Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ બીજી
બા પ્રથમ ઢાલમાં ઇમ કહ્યું જે નિર્ગુણી થકા પ્રભુ પાસે માગી લેસ્યું. બીજી ઢાલમાં ઈંમ કહે છે જે ‘અમ્હે નિર્ગુણી થકા જ ગુરુથી તરીસ્યું' ઇમ કહેનારને શિખામણ દિઇ છે. એ સંબંધે કરી આવ્યો બીજો ઢાલ તે કહે છે.
(આદર જીવ ક્ષમાગુણ આદર - એ દેશી) કોઈ કહે અમ્હે ગુરુથી તરસ્યું, જિમ નાવાથી લોહા રે, તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સોહા રે. ૨૫ [૨-૧]
બાળ કોઇક તો ઇમ જ કહે છે જે આમમાં [અમારામાં] ગુણ નથી પણિ અમારા ગુરુ ગુણવંત છે તેહથી તરીસ્યું, પાર પામીસ્યું. જિમ નાવાથી લોહા ક૦ જિમ જિહાજ તરે છે તેહમાં ખીલા જડ્યા હોય તે પણ તરે. એ દૃષ્ટાંતે તરીસ્યું. યતઃ
सच्चं जंपेइ जणो, उत्तमसंगेण उत्तमो होइ ।
લોહો કવિતો, સંખોને સાયર તરફ / ? / ઇતિ પાઠાત્.
તેનો ઉત્ત૨ : જે ઇમ કહે છે તે મિથ્યા ક0 ખોટું. ન લહે સહવાસે ક૦ ભેલાં વસ્યાં માટે ન પામે. કાચ તે પાચ ક૦ પાનાની શોભા ન પામે. ઉક્ત ચ
मणिलुठति पादाग्रे, काचः शिरसि धार्यते ।
પરીક્ષા પ્રાપ્તે, જાવ જાવો, મળ: /૨/
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૭
www.jainelibrary.org