Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/004563/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ LLLLLLLL LLLLLLLLLLL 'ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ : સંપાદક : ' આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ soo Page #2 -------------------------------------------------------------------------- ________________ ގ જન મેલનની નહીં ઇહા, મુનિ ભાખે મારગ નિરીહા; જો બહુજન સુણવા આવે, તો લાભ ધરમનો પાવે. . ઇહા શ્રુતલાભ શ્રી દશાપોરવાડ જૈન સંઘ પાલડી, અમદાવાદ. શ્રી લલિતભાઇ દેપલાવાળા હાલ-મુકુંદ, મુંબઇ Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ 1 : સંપાદક : શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય ધુમ્નસૂરિ મહારાજ આ. : પરામર્શક : ઉપા. શ્રી ભુવનચન્દ્રજી મહારાજ : પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ-૩૮૦૦૧૪ સંવત ૨૦૬૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ Pandit Padmavijayji Krut Balavbodh on Upadhyay Yashovijayji Krut 350 Stanzas' Stavan Ed. by Acharyashri Pradyumnsuri Maharaj આવૃત્તિ : પ્રથમ, સં. ૨૦૬૩ પ્રતિ : ૫૦૦ પૃષ્ઠ સંખ્યા : ૨૮ + ૨૮૦ મૂલ્ય ઃ પ્રાપ્તિસ્થાન : જિતેન્દ્રભાઈ કાપડિયા C/o. અજંતા પ્રિન્ટર્સ ૧૪-બી, સત્તર તાલુકા સોસાયટી, પોષ્ટ : નવજીવન, અમદાવાદ-૩૮૦ ૦૧૪. ફોન : (ઓ) ૨૭૫૪૫૫૭ (રહે.) ૨૬૬૦૦૯૨૬ ૧૦૦-૦૦ રૂા. શરદભાઈ શાહ ૧૦૨, વી.ટી. એપાર્ટમેન્ટ, કાળાનાળા, ભાવનગર-૩૬૪૦૦૧, ફોન : ૨૪૨૬૭૯૭ વિજયભાઈ બી. દોશી (મહુવાવાળા) સી-૬૦૨, દત્તાણીનગર, બિલ્ડીંગ નં.-૩, એસ.વી. રોડ, બોરીવલી(વેસ્ટ) મુંબઈ-૯૨ મોબાઈલ : ૯૮૨૦૪ ૭૮૮૦૪ મુદ્રક : કિરીટ ગ્રાફીક્સ ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧. ફોન : ૨૫૩૫૨૬૦૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદનની આજુબાજુ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજની સ્યાદ્વાદથી મંડિત વાણીનું આકર્ષણ તેથી આના પ્રત્યે લગાવ થયો. સ્વાધ્યાયના ભાગ રૂપે અનેકવાર આમાંથી પસાર થયો. જ્યારે સંપાદન માટે કાર્ય હાથમાં લીધું ત્યારે આમાં હામ, હિંમત અને પ્રોત્સાહન ઉપાધ્યાય શ્રી ભુવનચન્દ્રજીએ પૂરાં પાડ્યાં. એટલું જ નહીં પણ જાતે બધું તપાસી આપ્યું, મિત્રભાવે સૂચનો કર્યાં અને આ ગ્રન્થ વિષે લખી પણ આપ્યું. પ્રો. કાંતિભાઈ બી. શાહે પણ આ કાર્યને પરિપૂર્ણ કરવા પૂરતા પરિશ્રમથી શણગાર્યું છે. અમે વાસણા ચોમાસું હતા ત્યારે ધર્મરસિકવાટિકામાં લલિતભાઈ(મુકુંદ,મુંબઈ)એ કહ્યું “આ ૩૫૦ ગાથાના સ્તવનનો સ્વાધ્યાય કરીએ છીએ પણ વાસ્તવમાં જે અર્થબોધ થવો જોઈએ તે થતો નથી. આ ગ્રન્થ અમે સમજીએ તે રીતે પ્રકાશિત થાય તો સારું.’' ચંદનબાળાશ્રીજીને આ કામ હાથમાં લેવાનો વિચાર હતો. ધીમી શરૂઆત થઈ હતી. એક શ્રાવકની આ સ્તવન વિષેની જિજ્ઞાસા જાણી પ્રમુદિત થયો. રીતસર કામમાં મન લગાવ્યું. પં. પદ્મિવજયજીના આ બાલાવબોધની સં. ૧૮૯૨માં લખાયેલી હસ્તપ્રતના આધારે, પ્રતની જૂની ગુજરાતી ભાષા યથાવત્ જાળવીને, લિવ્યંતર કર્યું, પ્રત્યેક ગાથાના બાલાવબોધની નીચે સંક્ષિપ્ત સુગમાર્થ આપવાનું પણ ગોઠવ્યું. આમ ઘણી પ્રક્રિયામાંથી પસાર થઈને ગ્રન્થ શ્રી સંઘના કરકમલમાં આવે છે. કિરીટ ગ્રાફિકસવાળા શ્રેણિકે પણ યોગ્ય મહેનત લીધી જ છે. આનો સ્વાધ્યાય થાય અને શ્રી સંઘ માર્ગસ્થ બનવા અભિલાષી બને તે આશા અસ્થાને નહીં ગણાય. વિદ્યાનગર, ભાવનગર વિજયાદશમી, ૨૦૬૨ - સંપાદક Page #6 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધ પ્રવેશિકા શ્રીસંધ ઉપર પરમકરુણાથી પોતાની ચેતના ભીંજાઇ જાય ત્યારે આ પ્રકારના ગ્રન્થનું સર્જન થાય તેવી સરવાણી હૃદયમાં પ્રકટે છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ તો સંસ્કૃતગિરાના સ્વામી હતા. ભગવતી શારદાના વરદાનને વરેલા હતા. કાળની સામે ટકી જાય તેવી સંસ્કૃત ભાષામાં જ સતત કાંઈ ને કાંઈ રચના કરતા જ હતા તેમાં આવા વિષયની રચના તેમને મન હ્રૌલા માત્ર ગણાય. તે છતાં ગુજરાતીમાં પઘમાં ઢાળ રૂપે પ્રભુના માર્ગને સ્પષ્ટ કરતી ઢાળો રચીને શ્રીસંઘ ઉપર અનન્ય ઉપકાર કર્યો છે. આ કૃતજ્ઞતા પહેલી જ પ્રકાશિત કરીને પછી બીજી કૃતજ્ઞતા પૂજ્ય પંડિતશ્રી પદ્મવિજયજી મહારાજ પ્રત્યે પ્રકટ કરવાનું મન રહે છે. ઉપાધ્યાયજી મહારાજની આ ગૂઢ રચનાને સમજવા માટે શાસ્ત્રપાઠ સહિતનો ગુજરાતી બાલાવબોધ (વિવરણ) રચીને આ ગ્રન્થની મહત્તા આપણા સમક્ષ રજૂ કરી દીધી છે. વિશ્વકલ્યાણકર પ્રભુએ પ્રરૂપેલો મોક્ષમાર્ગ તે માર્ગ છે. તેનું જ્ઞાન થવું, તેના ઉપર અહોભાવ તથા બહુમાન થવાં, તેની સુરક્ષાની તાલાવેલી જાગવી અને પછી તેનું પ્રણિધાન કરવું : આ પ્રક્રિયાનાં દર્શન ઉપાધ્યાયજી મહારાજના સાહિત્યમાં પદે પદે થાય છે. તેમના જ પગલે ચાલનારા શ્રી પદ્મવિજયજી મહારાજ છે. એ બન્નેની એક સાથે આન્તરચેતનાને ઝંકૃત કરતી કૃતિ માણવાનો ઉત્સવ આજે ઊજવવો છે. ક્રમની ફિકર કરશો મા. જે પહેલી નજરે ચઢ્યું તે પહેલું. પહેલી વાત તો ગ્રંથકાર મહાપુરુષની પ્રભુના વચનની વફાદારીને જ પોંખવા જેવી છે. ઉપાધ્યાયજી મહારાજ તો જાહેરમાં પ્રતિજ્ઞા કરે છે :“ બોલીયા બોલ તે હું ગણું સફળ છે. જો તુજ સાખ રે.'' તારી સાક્ષીથી શોભતાં જ વચન હું બોલીશ. તે વચનોને જ હું સફળાં ગણીશ. Page #7 -------------------------------------------------------------------------- ________________ પછી વાત આવે છે. પં. શ્રી પદ્મવિજયજી મહારાજની. તેઓ એક લીટી પણ પૂર્ણ ન સમજાય તો તુર્ત કહે કે આ સમજાતું નથી. ઉપાધ્યાયજી મહારાજની જ પ્રતિજ્ઞા છે કે, यावान् एव पदार्थः सुप्रतीतः तावान् एव वक्तव्यः । અપુનર્બન્ધક જેવો પદાર્થ સ્પષ્ટ ન સમજાયો તો તુર્ત ત્યાં જ લખી દીધું- “પછી તો અપુનબંધકનો અર્થ બહુશ્રુત કહે તે પ્રમાણ” (૧૫૯/૮૨૨ ટબો) “પૂર્વના ટબામાં (આ.શ્રી જ્ઞાનિવમલસૂરિ મ. કૃત) અર્થ લિખ્યો છે. પણ ‘ધર્મરત્ન' ગ્રન્થમાં એ રીતે નથી માટે અમ્હે નથી લખ્યો.' (૨૪૭/૧૨-૧૧ ટબો). “તેઓએ આ ગાથા લીધી છે. વિષયની દૃષ્ટિએ તે અનુરૂપ પણ છે. પણ ‘પંચવસ્તુ’ ગ્રન્થમાં જડી નહીં માટે અમ્હે ન લિખી.” (૩૭૬૨૧૩ ટબો) ટબા જેવી રચનાને પણ કેવી હૃદયસ્પર્શી અને રસાળ બનાવે છે. આવા શિષ્યો પ્રભુની કરુણા હોય તો સાંપડે એવી વાત અહીં ગૂંથી છે. (૧૩૭/૭-૧૨ ટબો) શ્રી આચારાંગ સૂત્રનો પાઠ પણ એવી સરસ રીતે તેઓ ગોઠવે છે. તે નોંધપાત્ર છે. (૮૪ ૫-૮ ટબો) એમાં જે “Ë તે મા હો' પ્રભુના મુખમાંથી પ્રકટેલા આશીર્વાદ છે. “આવું તને ન થાઓ’ જેમને પણ અર્હત પ્રભુનો મોક્ષમાર્ગ જેમાં છે એવી આજ્ઞાના પાલનના અધ્યવસાયથી અમાપ નિર્જરા હાંસલ કરવી છે તેમને આજ્ઞાપાલનના અધ્યવસાયને કેળવવામાં સહાયક એવા ઉક્તિસામર્થ્ય અને યુક્તિસામર્થ્ય બન્ને કિનારાની વચ્ચે ઉપાધ્યાયજી મહારાજની સર્જનગંગા ધીરગંભીર નાદ કરતી ચોક્કસ ગતિએ આગળ વધે છે. આપણે તે ગંગાના શીતળ જળથી આપણાં ચિત્તને શીતળ, કોમળ અને નિર્મળ બનાવવાનાં છે. તે માટે ખપમાં લેવાનાં છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષાના માધ્યમથી પદ્ય ઢાળના આકારમાં ઘણી મહત્ત્વની વાતો, સાધકને આત્મવિકાસમાં ઉપકારક થાય તેવી વાતો તેઓશ્રીએ વણી દીધી છે. સત્તર ઢાળમાં શાસ્ત્રના મર્મને ગૂંથી આપ્યા છે. ઉદા.ત. ચૌદમી ઢાળની ચોથી, પાંચમી તથા છઠ્ઠી, સાતમી ગાથાના બાલાવબોધને જોવાથી પંડિત શ્રી પદ્યવિજયજી મહારાજનાં સૂક્ષ્મ શાસ્ત્રબોધ, નિર્મળ આત્મપરિણતિ અને ભાષાપ્રૌઢિનાં દર્શન થાય છે. ઉપાધ્યાયજી મહારાજ એક પ્રાચીન ગાથાને સામે રાખીને એક કડી રચે છે : સૂત્ર ભર્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણિ, સંવિગ્ન વિબુધે આચર્યુ કાંઈ દીસે હો કાલાદિ પ્રમાણ. (ર૭૭/૧૪-૫) મૂળ ગાથા આ પ્રમાણે છે : मग्गो आगम णीइ, अहवा संविग्ग बुहजणाइण्णं । समइ विगप्पिइ दोसा, तं नवि दूसंति गीयत्था । તે પછીની છઠ્ઠી ગાથાથી કયા કયા ફેરફારો થયા તે નોંધે છે. મૂળમાં બતાવેલી તે તે વાતોને વિગતે સમજાવે છે. આજે જે સાધકો વિધિને જડતાના રૂપે જોવા અને કરવાનો આગ્રહ સેવે છે તે માટે બરાબર ધ્યાનથી એ પદાર્થ વિચારવા જેવો છે. ભાવભીરુ શાસનરાગી ગીતાર્થ પુરુષોએ સંઘયણ-દેશ-કાળ આ બધું જોઈ વિચારીને કેન્દ્રને સાચવીને જ ફેરફાર કર્યા છે. મૂળ ગાથાના અર્થને વિસ્તારીને કહ્યો જ છે પણ ઉપલક્ષણથી આ શબ્દ પ્રયોજીને પછી ક્રમશઃ વાતો નોંધી છે. આ જ મહત્તા આ બાલાવબોધની છે. માત્ર અર્થ જ લખવાના હોત તો તેઓએ ઢાળકથિત વાતોને વધુ ને વધુ સ્પષ્ટ કરવાનું ટાળ્યું હોત. તો તેઓની જે શાસ્ત્ર અને પરંપરા વિષયક ભરપૂર બોધમંડિત ગીતાર્થતા સુપેરે પ્રગટ થઈ છે, તે ક્યાંથી જોવા મળત? ઢાળ-૧૪ | સાતમી ગાથાના બાલાવબોધમાં પાંચ પ્રકારના વ્યવહારની વાત કરીને અત્યારે વર્તમાનકાળમાં પાંચમા જીતવ્યવહારે બધું કરવાનું છે આ વાત પણ પં. પદ્મવિજયજી મહારાજના દીર્ઘદર્દીપણાને પ્રકાશિત કરે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ થોડાં સ્થાનો જોઇએ : વર્તમાનકાળમાં આપણો શ્રીસંઘ (શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘ) જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં આ ૩૫૦ ગાથાનું સ્તવન ખૂબ જ જરૂરી પથદર્શન કરાવે તેમ છે. આ આખા સ્તવનમાં આજ્ઞાનું મહત્ત્વ ઝળકે છે. કડીએ-કડીએ અહેતુની આજ્ઞા મોટી છે તેને સતત સામે રાખીને ચાલવાથી આપણે માર્ગમાં છીએ, એ ભાવ નીતરે છે. આપણા અહંને પોષવા લોકહેરીમાં તણાતા ગયા...તણાતા ગયા... ક્યાં સુધી તણાવું છે? જેટલા તણાઈશું તેટલા આપણે જયાં જવું છે તે સ્થાનથી દૂર ને દૂર ધકેલાતા જઈશું. એક શ્રીસંઘ આમંત્રણ પત્રિકાની વાત લઈએ ને તો પણ આપણી ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. એ સાધુ મહારાજ પત્રિકા લખે, મોકલે, પોષ્ટ કરે ત્યાં સુધી તો બધું નવ્યું પણ તેમાં ફોટા છપાવવાની વાત ચાલી. તેમાં સ્ત્રીવર્ગના ફોટા પણ લોકોને રાજી કરવા | રાખવા છપાવવા લાગ્યા. એક સ્થાનમાં જ્યાં સાધુ મહારાજ એકબે દિવસની સ્થિરતા કરવાના હોય તે સ્થાનમાં કોઈ વૃદ્ધ બહેનનો ફોટો હોય તો તેને કપડાંથી ઢાંકી દેવાની પરંપરા ક્યાં અને ક્યાં આ? એ બધાં બહેનો - પછી ભલેને તેમણે સિદ્ધિતપ કર્યો હોય, ઉપધાન વહ્યાં હોય, તેનો પણ ફોટો આમંત્રણ પત્રિકામાં ? પછી તેનાથીયે આગળ વધ્યા. (સતત ગતિ તે તો પ્રગતિનું લક્ષણ છે ને !) કુંભસ્થાપનનો આદેશ લીધો હોય તેના પણ ફોટા મુકાવા માંડ્યા. પૈસાના સામ્રાજયમાં સંઘપરંપરા લપેટાઈ ગઈ. પ્રભુની આજ્ઞાનું – પરંપરાનું સામ્રાજય પ્રવર્તવું જોઈએ. તેને બદલે પૈસાનું સામ્રાજ્ય છવાતું જાય છે. આવા અંધારભર્યા કાળમાં આ સ્તવન અને તેનો ટબો (બાલાવબોધ) એક નિશ્ચિત પ્રકાશ પાથરે છે. આપણે તેને ઝીલવાનો છે, તેના પ્રકાશને ખપમાં લેવાનો છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રીશ્રમણ સંઘ આટલો બધો લોકહેરીમાં ડૂબવાથી તે સત્ત્વહીન બની જશે, જ્યારે તેના વિચારનું અનુસંધાન પ્રભુની સાથે, પ્રભુની આજ્ઞા સાથે, જોડાયેલું હશે તો તેમાં નવું તેજ અને બળ પ્રગટશે. અંગ્રેજીમાં એક નાનું વાક્ય આવે છે : Thus Far, not Further બસ ત્યાં સુધી જ, હેજે આગળ નહીં.) આમ ક્યાંક તો મર્યાદા બાંધવી જરૂરી છે. પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજે અહીં સાધુજીવનનું જે ચિત્ર આંક્યું છે તેનું ઝીણવટભર્યું અધ્યયન કરીને આપણાં જીવનને વર્તમાન ગતિવિધિ સાથે સરખાવવાથી શક્ય પણ જીવીએ છીએ કે કેમ ! એ પ્રશ્ન થાય છે. વળી જે દોષો નૈમિત્તિક સ્વરૂપે સ્વીકારાયા તે પછીના બદલાયેલા સંયોગોમાં અનિવાર્ય છે ! આ પ્રશ્ન મંથન-મથામણ માંગી લે છે. ધન્ય તે મુનિવરો રે જે ચાલે શમભાવે એ પંદરમી ઢાળનું નિત્ય સામૂહિક ગાન આપણને આપણા શ્રમણ જીવનના નકશાની ગરજ સારે તેવું છે. ઉપાધ્યાયજી મહારાજના સત્તાકાળમાં સ્થાનક વગેરે સંપ્રદાયો તો હતા જ પણ અંદર અંદર તપાગચ્છમાં પણ ક્રિયાવાદી, કર્મવાદી, જ્ઞાનવાદી વિચારસરણીવાળા હતા. તેઓ પોતપોતાની માન્યતાને મહાવીરની માન્યતામાં ખપાવીને ચારે બાજુ પ્રચાર કરતા. તે બધી માન્યતા એકાંગી અને પ્રભુના મૂળ માર્ગથી ઘણી દૂર લઈ જનારી હતી. તેની એ જાળમાં ભોળા ભદ્રિક જીવો ફસાઈ ન જાય માટે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે કલમ ઉપાડી છે. તે વખતે હતા તો અત્યારે પણ આવા જૂજવા મતવાળા વિચારઆચાર પ્રવાહો છે જ. તે સ્થિતિમાં આપણાં વિચાર અને વાણી સ્યાદ્વાદમુદ્રાથી મંડિત બને તે માટે આ પ્રયત્ન છે. તેઓના ગ્રન્થ ભણવાની લાયકાતની વાત તેઓએ કરી છે તે ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે. “મારગ અરથી રે પણ જે જીવ છે ભદ્રક અતિથી વિનીત, તેહને એ હિતશીખ સોહામણી વળી જે સુનય અધીત” (૧૫૦ ગાથાનું સ્તવન | ૬-૨૧) Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧. માર્ગનો અર્થી, ૨. ભદ્રક, ૩. અતિહી વિનયવંત, ૪. સુનયનો અભ્યાસી. તમે જોઇ શકો છો કે તેઓએ ભદ્રિકતા અને વિનયને આવશ્યક ગણ્યાં છે. પણ બુદ્ધિમત્તાની નોંધ પણ લીધી નથી. તેઓશ્રીના વિચાર-સ્ફુલ્લિંગ પણ અહીં જાણવા મળે છે. આજકાલ સંખ્યામાં બધુ સમાયું છે. તેવી જે માન્યતા દૃઢ બનતી જાય છે તેને સામે રાખીને તેઓએ જન મેલનની નહીં ઇહા, મુનિ ભાખે મારગ નિરીહા; જો બહુજન સુણવા આવે, તો લાભ ધરમનો પાવે. (૬૪૪-૭) એવા શબ્દોમાં પોતાના વિચારોને પ્રકટ કર્યા છે. સાધુજીવનના લોકોત્તર આચારોમાં છૂટછાટ લઇને લોકોને ધર્મ પમાડવાનો વ્યામોહ વધતો જોવા મળે છે. લોકોત્તર આચારની જ એવી પ્રબળતા છે કે તે સામાનાં હૃદય સુધી પહોંચે છે. વિચારવા જેવું તો છે જ. આવી નાનીમોટી ઘણી વાતો જે વર્તમાન સંદર્ભમાં વિચારવા-સમજવા જેવી છે. આજે લોકોત્તર ઉપર લૌકિકતાનું આક્રમણ થયું છે. પાઠક સ્વયં વિચારે તે વધુ વ્યાજબી છે. ૩૫૦ ગાથાનું સ્તવન - તેની સત્તર ઢાળ એ આત્માર્થી માટે એક ખજાનો છે. વળી તેમાં પૂજ્ય પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજ રચિત ટબો, તેનાથી એ સત્તર ઢાળનો મર્મ ઊઘડે છે. ટબાની ભાષા જૂની ગુજરાતી છે તેને વર્તમાન ગુજરાતીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીસંઘના કરકમલમાં આ અર્પણ કરતાં આનંદ થાય છે. આના વાચન-મનન-ચિંતન દ્વારા પોતાના આત્માને પ્રભુપ્રરૂપિત માર્ગ સાથે જોડવાનું સત્કાર્ય કરનારા થઇએ. એ જ..... વિદ્યાનગર, ભાવનગર આસો સુદ દશમી ૨૦૬૨ un Page #12 -------------------------------------------------------------------------- ________________ ગૂજરભાષામાં શાસ્ત્ર અને તેનું ગુજરાતી ભાષ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એટલે શ્રમણ ભગવાન મહાવીર દેવના શાસનગગનનું એક ઉજ્જવળ નક્ષત્ર. સૈકામાં માંડ એકાદ જન્મે એવી પ્રતિભા. ઉપાધ્યાયજી મહારાજ એટલે શાસનના સજાગ પ્રહરી. ઉપાધ્યાયજીનું નામ શાસ્ત્રકારોની પંક્તિમાં મુકાય છે. પુરાણા શાસ્ત્રકારોને સંસ્કૃત-પ્રાકૃતમાં સર્જન કરવાનું હતું, ઉપાધ્યાયજીને એ બંને ભાષા ઉપરાંત ગુજરાતીમાં એ ચિંતન લઈ આવવાનું હતું. પુરાણા શાસ્ત્રકારોને મોટે ભાગે ષદર્શનની સામે અનેકાંતવાદની સ્થાપના કરવાની હતી, જ્યારે ઉપાધ્યાયજી મહારાજને એક નવા જ પડકારનો પ્રતિવાદ કરવાનો આવ્યો. જિનશાસનની અંદર જ ઉદ્ભવેલા મતભેદો અને શિથિલ પ્રવૃત્તિનો. સમયના પ્રવાહની સાથે શાસનનાં વિભિન્ન અંગોમાં કચરો-કસ્તર ભળે એમાં આશ્ચર્ય ન હોય. શ્રી વીતરાગ દેવ-પ્રણીત ધર્મમાર્ગની સમજ ધૂંધળી બને, આરાધક ભ્રાંતિનો ભોગ બને, પ્રમાદાદિ દોષ તેને માર્ગશ્રુત કરે એ માનવસહજ શક્યતા છે. સંઘમાં આવેલી આ પીછેહઠ અને મૂળ માર્ગની ધારામાં ભળેલા કચરા-કસ્તરને દૂર કરવાની કપરી કામગીરી કરનારા મહાપુરુષો તે તે કાળખંડમાં સ્થાન લેતા જ આવ્યા છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એ શ્રેણીના મહાપુરુષ છે. ઉપાધ્યાયજી મહારાજ માત્ર કવિ નથી, માત્ર નબન્યાયના નિષ્ણાત નથી, રાજા-મહારાજાઓને પ્રભાવિત કરતા પ્રખર પ્રવચનકાર નથી. તેઓ સાધુતા, સાધના, શાસન, વિચારશુદ્ધિ અને આચારશુદ્ધિ સાથે સીધી નિસબત ધરાવતા એક ધર્મપુરુષ છે. તર્ક, કવિતા અને ભાષાને તો વિચારશુદ્ધિના એક ઉપકરણ લેખે તેમણે ખપમાં લીધાં, એટલું જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયજી મહારાજનું ગુરુકાર્ય માનવી પોતાની નબળાઈઓને ધર્મ-શાસ્ત્રપરંપરાની મુદ્રા-મહોરછાપ લગાવી અધિકૃત ઠરાવવાનો પ્રયત્ન કરે છે. એ માનવી મુનિ હોઈ શકે, ગૃહસ્થ પણ હોઈ શકે. શિથિલતાના બચાવની યુક્તિઓ શોધી કઢાય છે ને તેને માટે શાસ્ત્રાધાર ખડો કરવા શાસ્ત્રનાં મનોનુકૂલ અર્થઘટનો કરવા બુદ્ધિને કામે લગાડાય છે. જૈન શ્રમણ સંઘના ઇતિહાસમાં આવું એકથી વધુ વાર બન્યું છે. આવી યુક્તિઓ શોધનારા કોણ હતા? મોટે ભાગે ચૈત્યવાસીઓ, યતિઓ, ગોરજીઓ. બીજા કેટલાક એકાંતવાદી કે આત્યંતિકવાદી સજ્જનો સામા છેડે પણ જઈને ઊભા રહ્યા હતા, જેમની એકાંગી અને આત્યંતિક વિચારધારા આત્માના વિકાસક્રમની ભૂમિકાઓની અવગણના કરતી હતી. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી જિનવલ્લભસૂરિ, શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જેવા ધર્મચિંતકોએ તે તે કાળે વિચાર અને આચારગત અશુદ્ધિને ગાળી શ્રમણ સંસ્થાને વ્યવસ્થિત કરવાનું ગુરુકાર્ય કર્યું હતું. વિક્રમની સત્તરમી-અઢારમી સદીમાં અને શ્વેતાંબર સંધમાં “માર્ગની સાફસૂફી કરવાનું ઉત્તરદાયિત્વ ઉપાધ્યાયજી મહારાજના ખભા પર આવી પડ્યું હતું ને સામર્થ્યથી છલકાતા એ મુનિપુંગવે તેને પૂર્ણ ન્યાય પણ આપ્યો હતો. સાહિત્યક્ષેત્રે ઉપાધ્યાયજીનું વૈશિસ્ત્ર પ્રારંભે અર્ધમાગધી ભાષામાં આગમો, ત્યાર પછી મરહડ્ડી પ્રાકૃતમાં નિયુક્તિઓ, ત્યારબાદ સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ચૂર્ણિ, તે પછી સંસ્કૃત ટીકાઓ, અનુક્રમે અપભ્રંશ ભાષાનાં ચરિતો, મધ્યકાલની માગૂર્જર (જૂની ગુજરાતી-મારવાડી) ભાષામાં રાસ, પ્રબંધ, ફાગુ અને બાલાવબોધો – એમ સાહિત્યધારા વહેતી રહી. આમ છતાં આ સમગ્ર સમયગાળા દરમ્યાન શાસ્ત્રીય વિષયો કે અભ્યાસની સામગ્રી તો સંસ્કૃતપ્રાકૃતમાં જ લખાય એવો વણલખ્યો નિયમ કામ કરતો રહ્યો. શ્રી પાર્ધચંદ્રસૂરિજીએ સર્વ પ્રથમ આચારાંગ આદિ આગમગ્રંથો પર ગુજરાતીમાં ટીકા - જેને વાર્તિક કે બાલાવબોધ (ટબ્બો) કહેવાય છે તે – Page #14 -------------------------------------------------------------------------- ________________ રચી. તે પછી ઉપાધ્યાયજી મહારાજે બધા જ વિષયોમાં ગુજરાતીનો નિબંધ અને સાધિકાર વિનિયોગ કરી શાસ્ત્રીય ચિંતનને ગુજરાતીમાં ઉતારવાનો સફળ પ્રયોગ કર્યો. સ્તવન, સજઝાય, રાસ જેવા લોકભોગ્ય પ્રકારો તો ખરા જ, પરંતુ તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રવિચાર જેવા પ્રકૃષ્ટ વિષયોના ગ્રંથો તેમણે ગુજરાતીમાં આબાદ ઉતાર્યા. ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ’ એ કૃતિ તો પાઠ્યપુસ્તક બની, એટલું જ નહિ, જાણે નેવનાં નીર મોભે ચડ્યાં – આ રાસનો સંસ્કૃત અનુવાદ રચાયો. સમ્યક્ત જસ્થાન ચોપાઈ, સવાસો ગાથા, દોઢસો ગાથા અને સાડી ત્રણસો ગાથાનાં સ્તવનોમાં ગંભીર શાસ્ત્રીય વિચારોને પ્રવર્તમાન ગુજરાતીમાં રમતા મૂકીને ઉપાધ્યાયજીએ સામાન્ય જૈનનો આગમો તથા વિશેષાવશ્યક ભાષ્ય કે યોગવિશિકા' જેવાં શિષ્ટ શાસ્ત્રો સાથે સંપર્ક જોડી આપ્યો. વિશેષાવશ્યક, પંચકલ્પ, પંચવસ્તુ, બૃહત્કલ્પ જેવા પ્રૌઢ શાસ્ત્રગ્રંથોની વાતો લોકભાષામાં ઉતારીને એક તરફ એમણે એ મહાન શાસ્ત્રકારોનું ચિંતન સામાન્ય જૈનને સુલભ કરી આપ્યું, તો બીજી તરફ ગુજરાતી ભાષાને ઊંચા આસને બેસાડી તેઓશ્રીની કલમે અધ્યાત્મના અનુભવો અને શાસ્ત્રવચનો જે રીતે ગુજરાતીમાં ઊતરી આવ્યાં તે જાણે ગુજરાતની ક્ષમતાનાં પ્રમાણ બની રહ્યાં. ગુજરાતીનો ઉપયોગ કરવાની બાબતે અલબત્ત તેઓ એકલા નથી. શ્રી તરુણપ્રભાચાર્યના પડાવશ્યક બાલાવબોધ અને સોમસુંદરસૂરિના ઉપદેશમાળા બાલાવબોધથી ગુજરાતી (મારુગૂર્જર)નું સ્થાન મજબૂત થતું જ રહ્યું હતું. શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ સોળમી સદીમાં આગમોના અનુવાદ તથા શાસ્ત્રીય ચર્ચાઓમાં ગુજરાતીને જ વધુ પસંદ કરી હતી. ઉપાધ્યાયજીએ શાસ્ત્રીય વિષયોને માટે ગુજરાતી માધ્યમ અધિકારપૂર્વક અપનાવી ગુજરાતીને ગૌરવ આપ્યું છે. એકલા આ “સીમંધર સ્વામી વિનતિ સ્તવનમાં ૮૦ જેટલા શિષ્ટ ગ્રંથોની ગાથાઓના શુદ્ધ-સરળ ગુજરાતીમાં અનુવાદો જોવા મળે છે. ઉપાધ્યાયજી પછી જૈન સંઘમાં ગુજરાતીમાં આવું સામર્થ્ય ધરાવતું નામ શ્રીમદ્ રાજચંદ્રનું યાદ આવે. જૈનેતર સાહિત્યકારો સાથે સરખામણી કરવી હોય તો કવિ અખાની સાથે Page #15 -------------------------------------------------------------------------- ________________ કરી શકાય. શ્રી આનંદઘન, શ્રી દેવચંદ્રજી જેવા જ્ઞાનીજનોએ અધ્યાત્મ અને તત્ત્વવિચાર ગુજરાતમાં સબળરૂપે આલેખ્યા છે એ સાચું, પણ શાસ્ત્રીય કક્ષાનું વિશાળ અને વૈવિધ્યસભર આલેખન ઉપાધ્યાયજીએ જેવું કર્યું છે તેવું ને તેટલું અન્યોએ કરેલું જોવા મળતું નથી. ૩૫૦ ગાથાનું સ્તવન તેના વિષયગૌરવને કારણે શાસ્ત્રની કક્ષાએ પહોંચે છે, ને તેના પર પદ્મવિજયજી મહારાજનો કરેલો ટો ભાષ્યની કક્ષાએ પહોંચે છે. ગુજરાતી ભાષાનો આ એક સીમાસ્તંભ જ ગણાય. ઉપાધ્યાયજીના સાહિત્યની વિશેષતા ઉપાધ્યાયજી મહારાજના ચિંતનમાં નયસાપેક્ષતા - સર્વનય સમતુલા પ્રખર રીતે જળવાઈ છે. વિવાદોના ઉકેલનો સર્વશચીંધ્યો માર્ગ નયદષ્ટિ જ છે અને ઉપાધ્યાયજી તેને દઢપણે અનુસર્યા છે. “વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી રે” એવું તેઓ સ્વયં કહે છે તેમાં ઘમંડ નહિ, પણ પ્રતિબદ્ધતા જ ઝળકે છે. નિશ્ચયનયાનુસારી ચિંતન તથા નિરૂપણ ઉપાધ્યાયજીની કૃતિઓમાં નિર્ભયપણે થયું છે. શ્વેતાંબર પક્ષમાં વ્યવહારનું પાસું સાચવવાની જે એક ચિંતા કે સાવધાની સેવાતી રહી તેનું પરિણામ એ આવ્યું કે નિશ્ચયદષ્ટિ ધૂંધળી બની. એટલું જ નહિ, ઉન્માર્ગ કે ઉસૂત્રની જેમ એ જાણે અસ્પૃશ્ય બની ગઈ. ઉપાધ્યાયજી મહારાજ આ વિપર્યાસને જોઈ શક્યા અને તેને દૂર કરવાનો સાભિપ્રાય પ્રયાસ તેમણે કર્યો છે. અધ્યાત્મસાર અને જ્ઞાનસાર જેવી કૃતિઓમાં તો આ વાત વિગતે વણી લીધી છે. દ્રવ્યગુણ-પર્યાયનો રાસ, અમૃતવેલની સજઝાય અને હૂંડીનાં સ્તવનોમાં શુદ્ધ નય – નિશ્ચયનયને પુષ્ટિ આપતી પુષ્કળ પંક્તિઓ મળશે. વ્યવહારનયની સ્થાપના તો તેમણે કરી જ હોય - એમાં પૂછવાપણું ન હોય, પરંતુ ત્યાં યે મૂળ માર્ગાનુસારી શુદ્ધ વ્યવહાર તરફ તેમનું ઇંગિત છે. ૩૫૦ ગાથા સ્તવનમાં સોળમી ઢાળમાં આ વાત ઘૂંટી ઘૂંટીને કરાઈ છે. “શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણામે, જેહને શુદ્ધ વ્યવહાર હીયડે રમે.” (૧૬/૧૨) Page #16 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ નય દીપિકા મુક્તિમારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી.” (૧૬/૧૦) “શુદ્ધ વ્યવહાર ગુયોગ પરિણતપણું તેહ વિણું શુદ્ધ નયમાં નહીં તે ઘણું.” (૧૬/૧૪) ૩૫૦ ગાથાનું સ્તવન ૧૭ ઢાળ અને ૩૫૪ ગાથાનું આ સ્તવન ઉપાધ્યાયજીના ધર્મારાધના વિષયક પ્રકટ ચિંતન (Loud Thinking)થી ઠસોઠસ ભરેલું છે. ધર્મક્ષેત્રે પ્રવર્તતી જડતા, અનધિકાર પ્રવૃત્તિ, દાંભિક વૃત્તિ વગેરેથી વ્યથિત થયેલા ઉપાધ્યાયજી મહાવિદેહમાં વિચરતા શ્રી સીમંધર ભગવાનને પોતાનું મનોમંથન નિવેદિત કરી જાણે હળવા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મનોમંથન, શાસ્ત્રવિચાર, પ્રશ્ન-ઉત્તર, શાસ્ત્રગાથાઓના સરલપ્રાંજલ અનુવાદ, ગુજરાતી દેશીઓના પ્રાસ અને લયમાધુર્ય – આ બધું આ સ્તવનમાં (અને એવી તેમની બીજી ગુજરાતી કૃતિઓમાં) કેવું એકરસ બનીને વહી નીકળ્યું છે તેનો ખ્યાલ આ વિષયના અભ્યાસીને જ સારી પેઠે આવી શકે. ઉપાધ્યાયજી મહારાજની ભાષા અને શૈલીને સમજવાં પણ જરૂરી. એક કડીમાં પ્રશ્ન-ઉત્તર-પ્રતિપ્રશ્ન-ઉત્તરની ગૂંથણી હોય, ક્યારેક ચારપાંચ વાક્યો તેમાં સમાવ્યાં હોય, ક્યારેક એક વાક્યના શબ્દો કડીના બીજા કે ત્રીજા ચરણમાં પૂરા થતા હોય. આવું જો સમજાયું ન હોય તો તેમેં કથન સ્પષ્ટ થાય નહિ. ઉદાહરણ તરીકે : એ પણિ બોલ મૃષા મન ધરઈ/ બહુજનમત આદરતાં છેહ ન આવે / બહુલ અનારય મિથ્થા મતમાં ફિરતાં / (૧/૮) બીજા ચરણમાં શરૂ થતું વાક્ય ત્રીજા ચરણની મધ્યમાં પૂરું થાય છે અને ત્યાંથી વળી ત્રીજું વાક્ય શરૂ થાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ભદ્રબાહુ ગુરુ બોલ /પ્રતિમા ગુણવંતી નહીં દુષ્ટ / લિંગ માંહી બે વાનાં દીસે/ તે તો માનિ / આદુષ્ટ (૧/૨ ૧) વાક્યવિભાગ આડા છેદથી બતાવ્યા છે. વાક્યો આમ બને છે : ભદ્રબાહુ ગુરુ કહે છે : પ્રતિમા નથી ગુણવાન, નથી દુષ્ટ, (પણ). લિંગધારીમાં તો બંને વાત દેખાય છે, તે તો તું માન, સ્વીકાર, હે અદુષ્ટ! અર્થ કહે વિધિ વારણા, ઉભય સૂત્ર જિમ ‘ઠાણ, તિમ પ્રમાણ સામાન્યથી, નવિ પ્રમાણ અપ્રમાણ. (૯) આ કડી બાલાવબોધનો આધાર લીધા વિના સમજાય તેવી નથી. બહુમાને નિસુણે રીયસ્થ પાસે/ ભંગાદિક બહુ અસ્થ જાણે / ગુરુ પાસે વ્રત ગ્રહે / પાલે / ઉપાસાદિક સહે. (૧૨/૪) એક વાક્ય બીજા ચરણમાં પૂરું થાય છે. માત્ર એક જ શબ્દ બીજા ચરણમાં મૂકવો પડ્યો છે. ચરણ પ્રમાણે વાક્ય સમજવાનાં નથી. મુખ્યપણે જિમ ભાવે આણા, તિમ તસ કારણ તેહ (૮/૨૦) ‘તિમ તસ કારણ તેહમાં તસ અને તેહ શબ્દોથી શું લેવાનું છે તે આ વિષયની સૂઝબૂઝ વિના પકડાય તેમ નથી. શાસ્ત્રગાથાઓના સમશ્લોકી અનુવાદ કરવામાં ઉપાધ્યાયજીનું પ્રભુત્વ અનોખું છે. ભાષા પર પ્રભુત્વ ઉપરાંત વિષયવસ્તુ અને તાત્પર્ય પણ હસ્તગત થયાં હોય તો જ આ રીતનું રૂપાંતરણ સહજ બને. સરખાવોઃ इक्को पुण होइ दोसो जं जायइ खलजणस्स पीडत्ति । तहवि पयट्टो इत्थं दटुं सुयणाण अइतोसं ॥ (વિંશતિ વિંશિ) Page #18 -------------------------------------------------------------------------- ________________ ઇહાં દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય; તો પણ એ નવી છોડીજે, જો સજ્જનને સુખ દીજે. (૪/૧૫) तत्तोच्चिय तं कुसलं तत्तो तेसिंपि होहि ण हु पीडा । सुद्धासया पवित्ती सत्थे निद्दोसिया भणिया ॥ (વિશતિ વિશિષ્ઠા) તે પુણ્યે હોચે તોષ, તેહને પણ ઇમ નહીં દોષ; ઊજમતાં હિયર્ડ હીસી, જોઈ લીજે પહેલી વીસી. (૪/૧૬) તત્તૉ॰ એ ગાથાનો અર્થ એવી ખૂબીથી ગોઠવ્યો કે પોણી કડીમાં એ સમાઈ ગયો અને ‘વીસ વીસી' ગ્રંથનો ઉલ્લેખ પણ કડીમાં સમાવી શકાયો. ઉપાધ્યાયજી મહારાજની ગુજરાતી રચનાઓમાં આવા પદ્યાનુવાદો અહીંતહીં વેરાયેલા મળી આવે છે. પ્રસ્તુત સ્તવનમાં તો એ ઢગલામોઢે છે. સ્થાપના નિક્ષેપ (પ્રતિમા), ગુરુકુલવાસ, હિંસા-અહિંસા, માર્ગની શુદ્ધિ, જ્ઞાન અને ક્રિયા, શ્રાવકના ૨૧ ગુણ, ભાવસાધુની સ્થિતિ – આવા ગંભીર વિષયોની અનેક શાસ્ત્રાધાર દર્શાવવા પૂર્વક વિચારણા આ સ્તવનમાં થઈ છે. શાસનની અનેક મર્યાદાઓ - પરિપાટીઓ પાછળ રહેલા ભાવ | આશયની સમજ સામાન્ય જૈન આરાધક સુધી પહોંચે એ માટે સ્તવન જેવું માધ્યમ ઉપાધ્યાયજીએ સહેતુક સ્વીકાર્યું છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. એમનો સમગ્ર શ્રમ પાંડિત્યપ્રદર્શન માટેનો નથી, અનુગ્રહ-બુદ્ધિપ્રેરિત છે. શાસ્ત્રજ્ઞાન, અનુગ્રહબુદ્ધિ, જિનભક્તિ, બુદ્ધિપ્રતિભા, શાસનનિષ્ઠા - આ બધું સ્તવનોમાં શતમુખે મુખરિત થયું છે. શ્રી પદ્મવિજયજી મહારાજકૃત બાલાવબોધ પ્રસ્તુત સ્તવનના બાલાવબોધના કર્તા શ્રી પદ્મવિજયજી મહારાજ અધ્યાત્મ અને સાધના સાથે શાસ્ત્રના પ્રખર અભ્યાસી મુનિપુંગવ છે. ઉપાધ્યાયજી મહારાજની કૃતિને પદ્મવિજયજી મહારાજ જેવા ભાષ્યકાર મળે એ એક રોમહર્ષક જોગસંજોગ છે. આ સ્તવન ઉપર શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ બાલાવબોધ લખ્યો હતો, તેમ છતાં પદ્મવિજયજી મહારાજે કલમ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપાડી, કેમકે આ સ્તવનને શોભે એવી પરિચારણા (Treatment) શ્રી જ્ઞાનવિમલસૂરિજી નથી આપી શક્યા, એ હકીકત તેમને ખટકી હશે. બાલાવબોધકાર પ્રારંભે લખે છે : “અર્થ અન્વય કરી કહિસ્યું, પણિ પાધરો નહિ કહિવાઇ, જે માટે ખરો અર્થ તો બઇસસે.” અને ભલામણ કરે છે : “તે પદ આગલપાછલ કરી પોતાની બુદ્ધિ વિચારી જોજો . '' પરંતુ તેમનાથી રહેવાયું નથી. શબ્દાર્થ કર્યા પછી તે તે કડીનો સાર કે ભાવ તેમણે જાતે જ મોટા ભાગની કડીઓમાં તારવી આપ્યો છે. ઘણાં સ્થળોએ તો વિસ્તૃત વિવરણ પણ કર્યું છે. શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ટબાનું પરિશીલન કરતાં જણાઈ આવે છે કે એમણે કરેલા અર્થ ઉપરછલ્લા છે. ક્યાંક તો અસંગત અને અનાવશ્યક વિસ્તાર પણ છે. કડી ૧૨/૨ના ટબામાં માર્ગાનુસારિતાના ૩૫ ગુણની ચર્ચા તેમણે કરી છે, જે વસ્તુતઃ ત્યાં અપ્રાસંગિક છે. આવું જ ૧૨| ૧૧ના ટબામાં થયું છે. ‘અવંચક ક્રિયા’ના અર્થમાં શ્રી જ્ઞાનવિમલસૂરિ યોગાવંચક વગેરે ભેદોને અનુલક્ષીને અર્થઘટન કરે છે, જ્યારે અહીં વંચના - ઠગાઇનો અર્થ જ અભિપ્રેત છે. ગાથા ૧૩/૨માં ત્હીને સ્થાને રૂા સમજીને જ્ઞાનવિમલસૂરિ દ્વારા ભળતો જ અર્થ કરાયો છે. જૈન દેવનાગરી લિપિના છ અને ત્ય લખવા-વાંચવામાં બ્રાંતિ થઇ શકે એમ છે, ને આ સ્થળે એવું જ થયું છે. શ્રી પદ્મવિજયજી મહારાજ આવી બાબતોમાં સાવધાન છે. ૯/૨૬માં સ્તવનકાર મહર્ષિ નાંતર / વાચનાન્તર થકી ઉદ્ભવેલા ભેદોની વાત કરે છે. ત્યાં બાલાવબોધકાર પદ્મવિજયજી મહારાજ લિપિદોષ પણ ઉમેરવાનું કહે છે. સ્તવન અને બાલાવબોધ બંનેમાં કેટલાક મુદ્દા તો એવા છે કે જેમને આધુનિક તુલનાત્મક - સમીક્ષાત્મક (Comparative and critical) સંશોધનપદ્ધતિના પુરોગામી ગણી શકાય. અહીં બે ટબાની સરખામણી કરવા પાછળ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ટબાને ઉતારી પાડવાનો આશય નથી, પરંતુ આવા ગ્રંથોના અધ્યયનસંપાદન વખતે ગ્રંથકારના આશય સુધી પહોંચવા માટે વિષયનો અને ભાષાનો બોધ, લિપિ અને ઇતિહાસનો પરિચય અને સૌથી વધુ તો Page #20 -------------------------------------------------------------------------- ________________ સાધનાવિષયક અનુભવ કેટલા અનિવાર્ય છે તે તરફ ધ્યાન દોરવાનો છે. બાલાવબોધકારની સજ્જતા - તત્પરતા બાલાવબોધકારે ગ્રન્થકારના આશયને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ઘણાં સ્થળોએ અધ્યાહાર્ય શબ્દો લઇને કડીનો અર્થ સ્ફુટ કર્યો છે; જરૂર જણાઈ ત્યાં વિસ્તાર કર્યો છે; જે જે ગ્રન્થોની સાક્ષી સ્તવનમાં લેવાઈ છે તે ગ્રંથોના પાઠ નોંધ્યા છે અને જરૂર લાગી ત્યાં તેનું પણ વિવરણ કર્યું છે. એંશીથી વધુ ગ્રન્થોના પાઠો એમણે શોધીને આપ્યા છે. શ્રી પદ્મવિજયજી મહારાજનો આ બાલાવબોધ ન હોય તો સ્તવનનો અર્થ ઘણા બધા સ્થળે અસ્પષ્ટ રહેત. થોડાં એવાં સ્થાન જોઈએ : ન અર્થ કહે વિધિવારણા, ઉભય સૂત્ર જિમ ‘ઠાણ’ જિનજી, તિમ પ્રમાણ સામાન્યથી, નવી પ્રમાણ અપ્રમાણ, જિનજી. (૯/૯) અહીં લયના અનુરોધથી ઉપાધ્યાયજીએ વિધિ-નિષેધને બદલે વિધિ વારણા’ એવો શબ્દ વાપર્યો છે એ બાલાવબોધકાર સમજાવે છે. ઉત્તરાર્ધનો અર્થ સ્પષ્ટ કરવા માટે અધ્યાહાર્ય શબ્દ લેવો પડે એમ છે તેની સમજૂતી કેવી રીતે આપી છે તે જુઓ : “ઈહાં સામાન્ય પદ [છે] તે માટે જાણીઈ છીઈ જે વિશેષ પદ બાહિરથી લાવીઇ તિવારે ઇમ અર્થ થાય : વિશેષ પ્રમાણ તે ટીકા પ્રમુખ, તે અપ્રમાણ નવિ કહેતાં અપ્રમાણ ન થાય.” ત્યાર પછી પાંચ-છ પંક્તિઓમાં તેનો ભાવાર્થ સમજાવે છે. મૂળ કૃતિને ન્યાય આપવાનો અને વાચકને તેનો બોધ કરાવવાનો કેટલો