SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪-૫, ૧ સામાન્ય જ્ઞાનથી વાઘના નાદને નિરાધ જાણુ છે. પણ જ્યારે પિતે દેવાનન્દાના દુઃખથી વિશલામાતાની ફખમાં સ્થિર રહ્યા અને ત્રિશલામાતા તથા સિદ્ધાર્થ મહારાજા વિગેરે ઉત્તમ ગર્ભના અપહાર વિગેરેને માનીને તેના શાકને લીધે વાજાંગાજી વિગેરે હર્ષના કારણે બંધ કર્યા, ત્યારે ભગવાને તે અવાજાંગાજાના શબ્દ બંધ થવાનું સામાન્ય જ્ઞાનથી જાણ્યું અવધિજ્ઞાનથી ગર્ભાપહાર ચિંતાનું જ્ઞાન અને પછી તેનું કારણ જાણવા માટે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો, અને તે ઉપગથી માતા-પિતાની અવસ્થા, શેક અને તેમના વિચારે જાણવામાં આવવાથી તેઓને માલમ પડયું કે ગર્ભમાં સ્થિરપણે રહેવું તે મેં તે માતાના દુઃખને ટાળવા માટે કર્યું હતું, પણ મારું તે સ્થિર રહેવું માતાના દુઃખને ટાળનાર નહિ થતાં, માતા-પિતા અને સકળ રાજ કુટુંબને દુખ આપનારું થયું છે, માટે મારે હવે ચલાયમાન થવાની જરૂર છે, અને જે હું ચલાયમાન થઈશ તે આ માતપિતા અને સકળ રાજકુટુંબને જે દુઃખ લાગે છે તે બંધ થશે એમ ધારી અંગે પાંગથી ચલાયમાન થયા, ગર્ભ રક્ષણ માટે માતા-પિતાના અસાધારણ પ્રયત્ન આ બધું બન્યા પછી ગએલી વસ્તુ પાછી મળતાં જેમ રાગને પ્રસંગ વધે છે તેમ અહીં વિશલામાતા અને સિદ્ધાર્થ મહારાજાને રાગપ્રસંગ પરાકાષ્ટાએ પહોંચે, અને તેથી તેઓ ગર્ભના રક્ષણ અને પિષણ માટે પોતાની જાતે પણ ઘણા પ્રયત્ન કરવા લાગ્યા. અવધિજ્ઞાનથી માતા-પિતાના સ્નેહનું જ્ઞાન છે તે તેમના રક્ષણ અને પિષણના પ્રસંગેને જાણવાથી તેમની ચિત્તવૃત્તિને અવધિજ્ઞાનને ઉપગ મેલી જાણે, અને તે અવધિ જ્ઞાનના ઉપયોગથી ચિત્તવૃત્તિ જણાય.
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy