________________
- FONDON EDOM MDOU DO ID cu DCwmp.com Tucu uncom
तात्त्विक प्रश्नोत्तराणि ગ્રંથને ગુજરાતી ભાવાનુવાદ
(વર્ષ ૩૫, ૪ (પૃ. ૩૭) થી ચાલુ) [ પરમારા ધ્ય, બહુર્ણત-શિરોમણિ, ધ્યાનસ્થ પૂ. આગમહારક શ્રી ભગવંતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસ્ત્રસમુદ્રનું મંથન કરી અનેક તાત્વિક બાબતેના સંવાદી ઉકેલે શોધી કાઢી આગમાનું સારી પુણ્યાત્માઓની આગમ ભક્તિ ખૂબજ જાગૃત કરેલી.
આવા ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરના સંગ્રહસ્વરૂપ “ પોતાના” નામે પ્રતાકારે ગ્રંથ શ્રી આગદ્ધારક ગ્રંથસંગ્રહ -૧રરૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે.
૫. આગમ તલસ્પશી' આગમસમ્રાટ આચાર્યદેવ શ્રી આગ મોદ્ધારક ભગવંતની બહુમુખી પ્રતિભાના સુમધુર દર્શન સંસ્કૃત ભાષાથી અપરિચિત તમામ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને થાય, તે શુભ આશયથી તાત્વિક પ્રશ્નોત્તરને અક્ષરશઃ ગુજરાતી ભાવાનુવાદ આપવાને નમ્ર પ્રયાસ છે. સં૦] - પ્રશ્ન ૩૬-ગામણા ” એમ કહ્યું છે, ત્યાં “આગમ”