SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મ ૪-પુ કે માતાના શારીરિક દુઃખને ટાળવા માટે કરેલેા સ્થિર રહેવાના પ્રયત્ન તે માતા વિગેરેને માહ મહેાધિના મહાકટ્ટોલના કારસા ઘાતને દેવાવાળા થયા. j જ્ઞાનજીવનનું રહસ્ય કોઈપણ પ્રકારે ભગવાનનું જ્ઞાનમય જીવન માનવામાં આગમાનુસારી શાસનપ્રેમીએને અડચણ હાય નહિ અને છે પણ નહિ, પણ તે જ્ઞાનજીવન દુન્યવી માહમાં મુંઝવનારૂં થાય નહિ, સારને અસાર કે અસારને સાર મનાવવા તૈયાર થાય નહિ, કોઈપણ પ્રકારે કષાયના અનુખધામાં જવાય નહિ, યાવત કેઈ પણ પ્રકારે એવી સ્થિતિ ન થાય કે કાઈ પણ ગતિના આયુષ્યને ખંધ તેઓને થઈ જાય. એવી જાતનું જ્ઞાનમય જીવન ત્રિલેાકનાથ તીર્થંકરનું માનવામાં કોઈપણ ભવ્યજીવને હરકત નથી, પણ કેવલજ્ઞાન ન્હાતું થયું તેની પહેલાં અવધિજ્ઞાનના ઉપયેગ સ કાલે દરેક વતનમાં મેલાતા હતા અને તે મેલીનેજ વર્તન કરાતું હતું અને તે જ જ્ઞાનજીવન કહેવાય, એવી રીતે જ્ઞાનજીવનને કરાતા અથ એ કોઈ પણ પ્રકારે વ્યાજબી ઠરી શકતા નથી. પ્રભુ મહાવીરે અભિગ્રહ કયારે કર્યાં? વાંચકાને માલમ છે કે ભગવાન મહાવીર મહારાજાએ ગલની મૂળ અવસ્થાથી સાતમે મહિને, અને ત્રિશલા માતાની કુક્ષિમાં આવ્યા પછી લગભગ ચાર મહિને માતા-પિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ લેવાના અભિગ્રહના કારણ તરીકે આવશ્યકની બન્ને વૃત્તિમાં માતા-પિતાએ કરેલા ગભ રક્ષણના પ્રયત્નથી ભગવાને અવધિજ્ઞાનના ઉપયાગ મેલીને માતપિતાના સ્નેહને જાણ્યા, તે માતાપિતાના તીન સ્નેહને જાણ્યા પછી સ્વાભાવિક રીતે, સ્નેહના અંતનું પરિણામ વિચારવામાં આવે, જગતના સામાન્ય લાકની રીતિએ માતા-પિતા તરફથી મળતું પાષણ, અધ થતાં તેા માતા-પિતાના સ્નેહના અંત જવલ્લેજ આવે, પણ પાણિગ્રહણ થતાં સ્ત્રીની સ્નેહશૃંખલામાં સી
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy