SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આરામત સામાન્ય જ્ઞાનથી સ્નેહ પરિણામની કલ્પના એ પછી સામાન્ય જ્ઞાને એમ માલમ પડયું કે આ માતા-પિતાને નેહ ઘણો જ ઉચી દશાને પહોંચેલે છે, અને હજુ તે હું ગભ દશામાં છું, અને તેથી દેવતા ને ઈદ્રો તરફથી થવાવાળો મારો મહિમા કે મારા ગુણે હજુ એમના જાણવામાં નથી, તે પણ જ્યારે મારી ઉપર આટલે બંધ રાગ ધરાવે છે, તે પછી મારા જન્મ થતાં, દેવ-દેવેન્દ્રને મહિમા દેખતાં, અને મારા ગુણેને કરતાં તે આ માતપિતાના સ્નેહની કેટલી બધી માત્રા વધી જશે? દીક્ષા ન લેવાને જ અભિગ્રહ કેમ? સુજ્ઞ મનુષ્યએ ધ્યાન રાખવાની જરૂર છે કે માતાપિતાના હને ભેદનાર જે શ્રીપરિગ્રહ તેને નહિ કરવાને ભગવાન અધિહ કરતા નથી, તેવી જ રીતે પૃથગવાસ કરે છે, તેમજ પ્રતિ હળતા કરવી તે વિગેરે માતાપિતાના સનેહના ભેદનાં કારણે જે જે જગતમાં જોવાય છે તેવા કારણેને અંગે ભગવાને સ્નેહને ભેદ ન થવા માટે અભિગ્રહ કર્યો છે તેનું બારીક દષ્ટિથી અવલોકન કરવાની જરૂર છે. કઈ પણ પ્રકારે પણ દીક્ષા લેવાનો નિશ્ચય અવલોકન કરવાવાળા સહેજે સમજી શકશે કે ભગવાન મહાવીર મહારાજે બે વાતને નિશ્ચય કરેલે હેવી જોઈએ. એક તે હું રીક્ષા લેવાને અંગે એટલે બધે નિશ્ચયવાળે છું કે વરસેના વરસે અને યુગના યુગ જાય તે પણ મારે દીક્ષાને નિશ્ચય ફરવાને નથી. માતપિતાદિના રાગમાં નહિ લેપાયું બીજી વાત એ કે હું દીક્ષાના નિશ્ચયવાળો છું, પણ આ માતપિતાને સ્નેહ જ વચમાં આડે આવે છે, અર્થાત્ એમ કહેવું ગિઈએ કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ગર્ભકાળથી જ ધણાના તીવ્રતર અભિલાષી હતા, અને માતપિતાના સ્નેહને જ દિક્ષાના વિદ્ધ કરનાર તરીકે ગણતા હતા
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy