SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશક તરફથી.... દેવગુરૂકૃપાએ અમારી ગ્રંથમાળાના કાયમી સંભારણારૂપ આગમ ચેતના પ્રકાશનનું ચોથું પુસ્તક સુજ્ઞ જિજ્ઞાસુ તત્વ પ્રેમી વાચકેના કરકમલમાં રજુ કરતાં ખૂબ આનંદ થાય છે. વિ. સં. ૨૦૧૦ માં શાસ્ત્રદંપર્યબાધક, મૂળી નરેશ પ્રતિ બેધક, વાત્સલ્યસિધુ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી માણિકયસાગર સૂરીશ્વરજી મ. શ્રીના ચાતુર્માસમાં પરમ પૂજ્ય ધર્મનેહી શ્રી સુર્યોદયસાગરજી મ. શ્રીની મંગળ પ્રેરણાથી અમારી ગ્રંથમાળાને પાયે નંખાયે. ત્યાર પછી પૂ. આગમેદ્ધારકશ્રીની નાની–મેટી તમામ કૃતિઓનું લગભગ પ્રકાશન પૂ. ગચ્છાધિપતિ શ્રીની દેખરેખ તળે અમારી ગ્રંથમાળા હસ્તક થયું. વિ. સં. ૨૦૨૨ ના ચાતુર્માસમાં પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનના પ્રકાશનની દેજનાના વિચારમાંથી _“આગમ ચેતને ઉદ્દભવ થયે. પ્રારંભમાં ત્રિમાસિકરૂપે “આગમ ત”નું પ્રકાશન શરૂ કરેલ અને તેના માહ, વૈશાખ, શ્રાવણ અને કાર્તિક માસની સુદ પાંચમે પ્રકટ થતા ચાર અકેમાં પૂ. આગમ દ્વારક શ્રીને તાત્વિક વ્યાખ્યાને, માર્મિક લેખે, ગહન કૃતિઓ, ટંકશાળી પ્રશ્નોત્તર આદિ વિવિધ રસમય સામગ્રી આપવામાં આવતી. પણ તાત્વિક વ્યાખ્યાની ગ્રાહકતા ઓછી હે ઈ ત્રણ વર્ષના અનુભવમાં “આગમ ચેત'' ના છૂટક અકેની આશાતના થતી જોઈ વર્ષની આખરે જ્ઞાનપંચમીએ ૪૦ ફર્માનું એક પુસ્તક જ (ચાર અકો ભેગા બાંધીને) સુજ્ઞ વાચકે સમક્ષ રજુ કરવામાં વધુ લાભ જણાયાથી આ (ચેથા) વર્ષથી વર્ષનું એક સળંગ પુસ્તક રજુ કરી રહ્યા છીએ.
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy