SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આસપા કરનારા જણાવ્યા છે, માટે આતપિતાના આયુષ્યના ઉપક્રમ પ્રચાના ભગવાન સહાવીર મહાચજે દીક્ષા માટે પ્રયત્ન નહિ કરવાન અભિગ્રહ કર્યો. અભિગ્રહ વખતે અવધિના ઉપયાગના અભાવ. શ્રા સ્થાને ભગવાન મહાવીર મહારાજે માતા પિતાના કાળના તેના કારણના પોતાના દીક્ષાના અને તેના કારણપણાને જાણવામાંન પ્રયાગ અવધિજ્ઞાનથી મ્હલેલા નથી, પણ કદાચિત્ એમ માનીએ કે હેલે તા પણુ જે માતા-પિતાના કાળધમ પેાતાની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે થવાના જાણે તેવી જ રીતે એ પણ સાથે જ જાણે કે હું દીક્ષાને પ્રતિબંધ કરનાર મેહનીયૂકમના નાશને માટે પ્રયત્ન નહિ કરૂ તો કે વિધાનથી દીક્ષાને ૠખત પેાતાની ત્રીશ જાની ઉપર આવવાના છે, અને માતા-પિતા પોતાની અાવીસ કષઁની ઉપર થશે ત્યારે જ કાળથમ પામવાના છે. આવી રીતે નક્કી જણાયેલું હાય તા અભિગ્રહનું સાકપણું રહે નહિ, અને માતાપિતાના સ્નેહને લીધે અને તેમના ચરણને મચાવવા માટે દીક્ષા નહિ લેવાના અભિગ્રહ કર્યો છે એમ કહી શકાય નહિ, માટે અભિગ્રહ કરતી વખતે અવધિજ્ઞાનના ઉપસેગ હૅલ્યા નથી એ સ્હેજે સમજાય તેમ છે. શાસ્ત્રકારાએ જે ચારિત્રમાહનીયક્રમનું ઉપકણીયપણુ જાવીને ભગવાન મહાવીર મહારાજના પ્રયત્નના અભાવ જણાશે. છે, તે ઘરમાં રહેવાની અપેક્ષાએ જણાવ્યું છે. અવષિજ્ઞાનથી ત્રીસ અને અઠચાવીશ વર્ષ પછી મનવાવાળા અનાવા અવધિજ્ઞાનથી દેખ્યા અને તે છતાં અભિગ્રહ કર્યાં કેમ ? એવા વિષયને અ ંગે, તે પ્રશ્નોત્તર નથી ને પ્રયત્ન નહિ કરવાનું સમાધાન પણ તેને અંગે જણાવત નથી, અને ઉપર કહેલ રીતિ પ્રમાણે તે અવધિજ્ઞાનના ઉપચેગ પહેલેથી કર્યાં હતા એમ માની શકાય તેમ નથી. સદીક્ષામાં માતાપિતાની રજા જરૂરી નહિ. આ અભિગ્રહ ઉપરથી એક જાત એ પણ નક્કી થાય છે કે દીમાં લેનાર મનુષ્યને ન અવસ્થામાં માતાપિતાની
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy