________________
આગમજ્યાત
શ્રમણુ ભગવાન્ મહાવીર મહારાજાએ વિસ્તારેલું તત્ત્વજ્ઞાન
(પુ. ૧ પા. ૧૩ થી થાલુ )
समणे भगवं महावीरे तत्तसम्भूअभावं आघवेह दंसेर निदंसेह જૈનદર્શનમાં ગુરૂની જવાબદારી.
જગતભરમાં સર્વ આસ્તિકવગ દુનિયાદારીની માયાજ જાળ છેડીને કેવળ મક્ષ મેળવવાની ઝંખનાથી સાધનામાર્ગે મુસાફરી કરનારને જ વાસ્તવિક રીતે ગુરૂ માને છે. એમાં બે મત છે જ નહિં, પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ મનેરથ માત્રથી કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. તેવી જ રીતે અન્ય સાધન કે અસાધન પ્રવૃત્તિ કરવાથી કાયસિદ્ધિ થઈ શકતી નથી.
વીર નિ, સ ૨૪૯૬
વિ. સ.
૨૦૧૬
ક
આગમા સ ૧૯
વર્ષ –૪
પુર
માક્ષ સાધવાવાળાઓને મેક્ષની મુસાફરી કરવા પહેલા અન્ય દ્રોહ અને સ્વમમત્ત્વ એ એના સવથા પરિહાર કરવા જ પડે એવી માન્યતામાં કાઈ પણ વિચારવંત આસ્તિક વિરાધ કરી શકે જ નહિં અને દરેક સ્માસ્તિક શાસ્ત્રકારાએ પણ એકી વચને એ વાત કબુલ કરેલી જ છે અને કબુલ કરવી પડે તેમ છે કે દ્રોહ અને મમત્વની જવાલામાંથી બહાર નિકળ્યા સિવાય મેાક્ષની મુસાફરી બનતી જ નથી;
}