SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આગામી હવત છે, અને તે દેવતા તે પહેલા દેવલોwી આવેલ હતા, તેથી જગવાન મહાવીર મહારાજના અવધિજ્ઞાનના ઉપર ગના વિષયથી બહાર તે ન હતું, પણ અવધિજ્ઞાન એવી ચીજ છે કે તે દ્વારા ઉપયોગ મુકે તે જ તે જાણી શકે, અને અવધિજ્ઞાનને ઉપગ પણ શાસ્ત્રકા અંતમુહુર્તજ હેવાનું જણાવે છે, તેથી અવધિજ્ઞાનવાળા પુરુષ હંમેશાં અવધિજ્ઞાનના ઉપગમાં જ હેય, અને તેમનું આખું જીવન તે અવધિજ્ઞાનરૂપી જ્ઞાનમય જ લય ને ન સંભવે; ' તત્વથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અવધિજ્ઞાનને ઉપગ મેલી તે સવની પરીક્ષા કરવા આવનાર સપ અને કુંવર તે સર્ષ અને કુંવર નથી, પણ દેવતા છે એમ ધાર્યું જ નથી. મહાવીર મહારાજે તે સામાન્ય દષ્ટિએ શપ અને રમનાર સામાન્ય રાજકુમારજ ધારેલે છે. કેઈક ગેરહાજર રાજકુમાર હોય અને તેનું રૂપ તે દેવતાએ લીધું હોય તે અસં. ભવિત નથી. - હવે તે હારેલા રાજકુમારના રૂપને ધારણ કરનાર દેવતાએ મહાવીર મહારાજને ખભે ચઢાવ્યા પછી જે વખત સાત તાડનું પ કર્યું હશે અને મહાવીર મહારાજને ડરાવવાને જ તેને ઉદ્દેશ હેવાથી જે તે સાત તાડના રૂપમાં ભયંકરતા વ્યાપ્ત કરી હશે, તે સામાન્ય વિચારવાળા મનુષ્યની વિચારશક્તિની બહારની હશે એ સ્પષ્ટ જ છે, અને તેવા રૂપે શ્રમણ ભગવાન મહાવીર મહારાજને ઉઠાવી લીધેલા હોવાથી તે સાથે રમનારા બાળકેની શ્રી જશા થઈ હશે? તે વચનથી અકથનીયજ છે. અને તેથી તે સાથે મનારા શાળાની હેબતાએલી દશ મહાવીર મહારાજ રે દૂર કરવા માટે તે પશાચિક રૂપને મુષ્ટિપ્રહાર કરે પડે તેમાં કાંઈ આશય ગણાય નહિ. જે શમણું સગવાન મહાવીર મહારાજ ને માત્ર
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy