SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ આગમન મહત્સવ વખતે કરાતી બંધ, મુક્તિ વિગેરે તથા આચારાંગ નિર્યુક્તિની અંદર અષ્ટાપદ વિગેરે તીર્થો વંદનીયતા તથા આરાધ્યતા અને સૂયગડાંગ નિયુક્તિ બદ્ર કુમારને ભગવાન યુગાદિદેવની પ્રતિ માના દર્શનથી થયેલા ધર્મબોધ એ વિગેરે અધિકારો ભગવાન જિનેશ્વરની પ્રતિમાની સત્તા દર્શનીયતા અને પૂજનીયતાને સાબીત કરનારા તે લુંપકમતવાળાઓને માનવા પડે, માટે તેઓએ નિર્યુક્તિ, ટીકાઆદિના આધારે પિતાને અનુકૂળ પડતા કલિપત અર્થો ગુજરાતી ભાષામાં ઘસડી મારીને તે નિર્યુક્ત અને ટીકાઆદિ ગ્રંથને અમાન્ય કરવાનું પણ મોટું પાપ ભગવાન જિનેશ્વરની પ્રતિમાજીના લેપ કરવાના પાનને અગે કરવું પડ્યું. ટીકાદિ નહિ માની કપિત અથે કરનાર લુપકેનું મૃષાવાદીપણું પણ તે હુંપકમતને અનુસરનારાઓએ એટલું પણ વિચાર્યું નહિ કે ટીકાકારોને તે ભાષ્યકાર અને નિતિકારને સૂત્રોના અર્થો કરતી વખતે આધાર હતા અને તેથી તે ટીકાકાર મહા રાજાએ તે નિર્યુક્તિ આદિને આધારે સૂત્રોની ટીકા કરતા હોવાથી ચકખી રીતે પ્રામાણિક ગણી શકાય; પણ તમારા ગુજરાતી અર્થ કરનારાઓ કે જેઓ પંદરમી શતાબ્દી પછીનાજ છે તેઓએ આદ્રકુમારની કથાને અંગે તથા પ્રશ્નવ્યાકરણ સૂવની સુવર્ણગુલિકા વિગેરેની કથાઓને અંગે જે અંગે જે અધિકાર ભગવાનની પ્રતિમાના સૂરોની ટીકા વિગેરેમાં હતા તેને લેપીને ઉલટા એદ્યો, મુહપત્તિ કે જેગી વિગેરે કર્યા એ મૂર્વાવાદ અને લુચ્ચાઈને પહેલે નહિ કહે તે બીજું કહેવું શું? એ આવશ્યકનિયુક્તિ આદિની માફક કરેલ સૂવોને અપલાપ આવી રીતે પ્રતિમાને શ્રેષને અંગે તે કુંપકમાતાને અનુસરનારાઓએ આ આવશ્યક નિયુક્તિને નહિ માની છતાં પણ અને
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy