________________
વર્ષ - ૨ ઈતિર દશનવાળાના હિંસાનિષેધ અને દયા આદિ વાક અનુકરણરૂપ છે.
તેવી જ રીતે જૈનેની જાહોજલાલીમાં અંજાઈને જમાનાની અનુકુળતા કરવા માટે a fણાવ સર્વનિ ઉતા પર જરા વિગેરે વાક્યો પણ પિતાના શાસ્ત્રોમાં ગોઠવવા પડયા છે, પણ મેળાની વખતે વેચાતા પિત્તળના ઘરેણા અને ઈમિટેશન દાગીના માત્ર મુખ મનુષ્યને જ મોહ પમાડી શકે છે. પણ સેનાના સ્વરૂપને અને હીરાના હાર્દિક તત્વને હૃદયથી પીછાણનારા મનુષ્યને તે પિત્તળના આભૂષણ કે ઈમિટેશનના દાગીના ખુશી કરવાને સમર્થ થતા નથી. ' તેવી રીતે જેઓ સ્કૂલ દષ્ટિથી માત્ર દયા દયા પિકારનારા હેય તેઓ જ તે અન્ય આસ્તિક દર્શનકાએ કહેલા દિશા વર્ક મૂહાનિ, સા vો ધર્મ જેવા જમાનાને અનુસરીને અને દયાળુઓને પિતાનામાં દાખલ કરવાને કહેલા વાના મેહમાં મુંઝાઈ જાય, પણ જેઓ દયાના હાર્દિક સ્વરૂપને કળી શકતા હોય તેઓ તે જોઈ શકે કે સર્વભૂતેને ન હણવાનું કહેવાવાળા શાસ્ત્રોએ ભૂતનું સ્વરૂપ, એક એક ભૂતની હત્યાનું પ્રાયશ્ચિત કે તે ભૂતની હત્યા કરનારને થયેલા નુકશાનના દષ્ટાંતે અગર તે ભૂતની દયા પાળનારને થયેલા ફાયદાના દાખલા જે શાસ્ત્રોમાં અંશે પણ કહેલા કે દેખાતા નથી. તે શા ભૂતને નહિ હણવાની જે વાત કરે છે એ માત્ર મેળાના વેચાતા દાગીનાજ છે.
તેવી રીતે જેઓ અહિંસા એ પરમ ધર્મ છે એવું કહેનાર ન તે અહિંસાને માટે વિધાને કરે, ન તે અહિંસાના ભેદે સમજાવે, અહિંસાનું તારતમ્ય સમજાવે એટલું જ નહિ પણ જેઓના શાસ્ત્રોમાં અહિંસાના સાધનનું નામ નિશાન નથી. અહિંસા પાળનારનું શ્રેયરસ્કારત્વ જણાવનાર દષ્ટાન્ત નથી, હિંસાથી થતા નુકશાનનું વર્ણન નથી, અહિંસાને માટે ભેગ આપનારાઓનું મહત્વ મનાયું