઈજીના સમ્યક્ત્વ આલાવા અને નગરના વર્ણનથી સાબિત થયા સિવાય રહેતી નથી. પદીને પ્રસંગ અને પ્રતિમા પૂજાદિની વ્યાપકતા '
જો કે જ્ઞાતાસૂત્રમાં જણાવેલ દ્રૌપદીને પૂજાને અગે દ્રૌપદીને મિથ્યાત્વવાળી કહીને છટકી જવા માગે છે, પણ તે તેમનું છટકવું એલામાંથી ચૂલામાં પડવા જેવું જ થાય છે, કેમકે સ્વયંવર જેવા વખતે મિથ્યાત્વવાળી કુંવરી પૂજા કરવા જાય તે પછી સમ્યકત્વવાળા દરેક બાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ અને યુવાને જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરવામાં કેટલા બધા પ્રવૃત્ત થયેલા હશે, તે સહેજે સિદ્ધ થઈ શકે તેવી હકીક્ત છે. વળી સમ્યક્ત્વધારીઓમાં ભગવાન જિનેશ્વર દેવની પ્રતિમાની પૂજા કેટલી બધી ઉભરાઈ ગએલી હેવી
ઈએ કે જેને પ્રભાવ સ્વયંવરમાં પતિને વરવા જતી અને ઉપકેના મત પ્રમાણે મિથ્યાત્વ દશાવાળી એવી દ્રૌપદી ઉપર પડયે.
Page #330
--------------------------------------------------------------------------
________________
વળી તે પ્રતિમાને અંગે તેની પૂજા અને પ્રતિષ્ઠાના વિધાને તથા તે પ્રતિમાને બિરાજમાન કરવાનાં બધાં વિધાને શું મિયાત્વીએના શાસ્ત્રોમાં નિરૂપણ થયાં હશે? કહે કે સામાન્ય અક્કલને મનુષ્ય પણ દ્રૌપદીની ચાહે જે દશા હોય તે પણ દ્રૌપદી તેની વખતે ભગવાન જિનેશ્વર મહારાજાઓના ચિત્ય અને મૂતિઓ તથા તેની પૂજા અને પ્રતિષ્ઠાના વિધાને ઘણાં સારી રીતે અને સ્થાને સ્થાને હશે એમ કબુલ કર્યા સિવાય રહેશે જ નહિ, આ અધિકારને પણ આ પ્રસંગે વધારે નહિ લંબાવતા મળ અધિકારને અંગે એટલું જ કહેવું જોઈએ કે આ આવશ્યકનિયુક્તિ જેવું શાસ્ત્ર Aવેતાંબર સમુદાય માન્ય કરેલું છે અને સકલ વેતાંબર સમુદાયને એકસરખી રીતે માન્ય કરવા લાયકજ છે. આવશ્યકનિયુક્તિનું દિગંબરેમાં અનુકરણ અને અપહરણ
આ આવશ્યકનિયુક્તિની કેટલી બધી પ્રાચીનતા અને પ્રૌઢતા છે કે જેનું અનુકરણ દિગંબરમાં પણ થયું અને તે અનુકરણવાળે સંય માન્ય ગણાય. જો કે દિગંબરોને આ આવશ્યકનિક્તિને થથ તત્વાર્થસૂત્રની માફક વેતાંબરને કરે છતાં પિતાને કરવામાં વિશેષ અડચણ ન આવત પણ સ્ત્રીની સિદ્ધિઓને અધિકાર સાધુઓના ઉપકરણને અધિકાર અને ભગવાન જિનેશ્વર મહારાજએની પ્રતિમાની પુષ્પાદિકથી થતી પૂજાને અધિકાર ચકખા રૂપે રહેવાથી તથા ભગવાન મહાવીર મહારાજના અધિકારમાં આવતે ગશાલાને અધિકાર પલટાવી, સુધારી કે માન્ય કરી શકાય એવે ન હેવાથી આવશ્યકનિક્તિને તેઓએ પિતાની કરી લીધી નહિ, પણ આ આવશ્યકનિર્યુક્તિનું અનુકરણ કરીને દિગંબરના વકરસ્વામી કે જેઓ ઘણા પ્રાચીન ગણાય છે તેઓએ મૂલાચાર નામને સંય જે બનાવ્યું છે તે કેવળ આવશ્યકનિર્યુક્તિનું અનુકરણ કરીને બનાવ્યું છે એટલું જ નહિ, પણ તે ગ્રંથનું નામ મૂલાચાર એમ શાળા છતાં પ્રકરણની શરૂઆતમાં સામાયિક નિર્યુક્તિ, લેન્ગસ્સા નિયુક્તિ વિગેરે કહે વાની પ્રતિજ્ઞા ચકખા શબ્દમાં કરે છે, એટલું જ
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૦
આગમત નહિ પણ આવશ્યકનિક્તિની અને તેની ઉપર બનેલા મૂળભાષ્ય અને ભાષ્યની તે ગાથાઓને ગાથાએ તેમની તેમજ કોઈ પણ ફેરફાર વિનાજ દાખલ કરેલી છે, સામાન્ય સમજણ રાખનારે પણ બુદ્ધિમાન મનુષ્ય જે આ આવશ્યકનિયુક્તિ અને ભાષ્યને તથા તે મૂલાચારની ગાથાઓને દેખીને વિચારે તે સ્પષ્ટ માલમ પડે તેમ છે કે તે મૂલાચારમાં લીધેલી તે તે નિર્યુક્તિ, મૂલભાષ્ય અને ભાષ્યની ઉપાડી લીધેલી ગાથાઓ તેવા પૂર્વાપર સંબંધવાળી નથી કે જે સંબંધ આ આવશ્યકનિયુક્તિ, મૂળભાષ્ય તથા ભાષ્યમાં બંધ બેસતે છે. વકરસ્વામીને મૂલાચાર? - જો કે તે વટ્ટકેર સ્વામીએ તે મૂલાચાર ગ્રંથને આચારાંગસૂત્રને વિચ્છેદ થઈ ગયેલું યાની તેને સ્થાને ગોઠવવા માટે જ આ મૂલાચાર ગ્રંથ બનાવે છે, અને તેથી જ તે ગ્રંથનું નામ મૂલાચાર તેઓએ રાખેલું છે, પણ ગણધર મહારાજાએ કરેલા આચારાંગસૂત્રનું એક પણ પદ, વાક્ય, ગાથા કે પ્રકરણ તેમની માન્યતા પ્રમાણે તે વખતે વિદ્યમાન ન હતું, અને તે મૂલાચારે ગ્રંથ રચતે તે વદૃકેરસ્વામીએ તે મૂલાચાર ગ્રંથમાં તે પદ, વાક્ય કે ગાથા લીધાં હોય તેમ જણાવ્યું નથી અને લીધેલાં પણ નથી, અર્થાત આચારાંગસૂત્રને સર્વથા વિચ્છેદ થએલે માની લઈ, તેને સ્થાને આચારની મહત્તાથી દેરાઈ ગયેલા વટ્ટકેરસ્વામીએ મૂલાચાર ગ્રંથ બનાવ્યા. આચારાંગનું કાંઈપણ અનુકરણ તેમાં તેઓએ કર્યું નહિ, કેમકે તેઓને તે ગણધર ભગવાનના વચનેને તે સર્વથા વિચ્છેદજ માને છે અને તેથીજ આચારાંગનું અનુકરણ ન થઈ શકે તે સ્વાભાવિક જ છે, કેમકે અનુકરણ તેનું જ કરી શકાય કે જે વસ્તુ મૂળરૂપ વિદ્યમાન હોય. વકરસ્વામીએ આચારાંગને વિરછેદ માનીને તે તેને સ્થાને ગણધર મહારાજે કરેલ આચાર કહેવાતું હતું, જ્યારે આ વટ્ટકેર સવામીએ તે મૂલાચાર એવું મટી મહત્તા જણાવનાર નામ મૂલાચાર નામને કલ્પિત ગ્રંથ બનાવ્યું, તેની પહેલાં તેમના
Page #332
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫, ૪
૩૦૧ મતે કોઈપણે ખુ આચારાંગ નામના અંગને ધારણ કરનારા હેય અને તેઓએ આચારાંગ ઉપરથી કઈક ઉદ્ધાર પણ કરે હોય અને તેને આધારે આ વટ્ટકેર સ્વામીએ આ મૂલાચાર ગ્રંથ કર્યો હોય એમ પણ તેઓ જણાવતા નથી અને તે પણ નહિ. દિગંબરેને સૂવો વિચ્છેદ થયાં એમ કેમ માનવું પડયું?
વસ્તુતાએ વિચાર કરીએ તે શિવભૂતિએ દીક્ષા લીધી તેના ડાજ કાળમાં મત પ્રગટાવેલ હતું અને તે શિવભૂતિ લશ્કરી મિજાજનાજ હોઈ અભ્યાસથી ઘણા બેનસીબ હોય અને તેથી દિગંબરમતમાં પ્રથમથી જ સૂત્રને વાર ન રહ્યો હોય તે ઘણુંજ સંભવિત છે. અંગે અને પૂર્વે હતાં એટલું પણ માનવાની તેમને એટલા માટે જરૂર પડી લાગે છે કે જે પૂર્વકાળમાં પણ અંગે અને પૂર્વ સૂત્રોની હયાતી નહિ માનીએ તે જિનવચન દ્વારા જાહેર થયેલું તત્ત્વજ પ્રમાણભૂત છે અને અમે તેની છત્રછાયા નીચે એવું કહેવાને વખતજ રહે નહિ, માટે કુંવારા મનુષ્યને, તમે પરણ્યા છો કે નહિ એ પ્રશ્ન પૂછવામાં આવતાં “બાપા પરણ્યા હતા એ ઉત્તર દે, પણ હું નથી પર” એ ચકખે ઉત્તર ન દે તેવી રીતે આ દિગંબરેએ જિનવચનના તત્વની હયાતી માત્ર મનાવવા માટેજ અંગે અને પૂર્વે હતાં અને એમ માન્યું અને મનાવ્યું. દિગંબર પરંપરામાં સૂવને અંશ પણ પરંપરાગત કેમ નહિ?
જે એમ ન હોય તે શું દિગંબરપરંપરામાં એવા પણ આચાર્ય નહિ થયા હોય કે જેઓ પાંચ, દશ હજાર લેક મઢ રાખી શકે અને ભિન્ન ભિન્ન આચાર્યો ભિન્ન ભિન્ન સૂના તેટલા તેટલા ભાગોને પિતાની પરંપરામાં ચલાવે પણ આ બધું કયારે બને કે
જ્યારે એમના જણાવ્યા પ્રમાણે આ દિગંબરોના પૂર્વ પુરુષે વાસ્તવિક રીતિએ અંગઆદિ સૂત્રેના ધારણ કરનારા હોય, પણ વસ્તુતાએ પૂર્વે જણાવ્યું તેમ તેમની પરંપરાના અંગાદિના
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૭૧
ખામીત અશોની તે જરૂર પ્રવૃત્તિ હેત, પણ તેવું કાંઈ બનેલું ન હોવાથી તેઓને સવથી વિકેદ થયાને નામેજ હયાતી માનવી પડી અને તેથીજ વક્રકેસ્વામીએ આચારાંગને વિચ્છેદ થઈ ગએલે માની, તેને સ્થાને આ મૂલાચાર ગ્રંથને કલ્પીને ગોઠવ્યું પણ તેમાં સાધુઓના મૂલાચાર તે કોઈપણ પ્રકારે અંધાનુકરણ હેવાથી ઐઠવાયાજ નહિ વકેસ્વામિના મૂલઆચારમાં નિર્યુક્તિને ઉપલભ
પણ જે આવશ્યકનિર્યુક્તિનું પિતે અપહરણ કરવા માંડ્યું તેના પણ સામાયિક, લેગસ કે વંદન વિગેરેના સુરે તેઓ દાખલ કરી શકયાજ નહિ અને સૂત્રો વગરની જ નિયુક્તિ તેઓએ આવશ્યકસૂત્ર નિર્યુક્તિઆદિનું અનુકરણ કરીને અપહરણ તરીકે બનાવી અને તેમાં આવશ્યકનિયુક્તિ મૂળભાષ્ય અને ભાષ્યની ગાથાઓ જથાબંધ ઉપાડી લીધી. નિર્યુક્તિના પ્રચારની વકરસ્વામી વખતે પ્રચુરતા
આ બધે મૂલાચાર અને વટ્ટકેર સ્વામી આદિને અધિકાર માત્ર પ્રસંગથીજ જણાવે છે, પણ મૂળ હકીકત તે એટલી જ છે કે તે દિગંબરમતના વકેરવામીની વખતે પણ આ આવશ્યકનિ. ક્તિને પ્રચાર કેટલે બધે જબરદસ્ત હશે અને તેનું સ્થાન સમાજ જેનઆલમમાં કેટલું ઊંચું હશે કે જેને લીધે વટ્ટકેરસ્વામીને તેનું અધઅનુકરણ કરીને પણ ભૂલાચાર્ય નામે પણ તેની ગાથાએને ઉતારી લેવી પડી, અર્થાત્ સર્વ રીતિએ પૂર્વકાલની અત્યંત પ્રચાર પામેલે અને જેનો સમગ્ર ભાગમાં આ આવશ્યકનિર્યુક્તિ કેવું અદ્વિતીય સ્થાન ધરાવતી આવી છે તે સ્પષ્ટપણે માલમ પડે અને જે એવી અદ્વિતીયતા આ આવશ્યકનિર્યુક્તિની સમજવામાં આવે તે આવશ્યકનિક્તિને જ મુલભાષ્ય, ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય, ચણિ અને માટી મોટી વૃત્તિઓ તથા અવસૂરિઓથી પૂર્વાચાર્યોએ કેમ અલંકૃત કરી છે? એ સ્પષ્ટપણે સમજાશે.
(સમાસ)
Page #334
--------------------------------------------------------------------------
________________
| બ્રીવાબાનરવા ના . આગમવાચનાદાતા–આગમસમ્રા
આગદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવતના
બહુમૂલ્ય તાત્વિક વ્યાખ્યાનાદિ સામગ્રીના સંકલનરૂપ
આગમ જ્યોત ના વ્યવસ્થિત પ્રકાશન અર્થે
ક સ્થાયી કેશની યોજના છે
સુજ્ઞ વાચકને વિદિત છે કે પૂ૦ ગચ્છાધિપતિ વાત્સલ્યસિંધુ પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વર ભગવંતના મંગળ આશીર્વાદ -પ્રેરણાથી “આગમતનું પ્રકાશન ત્રણ વર્ષથી થઈ રહેલ છે.
તત્વપ્રેમી જનતાએ ખૂબ સુંદર રીતે તેને આવકાર્યું છે, જે અમારા આનંદને વિષય છે
ગ્રાહક યોજના પરિણામે ઉચિત ન લાગવાથી હવે બંધ કરી છે.
તેને બદલે એક વિશાળ સ્થાયી કેશની યેજના વિચારી છે. જેનાથી તેનું પ્રકાશન વ્યવસ્થિત થતું રહે.
સ્થાયી કેશમાં ઓછામાં ઓછી રકમ ૧૦૧)ની લેવાય છે. તેથી ઓછી રકમ ભેટ ખાતે ચાલુ ખર્ચમાં લેવાય છે.
તેથી ચતુર્વિધ શ્રીસંઘને નમ્ર વિજ્ઞપ્તિ છે કે સહુ ધર્મપ્રેમી પુણ્યાત્મા ગ્ય ઉપદેશ–પ્રેરણ–સલાહ દ્વારા અમારી શ્રુતભક્તિના આ કાર્યને વેગવંત બનાવે. વીર વિ. સં. )
વિનત ૨૪૯૬
સંઘ સેવક વિ. સં. ૨૦૨૬
રમણલાલ જેચંદ શાહ આ. સં. ૧૯ | કાર્યવાહકઃ આગામોદ્ધારક ગ્રંથમાળા આ. વ. ૨ | કપડવંજ (જિ. ખેડા)
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૦૨૫ ના વર્ષમાં શ્રી આગમ
જ્યોતના સ્થાયી ફંડમાં લાભ આ લેનાર સદ્ગહની નામાવલી !
[ “આગમ ચેતના સ્થાયી કેશ અને ભેટ ખાતે આવેલ રકમની નૈધ વર્ષ ૩ પુ. ૪માં આવેલ છે. ત્યાર પછીના નવા નામની નેંધ અહીં આપી છે. ] ૨૫૧ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય નાગજીભૂધરની પિળના
જ્ઞાનખાતા તરફથી પૂ. મુનિશ્રી અભ્યદયસાગરજી મહારાજના
ઉપદેશથી તથા પૂ. રાજરત્નસાગરજી મહારાજની પ્રેરણાથી. ૨૦૦ જૈનસંધ, રામપુર કેડા તરફથી, તપસ્વિની પૂ. સાધ્વીશ્રી
રેવતીશ્રીજી આદિના ઉપદેશથી. ૨૦૧ વિજયદેવસૂરિ જૈનસંઘ ઈને જ્ઞાનખાતામાંથી ડઈ ૫.
ગણિવર્ય શ્રી વિમલસાગરજી મહારાજશ્રીના શુભ ઉપદેશથી ૧૦૧ શેઠશ્રી લાલભાઈ સારાભાઈ શેઠની પિળ, અમદાવાદ, ૧૦૧ શ્રીપંચપળ જેનશે. મૂર્તિપૂજક સંઘને ઉપાશ્રય અમદાવાદ
તરફથી પૂ. ગણિવર્ય શ્રી કંચનસાગરજી મહારાજના શુભ
ઉપદેશથી. ૧૦૧ ગાંધી વાડીલાલ શામળદાસ કપડવણજ, હ. ગુણવંતભાઈ
૫ સાધ્વીશ્રી તારકશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ પરી કુબેરદાસ પ્રભુદાસ કપડવણજ, હ. મફતભાઈ શ્રીયુત
કેશવલાલ રતનચંદ પરિખની દીક્ષા નિમિત્તે. ૧૦૧ શ્રીયુત મનુભાઈ બુધાલાલ એન્ડ બ્રધર્સ કોલ્હાપુર, ૫.
ગણિવર્યશ્રી યશોભદ્રસાગરજી મહારાજની પ્રેરણાથી.
Page #336
--------------------------------------------------------------------------
________________
૧૦૧ મી માણનાર જનસંઘ અમદાવાદ, પૂ. સારી પ્રજના ' શ્રીજીના શિષ્યા શ્રી કનકપ્રભાશ્રી9ના ઉપદેશથી.
૧ હુકમચંદજી લુંડ, મહિપુર (મધ્ય-પ્રદેશ) ૧૧ સંઘવી શેઠશ્રી સૌભાગ્યમલજી મીશ્રી લાલજી, રાજગઢ, પૂ. * મુનિશ્રી સુશીલસાગરજી મ. તથા પૂ. અસ્પૃદય સાગરછ
મહારાજની નિશ્રામાં પાલીતાણા છરી પાલા સંઘની સમૃતિમાં. ૧૧ જનસંઘ ગંભીરના સાધારણ ટ્રસ્ટમાંથી, પૂ. ગણશ્રી વિમલ
સાગરજી મહારાજના ઉપદેશથી તથા તેના શિષ્યરત્ન શ્રી કેવલસાગરજીની પ્રેરણાથી. શેઠ શ્રી સભામલજી નાનાલાલજી સાલગીયા, મુંબઈ તરફથી
તેમના મોટા પુત્ર શ્રી રાજકુમારની દીક્ષા નિમિત્ત. ૧થી ૧ સાકવીશ્રી મુક્તિીજી પાલીતાણાના ઉપદેશથી, હ. શ્રી
કપુરચંદ્ર રણછોડભાઈ વારૈયા જણ શેકી બાબુભાઈ સફરચંદ ટેપીવાલા મુંબઈ પૂ. ગણી
અભયસાગરજી મહારાજના ઉપદેશથી,
૫. ગણી શ્રી લબ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી. " કાર પરિખ નગીનહાસ મહાસુખભાઈ, લુણાવાડા. ૧૦૧ તેલી શિવલાલ પ્રેમચંદ, લુણાવાડા. જ લુણાવાડા શ્રાવિકાઓની જ્ઞાન ઉપજમાંથી, હ. શેક અમલાલ . ફલુભાઈ મિ નવાસારી રહેશન જૈનસંધ તરફથી, પૂ. સારીશ્રી શુભંકરાશ્રીજી
તથા પૂ. સા. શ્રી અરૂઠયાશ્રીજીના ઉપદેશથી. ૧૦૧ શ્રી જૈન સેસાયટી જેન શ્રી સંઘના જ્ઞાન ખાતામાંથી ૫
મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મ. અને પૂ મુનિશ્રી દક્ષાવિજયજી મના ઉપદેશથી.. લવારની પિળ જૈન ઉપાશ્રય અમદાવાદના જ્ઞાન બતાવી.
પણ આ. શ્રી વિજયસાજેદ્રસૂરીશ્વરજી મ. ઠક્ષવાળા)ના - ઉપદેશથી.
2Y
Page #337
--------------------------------------------------------------------------
________________
- ૩૦૬
આગમત સં. ૨૦૨૫ની સાલમાં શ્રી આગમ ચેતને ભેટ - આપનાર સદગૃહસ્થોની નામાવલિ ૫૦૨.૨૫) કપડવણજ મુકામે પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી - મહારાજની પવિત્ર નિશ્રામાં પૂ. સૂર્યોદયસાગરજી મ. તથા
પૂ. યશોભદ્રસાગરજી મહારાજની ગણી પદવી પ્રસંગે આગમ - જ્યોત શુભેચ્છા ફંડની બુક દ્વારા આવ્યા તે. ૪૦૬ રાજગઢ (માલવા)થી પાલીતાણને છરી પાલતે સંઘ કપડ
વણજ આવે ત્યારે પૂ. ગણીશ્રી લબ્ધિસાગરજી મહારાજશ્રીના ઉપદેશ તથા પૂ. મુનિશ્રી અભ્યદયસાગરજી તથા પૂ. તપસ્વી મુનિશ્રી નવરત્નસાગરજીની પ્રેરણાથી યાત્રિકોએ
આગમ જ્યોત શુભેચ્છા ફંડની બુકમાં નેધાવ્યા તે ૧૫ર ૫. ગણીશ્રી અભયસાગરજી મહારાજશ્રીના ઉપદેશથી, વર્ષ
તપ પારણા પ્રસંગે પાલીતાણાના યાત્રિકે તરફથી. ૧૦૨ સુરતની શ્રાવિકા બેને તરફથી, પૂ. સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજીના
ઉપદેશથી. ૫૧ એક સદગૃહસ્થ, ચાણસ્મા તરફથી. ૫૦ વિશાશ્રીમાલી તપાગચ્છ જૈન સંઘ, મહુધા તરફથી, પૂ. ગણિી
પ્રબોધસાગરજી મહારાજની પ્રેરણાથી. ૮૮૭૫ પૂ. ગણી શ્રી પ્રબોધસાગરજી મહારાજ તથા પૂ. બાલ
મુનિશ્રી સિદ્ધસેનસાગરજીની પુનિત નિશ્રામાં ર૦રપની સાલમાં મહુધા જેનસંઘે અષ્ટાબ્લિકા મહોત્સવ ઉજવે તે પ્રસંગે પૂ. ગણિવર્ય શ્રીજીની પ્રેરણાથી આગમ ચેત શુભેચ્છા
ફંડમાં આવ્યા છે.' - ૫૧ શેઠ રસિકલાલ ચુનીલાલ શાહ, જૈન સોસાયટી, અમદાવાદ,
પૂ. મુનિશ્રી ચંદ્રોદયવિજયજી મ.ની પ્રેરણાથી. - ૫૧ મહેતા શાન્તિલાલ દેવચંદ આકોલાવાલા તરફથી, પૂ. ગણી - સૌભાગ્યસાગરજી મ. તથા પૂ. વયેવૃદ્ધ દીપસાગરજી મહા
રાજશ્રીના સદુપદેશથી.
Page #338
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૪-૫ ૪
૩૦૭ ૫૧ જેન મર્ચન્ટ સોસાયટી શ્રી સંઘના જ્ઞાન ખાતામાંથી, પૂ.
ઉપાધ્યાય શ્રી દશનસાગરજી મના ઉપદેશ અને પૂ.
સાવીશ્રી સરસ્વતીશ્રીજીની પ્રેરણાથી. ૪૦ સ્વ. ગધી કેશવલાલ ગીરધરલાલ વકીલ, કપડવણજના શુભ
ખાતામાંથી. ૨૫ લીંબડાવાલે જેન ઉપાશ્રય, ગોપીપુરા, સુરત, તરફથી, હ, - જિનમતીબેન પૂ. સાડવીશ્રી મનકશ્રીજીના ઉપદેશથી. ૨૫ લુહારની પિળ જૈન ઉપાશ્રય તરફથી, હ. કસ્તુરચંદ ચુનીલાલ,
પૂ. પં. શ્રી રામવિજયજી મહારાજના ઉપદેશથી. ૪૪ આગમ ત શુભેચ્છા ફંડની બુકેના. ૨૦ ફતાશાપળ જેન ઉપાશ્રય, અમદાવાદ, હ, જાસુદબેન ગીરધરલાલ
૫. સાવીશ્રી વિચક્ષણાશ્રીજી ઉપદેશથી. ૧૧ શ્રીયુત સુભાષચન્દ્ર મગનલાલ, મુંબઈ, તરફથી. ૧૦ શ્રી ચીમનલાલ એન્ડ સન્સ કરનાલ (આંધ), પૂ. પં. શ્રી
ભદ્રકવિજયજી મહારાજના ઉપદેશથી.
"
૧૦.
I
Page #339
--------------------------------------------------------------------------
________________
તતા અને ક્ષમાપના | દેવગુરૂકૃપાએ પુનિતનામધ્યેય પ્રાતઃસ્મરણીય પૂ. ધ્યાનસ્થ વગત આગમ દ્વારકશ્રીના પરમોચ્ચ કેટિના ગંભીર તાવિક વ્યાખ્યાન સામગ્રીને પૂ. ગચ્છાધિપતિના નિર્દેશથી યથામતિયાજી સંકલિત કરવામાં અનેક પુણ્યશાળી મુરલી-મહાનુ ભાએ વિવિધ સામગ્રી આપીને સહયોગ આપે છે, તે બદલ હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, અને શ્રી જિનશાસનની પરંપરા કે પૂ. આગમારકશ્રીના આશય વિરૂદ્ધ લખાયું હોય કે શીજી પણ છવાસ્થ સુલભ ક્ષતિઓ બદલ
હાદિક રીતે મિચ્છામિ દુક્કડું
- સંપાદક
T
Page #340
--------------------------------------------------------------------------
________________ સાગરનાંૉતી કર્મ તથા પુદ્દગલની દખલગીરી તથા દરમ્યાનગીરીને સામને કરવા જોઈએ એવું જે સમજે તે જૈન. * ઇંદ્રિયોના વિકારે, મનના આવેશે તથા ઔદયિક પ્રવૃત્તિઓ [18 પાપસ્થાનકો] ને પ્રતિકૂળ માનવા એનું નામ સમકિ ત. આત્માને ચારે ગતિમાં રખડાવનાર 18 પા૫સ્થાનકે છે. આ વસ્તુને ખ્યાલ આવે તેનું નામ સમકિત. શુદ્ધ દેવ તેને જ કહેવાય કે જેણે અઢારેપાપસ્થાનકેન સદાને માટે નાશ કર્યો હોય. શુદ્ધ ગુરુ તેને જ કહેવાય કે જે અઢાર પાપસ્થાનકેથી અને તેના કારણોથી દ્વર હોય, તેના નાશના માર્ગે સાધક બન્યા હોય અને બીજાને તે માર્ગે દોરતા હોય. * શુદ્ધ ધર્મ તે કહેવાય કે જે અઢાર પાપસ્થાનમાંથી પાછા ફેરવે. દીપક પ્રિન્ટરી * અમદાવાદ * ફોન નં. 53635