Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
લાગી જે આવે ક0 શુભ ક્રિયા - વિહાર, પડિલેહણ, નદી ઊતરવી ઇત્યાદિક કરતાં જે હિંસા લાગી આવે છે તે ઈર્ષે મેલું લાગઇ છ ઇમ કિમ કહેવાય? જે કારણે નદી, વિહાર કરવો તે અજાણ્યો થતો નથી. પોતે જાણે છે જે નદી પ્રમુખ ઊતરતાં હિંસ્યા થર્યો, તો હિ પણ ઊતરે છે. પ્રભુજીની. આજ્ઞા છે તે માટે જે હિંસા શુભ ક્રિયા કરતાં લાગી આવે છે તેમાં હાણિ નહીં ક0 દોષ નથી લાગતો. ૧૫૩ [૮-૧૬]
સુo કોઈ એમ કહે કે ‘વિહાર આદિ કરતાં મુનિને હિંસા લાગે, પણ મુનિ હાથે કરીને - જાણીને હિંસા કરે નહી” આમ કહેવું તે કપટવચન જ ગણાય; “મારી માતા વંધ્યા છે” એમ કહેવા બરાબર.
વિહાર, પડિલહેણ, નદી પાર કરવી વગેરે ક્રિયા કરતાં જે હિંસા લાગે છે તે મુનિ જાણીને જ કરે છે. આમાં હિંસા છે એમ જાણવા છતાં આવી ક્રિયા કરે છે. પ્રભુની આજ્ઞારૂપ શુભ કિયા કરતાં જે હિંસા થાય એમાં દોષ લાગતો નથી. હિંસા માત્ર વિના જો મુનિને હોઈ અહિંસક ભાવ, સૂક્ષ્મ એકેંદ્રીને હોવે તો તે શુદ્ધ સ્વભાવ.મન૦૧૫૪ [૮-૧૭]
બા૦ હિંસા માત્ર વિના ક0 એક હિંસા જ દેખીતી ન કરી, એટલે દેખીતો કોઇ જીવ ન માર્યો એટલા માર્ગે, જો મુનિને ક0 સાધુનઈ, હોઈ અહિંસક ભાવ ક0 અહિંસકપણું થાય તો સૂક્ષ્મ એકેંદ્રિયને ક0 લોકવ્યાપી પાંચ થાવરના સૂક્ષ્મ એકેંદ્રી જીવને શુદ્ધ સ્વભાવ હોય, એતલે એ ભાવ જે સૂક્ષ્મ એકેંદ્રી જીવ હિંસા નામ નથી કરતા તિવારે તે અહિંસક થયા અને અહિંસક ભાડૅ પરિણમ્યો શુદ્ધ સ્વભાવ નિરાવરણ થાય, પણ તે એકેંદ્રીનો નિરાવરણ થતા દીસતા નથી. તે માટે હિંસા માત્ર અણકરને અહિંસક ન થાય. જમાલિની પરે. ‘વાયાપિ હિ વો હિં, હિંસાત્વ જાનનું નવચેરી’ ઇતિ “અહિંસાષ્ટક વચનાત્. ઈતિભાવઃ. ૧૫૪ [૮-૧૭]
સુ0 દેખીતો કોઈ જીવ ન હણ્યો એટલા માત્રથી જ જો સાધુને અહિંસકભાવ થતો હોય તો સૂક્ષ્મ એકેંદ્રિય જીવો આવી હિંસા લેશ માત્ર કરતા નથી માટે તે પણ અહિંસક થયા એમ કહેવાય ! અને અહિંસક ભાવે પરિણમ્યો તે શુદ્ધ સ્વભાવી – નિરાવરણી થયો ગણાય. પણ એકિય પ. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org