ચીવટભર્યો પ્રયાસ તેમણે કર્યો છે. સોળમી ઢાળની ચૌદમી કડીનું વિવરણ નમૂનારૂપ બન્યું છે : ભાવ લવ કહેતાં રૂડા અધ્યવસાયનો લવ જે અંશ તે પણ વ્યવહારગુણથી ભલે કહેતાં પડિનાલિકાગુણે ભળતો હોય, એતલે વ્યવહાર સહિત હોય તો, શુદ્ધ નય ભાવના કહેતાં શુભ અધ્યવસાયની જે ભાવના–ધોલના, તેહથી કહેતાં તે પ્રાણીથી Page #21 -------------------------------------------------------------------------- ________________ નિવ ચલે કહેતાં ખસે નહિ. એતલે શુદ્ધ નયની ભાવના થિર તો થાય જો વ્યવહાર યુક્ત હોય. અન્યથા ‘ખિણ તોલો, ખિણ માસો' થાય. ગુરુ યોગિ કહેતાં ગુરુનિ સંયોગિ શુદ્ધ વ્યવહાર કહેતાં નિર્મલ વ્યવહાર હોય. પરિણતપણું કહેતાં પરિપક્વપણું હોય. એતલે શુદ્ધ નયમાં પરિપક્વ હોય એતલે શુદ્ધ વ્યવહારવંત હોય તેહ શુદ્ધ નયમાં પક્ડો થાય. અન્યથા શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નય કરી ન શકે. તેહ વિષ્ણુ કહેતાં તે ગુરુ જોગે શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નયમાં કહેતાં આધ્યાત્મમાં નહીં તે ઘણું કહેતાં તે જે પરિણતપણું, તે ઘણું ન હોય. એતલે એ અર્થ : ગુરુકુલવાસે શુદ્ધ વ્યવહાર, શુદ્ધ વ્યવહારે પરિપક્વપણું, નિશ્ચયમાં નિશ્ચલપણું હોય. ઇતિ. એતલે શુદ્ધ નયમાં ઘણું પરિપક્વતા તો હોય, જો ગુરુજોગિ વ્યવહાર શુદ્ધ હોય, ઇતિ ભાવ. ઢાળના બંધારણ પ્રમાણે ઉપાધ્યાયજી શબ્દો ખપમાં લે. એ કાવ્યાત્મક પંક્તિઓમાં સમાયેલા અર્થને વાચક સમક્ષ અનાવૃત કરવા અર્થે પદ્મવિજયજી મહારાજે કેટલી કાળજી રાખી છે તે અહીં મુખર રૂપે છતી થઇ છે. એક વાત ત્રણ વાર લખવી પડી તો લખી. ગ્રન્થ અને ગ્રન્થકાર પ્રત્યે અંતરંગ બહુમાન જ આટલો શ્રમ લેવા પ્રેરી શકે. બાલાવબોધની ભાષા જૂની ગુજરાતી છે. તેનું વ્યાકરણ તથા શબ્દોના ઉચ્ચારો થોડા સમજી લેવાય તો તેનું વાચન સુગમ અને રસપ્રદ બની શકે. જે માટિં / જે માઇિં કારણ કે. કહેતાં એટલે. પામીઇં પામીએ. કહીઇં કહીએ. છઇં = છે. પણિ / પિણિ = પણ. તિવા = ત્યારે. દિસઇ = દેખાય. ગોચરીઇ – ગોચરીમાં. ઇચ્છાઇ – ઇચ્છાથી. - - -- ગાથા ૪/૧૭ના બાલાવબોધમાંનું એક વાક્ય “એહ પણ જૂઠું બોલે છે, જે માટઇં તે મુનિ શુભમતિને ઇચ્છે છે.” આજની ગુજરાતીમાં આ વાક્ય આમ વંચાય : “એ પણ જૂઠું બોલે છે કારણ કે તે મુનિ શુભમતિને ઇચ્છે છે.” = Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત સંપાદન આ ગંભીર સ્તવન અને એનો એવો જ ગંભીર બાલાવબોધ આધુનિક પદ્ધતિએ સંપાદિત થઈને જિજ્ઞાસુઓને ઉપલબ્ધ થઈ રહ્યો છે ત્યારે આ કાર્ય માટે પરિશ્રમ ઉઠાવનાર શ્રી કાંતિભાઈ બી. શાહની વિદ્યાપ્રીતિ અને પ્રેમપરિશ્રમની અનુમોદના જેટલી કરીએ એટલી ઓછી છે. બાલાવબોધ કાળજીપૂર્વક તૈયાર કરાયો છે. સાક્ષીપાઠોનાં સ્થાન શોધીને ગ્રન્થમાં તથા પરિશિષ્ટમાં વ્યવસ્થિત રીતે આપવામાં આવ્યાં છે. બાલાવબોધનો સારાંશ સુગમાર્થ રૂપે આપ્યો છે. નિવૃત્ત થયા પછી કાંતિભાઈએ પોતાની સાહિત્યિક પૃષ્ઠભૂમિ અને સજ્જતાને શ્રુતભક્તિમાં કામે લગાડ્યાં છે જેનાં મીઠાં ફળ તરીકે મધ્યકાલીન ગુજરાતીનાં સુંદર સંપાદનો તેમના તરફથી સંઘને મળ્યાં છે અને મળતાં રહેશે એવી અપેક્ષા જન્મી છે. અને આવા વિદ્વાનોને પ્રેરણા, પીઠબળ અને પ્રતિસાદ આપવાનું ધર્મકાર્ય કરી રહેલા પૂજય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજની શ્રુતભક્તિ તથા વિદ્વત્રીતિને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે. જયાં પણ કશુંક શુભ-સુંદર નજરે પડે તેને પ્રેમ-વાત્સલ્ય-અનુમોદનથી વધાવી લેવાનું જાણે તેમનું વ્રત છે. વાત્સલ્યધર્મી આચાર્યપ્રવરના આ ધર્મકર્તવ્યની ભૂરિ ભૂરિ અનુમોદના. અંતમાં, શ્રમણ-શ્રમણી સંઘને એક અનુરોધ કરવાનું મન થાય છે કે ધર્મના માત્ર બાહ્ય માળખાની સુરક્ષાથી સંતુષ્ટ ન થતાં, તેની ભીતર જે જીવનરસ જેવો ભાવ વહેતો હોય છે તેને પામવા-પરખવા માટેની દૃષ્ટિનો ઉઘાડ પણ કરવા જેવો છે. અને એ માટે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ગ્રંથો શ્રેષ્ઠ સાધન બની શકે એમ છે. પ્રસ્તુત સ્તવન અને તેનો આ બાલાવબોધ એ રીતે વાંચવા-વાગોળવા જેવો છે. આ બાલાવબોધનો સાધુ-સાધ્વીના અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. આસો સુદ-૮ ઉપા. ભુવનચંદ્ર સં. ૨૦૬૨, ધ્રાંગધ્રા. Page #23 -------------------------------------------------------------------------- ________________ સંપાદનના સહયોગમાં પૂજ્ય આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ ઉપા. યશોવિજયજી મહારાજના સાહિત્ય-ઉદ્યાનના એવા તો ભ્રમર જીવ છે કે એમના દાર્શનિક ગ્રંથો અને કાવ્યરચનાઓનું રસપાન કરતાં એમને કદી ધરવ થયો નથી. ઉપાધ્યાયજીની જન્મભૂમિ કનોડાનો એમને હાથે થયેલો પુનરુદ્ધાર, ઉપાધ્યાયજીના જીવન-કવન વિશે એમની નિશ્રામાં થયેલા પરિસંવાદો, ઉપાધ્યાયજી વિશેની એમની પ્રવચનમાળા, “ઉપાયશોવિજય સ્વાધ્યાય ગ્રંથ', “યશોવાણી' અને “સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈનાં સંપાદનો વગેરે એમના આ લગાવના બોલતા પુરાવા છે. પૂજય મહારાજશ્રીનાં આવાં કેટલાંક કામોમાં સહયોગી તરીકે જોતરીને આ દિશામાં આગળ વધવા ઘણા રુચિવંત શિક્ષિતોને એમણે પ્રોત્સાહિત કર્યા છે. પૂજયશ્રીએ ચીંધ્યા માર્ગે, નિવૃત્તિકાળમાં મારો પણ વિદ્યાવ્યાસંગ ચાલતો રહ્યો છે જેણે મારે માટે સ્વાધ્યાય-તપનો એક ઉમદા વિકલ્પ પૂરો પાડ્યો છે. ઉપા. યશોવિજયજીના “ગૂર્જર સાહિત્ય સંગ્રહના પુનઃસંપાદનનું કામ આ. પ્રદ્યુમ્નસૂરિજી દ્વારા ચાલતું હતું તે દરમિયાન જ શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિ રૂપ ૩૫૦ ગાથાના સ્તવન પર પં. શ્રી પદ્મવિજયજી મ.ના સં. ૧૮૩૦માં રચાયેલા બાલાવબોધની સં. ૧૮૯૨નું લેખન વર્ષ ધરાવતી Page #24 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતની વાચના તૈયાર કરવાનું એમણે આયોજન કર્યું. આમ તો આ બાલાવબોધ પ્રકાશિત થયેલો છે, છતાં એની પ્રાપ્ત હસ્તપ્રતની જૂની ગુજરાતી ભાષા યથાવત્ જાળવી રાખીને વાચના તૈયાર કરવી અને સાથે પ્રત્યેક ગાથાના ટબાનો સુગમાર્થ આપવો એવા વિશેષ પ્રયોજન સાથે એનું સંપાદનકાર્ય હાથ ધરાયું. જોકે ઉપાધ્યાયજીની આ પદ્યરચના આત્મસાત્ કરવા માટે પણ એક અધિકાર જોઈએ, છતાં મારા જેવા માટે એની કેટલીક લાક્ષણિકતાઓ ઊડીને આંખે વળગ્યા વિના રહેતી નથી. ઉપાધ્યાયજીએ આચારાંગસૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, ભગવતીસૂત્ર, દશવૈકાલિક સૂત્ર, નંદીસૂત્ર જેવા આગમગ્રંથો અને ધર્મગ્રંથોનો અર્ક અહીં ઠસોઠસ સંકલિત કર્યો છે. ગાથાઓમાં આવતા શાસ્ત્રગ્રંથોના નિર્દેશો પરથી જ આ તારવી શકાય એમ છે. આ અર્કને એમણે અત્યંત સઘનપણે કૃતિમાં સમાવ્યો છે. જો વિષયવસ્તુના સંદર્ભથી થોડાઘણાય પરિચિત ન હોઈએ તો ગાથાનાં વાક્યાન્વયો અને અર્થાન્વયો સમજવાં મુશ્કેલ બની રહે. તેમ છતાંય આ રચનામાં રસ પડે છે તે એ કારણે કે વિવિધ ગ્રંથકથિત વચનોનું અહીં નિરૂપણ કરતી વેળાએ ઉપાધ્યાયજીની હૃદયસંવેદના પણ એમાં ભળી છે. આખુંયે સ્તવન એમણે શ્રી સીમંધર સ્વામીને વિનંતીરૂપે રચ્યું છે. જિનાજ્ઞાની વાણીમાં જ એમને મીઠાશ અને રંગ ભળાયાં છે. (‘મનમોહનજી! તુઝ વયણે મુઝ રંગ'), પ્રભુજીની ભક્તિ અને કૃપારસની એમણે યાચના કરી છે. (‘મુઝ હોજો તુજ કૃપા ભવપયોનિધિ-તરી.') આમ એમના ભક્તિભાવે આર્દ્ર, કૃપાયાચક હૃદયના ઉદ્ગાર તો અહીં સંભળાય જ છે; સાથે જે શાસ્ત્રવચનો અહીં સંકલિત કરાયાં છે એ પણ એમના હૃદયની સંવેદનાએ રસિત થયેલાં છે. જેમકે ભાવસાધુપણાને વરેલા મુનિરાજનું ગુણવર્ણન તેઓ ‘ધન્ય તે મુનિવરા રે!' જેવા ભાવોદ્ગારથી આરંભે છે. તો આનાથી વિપરીત શ્રી સંઘમાં દેખાતો ગુરુ પ્રત્યેનો અવિનય, શિથિલાચાર, આડંબર, ગચ્છત્યાગ, નિયતવાસ, છિદ્રાન્વેષી દૃષ્ટિ, દૂષિત આલંબનોનો આધાર - એ બધા સામે ક્યાંક Page #25 -------------------------------------------------------------------------- ________________ ટકોર, ક્યાંક સૂચન, ક્યાંક ચાબખા, ક્યાંક તીક્ષ્ણતા તો ક્યાંક બંગકટાક્ષનો આશ્રય એમને લેવાનો થયો છે. જુઓ ગાથા (૧૫/૧૯) : માર્ચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા, શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહિટમાલા.” કટાક્ષની સાથે ગાથામાં અંત્યાનુપ્રાસ, વર્ણસગાઈ, ઝડઝમક અને ઉપમાદિ અલંકરણ પણ ધ્યાન ખેંચે છે. ' ઉપાધ્યાયજીની આ સ્તવનકૃતિ ઉપરનો પં. શ્રી પદ્મવિજયજીનો બાલાવબોધ પણ એટલો જ મહત્ત્વનો છે. કૃતિમાં આલેખિત વિષયવસ્તુને તેઓ સમુચિતપણે ગ્રહણ કરે છે. અને સુયોગ્ય રીતે એનું મર્મોદ્ઘાટન કરી આપે છે. બાલાવબોધની સમગ્ર રજૂઆત તેઓ અત્યંત વિશદતાથી અને તર્કબદ્ધ રીતે કરે છે. દા.ત. શિષ્ય ગુરુને પ્રશ્ન કરે છે કે જિનપ્રતિમામાં તીર્થકરનું આરોપણ કરી એને નમીએ તો સાધુવેશધારી અસાધુને કેમ ન નમાય? એના જવાબમાં સાધુવેશની સરખામણી જિનપ્રતિમા સાથે ન થાય એ આખું વિવરણ અત્યંત વિશદ અને તર્કબદ્ધ થયું છે. (૧/૨૦-૨૧) જેમ ઉપાધ્યાયજીએ અનેક શાસ્ત્રગ્રંથોનો આધાર લીધો છે તેમ આ ટબાકારે પણ અનેક ધર્મગ્રંથોમાંથી પ્રચુરપણે અવતરણો ટાંકીને ઉપાધ્યાયજી-કથિત વિષયોને પ્રમાણિત કરી આપ્યા છે. લગભગ ૩૦૦ જેટલાં અવતરણો વિવિધ આગમગ્રંથો, નિર્યુકિતઓ,વૃત્તિઓમાંથી ઉદ્ભત કરીને અહીં અપાયાં છે, જે બધાં મુખ્યતયા પ્રાકૃતભાષી છે. જરૂર પડી ત્યાં ભરપૂર ઉદાહરણો ટાંકીને વિષયનું સમર્થન કર્યું છે. જેમકે ત્રીજી ઢાળમાં દૂષિત આલંબનોનાં ઉદાહરણો, નવમી ઢાળમાં સૂત્રોના અર્થવિરોધોનાં ઉદાહરણો, પંદરમી ઢાળમાં આડંબરી આચરણ કરતા મુનિઓનાં ઉદાહરણો અહીં જોવા મળે છે. આ જ બાલવબોધકાર લાઘવયુક્ત ગદ્યપ્રયોગ પણ કેવો કરે છે તેનું એક ઉદાહરણ જુઓ (૧૦) : “મિથ્યાત્વને જોરે જ્ઞાને સમ્યગૂ જિનવચન ભાવઈ.” અર્થાત્ મિથ્યાત્વનું જોર હોય ત્યારે જ્ઞાન દ્વારા જ સમ્યગૂ જિનવચન ભાવી-પામી શકાય.' આ સંપાદનગ્રંથનું પરામર્શન ઉપા. શ્રી ભુવનચંદ્રજી કરે એવી આ. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની પ્રબળ ઇચ્છાનુસાર એક વાર કોડાય ખાતે અને બીજી વખત નાની ખાખર (કચ્છ) ખાતે ત્રણ-ત્રણ દિવસનો સત્સંગ ક૨વાનો લાભ મને મળેલો એ બન્ને પ્રસંગોએ લિવ્યંતરની કેટલીક અશુદ્ધિઓ એમણે દૂર કરી આપી, સુગમાર્થ મઠારી આપ્યો અને કેટલાક શબ્દોના અર્થો પણ નિશ્ચિત કરી આપ્યા. તે પછી પણ ધ્રાંગધ્રા ખાતેના એમના ચાતુર્માસ દરમ્યાન પાઠ, સુગમાર્થ, શબ્દાર્થ, વ.નાં શુદ્ધિસ્થાનો ટપાલ દ્વારા સૂચવતા રહ્યા. આમ ઉપા. ભુવનચંદ્રજી મહારાજે પરામર્શન અંગે સારો એવો શ્રમ લીધો છે. પૂજય આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ અને પૂજય ઉપા.શ્રી ભુવનચંદ્રજી મહારાજ બન્નેના અહીં ગ્રંથસ્થ થયેલા લેખોમાં મૂળ રચના અને તે પરના બાલાવબોધ વિશે અનેક ઉદાહરણો સહિત વિદ્વત્પૂર્ણ સમીક્ષા થઈ છે, ત્યારે અહીં મારે એથી વિશેષ શું કહેવાનું હોય ? આ બન્ને મહાત્માઓનો ઋણસ્વીકાર કરી એમને વંદના કરું છું. આશા રહે કે ૩૫૦ ગાથાના સ્તવન પરનો પં. પદ્મવિજયજીકૃત આ બાલાવબોધ જિનાજ્ઞાપાલનના ઉત્સુક અને સમ્યગ્ માર્ગના ઇચ્છુક સૌને માટે અધ્યયનયોગ્ય બની રહેશે. દીપાવલિ તા. ૨૧-૧૦-૨૦૦૬ અમદાવાદ કાન્તિભાઈ બી. શાહ Page #27 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા સંપાદનની આજુબાજુ / સંપાદકશ્રી બાલાવબોધ પ્રવેશિકા / આ. પ્રદ્યુમ્નસૂરિજી ગૂર્જરભાષામાં શાસ્ત્ર અને તેનું ગુજરાતી ભાષ્ય / ઉપા. ભુવનચંદ્રજી સંપાદનના સહયોગમાં / કાન્તિભાઈ બી. શાહ વિષય ઢાળ પહેલી (સળંગ ગાથા ૧થી ૨૪) શ્રી સીમંધર સ્વામીને વિનંતી; આગમગ્રંથોપંચાંગી-પ્રકરણો – આ સર્વ ગ્રંથોનો સમાવેશ સૂત્રમાં જ ગણાય; સૂત્રાનુસાર આચારથી જ માર્ગરક્ષા થાય; જિનાજ્ઞા-પાલક સંઘની સમીપે વસવું; અજ્ઞાની ગચ્છચાલક તે અનંત સંસારી; પ્રભુ-આજ્ઞાના પાલન વિનાનો કેવળ બાહ્યાચાર કષ્ટરૂપ; નિર્ગુણીમાં ગુણનો આરોપ તે વિપર્યાસ હોઈ કર્મબંધ કરાવે, જ્યારે દોષ-અદોષથી મુક્ત જિનપ્રતિમામાં ગુણના આરોપણથી કર્મનિર્જરા થાય. ઢાળ બીજી (સળંગ ગાથા ૨૫થી ૪૨) શિષ્ય પોતે નિર્ગુણી હોય તો કેવળ ગુણવંત ગુરુના સામીપ્યથી તરી જવાય નહીં; નિર્ગુણી સાધુનું સ્વચ્છંદી વર્તન ગચ્છને સ્વેચ્છાચારી બનાવે; નિર્ગુણ ગચ્છ ત્યજવા યોગ્ય; ગુણવંત સાધુ આવા ગચ્છમાં ભાવોલ્લાસ ન પામે; જાણીને કરેલું પાપસેવન મહાદોષ; પ્રતિક્રમણનું ફળ પાપ પુનઃ નહિ કરવાથી મળે. ઢાળ ત્રીજી (સળંગ ગાથા ૪૩થી ૫૭) દૂષિત આલંબનોનો આધાર ન લેવો; જેવાં કે સાધુનો 3 4 10 21 પૃષ્ઠ ન ૧૭ ૩૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ નિયતવાસ, સાધુએ જિનપૂજાદિ કરવાં, વિગય આહારમાં દોષ નથી. વ૦; મંદસંવેગી મુનિ શિથિલાચારનાં આલંબનો લે, તીવ્ર સંવેગી સંયત મુનિરાજનું આલંબન સ્વીકારે. ઢાળ ચોથી (સળંગ ગાથા ૫૮થી ૭૬) હીનાચારી મુનિ શુદ્ધાચારીનાં છિદ્રો શોધે; તેઓ ધર્મદેશનાનો વિરોધ કરે; પણ ધર્મદેશના કુમતિને ટાળે - સન્માર્ગને ચીંધે; ગીતાર્થની ધર્મદેશના ભવતારક, અગીતાર્થની વાણી ઉન્માર્ગ-પ્રરૂપક; હીનાચારીઓનો સ્તવન-સજ્ઝાયાદિ રચનાઓનો વિરોધ પણ મિથ્યા કેમકે ગ્રંથરચનાઓ શ્રુતસમુદ્રપ્રવેશમાં નાવ સમાન હોઈ શ્રુતની વૃદ્ધિ કરે; ગુરુ દેશના દ્વારા નિશ્ચયવાદી અને વ્યવહારવાદી બન્નેને સાચો ન્યાયમાર્ગ - સ્યાદ્વાદમાર્ગ દેખાડે. ઢાળ પાંચમી (સળંગ ગાથા ૭૭થી ૯૯) કેટલાક નિર્ગુણી છતાં પોતાને ગુણકારી માને; ગુરુ, ગીતાર્થ અને ગચ્છનો પ્રતિબંધ રાખનારા અજ્ઞાનગર્ત છે; ગુરુકુલવાસ વિના ચારિત્ર સંભવે નહીં; ગુરુકુલવાસના લાભ વિનય, શુશ્રુષા, જ્ઞાન, દર્શનની નિર્મલતા, ગુપ્તિસંવર્ધન, મુક્તિમાર્ગની આરાધના. ઢાળ છઠ્ઠી (સળંગ ગાથા ૧૦૦થી ૧૨૫) જ્ઞાનસહિતની ક્રિયા લેખે લાગે; દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવને વિશે, પ્રાયશ્ચિત્તના વિકલ્પો વિશે અગીતાર્થનું અજ્ઞાન; પરિણામે જિનાજ્ઞાની વિરાધના; ઉત્સર્ગ-અપવાદનું અજ્ઞાન સંયમને ખંડિત કરે; ગીતાર્થથી અળગા રહેતા એકાકી મુનિ વિનયના ૪૨ ૫૪ ૭૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ બાવન ભેદ પામી શકે નહીં; એકાકીપણું ક્યારે યોગ્ય ઠરે ?; જિનાજ્ઞા વિનાનું ચારિત્ર નિષિદ્ધ. ઢાળ સાતમી (સળંગ ગાથા ૧૨૬થી ૧૩૭) ગુરુનો લગીર દોષ જોઈ એમને ત્યજાય નહીં; બકુશ અને કુશીલ એ બે દ્વારા જ તીર્થ ચાલતું હોઈ સંપૂર્ણ નિર્દોષ અપ્રાપ્ય; છતાં ગીતાર્થને જ એકાકી વિહારની આજ્ઞા, અગીતાર્થને નહીં; એકાકીવાસનાં ગેરલાભો અને ભયસ્થાનો; સાધુઓની ગુણવૃદ્ધિ અને દોષવૃદ્ધિના ૨૬-૨૬ ભેદ. ઢાળ આઠમી (સળંગ ગાથા ૧૩૮થી ૧૬૪) કેવળ અહિંસા-દયામાં જિનાજ્ઞાનું પ્રવર્તન નથી; અહિંસાનો સાચો મર્મઃ સ્વઆત્મા હણાય તે હિંસા, સ્વઆત્મા ન હણાય તે અહિંસા; અહિંસાના ત્રણ પ્રકાર : હેતુ અહિંસા, સ્વરૂપ અહિંસા, અનુબંધ અહિંસા; હિંસાના પણ એવા જ ત્રણ ભેદ; જિનાજ્ઞા રૂપ શુભ ક્રિયા કરતાં થતી હિંસામાં દોષ લાગે નહીં; ઉત્સર્ગ અને અપવાદ બન્ને વિધિવાદ છે; ઉત્સર્ગની જેમ અપવાદની પણ આજ્ઞા છે; ભાવનિક્ષેપને માનનારે એના કારણરૂપ નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપને પણ માનવા જોઈએ; નયના પ્રકાર અનુસાર હિંસા-અહિંસા સાત પ્રકારે છે. ઢાળ નવમી (સળંગ ગાથા ૧૬૫થી ૧૯૩) કેવળ સૂત્રને જ માનનારા અને તે પરની ટીકા-વૃત્તિ આદિને નહીં માનનારા ભૂલા પડી આથડનારા અને તીર્થંકરની આશાતના કરનારા છે; આવાઓની આગમવિરોધી આચરણા; ગુરુ શિષ્યને સૂત્ર વિશે ત્રણ પ્રકારે વ્યાખ્યાન કરે. સૂત્ર સામાન્ય પ્રમાણ છે ૮૯ ૧૦૭ ૧૨૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૧૫૯ તો અર્થ વિશેષ પ્રમાણ; સૂત્રના ભેદ અર્થથી જ જણાય - એનાં દષ્ટાંતો; વિરોધ કેવળ ટીકા આદિમાં નથી, સૂત્રમાં પણ વિરોધ હોય છે – એનાં દાંતો; સૂત્ર-અર્થનો સંબંધ રાજા-મંત્રી જેવો; સાચો આત્માર્થી એકેયની અવહેલના કરે નહીં. ઢાળ દસમી (સળંગ ગાથા ૧૯૪થી ૨૧૪) જ્ઞાન વિનાની ક્રિયા દોષ પેદા કરે, મોક્ષવૃક્ષનું સાચું સુખ ન પામે; “ષોડશકમાં નિર્દિષ્ટ પાંચ ગુણ; પ્રભુનું સાલંબન અને નિરાલંબન ધ્યાન; સાલંબન ધ્યાન ચિત્તના આઠ દોષો દૂર કરીને થાય; આ દોષો દૂર થતાં શાંત અને ઉદાત્ત ગુણ આવે. ઢાળ અગિયારમી (સળંગ ગાથા ૨૧પથી ૨૩૬) શ્રાવકના ૨૧ ગુણ - સંક્ષેપમાં અને વિસ્તારથી; આ ૨૧ ગુણે યુક્ત ઉત્તમ; ચોથા ભાગની ઊણપવાળો મધ્યમ; અર્ધા ભાગની ઊણપવાળો જઘન્ય; એનાથીયે હીણો તે દરિદ્ર. ઢાળ બારમી (સળંગ ગાથા ૨૩૭થી ૨૫૩) ૨૧ ગુણે યુક્ત દ્રવ્યશ્રાવક ભાવશ્રાવકપણું પામે; ભાવશ્રાવકનાં ૬ લક્ષણો. ઢાળ તેરમી (સળંગ ગાથા ૨૫૪થી ૨૭૨) ભાવશ્રાવકનાં ભાવગત ૧૭ લિંગભેદ. ઢાળ ચૌદમી (સળંગ ગાથા ૨૭૩થી ૨૯૧) ઉપર્યુક્ત ભાવશ્રાવક ભાવસાધુપણું પામે; ભાવસાધુપણાનાં ૭ લક્ષણ; આવા ભાવસાધુ મોક્ષસુખ પામે. ૧૭૦ ૧૮૩ ૧૯૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨૨૪ ઢાળ પંદરમી (સળંગ ગાથા ૨૯૨થી ૩૧૫) ભાવસાધુપણાને વરેલા મુનિરાજનું ગુણવર્ણન; મુનિરાજ સંયમ-નાવથી ભવસાગરનો પાર પામનાર, વિષય-કાદવથી કમળની પેઠે અલિપ્ત, સિંહની પેઠે શૂરા, જિનવાણીના સાચા પ્રરૂપક, મૂલત્તર ગુણના સંગ્રાહક, ગોચરીના ૪૨ દોષના ત્યાગી, જ્ઞાન-ક્રિયામાં પ્રવર્તક વગેરે; આનાથી વિપરીત-આડંબરી આચરણ કરતા સાધુઓનાં ઉદાહરણો. ઢાળ સોળમી (સળંગ ગાથા ૩૧૬થી ૩૪૦). ચેતનાની ચાર અવસ્થાઓ – બહુશયન, શયન, જાગરણ અને બહુજાગરણ; આ અવસ્થા અનુસાર એનાં ગુણસ્થાનકો; કર્મયુક્ત, આત્મા શુદ્ધ આત્મા નથી, જેમ ચૂનાથી ધોળાયેલી ભીંત પોતે ચૂનો નથી; પુદ્ગલ જડ છે, આત્મા જ્ઞાનસ્વરૂપી છે, પણ મૂઢ જીવ અને શરીરને એકરૂપે ગણે; અકળ ને અલખ એવા જીવને નિશ્ચયથી જાણી શકાય; નિશ્ચયનય મોક્ષમાર્ગની દીપિકા; પણ વ્યવહારનય છાંડીને એકલો નિશ્ચયનય ન આદરી શકાય; ગીતાર્થ ગુરુસંગે કરેલો શુદ્ધ વ્યવહાર નિશ્ચયનયમાં નિશ્ચલતા આણે. તપાગચ્છની પરંપરા અને ગુણનિષ્પન્ન નામાવલિ. ઢાળ સત્તરમી (સળંગ ગાથા ૩૪૧થી ૩૫૪) સ્યાદ્વાદ દૃષ્ટિએ પ્રભુજીનો કૃપારસ પામ્યાનો ગ્રંથકર્તાનો-ભક્તનો હરખ; ભક્તિરાગ મોક્ષને ખેંચશે એવો અભિલાષ; કેવળ પ્રભુજીની જ આજ્ઞાનો સ્વીકાર; “તપા' બિરદધારી ૨૪૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ જગન્સંદ્રસૂરિથી આગળની પાટપરંપરા; ગુરુપ્રસાદે શાસ્ત્રગ્રંથોનું શુદ્ધ રહસ્ય પામ્યાનો ઉપા. યશોવિજયજીનો સ્વીકાર; ગુરુની કરુણારૂપ નાવથી જિનવાણીરૂપ સમુદ્રનો પાર પામી શકાય; કળશ. બાલાવબોધ-અંતર્ગત આધારગ્રંથ-નામસૂચિ બાલાવબોધ-અંતર્ગત ગ્રંથકાર | સાધુ ભગવંત-નામસૂચિ બાલાવબોધ-અંતર્ગત અવતરણસૂચિ સાર્થ શબ્દકોશ ૨પ૭ ર૬ર ૨૬૪ ૨૭૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના જીવનનો (( પ. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ( Page #34 -------------------------------------------------------------------------- ________________ તું વસે જો પ્રભો ! હરષભર હીયડલે, તો સકલ પાપનાં બંધ તૂટે, ઊગતું ગગન સૂરજ તણે મંડલે, દહ દિશે જિમ તિમિર પડલ ફૂટે. ઉપા. યશોવિજયજી (૧૩૫૦ ગાથાનું સ્તવન') Page #35 -------------------------------------------------------------------------- ________________ पार्श्वनाथपदद्वंद्वं नत्वा सीमंधरप्रभोः । स्तवस्य वार्तिकं कुर्वे स्वपरानुग्रहाय वै ॥१॥ એ તવનમાં પ્રાઈ ગાથાઓના અર્થ અન્વય કરી કહીયું,પણિ પાધરો નહીં કહેવાઈ જે માટે ખરો અર્થ તો બસસેં. તે પદ આગળપાછલ જોડીને પોતાની બુદ્ધિ વિચારી જોજો . ઢાળ પહેલી (એ છીંડી કિહાં રાખી - એ દેશી) શ્રી સીમંધર સાહિબ આગઈ, વીનતડી એક કીજે; મારગ શુદ્ધ મયા કરી મુઝ, મોહનમૂરતિ દીજે રે. જિનજી, વીનતડી અવધારો. એ આંકણી ૧[૧-૧] શ્રીપદ્મવિજય મ. કૃત બાલાવબોધઃ શ્રી ક0 બાહ્ય-અત્યંતર લક્ષ્મી. બાહા લક્ષ્મી અતિશય ૩૪ પ્રાતિહાર્યાદિક, અભ્યતર લક્ષ્મી કેવલજ્ઞાનાદિક. તેણે કરી યુક્ત એહવા સીમંધર નામે સાહિબ, તે આગલિ એક અદ્વિતીય વિનતી કરીછે એતલે શુદ્ધ માર્ગ ઉલખવા રૂપ વિનતી કરી છે. તે ઉપરાંતિ બીજી વીનતી નથી. તે માટે એક મયા ક0 કૃપા મુઝ ઉપરિ કરીને હે મોહનમૂરતિ વલ્લભમૂરતિ શુદ્ધ મારગ દીજે ક0 ઘો, આપો. રત્નત્રયી રૂપ મોક્ષમારગ તે શુદ્ધ મારગ કહિછે. અથવા અનેક દર્શની વિતથ સંવાદી સ્વદર્શની નામથી તે પણિ વિપરીતભાષી તે સાચું માનવું તે અશુદ્ધ મારગ કહીશું. અને તે સર્વ ઉવેખી જૈન માર્ગની સ્યાદ્વાદ શૈલીશું જે માર્ગ ઓલખવો તે શુદ્ધ માર્ગ કહીછે, તે શુદ્ધ માર્ગસેવી અનેક ભવ્ય જીવ સ્વસંપદાના ભોગી થયા તે માટે વિનતી કરિશું છે. તે જિનજી! રાગદ્વેષના જીતણહાર વીનતી અવધારો ક૦ કેવલજ્ઞાને કરી અમ્હારી વીનતી જાણો.૧ [૧-૧] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #36 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધનો સુગમાર્થ: હે સીમંધરસ્વામી ! આપને એક જ વિનંતી કરીએ છીએ કે અમે શુદ્ધ માર્ગને ઓળખીએ. રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગ તે શુદ્ધ માર્ગ છે. જયારે વિપરીત દર્શનોને સાચાં માનવાં તે અશુદ્ધ માર્ગ છે. સ્યાદ્વાદ શૈલીએ ઓળખેલા શુદ્ધ માર્ગને સેવીને અનેક ભવ્ય જીવો સ્વસંપદાને પામ્યા છે. અમારી વિનંતીને આપ લક્ષમાં લો. ચાલે સૂત્ર વિરુદ્ધાચારે ભાખે સૂત્ર વિરુદ્ધ, એક કહે અહે મારગ રાખું, તે કિમ માનું શુદ્ધ રે? જિન) ૨ [૧-૨] - બાળ કેઈક પ્રાણી સૂત્રથી વિરુદ્ધ આચારે ચાલે છે. તથા ભાખે ક0 પ્રરૂપે, તે પણિ સૂત્ર વિરુદ્ધ, અને વલી લોકને કહેયે જે “અખ્ત માર્ગ રાખું છું. અચ્છું છું તો માર્ગ ચાલે છે તો તે વાત અખ્ત શુદ્ધ કિમ કરી માનીઇ ? ઇહાં સૂત્ર તે મ્યું જે લિખીશું છઇં. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ છેદ, ૪ મૂલસૂત્ર, નંદી ૧, અનુયોગદ્વાર ૧ એવું ૪૫. યતઃ इक्कारस तह बारस अंगु ११, वंगाणि १२, दस पइन्नाणि १० । छ च्छेया ६, चउ चूला ४, नंदी अणुओग पणयाला ॥ १ ॥ તથા વલી ભાષ્ય ૧, ચૂર્ણિ ૨, નિર્યુક્તિ ૩, વૃત્તિ ૪ તથા સૂત્ર એ પંચાંગી એહને સમ્મત પૂર્વાચાર્યપ્રણીત ધર્મરત્નાદીક પ્રકરણ તથા જે નંદીસૂત્ર'ગત જે પયગ્રા ઇત્યાદિ તથા હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ વાચક, પ્રમુખકૃત ગ્રંથાદિક તે સર્વ સૂત્ર માંહી જ આવૈ, જે કારણે દુર્ભિક્ષ-પતનકાલે સૂત્ર વિસર્યા તેહમાં સાંભર્યા તે સૂત્ર લિખ્યાં, બીજાં સૂત્ર વિસર્યા અને અર્થ સાંભર્યા તેહના પ્રકરણ પ્રમુખ બાંધ્યા ઈતિ. સૂત્રાનુયાયી માટે સૂત્ર જ કહિછે. તેથી વિરુદ્ધ કરતાં, વિરુદ્ધ બોલતાં શુદ્ધ કેમ માનું ? ૨ [૧-૨]. સુo કોઈ જીવ સૂત્રથી વિરુદ્ધ આચાર કરવા છતાં એમ કહે કે હું માર્ગની રક્ષા કરું છું, હું છું તો માર્ગ ચાલે છે. તો તે વાત કેમ મનાય ? ૪૫ આગમો, ભાષ્ય-ચૂર્ણિ-નિયુક્તિ-વૃત્તિ-સૂત્ર એ પંચાંગી તથા હરિભદ્રસૂરિ જેવા ગીતાર્થોએ રચેલા ગ્રંથો વગેરેનો આ સૂત્રમાં સમાવેશ થાય. દુષ્કાળના સમયમાં વીસરાયા પછી યાદ રહેલાં સૂત્રો અને અર્થોના પ્રકરણાદિ ગ્રંથો પણ સૂત્રોનુયાયી હોઈને સૂત્ર જ ગણાય. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #37 -------------------------------------------------------------------------- ________________ આલંબન ક્રૂડાં દેખાડી, મુગધ લોકને પાડે આણા ભંગ તિલક તે કાલું થાપે આપ નિલા રે. જિd ૩ [૧-૩] બાળ હવે તે વિપરીત ચાલતાં કોઇક કર્યો જે આમ કાં ચાલો છો? તિહાં એડવો પાછો જબાપ કહે. કૂડાં કઈ ખોટાં આલંબન દેખાડી “આજ પંચમકાલે સંઘયણ-વૃતિ પ્રમુખ પૂર્વપુરુષ જેહવા કિહાં છે?' ઇમ કહીને મુગધ જે મૂર્ખ લોક તેહને પાડે ક0 અજ્ઞાનમાર્ગે પાડે છે. તે પુરુષ આણા જે જિનાજ્ઞા, તેહનો જે ભંગ તદ્રુપ જે કાલું તિલક તે પોતાને કપાલે થાપે છે. એટલે જિનાજ્ઞા લોપે છે. તિવારે કોઈક બોલ્યો જે આજ્ઞાભંગ દૂષણ દીધું તે ખરું પણિ સર્વથા વિધે તો કોઈ કરી ન સકે તે કહે છે. ૩ [૧-૩] સુ0 સૂત્ર-વિપરીત ચાલનારને કોઈ ટકોરે તો તે ખોટાં આલંબનો દર્શાવીને મૂર્ખ લોકોને અજ્ઞાન માર્ગે વાળે છે. આવા પુરુષો જિનાજ્ઞાભંગ કરીને કપાળે કાળી ટીલી ચોડે છે - સ્વને કલંકિત કરે છે. વિધિ જોતાં કલિયુગમાં હોવે તીરથનો ઉચ્છદ, જિમ ચાલે તિમ ચલવે જઈઈ એક ધરે અતિભેદ રે. જિ0 ૪ [૧-૪] બાળ વિધિ જોતાં તો કલિયુગ ક0 પંચમો આરો. અન્ય તીર્થી એને કલિયુગ કહે છે. જૈન પાંચમો આરો કહે છે. તે કલિયુગમાં તીરથનો ઉચ્છેદ થાય જે માટે અવિધિની ના કહો છો અને વિધિ તો થાય નહીં તિવારે તીરથ વિચ્છેદ જ જાય. તે માટે જિમ ચાલેં તિમ ચલવ્યા જઈ એતલે ઝાઝી ચાપાચીપ કરીઇ નહીં. નરમગરમ ચલાવી છે. કોઈક પોતાની મતિનો ભેદ ઈમ જ ધરી રહ્યા છે. ૪ [૧-૪]. સુ0 તેઓ કહેશે કે “આ કળિયુગ (જૈન મતે પંચમ આરા)માં વિધિમાર્ગ (આજ્ઞાપાલન) જળવાતો નથી ને અવિધિમાર્ગ (આજ્ઞાલોપ)ની ના કહોઆમ તીર્થનો ઉચ્છેદ જ થાય, માટે ચાલે છે તેમ જ ચાલવા દો.” ઈમ ભાખી તે મારગ લોપે, સૂત્રક્રિયા સવિ પીસી, આચરણા સુધી આચરીઈ જોઈ યોગની વીસી રે. જિઓ ૫[૧-૫] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #38 -------------------------------------------------------------------------- ________________ બાળ એહવાં વચન બોલીને વિધિમાર્ગને લોપે છે. તિષ્ણે પ્રાણીઇં સૂત્રક્રિયા સર્વ પીસી ક૦ દલી નાખી. તે માટે આચરણા ક૦ ક્રિયા શુદ્ધ આદરીઇં, જોગની વીસી જોઇનેં. વીસ વીસી મધ્યે ૧૭મી [વી]સી છે, હરિભદ્રસૂરિકૃત. તેહમાં કહ્યું છે તે જોયો. યતઃ तित्थस्सुच्छेयाइं विणालंबणं जस्स एमेव । સુત્તનિરિયાનાસો, સો અસમંનસ વિહાળો ! ૫ [૧-૫] સુ૦ આમ કહીને એ લોકો વિધિમાર્ગને લોપે છે અને સૂત્રક્રિયાના ચૂરેચૂરા કરી નાખે છે. પંચમે આરે જિમ વિષ માટે, અવિધિ-દોષ તિમ લાગે, ઇમ ઉપદેસપદાદિક દેખી, વિધિરસિઓ જન જાગે રે. જિ૦ ૬ [૧-૬] બાળ પંચમ આરામાં જિમ વિષ મારે છે તિમ પંચમ આરામાં અવિધિનો દોષ પણિ લાગે. એતલે એ ભાવ જે પાંચમા આરામાં ૫ વિષ કહ્યા છે તે પણ જીવનેં અસત્પ્રવૃત્તિનુ હેતુ છે. યથા दुस्सम १, हूंडासप्पिणि २, दाहिण पासंमि ३, भासगहजोओ ४ । तह कण्हपखी जीवा ५, पंच विसं पंचमे अरए ॥ १ ॥ એ ગાથા સુયણા સીત્તરીની છઇ. તે જિમ પાંચ વિષ કહ્યા છે. તે વિષ તો કહ્યા જો પાંચમે આરે અવિધિ દોષ લાગે છે એતલે અવિધિ દોષ તે મારે જ અથવા ચોથે આરે વિષ ખાધું મારે તિમ પાંચમેં પિણ વિષ ખાધું મારે. તિમ અવિધિ દોષ જિમ ચોથે આરે લાગે તિમ પાંચમે આ પણિ લાગઇ. યતઃ મારેફ વિસ્તૃ મુત્ત નહીં વધારણ તહાય સમંસિ ! तह अविहिदोसजणिओ, धम्मो वि य दुग्गइ हेऊ ॥ इति हितोपदेशमालायां. ઇમ ઉપદેશપદાદિક ગ્રંથમાં પણ કહ્યું છે તે પાઠ દેખીને વિધિનો રસીઓ જન ક0 લોક હોય તે જાગે ક0 વિધિ કરવા સાવધાન થાય. ૬ [૧-૬] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #39 -------------------------------------------------------------------------- ________________ સુ૦ આ પંચમ આરામાં જેમ ખાધેલું વિષ જીવને મારે છે તેવું જ અવિધિદોષનું છે. તેથી વિધિ-રસિક જીવે વિધિમાર્ગ અનુસરવા સાવધ રહેવું. કોઇ કહે જિમ બહુ જન ચાલે, તિમ ચલિઈ, સી ચર્ચા ? મારગ મહાજન ચાલ્યે ભાખ્યો, તેહમાં લહી અર્ચા રે. જિ૦ ૭ [૧-૭] બાળ કોઇ કહેં ક0 વિલ કેતલાઇક તો ઇમ કહે છે જે જિમ બહુજન ચાલે ક૦ ઘણાં લોક ચાલે તિમ ચલિઈ ક0 તે રીતે ચાલિŪ. ઘણાં કરતાં હસ્થે તે રૂડું જ કરતા હસ્યું. હવે સી ચર્ચા ક૦ ઝાઝી ચર્ચા સી કરો છો? આપતિ કરતા હુઇઇ તો ચર્ચા કરો. જે કારણે મારગ તો કોહને કહિઈં? તે કહે છે મહાજન ક૦ મોટા લોકના સમુદાય ચાલે તેહની ચાલિ તે માર્ગ કહિઇં, ભાખ્યો ક૦ ગ્રંથમાં કહ્યો છે. યતઃ મહાનનો ચેન ાત: સ પંથા: ઇતિ વચનાત્. ઇહાં મહા શબ્દ તે બહુવાચી જાણવો. બહુજન-મત આદરતાં ઇતિ ઉત્તર વચનાત ્ . તેહમાં ક૦ તે મહાજનની ચાર્લ્સે ચાલતાંમાં લહિઈ ક0 પામીઇં. અર્ચા ક૦ પૂજા ઇતિ શિષ્યવચનં, ૭ [૧-૭] સુ૦ કેટલાક એવી દલીલ કરે છે કે બહુજન જેમ ચાલે તેમ જ ચાલવું. મોટો સમુદાય કરતો હશે તે રૂડું જ હશે ને ! મહાજનની ચાલને જ તેઓ માર્ગ કહે છે. એ પણિ બોલ મૃષા મન ધરીઈ, બહુજનમત આદરતાં, છેહ ન આવે બહુલ અનારય, મિથ્યા મતમાં ફિરતાં રે. જિ૦ ૮ [૧-૮] બાળ હવે ઉત્તર દિઇ છે. એ પણ બોલ કહ્યો તે મૃષા મન ધરીઉં ક જૂઠો ચિત્તમાં ધારીઇં. તેહનો હેતુ કહે છે. જે બહુજનમત આદરતાં ક૦ ઘણા લોકનો મત આદરતાં તો બહુલ અનારય ક∞ ઘણાં જન તો અનારય છે. તેહનો છેહ ન આવે ક૦ પાર ન પામીઇ. મિથ્યા મતમાં ફિરતાં ક૦ મિથ્યા મતિમાં ભમતાં અનારય સર્વ મિથ્યા મતિ છે. તેહમાં ભમતાં પાર ન પાંમીઇ. ઇતિ ભાવઃ ૮ [૧-૮] સુ૦ આ વાત ખોટી છે. બહુ જન તો અનાર્ય જ હોવાના. એમનો મત આદરતાં તો પાર જ ન આવે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ થોડા આર્ય અનારય જનથી, જૈન આર્યમાં થોડા, તેહમાં પણિ પરિણત જન થોડા, શ્રમણ અલપ બહુ મોડા રે. જિનટ વીe[૧-૯] બા૦ થોડા આર્ય અનારય જનથી ક૦ અનારય લોક કરતાં આર્ય લોક થોડો. જે માટે ૩૨૦૦૦ દેશમાં આર્ય તો સાઢી પચવીશ જ. તે આર્યમાં ક૦ આર્યદેશમાં પણિ જૈન લોક નામ ધરાવે એહવા થોડા. જૈન નામ ધરાવે તેહમાં પણ પરિણત જન થોડા ક0 જૈન વાસનાઇં પરિણમ્યા, શ્રદ્ધાવંત સ્યાદ્વાદ શૈલીના જાણ થોડા. તેહમાં પરિણત જનમાં પણિ શ્રમણ –મુનિરાજ અલ્પ બહુ મોડા ક૦ મસ્તક મુંડન કરાવ્યું એતલા માત્ર, પણિ ગુણ વિનાના લોક બહુ. ૯ [૧-૯] સુ॰ આ જગતમાં અનાર્ય લોકોના પ્રમાણમાં આર્યજનો તો થોડા જ છે. આર્યોમાં પણ જૈનો થોડા. જૈનોમાં પણ શ્રદ્ધાવંત સ્યાદ્વાદશૈલીના જ્ઞાતા થોડા. એમાંયે સાચા શ્રમણ મુનિરાજ તો અલ્પ જ, બીજા તો કેવળ મસ્તક મુંડાવેલ જ જાણવા. ભદ્રબાહુ ગુરુ વદત્ત વચન એ, ‘આવશ્યક’માં લહિઈ આણાશુદ્ધ મહાજન જાંણી, તેહની સંગિ રહિઈ રે. જિટ ૧૦[૧-૧૦] બાળ ભદ્રબાહુ સ્વામીના મુખનું એ વચન છે. વક્ષ્યમાણ વચન છે. આવશ્યકમાં તે તેહુઇ કહ્યું છે તે લહીઈ ક0 પામીઇ. આજ્ઞાશુદ્ધ તે માહાજન એતલે જિનાજ્ઞા પાર્લે તેહ જ સંઘ એહવું જાણીને તે મહાજનનેં પાસે વસીઇં.યતઃ – ओगो साहु एगा य साहुणी सावओ व सड्ढी वा । आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ || १ - ઇતિ ‘આવશ્યક’-વચનાત ્ . ૧૦ [૧-૧૦] સુ૦ ભદ્રબાહુસ્વામિનું આ વચન છે ને ‘આવશ્યક’સૂત્રમાં કહેલું છે કે આજ્ઞાશુદ્ધ હોય તે જ મહાજન, જિનાજ્ઞાનું પાલન કરે તે જ સંઘ. આવા મહાજનની પાસે વસવું. દ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #41 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની નવિ હવે મહાજન, જો પણિ ચલવે ટોલું ધર્મદાસ ગણિ વચન વિચારી, મન નવિ કીજે ભોલું રે. જિd ૧૧ [૧-૧૧] બાળ અજ્ઞાની નવિ હોવું મહાજન ક0 અજ્ઞાનીનો સમુદાય તે મહાજન ન કહિછે. જો પણિ ચલર્વે ટોલું ક0 જો પણિ ટોલું-ગચ્છ ચલાવે તોહિ પણિ એવું ધર્મદાસ ગણિનું વચન વિચારીનેં મન ભોલું ન કરીશું. એતલે અજ્ઞાને ધમાધમ ન કરી.યતઃ- ગં નયજ્ઞ મલ્યો. ઇત્યાદિ વચનાતું. [ઉપદેશમાલા. ગા-૩૯૮] ૧૧ [૧-૧૧] સુ0 અજ્ઞાનીઓનો સમુદાય ભલેને ગ૭ ચલાવતો હોય તો પણ તેને મહાજન ન કહેવાય એવું ધર્મદાસગણિનું વચન વિચારીને મનને જરીકે ભોળું ન કરવું. અજ્ઞાની નિજ છંદે ચાલે તાસ નિશાઈ વિહારી, અજ્ઞાની જે ગછને ચલવે તે તો અનંત સંસારી રે. જિd ૧૨ [૧-૧૨ બાળ અજ્ઞાની પુરુષ ચાલે તે નિજ છંદે ક0 પોતાને અભિપ્રાઈ ચાલે, તથા તે અજ્ઞાનીની નિશ્રાઈં વિહારી ક૦ વિચરે. એતલે અજ્ઞાની સાથે વિચરઇ. તે માટે અજ્ઞાની જે ગછને ચલાવે તે તો અનંત સંસારી જાણવો. યતઃ जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ । वट्टावेइ य गच्छं अणंतसंसारिओ होइ ॥ १ ॥ - ઇત્યુપદેશમાલાયાં. [ગા-૩૯૮] ૧૨ [૧-૧૨]. સુ0 અજ્ઞાની પુરુષ પોતાના અભિપ્રાયેજ ચાલે. તેથી અજ્ઞાનીની નિશ્રામાં વિચરનાર પણ અજ્ઞાની જ. આવો અજ્ઞાની જે ગચ્છને ચલાવે તેને અનંતસંસારી જાણવો. ખંડ ખંડ પંડિત જે હોવે તે નવિ કહીઈ નાણી, નિશ્ચિત સમયલનાણી, સંમતિની સોનાણી રે. જિ0૧૩[૧-૧૩] બાળ ખંડ ખંડ પંડિત ક0 ગ્રંથગ્રંથમાંથી થોડીથોડી વાત શીખીને પંડિતપણું જે હોવે ક0 જે હોય તે પુરુષને જ્ઞાની ન કહીશું પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #42 -------------------------------------------------------------------------- ________________ યતઃ “આવશ્યક ભાષ્ય'जो सुत्तमत्थमुभयं, समहिज्जंतो गुरुक्कमविहीणो । नो भन्नइ सो नाणी अट्ठमयट्ठाणमूढमणो ॥ १ ॥ નિશ્ચિત સમય ક0 નિશ્ચિત વાત સિદ્ધાંતની લહે ક0 જાણે, તે નાણી ક0 જ્ઞાની તે કહીશું. એતલે સિદ્ધાંતની નિશ્ચિત વાત એ છે. ગુરુક્રમાગત, નિશ્ચય વ્યવહાર સહિત, સ્યાદ્વાદશૈલીઇ, જ્ઞાન થયું હોય તે જ્ઞાની કહિઍ એ વાત “સંમતિ'ની ક0 સમ્મતિતર્કશાસ્ત્ર તેહની સહનાણી ક0 નિસાણી છે. યતઃ जो निच्छयसमयन्त्र, सव्वं ववहारसमयमासज्ज । પારવંતનો નિરો ૧૩ [૧-૧૩] સુ0 ગ્રંથોમાંથી થોડું થોડું શીખીને થયેલા પંડિતને જ્ઞાની ન કહેવાય. ગુરુ૪માગત, નિશ્ચય-વ્યવહાર સહિત, સ્યાદ્વાદ શૈલીએ જેને જ્ઞાન થયું હોય તે જ જ્ઞાની કહેવાય. “સંમતિતર્કશાસ્ત્ર” માં આ વાતની એંધાણી છે. જિમ જિમ બહુત બહુજનસંમત, બહુ શિષ્ય પરિવરિઓ, તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય-દરીઓ રે. જિd ૧૪ [૧-૧૪] બાળ જિમજિમ બહુશ્રુત ક0 ઘણું ભણ્યો. બહુજનસંમત ક0 ઘણા લોકનઈ માનવા યોગ્ય થયો. બહુ શિષ્ય પરિવરિઓ ક0 ઘણા ચેલા ચાંટી કર્યા. તિમ તિમ જિનશાસન ક0 સિદ્ધાંતનો શત્રુ જાણવો, જો નિશ્ચય જ્ઞાનનો દરીઓ ક0 સમુદ્ર ન હોય તો. નિશ્ચય જ્ઞાનીને તો સર્વ લેખે છે. યક્ત जह जह बहुस्सुओ सम्मओ य, सीसगणसंपरिवुडो य। अविणिच्छिओ अ समऐ, तह तह सिद्धतपडिणीओ ॥ १ ॥ ઇતિ ઉપદેશમલાયાં [ગા-૩૨૩],પંચવસ્તુકે પિ ચ. ૧૪ [૧-૧૪] સુ0 જો તે નિશ્ચયજ્ઞાનનો સમુદ્ર ન હોય તો સમજવું કે જેમજેમ ઘણું ભણ્યો, ઘણા લોકને માનવા યોગ્ય થયો, અને ઘણા શિષ્યોથી વીંટળાયો તેમતેમ તે સિદ્ધાંતનો શત્રુ થયો. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #43 -------------------------------------------------------------------------- ________________ કોઈ કહે લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે. જિ૧૫ [૧-૧૫] બાળ કોઈ કહે ક0 વલિ કેતલાઈક તો ઈંમ જ કહે છે જે લોચાદિક કષ્ટ ક0 લોચ કરાવવા ઉઘાડે પગે, ઉઘાડે માથે હીંડવું ઇત્યાદિક કષ્ટ કરવે કરીને મારગ ક0 મુનિમાર્ગ જાણવો. વલિ ભિક્ષાવૃત્તિ ક0 ભિક્ષાઇ વૃત્તિ આજીવિકા કરવી. એ મારગ તે મિથ્યા ક0 એહવું કહે છે તે મિથ્યાખોટું છે. નવિ મારગ હોવે ક0 એ રીતે મારગ ન હોય. સી રીતે ન હોય તે કહે છે. જનમનની અનુ0 ક0 લોકના મનની અનુયાઈ ચાલતાં એતલે આત્માર્થ વિના લોકની અનુયાયીઇં પ્રવર્તતાં માર્ગ ન ઠરે ઇતિ ભાવ. યતઃ कळू करेइ तिव्वं, धम्मं धारेइ जणाणुवित्तीए । જો પવયમરૂ ૪ વેરીપૂ નહીંછંદો ૧૫ [૧-૧૫]. સુ0 લોચ કરવો, ઉઘાડા પગે ચાલવું, ભિક્ષાવૃત્તિએ આજીવિકા કરવી એને કેટલાક માર્ગ કહે છે. પણ એ મિથ્યા છે. આત્માર્થ વિના, કેવળ જન-મનની અનુવૃત્તિએ પ્રવર્તતાં માર્ગ ન હોય. જો કર્દિ મુનિ મારગ પાવે, બલદ થાય તો સારો, ભાર વજેતાવડિભમતો, ખમતો ગાઢ પ્રહારો રેજિ૧૬[૧-૧૬] બા, જો એ રીતે પ્રભુઆણા વિના કષ્ટિ ક0 કષ્ટ કરતાં મુનિ મારગ પામે તો તિર્યંચ બલદ ઉપલક્ષણથી બીજા પણિ ઢોર લિજી છે. તે ઢોર થાય તો સારો ક0 ભલો. જે કારણ માટે તે બલદ ભાર વહે ક0 જેતલો ભાર ભરીશું તેટલો સુર્ખદુખે પણિ વહેં, નિર્વાહ કરે. તાવડે ભમતો ક0 તડકે ભમતો વલી ખમતો ક0 સહેતો ગાઢ પ્રહારો ક0 કોરડા-પરોંણા પ્રમુખના પ્રહારનઈ.૧૬ [૧-૧૬] સુ0 પ્ર જ્ઞા વગર કેવળ કષ્ટ કરવાથી જ જો મુનિ માર્ગ પામે તો તો પશુને સારો માનવો પડે. કેમકે પશુ તો સુખે દુઃખે, તડકે ભમતો ને પ્રહારો ખમતો ઘણો ભાર વહન કરે છે. ઘણું કષ્ટ સહે છે.) પં. પવવિજયજીકૃત બાલાવબોધ Page #44 -------------------------------------------------------------------------- ________________ લહે પાપ અનુબંધી પાપે, બલહરણી જનભિક્ષા, પૂરવ ભવ વ્રતખંડન ફલ એ, ‘પંચવસ્તુ’ની શિક્ષા રે. બાળ લહે ક૦ પામેં. પાપ-અનુબંધી પાપે ક૦ પાપાનુબંધી પાર્પે કરીને વર્તમાનેં પણ અશુભ અનાગત કાલે પણિ અશુભ તે પાપાનુબંધી પાપ કહીઇં. તેણે કરીનેં બલહરણી ક૦ વીર્યને હણે એહવી જનભિક્ષા ૦ લોકની ભિક્ષા પામે એતલે સંયમ યોગ સાધી ન સકેં. તે બલહરણી ભિક્ષા કહિઇં. પૂરવ ભવ ક૦ પાછિલેં ભર્વે વ્રત ખંડ્યાનાં ફલ છે એ રીતે પાપાનુબંધી પાપે બલહરણી ભિક્ષા પામે ઇમ ‘પંચવસ્તુ' શ્રી હરિભદ્રસૂરિકૃત ગ્રંથ તેહમાં કહ્યું છે. યતઃ જિટ ૧૭ [૧-૧૭] चारित्तविहीणस्स अभिसंगपरस्स कलुसभावस्स । अण्णाणिणो य जा पुण, सा पडिसिद्धा जिणवरेहिं ॥ १ ॥ भिक्खं अडंति आरंभसंगया अपरिसुद्धपरिणामा । ૧૦ રીના સંસારત્ન, પાવામો નુત્તમેય તુ / ૨ // ईसिं काऊण सुहं, णिवाडिया जेहिं दुक्खगहणंमि । માયા છેફ પાળી, તેાિં યારિસ હોડ / રૂ // चइऊण घरावासं, तस्स फलं चेव मोहपरतंता । नगिही न य पव्वइया, संसारपवड्ढगा भणिया ॥ ४ ॥ ઇત્યાદિ પંચવસ્તુકે, [ગા.૨૧૭ થી ૨૨૦]૧૭ [૧-૧૭] સુ૦ વર્તમાનમાં પણ અશુભ અને અનાગત કાલે પણ જે અશુભ તે પાયાનુબંધી પાપ કહેવાય. એથી કરીને તે બલહરણી ભિક્ષા પામે, સંયમયોગ સાધી ન શકે. પૂર્વભવમાં વ્રતખંડન કર્યાનું આ ફળ. કોઈ કહે અમ્હે લિંગે તરસ્યું, જૈન લિંગ છે વારુ, તે મિથ્યા, નવિ ગુણ વિણ તરીઈ, ભુજ વિણ ન તરે તારૂ રે. જિન૦ ૧૮ [૧-૧૮] બાળ હવે કોઇ કહસ્ય જે દ્રવ્યલિંગ તેહ જ પ્રમાણ છે તેહને શિખામણ દિઇ છે. કોઇ કહસ્ય જે અમ્હેં લિંગ જે ઓઘો-મુહપત્તિ તેહથી તરસ્યું, સંસાર પાર પામિસ્તું, જે માટે જૈનનું લિંગ વારુ છે ક0 સુંદર ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #45 -------------------------------------------------------------------------- ________________ છે. ગુરુ ઉત્તર કહે છે જે તે મિથ્યા ક૦ ખોટું, જે માટે ગુણ વિના એકલે કેવલ લિંગે ન તરાઇં, તે ઉપર દૃષ્ટાંત કહે છે. ભુજા વિના જિમ તારૂ કO તરનારો નદી પ્રમુખ ન તરી સકે. યદુક્ત ‘વંદનાવશ્યકે’ [ગા-૧૧૩૬-૩૭] શિષ્યવચનં - सुविहिय दुविहियं वा, नाहं जाणामि हं खु छउमत्थो । लिंगं तु पूययामि, तिगरणसुद्धेण भावेण ॥ १ ॥ પ્રત્યુત્તરમાહ जइ ते लिंगपमाणं वंदाही निन्हवे तु सव्वे | एए अवंदमाणस्स लिंगमवि अप्पमाणं ते ॥ २ ॥ જ્ઞાતિ । ૧૮ [૧-૧૮] સુ૦ કોઇ કહેશે કે અમે દ્રવ્યલિંગથી એટલે કે ઓધો-મુહપત્તીથી તરી જઇશું, તેને પ્રત્યુત્તરમાં ગુરુ કહે છે કે ‘આ ખોટું છે. ગુણ વિના કેવળ લિંગ (સાધુવેશ કે ઉપકરણ આદિ)થી ન તરાય, જેમ હાથ વિના તરવૈયો નદી ન તરી શકે.’ કૂટલિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ, નિબંધસ જાણીને નમતાં, તિમ જ કહ્યો તસ પોષ રે. બા૦ જિમ પ્રગટપણે જાણિને વિડંબક જે નાટકીઆ પ્રમુખનું જે કૂટ લિંગ ક૦ ખોટો વેસ, તેહનેં નમતાં દોષ. એતલે એ અર્થ જે નાટકીઓ સાધુવેષ લાવ્યો તે જાણીઇં છીઇં જે ખોટો વેસ છે. ઇમ જાણીનેં નમતાં દોષ લાગે. લોક હાંસી પ્રમુખ પણ કરે. તિમ નિભ્રંધસ જાણીને નમતાં ક૦ નિહંધસ જે પ્રવચનોપઘાત નિરપેક્ષક પાસસ્થાદિક કેવલલિંગી જાણીને નમે તો તિમ જ કહ્યો તસ પોષ ક૦ દોષનો પોસ કહ્યો છે. ‘આવશ્યક’માં. યદુનં जह वेलंबगलिंगं, जाणंतस्स नमउ हवइ दोसो । निर्द्धधसुत्ति नाऊण, वंदमाणे धुवो दोसो ॥ १ ॥ ઇતિ ‘વંદનાવશ્યકે.’ [ગા.૧૧૫૧] ૧૯ [૧-૧૯] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ જિન૦ ૧૯ [૧-૧૯] ૧૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ સુ0 જેમ કોઈ નાટકિયાએ સાધુવેશ લીધો હોય તો આ ખોટો વેશ છે એ જાણીને એને નમતાં દોષ લાગે ને હાંસીપાત્ર પણ થવાય, એમ કોઈ પ્રવચન-ઉપઘાતક, પાસસ્થા કે કેવળ વેશધારી સાધુને નમતાં કેવળ દોષ જ પોષાય. શિષ્ય કહે જિમ જિનપ્રતિમાને જિનવર થાપી નમીઈ સાધુવેસ થાપી અતિ સુંદર, તિમ અસાધુને નમીઈ રે. જિd ૨૦ [૧-૨૦] બાળ આચાર્ય લિંગ અપ્રમાણ કહ્યું તિવારે શિષ્ય બોલ્યો “જિમ જિનેશ્વરની પ્રતિમામાં ગુણ જ્ઞાનાદિક નથી અને તીર્થંકરની બુદ્ધ નમસ્કાર કરીઈ છીછે. મહાલાભ પણ થાઇ, મહા નિર્જરા થાય, યથા “આવશ્યક [આવ. નિ. ગા.૧૧૪૪-૪૫] શિષ્યવચને तित्थयरगुणा पडिमासु नत्थि, निस्संसयं वियाणंतो । तित्थयरेत्ति नमंतो, सो पावइ निज्जरं विउलं. ॥ १ ॥ इति ॥ તિમ સાધુનો વેસ થાપીને અતિસુંદર એવો સાધુવેસ થાપી અસાધૂને પણિ નમીઇ એતલેં એ ભાવ. વિગર ગુણે જિમ જિનપ્રતિમા નમતાં નિર્જરા થાય તિમ પાસત્કાદિકમાં સાધુગુણ નથી, પણ સાધુવેષને નમતાં લાભ થાઇં. પોતાનો મન શુદ્ધ છે તે માટે. લાભ-ખોટિ તો પોતાના અધ્યવસાઈ છે એ અભિપ્રાય:. ઉક્ત ચ लिंगं जिणपत्रतं एवं नमंतस्स निज्जरा विउला । जइ वि गुणविप्पहीणं, वंदइ अझप्पसोहीए ॥ २ ॥ ઇતિ શિષ્યવચન. ૨૦ [૧-૨૦]. સુરુ શિષ્ય ગુરુને પૂછે છે “જેમ જિનપ્રતિમામાં જ્ઞાનાદિ ગુણ નથી છતાં એનામાં તીર્થકરનું આરોપણ કરીને એને નમીએ છીએ તો કર્મનિર્જરા થાય છે. એ જ રીતે સાધુવેશ ધારણ કરેલા અસાધુને કેમ ન નમાય ? જેમ જિનપ્રતિમાને નમતાં નિર્જરા થાય છે તો સાધુગુણ વિનાના સાધુવેશધારીને નમતાં પણ લાભ જ થાયને ? લાભ કે નુકસાન એ તો પોતાના અધ્યવસાયથી નક્કી થાય છે.” ૧ ૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #47 -------------------------------------------------------------------------- ________________ ભદ્રબાહુ ગુરુ બોલે પ્રતિમા, ગુણવંતી નહી દુષ્ટ, લિંગ માંહી બે વાનાં દીસે, તે તો માનિ અદુષ્ટ રે. જિન૦ ૨૧ [૧-૨ ૧] બાળ હવે એહનો ઉત્તર આચાર્ય દિઇ છે : ભદ્રબાહુ ગુરુ બોલે ક૦ કહે છે એતલે ‘આવશ્યક’માં કહ્યું છે જે પ્રતિમા ગુણવંતી. ‘નહીં’ શબ્દ બીજી દિશા પણિ જોડિઇં તિવારેં નહીં દુષ્ટ ક૦ દુષ્ટ પણિ નથી. તથા લિંગમાં બે વાનાં દેખીઇ છે. - ગુણ તથા દોષ - તે તો તું માનિ. હે અદુષ્ટ શિષ્ય ક૦ ગુણવંત શિષ્ય, માનિ. ઇતિ ગાથા અક્ષરાર્થઃ ભાવાર્થ : તો એ છે કે જિનપ્રતિમામાં ગુણ નથી, તિમ દોષ નથી તિવા૨ે પોતાની અધ્યવસાય શુદ્ધિઇ નમતાં લાભ થાએ. કોઇ કેસ્યું જે ‘પરિણામે લાભ, તિવા૨ે પ્રતિમાનું સ્યું કામ ?' તેહને કહિÛ જે ‘શુદ્ધ પરિણામનું હેતુ પ્રતિમા છે.’ તિવારે તે કહેયેં જે ‘સાર્વષ પણિ શુદ્ધ પરિણામનું હેતુ છે.' તેહને કહિð જે ‘ખરું, પણિ પ્રતિમા નેં સાધુવેષ બરાબર ન થાઇ. જે કારણ માટે પ્રતિમા હજારો ગમેં જોઇઇં પણિ સઘલેં એકાકાર છે. સાવદ્ય ક્રિયા નથી કરતી તિમ નિરવઘ ક્રિયા પણિ નથી કરતી. અને સાધૂલિંગ તો કોઇક સ્થાનકે સાવદ્ય કર્મ કરતું દેખીઇ અને કોઇક સ્થાનકેં શુદ્ધ ચારિત્ર પાલતું દેખીયે તે માટે બરાબર ન થાય. તે માટે જિનપ્રતિમાનેં વિષે જિનગુણોનો આરોપ કરીનેં પ્રણામ કરતાં મહાનિર્જરા થાય, પણિ પાસસ્થાદિકને વંદના કરતાં કોને સંભારીસ ?’ તિવા તે બોલ્યો જે ‘અન્ય સાધુના ગુણનો આરોપ કરીને પ્રણામ કરસ્યું.’ તેહને કહીઇં જે ‘નિર્ગુણીને વિષે ગુણનો આરોપ થાય નહીં. અને નિર્ગુણને વિષે ગુણનો આરોપ કરીઇ તો વિપર્યાસ થાય. વિપર્યાસ તે કર્મબંધ હેતુ છે. તે માટે જિહાં ગુણ તથા દોષ ન હોઇ તિહાં આરોપ થાય, પણિ અન્યથા ન થાય.’ યદુક્ત ‘વંદના આવશ્યક’ [ગા૧૧૪૬ થી ૧૧૫૦] संता तित्थयरगुणा, तित्थयरे तेसिमं तु अज्झप्पं । नय सावज्जा किरिया, इयरेसु धुवा समणुमन्ना ॥ १ ॥ (चो०-) जह सावज्झा किरिया नत्थि य पडिमासु एवमियराऽवि । तय भावे नत्थि फलं अह होइ अहेउयं होइ ॥ २ ॥ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ (आचा०) कामं उभया भावो, तहवि फलं अत्थि मणविसुद्धीए । तीइ पुण मणविसुद्धीइ, कारणं हुति पडिमाओ ॥ ३ ॥ जइवि य पडिमाओ गुणा, मुणिगुणसंकप्पकारणं लिंगं । उभयमवि अत्थि लिंगे, न य पडिमासूभयं अत्थि ॥ ४ ॥ नियमा जिणेसु अ गुणा, पडिमाओ दिस्स जे मणे कुणइ । अगुणे उ वियाणंतो कं नमउ मणे गुणं काउं ? ॥ ५ ॥ -ઇત્યાદિ. વલી એહનો વિચાર ‘બૃહત્કૃત્તિ’થી વિચારયો.૨૧ [૧-૨૧] સુ૦ આના જવાબમાં ગુરુજી ભદ્રબાહુસ્વામીએ ‘આવશ્યક નિર્યુક્તિ'માં કહેલી વાતનો આધાર લઇને જણાવે છે કે જિનપ્રતિમામાં ગુણ પણ નથી, તેમ દોષ પણ નથી. એટલે પોતાની અધ્યવસાય-શુદ્ધિએ નમતાં લાભ જ થાય. આ શુદ્ધ પરિણામનો હેતુ જિનપ્રતિમા છે. સાધુવેશની સરખામણી જિનપ્રતિમા સાથે ન થાય. કેમકે જિનપ્રતિમા દોષક્રિયા નથી કરતી અને અદોષ-ક્રિયા પણ નથી કરતી. તે સર્વત્ર એક જ સ્વરૂપે છે. જ્યારે સાધુ તો કોઈ સ્થાને શુદ્ધ ચારિત્રપાલન કરે છે ને કોઈ સ્થાને દોષકર્મ પણ કરે છે. એટલે જિનપ્રતિમામાં જિનગુણનું આરોપણ કરી પ્રણામ કરતાં મહાનિર્જરા થાય, પણ શિથિલાચારી સાધુને વિષે ગુણનું આરોપણ ન થાય. એમ કરવા જતાં થતો વિપર્યાસ કર્મબંધનું કારણ બને. કોઈ કહે જિન આગે માગી, મુક્તિમારગ અમ્હેં હિસ્યું, નિર્ગુણને પણિ સાહિબ તારે, તસ ભગતિ ગહગહસ્યું રે. બાળ કોઇક ઇંમ જ કહે છે જે જિનેશ્વર આગલિ મુક્તિમારગ અમ્હે માગી લેસ્યું. નિર્ગુણનેં પણિ સાહિબ તારમેં. તથા તેહુની ભક્તિમાં ગૃહગહસ્યું ક૦ હર્ષ પામીસ્યું' એ અક્ષરાર્થઃ. એતલે એ ભાવ જે કેઇક ઇમ કહે છે જે ‘આ ભવમાં તો શક્તિ નથી પણિ જન્માતરે બોધિબીજની સામગ્રી પામીસ્યું તિવારે કરીસ્સું એહવું પ્રભુ પાસે માગી લીજીě છીઈં.’ ઇતિ ભાવઃ.૨૨ [૧-૨૨] ૧૪ જિ ૨૨[૧-૨૨] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #49 -------------------------------------------------------------------------- ________________ સુ0 કોઈ કહે કે “જિનેશ્વર આગળ મુક્તિમાર્ગ માગી લઈશું. એ નિર્ગુણને પણ તારશે. ભાવાર્થ એ છે કે “આ ભવમાં તો શક્તિ નથી, પણ ભવાંતરે બોધિબીજની સામગ્રી પામીશું ત્યારે સંયમ પાળીશું.' પામી બોધિ ન પાલે મૂરખ, માગે બોધિ વિચાલિ લલિઈ તેહ કહો કુંણ ભૂલે બોલ્યું “ઉપદેશમાલે રે. ૨૩ જિન[૧-૨૩] બાળ તેહને ઉત્તર દિઇ છે જે પામી બોધિ ક0 બોધિબીજની સામ્રગી પામીને પણ ન પાલે ક0 પાલતો નથી એટલે સંયમ અનુષ્ઠાન આ ભવમાં સામ્રગી પામીને પાલતો નથી. એહવો એ મૂર્ખ ક0 અજ્ઞાન અને વિચાલે ક0 વિચમાં બોધિ માગે જે આગલિ પાલીત્યું. લહઈ ક0 પામીઇ, તે કહો કુણ મૂલે ક0 મૂલે ? એતલે એ ભાવઃ જે કાંયક વસ્તુ લેવા જઈશું તે વસ્તુ પાસે દ્રવ્ય હોય તો પામી છે. દ્રવ્ય ન હોય તો એં મૂલે જડે? તિમ આવર્ત ભર્વે પણિ બોધિબીજની સામગ્રી તો મિલે, જો આ ભવમાં સંયમાદિક પાલ્યાં હોય. તે ન પાલ્યાં હોય તો એ મૂલે નવિ બોધિસામગ્રી લાભૈ? ઇતિ ભાવ:. ઇમ “ઉપદેશમાલા” મધ્યે કહ્યું છે. યતઃ लद्धिल्लियं च बोहिं, अकरितोऽणागयं च पत्थंतो । अन्नं दाइं बोहिं, लब्भिसि कयरेण मुल्लेण ? ॥ १ ॥ ઇત્યુપદેશમાલાયાં [ગા-૨૯૨), આવશ્યક નિર્યુકત ચતુર્વિશતિ સ્તવાધ્યયનેડપિ ચ [ગા-૧૧૧૩. ૨૩૧-૨૩] સુ0 ઉત્તરમાં ગુરુ કહે છે કે આ ભવમાં જ બોધિબીજની સામગ્રી પામીને સંયમ-અનુષ્ઠાન પાળતો નથી એ અજ્ઞાની આગળ જતાં પાળવાની વાત કરે છે. આ શા કામનું ? પાસે દ્રવ્ય હાજર હોય તો જ કોઈ વસ્તુ મળે, દ્રવ્ય ન હોય તો શી રીતે મળે ? એમ આ ભવમાં સંયમ પાળ્યો હોય તો આવતે ભવે બોધિ-બીજની સામગ્રી મળે, એ સિવાય કેવી રીતે મળે ? આણા પાલે સાહિબ (સે, સકલ આપદા કાપે આણકારી જે જન માંગ, તલ જસલીલા આપે રે. ૨૪ જિ0 [૧-૨૪] ૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ બાવે તે માટે આણા પાલે ક0 આજ્ઞા પાલતાં થકાં સાહિબ તૂસે ક0 પરમેશ્વર તૂષ્ટમાન થાય અને સમસ્ત આપદાને કાપે. તે માટે આજ્ઞાકારી જે લોક માગે એતલે આ ભવમાં પ્રભુઆજ્ઞા પાલે અને જે પ્રાણી માંગઈ તસ ક0 તે પ્રાણીને જસની લીલા આપે. એતલે પ્રભુઆણા પાલતાં પ્રભુજીની આજ્ઞાથી જસલીલા પામે. ૨૪ [૧-૨૪]. સુ0 આજ્ઞાપાલનથી જ પરમેશ્વર તુષ્ટ થાય ને આપત્તિને ટાળે, આ ભવમાં કરેલા જિનાજ્ઞાપાલનથી અશલીલા સંપન્ન થાય. (પ્રથમ ઢાલમાં શ્લોક ૧૭ પૂરા છે.) ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #51 -------------------------------------------------------------------------- ________________ ઢાળ બીજી બા પ્રથમ ઢાલમાં ઇમ કહ્યું જે નિર્ગુણી થકા પ્રભુ પાસે માગી લેસ્યું. બીજી ઢાલમાં ઈંમ કહે છે જે ‘અમ્હે નિર્ગુણી થકા જ ગુરુથી તરીસ્યું' ઇમ કહેનારને શિખામણ દિઇ છે. એ સંબંધે કરી આવ્યો બીજો ઢાલ તે કહે છે. (આદર જીવ ક્ષમાગુણ આદર - એ દેશી) કોઈ કહે અમ્હે ગુરુથી તરસ્યું, જિમ નાવાથી લોહા રે, તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સોહા રે. ૨૫ [૨-૧] બાળ કોઇક તો ઇમ જ કહે છે જે આમમાં [અમારામાં] ગુણ નથી પણિ અમારા ગુરુ ગુણવંત છે તેહથી તરીસ્યું, પાર પામીસ્યું. જિમ નાવાથી લોહા ક૦ જિમ જિહાજ તરે છે તેહમાં ખીલા જડ્યા હોય તે પણ તરે. એ દૃષ્ટાંતે તરીસ્યું. યતઃ सच्चं जंपेइ जणो, उत्तमसंगेण उत्तमो होइ । લોહો કવિતો, સંખોને સાયર તરફ / ? / ઇતિ પાઠાત્. તેનો ઉત્ત૨ : જે ઇમ કહે છે તે મિથ્યા ક0 ખોટું. ન લહે સહવાસે ક૦ ભેલાં વસ્યાં માટે ન પામે. કાચ તે પાચ ક૦ પાનાની શોભા ન પામે. ઉક્ત ચ मणिलुठति पादाग्रे, काचः शिरसि धार्यते । પરીક્ષા પ્રાપ્તે, જાવ જાવો, મળ: /૨/ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ તથા ઓઘનિર્યુક્તાવપિન (ગા.-૭૭૨]. सुचिरंपि अच्छमाणो, वेरुलियो, कायमणियओ मीसे । 7 ૩વે સાયમનું વાહન નિયામાં // ૨૫ [૨-૧] સુવ કોઈ એમ કહે કે “અમે ભલે નિર્ગુણી, પણ અમારા ગુરુજી ગુણવંત છે એટલે તરી જઈશું, જેમ નાવની સાથે નાવમાંહેનું લોખંડ પણ તરી જાય.” તેના ઉત્તરમાં કહે છે કે “આ ખોટું છે. સાથે રહેવા માત્રથી જ પ્રાપ્તિ ન થાય, જેમ કાચ પન્ના-રત્નની શોભા ન પામે શ્રી સીમંધર સાહિબ સુણયો ભરતખેત્રની વાતો રે લહું દેવ કેવલ રતિ ઈણિ યુગિં, હું તો તુઝ ગુણ રાતો રે. શ્રી સી ૨૬[૨-૨) બા૦ હે શ્રી સીમંધર સ્વામી ! હે સાહિબ ! સુણયો ક0 સાંભલયો. ભરતખેત્રની વાતો ક0 ભરતખેત્રના ચરિત્ર. હે દેવ હે આત્મ ગુણરમણીક! ઇણિ યુગિં ક0 આ વિષમ કાલ, પંચમ આરો, હુંડા અવસર્પિણીને વિષે કેવલ ક0 નિઃકેવલ રતિ લહું ક0 રતિ-શાતા પામું છું. હું તો તુઝ ગુણ રાતો ક0 તમારા ગુણને વિષે તત્પર થકો એટલે તમારા ગુણનો રંગ છે એતલી શાતા છે. બાકી તો મતભેદ, કદાગ્રહ દેખી કાંઈ શાતાનું કારણ નથી.ઇતિ ભાવ:. ૨૬ [૨-૨). સુહે સીમંધરસ્વામી ! પંચમ આરાના આ વિષમ કાળમાં તમારા ગુણોમાં હું રક્ત છું એટલી શાતા હું પામું છું. બાકી તો કદાગ્રહો જોતાં તો શાતાનું કોઈ કારણ જ નથી. કોઈ કહે જે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણિ સાધો રે, નાતિ માંહિ નિરગુણ પણિ ગણિઈ, જસ નહી નાતિ બાધો રે. શ્રી સી૦૨૭[૨-૩] બા, કોઈ કહે છે જે ગચ્છથી ન ટલ્યા ક0 ગચ્છમાંથી બાહિર નીકલ્યા નથી, એટલે આચાર્યના સંઘાડામાં રહ્યા છે અને તે નિર્ગુણ છે તોહી પણિ તે સાધો ક0 સાધુ કહીંશું ગચ્છમાં રહ્યા માટે. તે ઉપરિ દૃષ્ટાંત કહે છે. નાતિના સર્વ લોક ઉત્તમ હોય અને કોઇક નિર્ગુણ હોય પણિ તે નિર્ગુણ નાતિમાં ગણાય; જિહાં લગે નાતિ બાહિર ન કર્યો હોય તિહાં - ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ લગઈં. જસ નહી ક∞ જે ગુણરહિત પુરુષનો નહી જ નથી, નાતિ બાધો ક૦ નાતિમાં બાધક એતલે તે પુરુષનો જિમ નાતિમાં બાધક નથી તિમ સાધુ પણ ગચ્છમાં છે માટે રૂડો જાણવો. ૨૭ [૨-૩] સુ૦ કોઇ એમ કહે કે - ‘કોઇ સાધુ નિર્ગુણી હોવા છતાં જ્યાં સુધી તે ગચ્છમાં હોય ત્યાં સુધી તે સાધુને રૂડો જ જાણવો. જેમ આખી નાતમાં કોઇ વ્યક્તિ નિર્ગુણી હોવા છતાં તે નાત બહાર ન મુકાઇ હોય ત્યાં સુધી તે નાતિમાંહે જ ગણાય, જ્ઞાતિમાં એનો કોઇ બાધ ન ગણાય. ગુણ અવગુણ ઇમ સરિખા કરતો, તે જિનશાસન-વયરી રે, નિર્ગુણ જો નિજ છંદે ચાલે, તો ગચ્છ થાઈ સ્વૈરી રે. શ્રી સી૦ ૨૮[૨-૪] બાળ ઇમ કહે છે તેહને શિખામણ દિઇ છે : એ રીતેં ગુણ અને અવગુણ સરીખા કરતો થકો તે જિનશાસનનો વૈરી જાણવો. તે વૈરીનો હેતુ દેખાડે છે. તે ગચ્છમાં રહ્યો નિર્ગુણ તે જો નિજ ક∞ પોતાને છાંદે ચાલે તો ગચ્છ થાઇ સ્વૈરી ક૦ સર્વ ગચ્છ સ્વેચ્છાચારી થાય. એક હીણો દેખી બીજો પણિ હીણાચારી થાઇં. ઇતિ ભાવઃ. ૨૮ [૨-૪] સુ૦ આમ કહેનારને શિખામણ અપાઇ છે કે ‘આ રીતે ગુણઅવગુણને એકસરખા ગણનાર જિનશાસનનો વેરી છે. નિર્ગુણી સાધુ જો ગચ્છમાં રહીને સ્વચ્છંદે વર્તે તો આખો ગચ્છ સ્વેચ્છાચારી બને, એક હીણાને જોઈ બીજો પણ હીણો બને'. નિર્ગુણનો ગુરુ પક્ષ કરે જે, તસ ગચ્છ ત્યજવો દાખ્યો, તે જિનવર-મારગનો ઘાતક, ગચ્છાચારે ભાખ્યો રે. શ્રી સી૦ ૨૯[૨-૫] બાળ જો વલી નિર્ગુણ હોય તેહનો પક્ષપાત ગુરુ કરેં તો તસ કર તેહુનો ગચ્છ ત્યજવો. ક૦ બીજા સાધૂઇ છાંડવો. દાખ્યો ક૦ કહ્યો છે. પણિ તે ગચ્છમાં રહેવું નહીં. તે જિનવરના મારગનો ઘાતક ક∞ તે ગુરુ જિનેશ્વરના માર્ગનો ઘાત કરનાર જાણવો. એ રીતે ગચ્છાચાર પયજ્ઞા મધ્યે ભાખ્યો ક૦ કહ્યો છે. યતઃ जहि नत्थि गुणाण पक्खो, गणी कुसीलो कुसीलपक्खधरो । सो य अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तव्वो ॥ १ ॥ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ जहि नत्थि सारण वारणा य, चोयणा य सगच्छमि । सो य अगच्छो गच्छो, संजमकामीहिं मुत्तव्यो ॥ २॥ ઈતિ “ગચ્છાચારે. ૨૯ [૨-૫] સુત્ર વળી જો નિર્ગુણનો પક્ષપાત ગુરુ કરે તો તે ગુરુનો ગચ્છ બીજા સાધુએ ત્યજવો. આવા ગુરુ જિનેશ્વરમાર્ગના ઘાતક છે. વિષમ કાલમાં નિર્ગુણ ગચ્છે કારણથી જો વસીઈ રે, દ્રવ્ય થકી વ્યવહારે ચલિઈ ભાવેનવિ ઉલસીઈરે. શ્રી સીવ ૩૦[૨૬] બાળ યદ્યપિ વિષમ કાલમાં ક0 પંચમા આરામાં પોતાની મનોબલ શક્તિને અભાવે નિરગુણ ગચ્છે ક0 ગુણરહિત ગચ્છને વિષે કારણથી જો વસિઈ એતલે કારણે યદિ વસવું પડે તો દ્રવ્ય થકી વ્યવહારે ચલિઈ ક0 બાહ્યથી તેહને વ્યવહારે પ્રવર્તિઇ; પણિ ભાવ થકી ઉલ્લાસ ન પામીશું. એતલે અંતરથી હરખાઈ નહીં. શુદ્ધાચારીની સંગતિ મિલે નિર્ગુણ ગચ્છ તુરત છાંડી દીજીઇં. યતઃ गीयत्थो गुणजुत्तो, निरगुण गच्छंमि संवसित्ता य ।। नो निग्गुणाण पक्खं, कुज्जा सो गणहरसरिच्छो ॥ १ ॥ ઇત્યુપદેશપદે. ૩૦ [૨-૬]. સુ0 યદ્યપિ આ વિષમ કાળમાં મનોબળને અભાવે ગુણરહિત ગચ્છમાં કારણવશાત વસવું પડે તો દ્રવ્યથી વ્યવહામાત્રે તેને અનુસરીને ચાલીએ પણ ભાવ થકી ઉલ્લાસ ન પામીએ. અને જો શુદ્ધાચારી સાધુની સંગત મળી જાય તો નિર્ગુણ ગચ્છને તરત જ ત્યજી દેવો. જિમ કુવૃષ્ટિથી નગરલોકને ગહિલા દેખી રાજા રે, મંત્રી સહિત ગહિલા હુઈ બેઠા, પણ મનમોહિં તાજા રે. શ્રી સી. ૩૧ [૨-૭] બાળ જિમ ગહિલાસિની કરણહાર વૃષ્ટી થઈ તે કુવૃષ્ટિ કહિછે. તે કુવૃષ્ટિ નગરના લોક પાણી પીને ગહિલા થયા. રાજા-મંત્રી બે જણે પાણી ન પીધું. ડાહ્યા રહ્યા. તે બેહુને વિસદશાચારી લોકે, દીશે હિસી (પા.)] લોકે મારવાનો ઉપાય કર્યો. તે રાજા દેખીને પોતાને જીવવાનો ૨0 ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપાય કર્યો. મંત્રીશ્વર સહિત ગહિલા થઈને બાંઠા. પણ મનમાં તાજા છે, ડાહ્યા છે. ઇમ જાણે છે જે સારી વૃષ્ટિ થાય તો સહુ ડાહ્યા થઈ છે. તિમ એ દષ્ટાંત ઈહાં પણિ જાણવું. નિર્ગુણ ગચ્છે વસે, તેહની પરે ચાલે પણ મનમાં ઇમ જાણે જે સુવિહિત મલે તો તેને સંગે રહું અને શુદ્ધાચારી થાઉં. ઇતિ ભાવ:. ૩૧ [૨-૭] સુઇ ગાંડા કરી નાખનારી કુવૃષ્ટિથી નગરજનો એનું પાણી પીને ગાંડા થયા. રાજા અને મંત્રીએ એ પાણી ન પીતાં ડાહ્યા રહ્યા. ગાંડા બનેલા લોકોએ આ બન્નેને મારવા લીધા. એટલે જીવ બચાવવા માટે રાજા-મંત્રી બન્નેએ પણ ગાંડા હોવાનો ડોળ કર્યો, એ વિચારથી કે જો સારી વૃષ્ટિ થાય તો પુનઃ સૌ ડાહ્યા બને. આ દૃષ્ટાંત જેવું જ અહીં પણ છે. નિર્ગુણ ગચ્છમાં વસતો ગુણવંત સાધુ બીજાઓની જેમ વર્તે, પણ મનમાં તો એમ જ વિચારે કે સુવિદિત સાધુ મળતાં એમની સાથે હું શુદ્ધાચારી થાઉં. ઈમ ઉપદેશપદે એ ભાખું તીહાં મારગઅનુસારી રે, જાણીને ભાવે આદરીઈ કલ્યભાષ્ય નિરધારી રે. શ્રી સીવે ૩૨ [૨૮] બા૦ઇમ ‘ઉપદેશપદ - હરિભદ્રસૂરિત - તેહમાં ભાખ્યું છે – કહ્યું છે. “ગીયWો ગુણજુત્તો' ઇત્યાદિ પૂર્વોક્ત ગાથા તથા ઇમ કહ્યું જે દ્રવ્યથી વ્યવહારે ચાલીઈં પણ ભાવથી ઉલ્લાસ ન પામીઇં તોહિ પણ તીહાં ક0 તે ગચ્છમાં પણિ કદાચિત સર્વ ક્રિયા-વ્યવહારમાં સાવધાન ન હોય પણ માર્ગાનુસારી જે શુદ્ધ પ્રરૂપક હોય, ગુણપક્ષપાતી હોય તો તે જાણીને તે માર્ગાનુસારીને ભાવે પણિ આદરીઈ ક0 ભાવથી પણિ અંગીકાર કરીશું એહવું કલ્યભાષ્ય' % બૃહત્કલ્પભાષ્યમાંહિ કહ્યું છે. યત: सिढिलो अणायारकओ चोयण पडिचोयणाइ गुणहीणो । ગુuપન્નરો છો, સીને બો વિ માવેગ ? ? // કૃતિ. ૩૨ [૨-૮]. સુ0 પૂર્વોક્ત ગાથામાંની આ વાત શ્રી હરિભસૂરિએ ‘ઉપદેશપદ'માં કહી છે. તથા એમણે એમ કહ્યું કે દ્રવ્યથી વ્યવહારે વર્તીએ, પણ ભાવથી ઉલ્લાસ ન પામીએ. આવા (નિર્ગુણ) ગચ્છમાં પણ જે માર્ગાનુસારી શુદ્ધ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપક હોય, ગુણપક્ષપાતી હોય તેને સ્વીકારવા. આ વાત બૃહત્કલ્પભાષ્ય'માં કહેવાઇ છે. જ્ઞાનાદિક ગુણવંત પરસ્પર, ઉપગારે આદરજો રે, ‘પંચવસ્તુ’માં ગચ્છ સુગુણને અવર કહ્યો છે તજવો રે. શ્રી સી૦ ૩૩[૨-૯] બા૦ વલી પરસ્પર ક0 માંહોમાંહિ જ્ઞાનાદિક ગુણવંત ક૦ જ્ઞાન, દર્શન, ચારિત્ર-ગુણવંત હોય અને વલી ઉપગારે ક૦ ઉપકારી હોય એતલે માંહોમાંહિ કોઇનો જ્ઞાન-ઉપગાર, કોઇનો દર્શન-ઉપગાર ઇત્યાદિક ઉપગારવંત હોય તો આદરવો. ઇમ પંચવસ્તુ - હરિભદ્રસૂરિકૃત ગ્રંથને વિષે કહ્યું છે. યતઃ मुत्तूण मिहुवयारं, अन्नोन्नगुणाइ भावसंबंधं । છત્તતુક્કો નાસ્તો અનેક [ રાચ્છવાસોત્તિ // ? ।।-ઇતિ પંચવસ્તુકે. [ગા.૭૦૪] તે માટે સુગુણને, ગુણવંતને અવર ક૦ બીજો પૂર્વોક્ત જ્ઞાનાદિક ઉપગારથી બીજો જે ગચ્છ તે ત્યજવો કહ્યો છે. ઇતિ ભાવઃ. ૩૩ [૨-૯] સુ॰ વળી ગચ્છમાં જે સાધુ ગુણવંત હોય તેનો ઉપકાર આદરવો. જેમ કે કોઇનો જ્ઞાન-ઉપકાર, કોઇનો દશર્ન-ઉપકાર વ. હરિભદ્રસૂરિએ આમ ‘પંચવસ્તુ’ ગ્રંથમાં કહ્યું છે. જે નિરગુણ ગુણરત્નાકરને, આપ સરીખા દાખે રે, સમકિતસાર રહિત તે જાણો, ધર્મદાસ ગણી ભાખે [.] શ્રી સી૦ ૩૪ [૨-૧૦] બા૦ વલી જે નિર્ગુણ ક0 પોતે નિર્ગુણ અને ગુણરત્નાકરનેં ક ગુણસમુદ્રનેં આપસરીખા દાજેં ક૦ પોતા સરીખા કહેસ્થે જે અમમાં તથા એહુમાં સ્યો ફેર છઇં ? એતલે ગુણ-અવગુણ ઇમ સરીખા કરતો સમિકત જે સાર કર પ્રધાન તિષ્ણે કરીનેં પ્રાણી રહિત જાણવો. એ રીતે ધર્મદાસ ગણિ ભાખે ક0 ‘ઉપદેશમાલા' [ગા. ૩૫૧] મધ્યે ધર્મદાસ ગણિઇં કહ્યું છે. યથા ૨૨ गुणहीणो गुणरयणायरेसु, जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलई, संमत्तं कोमलं तस्स ॥ १ ॥ ઇતિ ઉપદેશમાલાયાં. [ગા. ૩૫૧] ૩૪ [૨-૧૦] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #57 -------------------------------------------------------------------------- ________________ સુ॰ જે નિર્ગુણી સાધુ પોતાને અને ગુણરત્નારક સમા સાધુને સરખા જ ગણે છે તેનું સમ્યકૃત્વ નિઃસાર છે. આમ ધર્મદાસગણિએ ‘ઉપદેશમાલા’માં કહ્યું છે. કોઈ કહે જે બકુસ કુશીલા, મૂલુત્તર ડિસેવી રે, ભગવઇ અંગે ભાખ્યા તેથી, અંત વાત નવિ લેવી છે. શ્રી સી૦ ૩૫ [૨-૧૧] બાળ એહવું જિવારે ગ્રંથકારે કહ્યું તિવારે સર્વથા ગુણવંત હોય તો આદરવો ઇમ ઠર્યું. તે ઉપર્ય શિષ્ય પ્રશ્ન કરે છે. કોઈ કહે ક૦ કેઈક ઇમ કહે છે કે જે બકુસ કુસીલા ૦ બકુશ ચારિત્રિયા તથા કુશીલચારીયા એ મૂલ-ઉત્તરગુણના પ્રતિસેવી કહ્યા છે. પડિસેવી ક૦ પ્રતિકૂલપણે સેવવું - દોષ લગાડવો. એતલે એ ભાવ જે પાંચ નિગ્રંથ કહ્યા. પુલાક ૧, બકુશ ૨, કુશીલ ૩, નિગ્રંથ ૪, સ્નાતક ૫. એ પાંચમાં બકુશ ચારિત્રિયા ઉત્તરગુણના તે દશવિધ પચ્ચખાણના પ્રતિસેવી હોય તથા કુશીલ ચારિત્રિયા મૂલગુણના તથા ઉત્તરગુણના પ્રતિસેવી હોય. યદ્યપિ મૂકૂત્તર ડિસેવી ઇહાં સામાન્ય કહ્યાં તોહિ પણ અર્થ એ રીતે કરવો જે માટે પંચનિગ્રંથી’ ગ્રંથમાં, પ્રકરણમાં તથા ‘ભગવતીસૂત્ર'માં એ રીતે છે. તે માટે અમ્હે પણ અર્થ એ રીતે લિખ્યો છે. અતઃ પંચનિગ્રંથી’ પ્રકરણે 'मूलुत्तरगुणविसया, पडिसेवा सेवए कुसीलो य । उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणा रहिया ॥ १ ॥' ભગવઇ અંગે ક૦ પાંચમું અંગ ‘ભગવતીસૂત્ર’ને વિષે ભાખ્યા છે. તથા ચ તત્પાઠઃ ‘વસ્તુ” 'बउसेणं पुच्छा गोयमा ! पडिसेवए होज्जा, णो अपडिसेवए होज्जा, जई पडिसेवए होज्जा, किं मूलगुणपडिसेवए होज्जा ? उत्तर गुण पडिसेवए होज्जा ? ગોચના નો મૂલમુળ પડિસેવ હોખ્ખા, ઉત્તરમુળ પડિક્ષેત્રણ હોન્ના 'ઈત્યાદિ. તથા ‘પડિસેના સીત્તે નદી પુત્તાપ્′ એતલે પુલાકને ‘મૂત્નમુળ પત્તિક્ષેત્રણ હોખ્ખા, ૩ત્તરશુળ પડિસેવળ્યુ હોખ્ખા’-ઈમ કહ્યું છે. માટે કુસીલ પણિ મૂત્યુત્તરના ડિસેવી થયા. ઈતિ ભગ૦ શત૦ ૨૫, ઉદ્દેશો ૬. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસૂત્રમાં ઈમ તિવારે ઈમ ઠર્યું જે મૂલગુણના પ્રતિસેવી થાય તીહાં લગઇ ચારિત્રિયા કહ્યા. તે માટે અહ્મને દોષ લાગતાં પણિ અમ્હારું ચારિત્ર કોઇ જાતું નથી. માટે અંત વાત નવી લેવી. ઝાઝું અ૭ને બોલાવી અંત સ્યુ લ્યો છો ? ન લ્યો. ઈતિ ભાવ: ઈતિ શિષ્યવચનં. ૩૫ [૨-૧૧] સુ0 ગ્રંથકારે ગુણવંત સાધુને જ આદરવાની વાત કરી ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે. બકુશ-ચારિત્રી અને કુશીલ-ચારિત્રીને “મૂલ-ઉત્તર ગુણના પ્રતીસેવી' કહ્યા છે. પણ બકુશ-ચારિત્રી ઉત્તરગુણના પ્રતિસેવી છે, અને કુશીલ ચારિત્રી મૂલત્તરગુણના પ્રતિસવી છે. જોકે અહી “ મૂલ-ઉત્તરગુણના પ્રતિસેવી' એમ સામાન્યપણે કહ્યું છે. પણ અર્થ તો પૂર્વોક્ત રીતે કરવાનો છે. “ભગવતી સૂત્રમાં જણાવ્યા પ્રમાણે મૂલગુણના પ્રતિસેવી થાય ત્યાં લગી ચારિત્રી કહેવાય. માટે દોષ લાગવા છતાં અમારું ચારિત્ર જતું નથી માટે આવી વાતનો બહુ અંત લેવા જેવો નથી.” તે મિથ્યા નિ:કારણ સેવા, ચરણાતિની ભાખી રે, મુનિને તેહને સંભવમાત્ર સત્તમઠાણું સાખી રે. શ્રી સી૩૬ [૨-૧૨] બાહવે ગુરુ ઉત્તર દિઈ છઇ. તે મિથ્યા ક0 ઇમ ભગવતી સૂત્ર'ની સાખી દઈને જિમ તિમ પ્રતિસેવાવાલાનઇં ચારિત્ર ઠરાવે છે. પિણ મિથ્યાખોટું કહે છે જે કારણે નિઃકારણ સેવા ક0 કારણ વિના જે પ્રતિસેવા તે અપવાદ મુખ્ય કર્યો. અને અપવાદ મુખ્ય કરીને પ્રતિસેવા કરે તો તે પ્રતિસેવા ચરણઘાતિની ક0 ચારિત્રનું ઘાતની કરનારી કહી છે – ભાખી છે. યત: – 'संथरणमि असुद्धं दोण्ह वि गिण्हत दितगाणहियं । आउरदिट्ठतेणं, तं चेव हिअं असंथरणे ॥ १ ॥ – ઇતિ “બૃહત્કલ્પભાણે.” [ગા.૧૬૦૮] તે પ્રતિસેવા મુનિને તેહને ક0 તે મુનિને સંભવમાત્રમાં ક0 લાગવા રૂપ સંભવ પણ ઉપયોગપૂર્વક પ્રતિસેવા ન કરે. કદાચિત્ ઉપયોગપૂર્વક કરે તોહિ અપવાદું કરે, પણ ઉત્સર્ગે નહીં. એ પણ સંભવ જ કહીશું. તીહાં સત્તમઠાણું સાખી ક0 ઠાણનામા પ્રકરણમાં સાતમે ઠાણે કહ્યું છે તે ઠાણા પ્રકરણ હસ્તપ્રાપ્ત થયું નથી. પણ અહારા ગુરુ વચનં જાણું છું જે ઠાણા ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ છે. અન્યથા ઇહાં કેઈક “ઠાણાંગસૂત્ર' કહે છે. પણ “ઠાણાંગ' મધ્યે એ પાઠ જડતો નથી. તે માટે ગુરુવચન સત્ય ઇતિ શેય.૩૬ [૨-૧૨] સુ0 ગુરુ આનો ઉત્તર આપે છે કે આમ ભગવતીસૂત્રની સાખ આપીને તેઓ પ્રતિસેવીઓને ચારિત્રી ઠરાવે છે. પણ તેઓ ખોટું કહે છે. કેમકે કારણ વિના જે પ્રતિસેવી બને છે અને અપવાદને મુખ્ય કરીને જે પ્રતિસેવા કરે છે એ પ્રતિસેવા ચારિત્રની ઘાતક બને છે. પડિસેવા વચને તે જાણો, અતિચાર બહુલાઈ રે, ભાવબહુલતાઈ તે ટાલે પંચવસ્તુ મુનિ ધ્યાઈ રે. શ્રી સી. ૩૭ [૨-૧૩] બા, તે “પંચવસ્તુગા. ૩૨૧ થી ૩૨૩ની સાખ લિખીઇ છીછે. યથા 'ते उ पडिसेवणाए अणुलोमा होति विअडणाएअ । पडिसेव विअडणाए, इत्थं चउरो भवे भंगा' ॥ १ ॥ व्याख्या : 'ते तु दोषाः प्रतिसेवनया आसेवनारूपया अनुलोमा भवंतिअनुकूला भवंति । विकटनयालोचनया च प्रतिसेवनायां आलोचनायां च पदद्वये चत्वारो भंगा भवंति । तद्यथा- प्रतिसेवनायां अनुलोमा विकटनया च १, तथा प्रतिसेवनया न विकटनया २, तथा न प्रतिसेवनया विकटनया ३, तथा न प्रतिसेवनया न विकटनयेति ४' गाथार्थ: ते चेव तत्थ नवरं पायछित्तंति आह समयण्णू । जम्हा सइ सुहजोगो, कम्मक्खयकारणं भणिओ ॥ २ ॥ व्याख्या : 'ते एव नवरं केवलं सामुदानिका अतिचाराश्चिंत्यमानाः संतस्तत्र कायिका दीर्घपथिकायां प्रायश्चित्तमित्येवमाहुः समयज्ञाः सिद्धांतविदः। किमिति? यस्मात् सदा सर्वकालमेव शुभयोगः कुशलव्यापारः कर्मक्षयकारणं भणितस्तीर्थकरगणधरैरिति' गाथार्थः । જિ. ગચ્છાચાર પન્ના વૃત્તિમાં તથા ધર્મરત્ન પ્રકરણ વૃત્તિમાં પ્રાયશ્ચિતનાં જે ૧૦ સ્થાન છે. (આલોચન ૧, પ્રતિક્રમણ ર, મિશ્ર ૩, વિવેક ૪, કાઉસ્સગ્ન પ, તપ ૬, છેદ ૭, મૂલ ૮, અનવસ્થિત ૯, પારાંચિત ૧૦) તેમાં જે સાતમું સ્થાન છે, તે અર્થ અહીં લેવાનો છે. -સં. ] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ તત: મિાદ 'सुहजोगो य अयं जं चरणाराहणनिमित्तमणुअंपि । मा होज्ज, किंचि खलिअं, पेहेइ तओ वउत्तो वि ॥ ३ ॥ व्याख्या- 'शुभयोगश्चायं सामुदानिकातिचारचिंतनरूपः । कथमित्याह - यद्यस्माच्चणाराधननिमित्तमस्खलितचारित्रपालनार्थमण्वपि सूक्ष्ममपि मा भूत् किंचित् स्खलितं प्रेक्षते पर्यालोचयति ततः उपयुक्तोपि भिक्षाग्रहणकाले. ' કૃતિ. ગાથાર્થ: / આ ઠેકાણે એ અર્થની સૂચક ગાથા જ્ઞાનવિમલસૂરીઇ ટબામાં લિખી છે. યથા 'सव्वावि य पडिसेवा, उक्कडभावेण होइ सा सिढिला । ગયાર વાહુલત્ત, પડિસેના નીય પ્રયસેઢી ॥ ? !' એ ગાથા પણ રૂડી છે. એ ઠેકાણે એહવી ગાથા જોઇઈં પણ એ ગાથા ‘પંચવસ્તુ’ ગ્રંથમાં જડી નહીં માટે અમ્હે ન લિખી તે જાણવું. તથા મૂલગુણ ઉત્તરગુણના પડિસેવી તે ડિસેવા વચને ક0 પ્રતિસેવા શબ્દે તે જાણો કŌ જાણયો. અતીચાર બહુલાઇ ક૦ અતીચારની બહુલતા એતલ મૂલગુણમાં તથા ઉત્તરગુણમાં અતીચાર ઘણાં લાગે અને તે અતીચાર ભાવની બહુલતાઈ ક0 ભાવની તીવ્રતાઇ તે ટાલે ક0 અતીચાર ટાલે. ઇમ ‘પંચવસ્તુ’ ગ્રંથમાં મુનિ ધ્યાઇ ક૦ મુનિરાજે અતીચારની બહુલતા ધ્યાઇ – ભાવી છે. ઇતિ શબ્દાર્થ. ૩૭ [૨-૧૩] સુ॰ [‘પંચવસ્તુ’માંની ગાથા અને એની વ્યાખ્યા ટાંકીને ટબાકાર લખે છે] મૂલગુણ-ઉત્તરગુણમાં અતિચાર ઘણા લાગે. પણ મુનિ ભાવની તીવ્રતાથી તે અતિચારને ટાળે છે. સહસા દોષ લગે તે છૂટે, સંયતને તતકાલે ૨, પચ્છિન્ને આકુટિ કીધું, પ્રથમ અંગની ભાલે રે. શ્રી સી૦ ૩૮ [૨-૧૪] ૨૬ બાળ સહસા ક૦ સહસાત્કારે અનાભોગ થકી જે દોષ લગે. ૬૦ દોષ લાગે તે છૂટે ક૦ તદ્ભવ વેદવા કર્મ બાંધ્યું હોય તે છૂટે. સંયતને = મુનિરાજને તતકાલે ક તેહ જ ભવમાં છૂટઇ. ઇતિ ભાવઃ. યતઃ શ્રી ‘આચારાંગે’ પંચમાધ્યયને ચતુર્થોદ્દેશકે [સૂ.૧૫૯]— ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #61 -------------------------------------------------------------------------- ________________ “एगया गुणसमियस्स रीयओ कायसंफासमणुचिन्ना एगतिया पाणा उद्दायंति, इहलोग वेयणविज्जावडियं.' ॥ અસ્યાર્થલેશ - “કદાચિત ગુણસમિત ક૦ ગુણસહિત અપ્રમત્ત મુનિ ચાલતાં કાયસંફાસ ક0 કાયસ્પર્શ થયો એટલે કોઈ જીવ હણાણો તિવારે ઈહલોકે વેયણવિજ્જા ક0 વેદનનો જે વેદ્ય ક0 અનુભવ તેહને આવડિયું ક0 પામ્યું એટલે આ ભવ ભોગવવા યોગ્ય કર્મ બંધાય.' તથા આકુટ્ટિઈ ક0 વિના પ્રયોજનું, કારણ વિના જે કીધું ક0 પાપકર્મ કર્યું તે કર્મ પચ્છિત્તે ક૦ દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત, તેહમાં હરકોઈ પ્રાયશ્ચિત આવે. પ્રથમ અંગની ભાલી ક0 “આચારાંગની ભલામણ છે. યતઃ પંચમાધ્યયન ચતુર્થોદ્દેશકે સૂિ.૧૫૯]– 'जं आउट्टिकयं कम्मं तं परिनाय विवेगमेइ' इति । एतद्वृत्त्यैकदेश:जं आउट्टी इत्यादि । यत्तु पुनः कर्माकुट्या कृतमागमोक्तकारणमंतरेणोपेत्य प्राण्युपमर्दनेन विहितं तत्परिज्ञाय ज्ञपरिज्ञया विवेकमेति विविच्यतेऽनेनेति विवेकः प्रायश्चित्तं दशविधं तस्यान्यतरं भेदमुपैति तद्विवेकं वाऽभावाख्यमुपैति तत्करोति येन कर्मणोऽभावो भवति इति ।' તે કારણ માટે જાણી પાપ ન સેવવું. તેના મહાદોષ છે. ઈતિ ભાવઃ ૩૮ [૨-૧૪] સુ0 કાયસ્પર્શ થવાથી કોઈ જીવ હણાય ત્યારે તે જીવને આ ભવે ભોગવવા યોગ્ય કર્મ બંધાય. તથા કશા પ્રયોજન વિના કરેલા પાપકર્મને દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત હોય છે. તેમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત આવે. આમ ‘આચારાંગ' કહે છે. માટે જાણીને પાપ સેવવું નહીં, એમાં મહાદોષ છે. પાયચ્છિત્તાદિક ભાવ ન રાખે દોષ કરી નિઃશૂકો રે. નિદ્ધધસ સેઢીથી હેઠો, તે મારગથી ચૂકો રે. શ્રી સી. ૩૯ [૨-૧૫] બા, અતીચાર સેવીને પચ્છિતાદિક ક0 વિશુદ્ધ થાઇ તેહવું ગુર્નાદિક પાસે પ્રાયશ્ચિત્ત લેવાનો અભિપ્રાય રાખે જ નહીં, દોષ કરીને પણ, તે પ્રાણી નિઃશૂકો ક0 નિર્દયી જાણવો યતઃ - પં. પઘવિજયજીકૃત બાલાવબોધ ૨૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ 'जो चयई उत्तरगुणे, मूलगुणे वि अचिरेण सो चयई । जह जह कुणई पमायं, पिल्लिजइ तह कसाएहिं ॥ १ ॥ ઈતિ ઉપદેશમાલાયાં [ગા-૧૧૭]. તે પ્રાણી કેહવો જાણવો તે કહે છે. નિદ્વૈધસ ક૦ ગતધર્મા છે એતલે પ્રવચનરૂપ ધર્મની હાણી થાય, તેહની અપેક્ષા રાખે નહીં. સેઢીથી હેઠો ક૦ ગુણશ્રેણી થકી અધોવત્તિ અથવા સંજમશ્રેણી થકી હેઠો જાણવો. વલી તે પ્રાણી કેહવો છે તે કહે છે. તે ક0 તે પ્રાણી મારગથી ક૦ સાધુના મારગથી ચૂકો જાણવો યતઃ - 'अइयारं जो निसेवित्ता, पायच्छित्तं न गिण्हए । अणुज्जुओ य तब्भावे, निधम्मो सो गणिज्जासु. ॥ १ ॥' સુ॰ દોષ સેવીને પણ ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત આદિ લેવાનો ભાવ ન રાખે તે જીવને નિર્દય જાણવો. તે પ્રાણી પ્રવચનરૂપ ધર્મની હાનિ થાય તેની દરકાર નહીં રાખવાને લીધે એને સંયમશ્રેણીથી હેઠો જાણવો. તે સાધુમાર્ગથી ચલિત થાય છે. ઈતિ હરિભદ્રસૂરિત સંબોધપ્રકરણે, ૩૯ [૨-૧૫] કોઈ કહે જે પાતિક કીધાં, ડિકમતાં છૂટીજે રે, તે મિથ્યા ફલ પડિકમણાનું, અપુણકરણથી લીજે રે. ૨૮ બાળ કોઈ કહે ક૦ કેતલાઇક કહે છે જે પાતિક ક૦ જે પાપ કર્યાં હોય તે સર્વ પાપ પડિકમતાં છૂટીજે ક0 પડિકમણુ કરતાં છૂટીઈ. શ્રી સી૦ ૪૦ [૨-૧૬] *ળાળો યં પારંપહિમખામાં વિપુત્ત્ત” ઈતિ વચનાત્. ‘પડિકમણું પાપહરણ' ઈતિ લોકોક્તિઃ. તે મિથ્યા ક૦ ઈમ કહે છે તે ખોટૂં. જે માટે ફલ ડિકમણાનું ક૦ પડિકમણાનું જે ફલ તે તો અપુણકરણથી લીજીઈ ક0 ફિરી અણકરવાથી પામીઈ. એતલે પાપને પડિકમીને ફરી પાપ ન કરે તો પડિકમણાનો ફલ પામે. ઈતિ ભાવઃ, યતઃ ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #63 -------------------------------------------------------------------------- ________________ 'पुण पावस्स अकरणे, पडिकमण होइ भावसार च । पुण पावाणं करणं नडुव्व दव्वं पडिक्कमइ ॥ १ ॥' સુ॰ વળી કેટલાક કહે છે કે જે પાપ કર્યાં હોય તે સર્વથી પ્રતિક્રમણ કરતાં છૂટી જવાય. પણ આ ખોટું છે. પ્રતિક્રમણનું ફળ તો પ્રતિક્રમેલું પાપ પુનઃ નહીં કરવાથી જ પ્રાપ્ત થાય. ઈતિ વચનાત્ ૪૦ [૨-૧૬] મિથ્યા દુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે ‘આવશ્યક’ સાખે તે પરગટ, માયા-મોસને સેવે રે. બાળ મિથ્યા દુક્કડં ક0 મિચ્છા મિ દુક્કડં દેઇને વલી તેહ જ પાપ ભાવ કરીને સેવે છઇં. તે પ્રાણી આવશ્યકની સાખે પરતક્ષપણે માયામૃષાને સેવે છે. સ્યા માટે ? જે ગુર્વાદિક રંજવાને અર્થે મિચ્છા મિ દુક્કડ દીઈ છઈ, પણ પરમાર્થે શૂન્ય છે. યતઃ ‘આવશ્યકે’[આવ.નિ.ગા.૬૮૪] 'जं दुक्कडंति मिच्छा, तं चेव निसेवइ पुणो पावं । પથ્વન્દ્વમુસાવાફ માર્યો નિયડી પર્સનો ય' / ? // ૪૧ [૨-૧૭] સુo ‘મિચ્છામિ દુક્કડં' કરીને તે જ પાપને જે પુનઃ સેવે છે તે પ્રાણી માયામૃષાને સેવે છે. એનું ‘મિચ્છા મિ દુક્કડં’ કેવળ ગુરુને ખુશ કરવા માટે છે, પરમાર્થે નહીં. શ્રી સી૦ ૪૧ [૨-૧૭] મૂલ પદે પડિક્કમણું ભાખ્યું, પાપ તણું અણકરવું રે. શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ બાળ મૂલ પર્દે ક૦ ઉત્સર્ગ માર્ગે અથવા પ્રથમથી પડિકમણું ભાખ્યું ક૦ પડિકમણું કહ્યું છે. કિમ કહ્યું છે તે કહે છે. પાપ તણું અણકરવું કO પાપનું જે ન કરવું તેહનું નામ પડિક્ષ્મણું કહિઈં. યતઃ— શ્રી સી૦ ૪૨ [૨-૧૮] 'जईय पडिक्कमियव्वं, अवस्स काऊण पावयं कम्मं । તેં વેવ ન જાયવ્યું, તો હોર્ફ પણ પડિતો ! ? વા' ૨૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ ઇતિ “આવશ્યકે”.[આવ.નિ.ગા. ૬૮૩] પએ ક0 ઉત્સર્ગ પદે અથવા પએ ક0 પ્રથમથી પડિકમ્યા ઇતિ. તે માટે શક્તિ ક૭ શક્તિ માફિક ભાવ તણે અભ્યાસે ક0 ભાવે કરીને અભ્યાસ કરે એતલે શક્તિભાવથી અભ્યાસ કરે. તે પણ જસ અર્થે ક0 જેહને અર્થે પાપ અણકરવાને અર્થે વરવું ક0 આદરવું, એતલે શસ્તે અભ્યાસ કરે તે પણ પોં પાપ ન કરે. ઇતિ ભાવ. અથવા જસને અર્થે વરવું. પરમાર્થે જસ તે મોક્ષ. તેહને અર્થે આદરવું. કરતા કિર્તા નામ પણ જસવિજય એહવેં સૂચવ્યું. ૪૨ [૨-૧૮] સુત્ર વિધિમાર્ગે પાપનું ન કરવું તે જ ખરું પ્રતિક્રમણ છે. શક્તિભાવથી જે આનો અભ્યાસ કરે અને તે પણ પરમાર્થે કરે, તે પછી પાપ ન કરે. (બીજી ઢાલમાં શ્લોકઃ ૧૫૭, અક્ષર ૯) ૩૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #65 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ત્રીજી બાળ હવે ત્રીજી ઢાલ કહે છે. એહને બીજા ઢાલ સાથે એ સંબંધ છે. બીજા ઢાલમાં કહ્યું જે પાપ ન કરવું તે પડિકમણાં. માટે ત્રીજી ઢાલમાં કહે છે જે પાપ કિમ ન થાય ? જિવા૨ે દુષ્ટ હીણાં આલંબન જોઇઈં તિવારે પાપ થાય. તે હીણાં આલંબન ન જોઇઇ તો પાપ ન થાય તે કહે છે. (તુંગીઆ ગિરિશિખર સોહે – એ દેશી) દેવ તુઝ સિદ્ધાંત મીઠો, એક મનેિં ધરી, દુષ્ટ આલંબન નિહાલી, કહો કિમ તરિ દેવ તુ૦ ૪૩ [૩-૧] બાળ હે દેવ ! હે પરમાણંદવિલાસી ! તુઝ સિદ્ધાંત કળ તાહરું સિદ્ધાંત, જે આગમ તે મીઠો છે. સ્યાદ્વાદશૈલી અત્યંત મીઠી લાગે છે. ઇતિ ભાવઃ. એકમિનેં ધરીઈ ક0 એકાગ્ર ચિત્તે કરી ધરી રાખીઇ. દુષ્ટ જે આલંબન તે જોઈને એતલે કોઈકે કોઈ કારણે અંગીકાર કર્યું હોય તે પોતે ધારી રાખે. તે ધારીનેં કહો કિમ તરીઇ ક૦ હે સજ્જન પુરુષો ! તુમ્હેં કહો કિમ સંસાર સમુદ્ર તરીઇ ? ૪૩ [૩-૧] સુ હે દેવ! હે પરમાનંદ ! તારું સ્યાદ્વાદશૈલીરૂપ આગમ મને મીઠું લાગે છે. હીન આલંબનો ધારી રાખીએ તો પછી હે સજ્જનો ! સંસારસમુદ્રમાં કેમ તરાય ? દુષ્ટ આલંબન ધરે જે, ભગ્નપરિણામી, તેહ ‘આવશ્યકે' ભાખ્યા, ત્યજે મુનિ નામી. દેવ૦ ૪૪ [૩-૨] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૩૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ બા, દુષ્ટ આલંબન ક0 દૂષણ સહિત જે સાધન અપવાદે હોય તે જે કોઈ ચિત્તમાં ધરે પણ ભગ્નપરિણામી ક૨ સંયમક્રિયાથી પરિણામ ભાંગા છે જેહના એહવા જે લિંગી હોય તે “આવશ્યક’ને વિષે ભાખ્યા ક0 કહ્યા છે. હું કહ્યું છે તે કહે છે. મુનિ નામી ક0 મુનિ નામના ધણી એતલે મુનીશ્વર હોય તે તે લિંગીને ત્યજે – છાંડે. ૪૪ [૩૨] - સુ0 ચિત્તમાં ખોટાં – દૂષિત આલંબનો ધારણ કરે તે ભગ્નપરિણામી છે. “આવશ્યક”માં એમને નામના જ મુનિ કહ્યા છે. મુનીશ્વર હોય તે આવા લિંગને ત્યજે. નિયતવાસ વિહાર ચેઈય, ભક્તિનો ધંધો. મૂઢ અજજાલાભ થાપે, વિગય પડિબંધો. દેવ૮ ૪૫ [૩-૩ બાળ હવે દુષ્ટ આલંબન દેખાડવા માટે દ્વાર બાંધે છે. નિયતવાસ વિહાર ક0 નિત્યવાસે વિચરવું એતલે નિત્યવાકલ્પ. ઇતિ ભાવ:. એક સ્થાનકે રહેવું એમ કેઈક થાપે છે – ૧. ચેઇય ભક્તિનો ધંધો ક0 ચૈત્ય જે દેહરું તથા જિનપ્રતિમા તેહનો ધંધો, જે કાર્યવ્યગ્રતા તે સાધુને કરવો એતલે જિનપૂજાદિક કરવાં. ઇતિ ભાવઃ - ૨. વલી મૂઢ ક0 મૂર્ખ અજ્જાલાભ થાપે ક0 આર્યાનો લાભ થાપે છછે. એટલે સાધવી વહોરી લાવે તે સાધૂને ખપે ઇમ થાપે છે - ૩. વિગય જે દૂધદહીં પ્રમુખ તે વિગયને વિષે પડિબંધો ક0 પ્રતિબંધ = આસંગ એતલે વિયના લોલપી ઈમ કહે છે જે વિગય ખાતાં દોષ નથી - ૪. યતઃ – [‘આવશ્યકેઆ.નિ.,ગા.૧૧૮] 'नीयावासविहारं चेइयभत्तिं च अज्जियालाभं । વિશુ જ દિવંઇ વિઠ્ઠોસ વોરયા વિંતિ. / ? / ૪૫ [૩-૩] સુરુ કેવાં કેવા દૂષિત આલંબનો લેવાય છે ! કોઈ એક સ્થાનકે નિયતવાસ સ્થાપે છે. કોઈ વળી સાધુએ જિનપૂજાદિક કરવાં જોઈએ એમ ચૈત્યવાસીપણું દર્શાવે છે. કોઈ વળી સાધ્વીનો વહોરી આણેલો આહાર ખપે એમ કહે છે તો ચોથો વળી વિગય (દૂધ, દહીં વ.) ખાતાં દોષ નથી એમ કહે છે. ૩૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #67 -------------------------------------------------------------------------- ________________ કહે ઉગ્ર વિહાર ભાગા, સંગમઆયરિઓ નિયતવાસ ભજે બહુકૃત, સુણિઓ ગુણદરિઓ. દેવ) ૪૬ [૩-૪] બા) હવે ઉગ્ર વિહારરૂપ દ્વાર દષ્ટાંત કરી દેખાડે છે. કહે ક0 કેઇક ઇમ કહે છે ઉગ્ર વિહાર ભાગા ક૦ ઉગ્ર વિહારથી થાકા થકા સંગમાયરિઓ ક0 સંગમાચાર્ય નિયતવાસ ભજે ક0 નિત્યવાસીપણું ભર્યું. બહુશ્રુત ક૦ જ્ઞાની પુરુષ હતા. સુણિઓ ક0 આગમમાં સાંભલ્યો છે. ગુણદરિઓ ક0 ગુણનો સમુદ્ર. એતલે ગુણસમુદ્ર તથા બહુશ્રુત એહવા સંગમાચાર્યે નિત્યવાસ કબૂલ કર્યો. તિવારે અમે પણિ જાણું છું જે એક ઠામે રહે દોષ નથી દીસતો ઇમ કહીને નિત્યવાસ થાપે છે. યતઃ संगमथेरायरिओ, सुठ्ठ तवस्सी तहेव गीयत्थो । હિતા ગુd નૌયાવા પવન્ન // / - ઇતિ વંદનાવશ્યક [ગા. ૧૧૯૧] ૪૬ [૩-૪]. સુ0 ઉગ્ર વિહારથી થાકેલા કોઈ એમ કહે કે “સંગમાચાર્યે નિત્યવાસ સ્વીકાર્યો. સંગમાચાર્ય તો જ્ઞાની પુરુષ હતા. આવા ગુણસમુદ્ર અને બહુશ્રુત સંગમાચાર્યું પણ નિત્યવાસ સ્વીકાર્યો. તેથી એક સ્થાને રહેવામાં દોષ નથી.' આમ કહીને તેઓ નિત્યવાસને સ્થાપે છે. ન જાણે તે ખીણજંઘા,-બલ થવિર તેહ, ગોચરીના ભાગ કલ્પી, બહુ રહ્યો હો.દેવ૪૭[૩૫] બાળ એ રીતે કહે છે એવી વાત ગણતા નથી. તે કહે છે ન જાણે તે ક0 તે પુરુષ ઈમ કહે છે પિણ નથી જાણતા એતલે નથી ગણતા. ખીણ ક0 ખીણ-ઓછું થયું હતું જંઘાબલ ક0 જાંઘનું બલ. એતલે હીંડવાની શક્તિ નહોતી. થવિર ક0 ગરઢપણ હતું. એહવા તેહો ક0 તેહુ હતા. તથા ઉપલક્ષણથી કહેવું : દુભિક્ષ હતો. શિષ્યને વિહાર કરાવ્યો હતો. વલી અપ્રતિબંધપણે રહ્યા હતા. એટલે એક ઘેર આહાર ન લેતા. એવો થકો બહુ રહ્યો ક0 ઘણું એક ઠામે રહ્યો. જેહો ક૭ જે આચાર્ય. યત: 'ओमे सीसपवासं, अप्पडिबंधं अजंगमत्तं च । न गणंति एगखित्ते, गणंति वासं निययवासी ॥ १ ॥ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૩૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ એતલે નિત્યવાસ ન કરવો ઇતિ ભાવ:. તે સંગમાચાર્યનું કથાનક આવશ્યક' [આવ.નિ. ગા. ૧૧૯૨૩થી જાણવું. ૪૭ [૩-૫] સુ0 ઉત્તર પણ આમ કહેનારા તે નથી જાણતા કે ક્ષીણ જવાબળવાળા, વૃદ્ધ એવા તે સંગમાચાર્ય હતા. વળી દુષ્કાળ હતો. શિષ્યને એમણે વિહાર કરાવ્યો હતો. અને વળી એક ઘરેથી જ આહાર લેતા ન હતા. આ રીતે તેઓ એક ઠામે રહ્યા હતા. એટલે નિત્યવાસ ન કરવો. ચૈત્યપૂજા મુક્તિમારગ, સાધકને કરવી, જિણ કીધી વયર મુનીવર, ચૈત્યવાસ ઠવી. દેવ૪૮ [૩-૬] બાવચેત્યપૂજા ક0પ્રભુપૂજા. તે મુક્તિમારગ ક0 મોક્ષનો માર્ગ છ6. તે માટે સાધૂને કરવી. જે માટે અમે ન કરિશું તો એ દેહરાની કોણ સંભાલિ કરે? ઇમ મુકી દીજીઈ તો વિછેદ જાઇ. તે માટે અમે અસંજમ અંગીકાર કર્યું છે. તે ઉપરિ દૃષ્ટાંત દેખાડે છે. જેણ ક0 જે કારણ માટે કીધી ક0 પૂજાભક્તિ કરી છે. વયર મુનિવર ક0 વયર સ્વામી આચાર્યું. ચૈત્યવાસ ક0 દેહરાને વિષે ઇવી ક0 થાપીને. સું થાપીને? તે ઉપરિ કહીશું. પુષ્પાદિક થાપીને પ્રભુભક્તિ કરી માટે નિર્દોષ છે. ઇતિ ભાવ:. યત: 'चेईयपूया किं वयरसामिणा मुणियपुव्वसारेणं, न कया पुरीयाइ तओ मुक्खंगं सा वि साहूणं ॥ १ ॥ ઇત્યાવશ્યક – [આવ.નિ. ગા. ૧૧૯૪]. એક પુષ્પાદિક લાવ્યા તે દેખે છે, પણ આવા કારણ નથી દેખતા. ૪૮ [૩-૬] સુઈ “ચૈત્યપૂજા તો મોક્ષનો માર્ગ છે. તે સાધુએ કરવી જોઈએ. શીવજસ્વામિ આચાર્યું પણ પૂજા-ભક્તિ કરી છે. માટે તે નિર્દોષ છે.” આમ કહેનાર વજસ્વામી પુષ્પાદિ લાવેલા તે જ જુએ છે પણ અન્ય કારણો જોતા નથી. તીર્થઉન્નતિ અન્યશાસન, મલિનતા ટાણે, પૂર્વ અવચિત પુષ્પમહિમા, તેહ નવિ જાણે દેવ૪૯ [૩-૭]. ३४ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #69 -------------------------------------------------------------------------- ________________ બાળ તીર્થઉન્નતિ ક૦ જિનશાસનની ઉન્નતિ થાતી હતી. વલી અન્ય શાસન ક૦ અન્ય તીર્થિની મલિનતા ક૦ મેલાસિ કરવાને ટાણે ક અવશ, તે પણિ પૂર્વ અવચિત ક0 પૂર્વે પુષ્પ ઉતારી ભેલાં કર્યાં હતાં. એહવાં પુષ્પ ક૦ ફૂલ હતાં. તેહનો મહિમા ક૦ માહાત્મ્ય હતું. તેહ નવિ જાણે ક૦ એહવી વાતની તેહને ખબર નથી. તે વયરસ્વામી-ચરિત્ર આવશ્યકથી જાણવું. યતઃ ओहावणं परेसिं, सतित्थ उब्भावणं च वच्छल्लं । न गणंति गणेमाणा, पुव्वुचिय पुप्फमहिमं च ॥ १ ॥ -ઇતિ ‘આવશ્યકે.’ [આવ.નિ.ગા. ૧૧૯૫]૪૯ [૩-૭] જિનશાસનની ઉન્નતિ માટે અને અન્ય તીર્થીની મલિનતાને અવસરે વજ્રસ્વામીએ પૂર્વે ઉતારેલાં પુષ્પો એકત્ર કર્યાં હતાં એ વાત તેઓ જાણતા નથી. આ પ્રસંગ ‘આવશ્યક’થી જાણવો. ચૈત્યપૂજા કરત સંયત, દેવભોઈ કહ્યો, શુભ મને પણિ માર્ગનાશી, “મહાનિશીથે’ લહ્યો. દેવ૦ ૫૦[૩-૮] બા૦ ચૈત્ય ક૦ જિનપ્રતિમા. તેહની પૂજા ક૦ કરતાં થકાં સંયત ક૦ સાધૂ દ્રવ્યલિંગી, દેવભોઇ ક૦ દેવકા દ્રવ્યનો ભોગી - ખાનારો કહ્યો છે. એતલે સંયતને પૂજા કરતાં દેવદ્રવ્યની શંકા રહે નહીં, માટે દેવદ્રવ્યભોગી કહીઇં. શુભમનેં ક0 જિનપૂજા કરું એહવા પરિણામ તે શુભમન કહીંઇં. પણિ માર્ગનાશી ક૦ એ કરણી કરતાં માર્ગ જે જૈન માર્ગ તેહનો નાશ કરે છે. એતલે ઉન્માર્ગે પ્રવર્તે છે. એ રીતે ‘મહાનિશીથે' લહ્યો ક૦ પામ્યો છે. એતલે ‘મહાનિશીથ’માં ઇમ કહ્યું છે. તથા ચ તસૂત્ર : 'एवं च णं गोयमा ! केई अमुणियसमयसब्भावे, ओसन्नविहारी णीयवासिणो आ[ दि] ट्ठपरलोगपच्चवाये सयंमतीइड्ढिरससायगारवाइमुच्छए रागदोसमोहाहंकारममीकाराइसु पडिबद्धो कसिणसंजमसद्धम्मपरंमुहे निद्दय नित्तिसनिग्घिणअकलु णनिक्कि वे पावायरणेक्क निविट्टबुद्धी एगंतेणे अइचंडरोद्दकूराभिग्गहिओ मिच्छदिट्टिणो कयसव्वसावज्जजोगपचक्खाणे विप्पमुक्कसेससमारंभपरिग्गहे तिव्विहेणं पडिपुन्नसामाइए य दव्वत्ताए न भावत्ताए नाममेत्तमुंडे अणगारे महव्वयधारी समणे वि भवित्ता णं एवं मन्त्रमाणे सव्वहा પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ – ૩૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ उमग्गं पवत्तंति तहा किल अम्हे अरहताणं भगवंताणं गंधमल्लयं दिवसमज्जणोवलेवणे वि चित्तवत्थवल्लीधूवाइएहिं पूयासक्कारेहिं अणुदियहमज्जवणं पकुव्वाणा तित्थुच्छमणं करेमो तं च णोणं तहत्ति गोयमा! समणुजाणेज्जा । __से भयवं केणं अटेणं एवं वुच्चइ ? जहा णं तं च णोणं तहत्ति समणुजाणिज्जा ? गोयमा ! तेयत्थाणुसारेणं असंजमबाहुल्लेणं च थूलकम्मासयं थूलकम्मासव्वाओय अज्झवसायं पडुच्चा थूलयरसुहासुहकम्मपयडिबंधो, सव्वसावज्जविरयाणं च वयभंगो वयभंगेणं च आणाइक्कमो, आणाइकमेणं तु उमग्गगामित्तं उमग्गगामित्तेणं तं च सम्मागपलोयणं उम्मग्गपवत्तणं, सम्मगा विप्पलोयणेणं च जइणं महत्ती आसायणा तओ अणंतसंसाराहिंडणं, एएणं अटेणं गोयमा ! णोणं तं तहत्ति समणुजाणिज्जा' ઇત્યાદિક “મહાનિશીથે’ તૃતીયાધ્યયને અથવા “મહાનિશીથે” पंयमाध्ययने ५९० ५।७४- यथा___ 'से भयवं जेणं केइ [साहू वा] साहूणी वा निग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं किमालवेज्जा गोयमा ! जेणं केइ साहू वा साहूणी वा निग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं अजओ वा देवभोए इ वा देवच्चंगे इ वा जाव णो उम्मग्णपयइए वा दुझियसीलेइ वा कुसीले वा [सछंदयारिओ] आलवेज्जा' इत्यादि । ५० [3-८] સુ૦ જિનપ્રતિમાની પૂજા કરતાં દ્રવ્યલિંગી સાધુને દેવદ્રવ્યનો ભોગી કહ્યો છે. ‘જિનપૂજા કરું” એવો મનમાં ભાવ થાય તે શુભ પરિણામ છે. પણ એની કરણી કરવા જતાં જૈન મતે ઉન્માર્ગ પ્રવર્તે છે. આનું પ્રમાણ 'महानिशीथमा छ. પુષ્ટ કારણ વિના મુનિ, નવિ દ્રવ્ય અધિકારી, ચૈત્યપૂજાઈ ન પામે, ફલ અનધિકારી. દેવO ૫૧ [૩-૯] બાળ પુષ્ટ કારણ વિના ક0 કોઈ શાસનનો ઉદ્યોત પ્રમુખ મોહટા કારણ વિના મુનિ નવિ ક0 મુનિ ન હોય. દ્રવ્ય અ૦ ક0 દ્રવ્યસ્તવના અધિકારી ન હોય, જે કારણ માટે ચૈત્યપૂજા કરતાં ફલ ન પામે. ટું સર્વ ન પામે ? તે ઊપરિ કહે છે. અધિકારી ક0 જેહનો અધિકાર નહીં તે કરે તો ફલ ન પામે. અન્યથા અધિકારી તો ફલ પામે જ. યતઃ૩૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #71 -------------------------------------------------------------------------- ________________ 'अकसिण पवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो । સંસાર પયપુઝરો, વ્યથા #વહિતો // ? ' ઇતિ વચનાત્. તે માટે મુનિને ન કરવી. તો કસિણ સંજમ વિઊ યુફાઈયું ન ઇચ્છતિ ઇતિ વચનાતું. અને વરસ્વામી તો કારણે પ્રવર્યા તે માટે ફલવંત છે. ૫૧. [૩-૯] સુવ શાસનના કોઈ મોટા કારણ વિના મુનિ દ્રવ્યસ્તવના અધિકારી ન હોઈને ચૈત્યપૂજાનું ફળ ન પામે. માટે તે ન કરવી. વજસ્વામી તો ચોક્કસ કારણથી એમાં પ્રવર્તી હોઈ એ ફળવંત બની. માર્ગિ અત્રિયપુd અજ્જા, -લાભથી લાગા, કહે નિજ લાભે અવતા, ગોચરી-ભાગ. દેવજી પર [૩-૧૦] બા એ ગાથાનો અર્થ ભેલો લિખીઇ છછે કે ઇક પ્રાણી નિજ લાર્ભે અતૃપ્તા ક0 પોતાને લાભે અતૃપ્તા થકા તથા અન્જાલાભથી લાગા ક0 આર્યાને લાભે લગ્ન છે, ગૃધ્ર(દ્ધ) છે. વલી ગોચરી ભાગા ક0 ગોચરીના આલસુ છે. વળી કોઈક પ્રેરણા કરે જે આર્યાનો આણ્યો આહાર કિમ કરો છો તિવારે કહે ક0 તે ઇમ કહે છે. માર્ગિ અત્રિયપુત્ત ક૦ અર્ણિકાપુત્રને માર્ગે. એટલે એ ભાવ જે અર્ણિકાપુત્ર સાધવીનો આણ્યો આહાર લીધો છે. તે માર્ગે અમે પણ લેઉં છું. જો દોષ હોય તો તે કિમ લીજીએ? માટે આર્યાનો આહાર નિર્દોષ છઇ. યતઃ પરવચન આવશ્યકે–આ.નિ. ગા. ૧૧૯૬] ‘૩ન્નમનાએ બિદ્ધા Rાબેન ને સંg / famયરિયા પI, પત્રિયપુd 9 વફસંતિ / ? ” પર [૩-૧૦] સુ0 કેટલાક ગોચરીના પ્રમાદી મુનિ સાધ્વીજીનો વહોરી આણેલો આહાર કરતાં દલીલ એવી કરે કે “અર્ણિકાપુત્રે પણ આવો આહાર લીધો હતો માટે આવો આહાર નિર્દોષ છે.' ન જાણે ગત શિષ્ય અવમે શવિર બળહીણો, સુગુણ પરિચિત સંયતીકૃત, પિંડવિહિં લીણો. દેવ૦ ૫૩[૩-૧૧] બાહવે એ ઈમ કહે છે તેને ઠબકો દેતા સહુને ઉપદેશ દિઈ છે. ન જાણે ક0 તે અર્ણિકાપુત્રનો દષ્ટાંત દિઇ છઇં. પણિ નથી જાણતા પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૩૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ જે તેહું આર્યાનો આણ્યો આહાર લેતા પણ કેહવા હતા ગત શિષ્ય ૧૦ શિષ્યસમુદાય પાસે નહોતો. વલી અવમેં કળ દુકાલ હતો. એતલે એ ભાવ જે દુકાલ જાણી શિષ્યનેં વિહાર કરાવ્યો હતો. વલી થિવર ક૦ વૃદ્ધાવસ્થા હતી. વલી બલહીણો ક૦ શક્તિહીન હતા, ગોચરી ફિરવાને અસમર્થ હતા. આર્યા પણ ભલા ગુણની પરિચયવંતી હતી. એતલે સાધવી પુષ્પચૂલા નામે ભલાં ગુણવંત હતાં. તે સંયતી ક૦ સાધવી, તેણે કૃત ક૦ કર્યો એતલે આણ્યો. એહવો જે પિંડ ક0 આહાર વિધિ ક૦ વિધી સહીત લીનો ક૦ લીધો છે એ કારણ તો ગણતા નથી, અને કેવલ આર્યા લાભ ગવેષે છે. યતઃ 'अन्नियपुत्तायरिओ, भत्तं पाणं च पुप्फचूलाए । उवणीयं भुंजतो, तेणेव भवेण अंतगडो ॥ १ ॥ गयसीसगणं ओमे, भिक्खायरिया अपच्चलं थेरं । ન શાંતિ સહાવિ સદા, અપ્નિયામાં વેસંતા.' ।। ૨ ।। [સહાવિ ] ક૦ સખાઇ શિષ્યાદિક છતાં પણ શઠ મૂર્ખ ઇમ કહે છે. ઇતિ ભાવઃ [આવ.નિ. ગા.૧૧૯૭ ૧૧૯૮] ૫૩ [૩-૧૧] સુ૦ આવાઓને ઠપકો આપતાં ગુરુ કહે છે કે ‘તેઓ અર્ણિકાપુત્રનું દૃષ્ટાંત આપે છે પણ એ નથી જાણતા કે તેમની પાસે શિષ્યસમુદાય નહોતો. દુકાળને લઇને શિષ્યને વિહાર કરાવ્યો હતો. વળી તેઓ વૃદ્ધ પણ હતા, અશક્ત હતા, ગોચરી માટે ફરવાને અસમર્થ હતા. સાધ્વીજી પુષ્પચૂલા ગુણવંત અને પરિચિત હતાં. આ કારણ તેઓ જોતા નથી.’ વિગય લેવી નિત્ય સૂઝે, લષ્ટપુષ્ટ ભણે, અન્યથા કિમ દોષ એહનો, ઉદાયન ન ગણે. દેવ૦ ૫૪ [૩-૧૨] બાળ હવે કંઇક ઇમ કહે છે જે વિગય વાવરવી નિરંતર કલ્પે ઇમ પોતે લષ્ટપુષ્ટ થકા ભણેં ક કહે છે. એતલે ‘નિરંતર વિગય વાવરતાં દોષ નથી.’ કોઇક રૂડા સાધૂ તેને ઠબકો દિઈં જે ‘ભાઇ ! વિગય નિરંતર લેવી સાધૂને ન કલ્પ' યતઃ 'विगई विगइभीयो, विगइगयं जो उ भुंजए साहु । विगई विगई सहावा विगई विगईं बला नेइ ॥ १ ॥ ' ૩૮ - ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #73 -------------------------------------------------------------------------- ________________ ઇતિ વચનાત. [દશાશ્રુતસ્કંધ નિ., ગા.૮૧] ઇમ કહેતાને પાછો ઉત્તર આપે જે અન્યથા ક0 જો વિગય વાયરતાં દોષ હોય તો એનો દોષ ઉદાયન રાજઋષી કિમ ન ગણે? એતલે એ ભાવ જે વિગય લેતાં દોષ હોય તો ઉદાયન ઋષીએ કિમ વાવરી? ઇતિ ભાવ. યતઃ ‘भत्तं वा पाणं वा भूतूणं लावलवियमविसुद्ध । तोऽवज्जएपडिछन, उदायण रिसिं ववइसंति.' ॥ १ ॥ રૂાવો . [આવ.નિ.ગા.૧૧૯૯]૫૪ [૩.૧૨] સુ, કેટલાક હૃષ્ટપુષ્ટ સાધુઓ પણ એમ કહે કે ‘નિરંતર વિગય વાપરવામાં કાંઈ દોષ નથી.' કોઈ ભલા સાધુ આ બાબતે ઠપકો આપે તો સામે એવો જવાબ આપે કે “તો પછી ઉદાયન ઋષિએ વિનય વાપરવામાં કેમ દોષ ન ગણ્યો ? ' ઉદાયન રાજર્ષિ તનું નવિ, શીત-લક્ષ સહે, તેહ વ્રજમાં વિગય સેવે, ઈસ્યું તે ન લહે. દેવ૦ પપ [૩-૧૩] બાળ ઉત્તર દિઈ છે. ઉદાયન રાજઋષિ ક0 ઉદાયન મુનિના તનુ કઈ શરીરને વિષે નવિ કી નથી. સહે ક0 સહેતું, મ્યું નથી સહતું તે કહે છે. શીત ક0 ટાઢું. લુક્ષ ક0 લૂખું. એતલે રાજવી થકા દીક્ષા લીધી છે અને રોગીષ્ટ શરીર છે તે માટે નથી સહતું. તેહ ક0 ઉદાયન ઋષિ વ્રજમાં ક0 ગોકુલમાં વિગય સેવે ક0 વિગય વાવરી . ઇસ્યુ ક0 એહવું કારણ વિગય વાવરવાનું. તે ન લહે કી તે મૂઢ નથી જાણતા એક વિનય વાવરી ઓઠું લઇને પોતે વાપરવા ઉજમાલ થયા છે. ઇતિ ભાવ: યતઃ__ 'सीयल लुक्खाणुचियं, वएसु विगइगएण जा वित्तिं, દૈવિ બMતિ સઢી, મિસ કરાયો ન યુગો / ? / ઈત્યાવશ્યકે. [આવ.નિ. ગા. ૧૨OO] એ કથાઓ સર્વે “આવશ્યક બૃહદ્ઘત્તિ' થકી જાણવી. વંદનાવશ્યક મળે છે. પ૫ [૩-૧૩] સુ0 ગુરુ ઉત્તર આપે છે કે “ઉદાયન ઋષિએ રાજવી કુળમાંથી દીક્ષા લીધી, એમનું શરીર રોગિષ્ઠ છે અને ટાઢું ને લૂખું એમનું શરીર પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૩૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ સહી શકતું નથી. માટે એમણે ગોકુળમાં વિગય વાપરી છે. શું તે મૂઢ આ જાણતા નથી કે કોઇક કારણે જ વિગય વાપરી છે ? ને પોતે તો એનું ઓઠું લઇને એમ કરવા ઉદ્યત થયા છે.’ લોક આલંબને ભરીઓ, જન અસંયતને, તેહ જગમાં કાંઇ દેખે, ધરે તેહ મને. દેવ૦ ૫૬ [૩-૧૪] બાળ ઇમ લોક ક૦ મનુષ્યલોક તો આલંબનેં ભર્યો છે. બાલ, વૃદ્ધ, સૂત્ર, અર્થ, દ્રવ્યાદિક આપદ પ્રમુખ આલંબન કરે. યથા હું બાલક છું અથવા હું વૃદ્ધ છું. ઇમ સૂત્ર ભણું છું, હું અર્થ ભણું છું. આ દ્રવ્ય દોહિલો છે. આ ક્ષેત્ર લઘુ છે. હમણા દુર્ભિક્ષાદિક છે.તથા હું માંદો છું ઇત્યાદિક નિશ્રાપદ કરીને પછે આલંબન ખોલે. યતઃ “પુત્તસ્થ, વાતવુદ્દે વ નસરૢ વાર્ આવો ય ! નિસ્સાળયું ઝાડ, પંથમાળાવિ સૌયતિ ।। ? ।।' - ઇત્યાવશ્યકે. [આવ.નિ.ગા. ૧૨૦૧] અસંયત જનને આલંબને ભર્યો છે. અયતનાÛ ચાલવાની ઇચ્છા કરતાં જનનેં આલંબન ઘણાં છે. ઇતિ ભાવઃ. તે પ્રાણી જગતમાં (કાંઈ) નિયતવાસાદિક દેખે. ધરે તેહ મનેં ક0 મનમાં ધારી રાખે. કોઇ પૂછે તિવારે તે દૃષ્ટાંત દેખાડે ઇતિ ભાવઃ યતઃ 'आलंबणाण लोगो, भओ जीवस्स अजउकामस्स जं जं पिच्छइ लोए, तं तं आलंबणं कुणइ ॥ १ ॥' સુ૦ આમ મનુષ્યલોક આલંબનોથી જ ભરેલો છે. ‘હું બાળક છું. વૃદ્ધ છું, સૂત્ર ભણું છું, અર્થ ભણું છું' એમ દ્રવ્ય,ક્ષેત્ર,કાળ,ભાવનાં વિવિધ આલંબનો પ્રગટ કરે. આવા લોકો મનમાં નિયતવાસ આદિ ધરી રાખે ને કોઈ પૂછે એટલે એનાં દૃષ્ટાંતો દેખાડે. ૪૦ ઇત્યાવશ્યકે. [આવ.નિ.ગા.૧૨૦૨] ૫૬ [૩–૧૪] શિથિલ આલંબન ગહે મુનિ, મંદ સંવેગી, સંયતાલંબન સુજસ સગુણ, તીવ્ર સંવેગી. દેવ૦ ૫૭ [૩-૧૫] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #75 -------------------------------------------------------------------------- ________________ બાવે તે માટે જે મુનિ મંદ સંવેગી ક0 અલ્પસંવેગવંત મુનિ હોય તે શિથિલ આલંબન ગહે ક0 શિથિલનાં ઓઠાં લિઇ. યથા મથુરા મંગુ આચાર્ય સુગાલમાં પણ એક ઠામેં રહ્યા. પ્રતિબંધ ન તજ્યો. પાસત્યા થયા. ઇમ કરતાં પણિ પ્રભુઈ ધર્મ દીઠો દીસે છે. યતઃ 'जे जत्थ जया जइया, बहुस्सुआ चरणकरणपब्भट्ठा । जं ते समायरंति, आलंबणं मंदसड्डाणं ॥१॥ - ઇત્યાવશ્યકે. [આવ. નિ., ગા. ૧૨૦૩] તથા તીવ્ર સંવેગી ક0 આકરા વૈરાગ્યવંત તો સંયતાલંબન ક૨ સંયત મુનિરાજ તેહનું આલંબન કરે જે “અમુક મુનિરાજે ભિલૂ પ્રતિમા વહી તથા ફલાણે ઉપસર્ગ પરીસહ્યા તિવારૅ હું પણ સહું, અથવા તપ કરું ઇત્યાદિ. ઇમ કરતાં સુજસ ગુણ ક0 ભલા જસનો ગુણ વધારે. યતઃ 'जे जत्थ जया जइया, बहुसुआ चरणकरणमाउत्ता, जं ते समायरंति आलंबणं तीव्वसड्ढाणं ॥ १ ॥' ઇત્યાવશ્યક. ૫૭ [૩.૧૫] એ ઢાલમાં ઘણો ‘વંદનક નિર્યુક્તિ'નો અધિકાર છે. સુo જે મુનિ મંદસંવેગી હોય તે શિથિલાચારનાં આલંબનો લે. જેમ મંગુ આચાર્ય મથુરામાં સુકાળમાં પણ એક ઠામે રહ્યા. જયારે તીવ્ર સંવેગીઆકરા વૈરાગ્યવંત સાધુ સાચા સંયત મુનિરાજનું આલંબન લે. જેમકે અમુક મુનિએ ઉપસર્ગો-પરિપહો સહ્યા તેમ હું પણ સહન કરું, તપ તપું વગેરે. આમ તેઓ સાચો યશ-ગુણ વધારે (એ ત્રીજી ઢાલમાં શ્લોક ૧૩૦, . ૧૭) પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૪૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચોથી (પ્રભુ પાસનું મુખડું જોવા – એ દેશી) બા, ત્રીજી ઢાલમાં ઈમ કહ્યું જે હણા આલંબણ લેઈનઇ પોતે હોણાચારી થાય. તે હણાચારી હોય તે શુદ્ધાચારીના છિદ્ર કાઢે. તે વાત ચોથા ઢાલમાં કહિઈ છે. સુણયો સીમંધર સ્વામી, વલી એક કહું શિર નામી, મારગ કરતાને પ્રેરે દુર્જન જે દૂષણ હરે ૫૮ [૪-૧] બાહે શ્રી સીમંધર સાહિબ, સુણયો ક૦ અવધારયો. વલી ક0 પૂર્વે કહી તેથી બીજી વાત એક કહું છું. શિર નામી ક0 મસ્તકે નમીને, નમસ્કાર કરીને જે શુદ્ધ મારગના કરતા ક0 પાલતા અહેવાને પ્રેરે ક0 ઉદરે. કોણ પ્રેરે તે કહે છે. દુર્જન ક0 ખલ છે, છિદ્રાન્વેષી છે તે કહે છે. જે દૂષણ હેરે ક0 પારકા અછતાં દૂષણ જુઇ. ૫૮ [૪-૧] સુ) હે સીમંધર સાહિબ! તમને નમસ્કાર કરીને, વળી એક બીજી વાત કહું. આવા જે છિદ્રાન્વેષીઓ છે તે શુદ્ધાચારીઓનાં દૂષણો જુએ. કહે નિજ સાખેં વ્રત પાલો, પણિ ધર્મશિના ટાલો, જન મેલ્યાનું સું કામ, બહુ બોલ્યુ નિંદા ઠામ. ૧૯ [૪-૨] બાવે તે ઇમ કહે છે જે નિજ સાખે ક0 પોતાની સાખેં વ્રત પાલો અને ધર્મ કરો. પણિ લોક ભેલા કરીને ધર્મદેશના ટાલો. દેશના દેવાનું સું કામ છે ? ઈમ કરીને લોક ભેલા કર્યાનું હું કામ છે ! પણ ઘણું બોલતાં કોઈક અવસરે નિંદાનું સ્થાનક પણ થાય. ૫૯ [૪-૨]. ૪૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #77 -------------------------------------------------------------------------- ________________ સુ0 તેઓ એમ કહે કે “તમે જાતે ધર્મ પાળો, વ્રત કરો પણ ટોળાં ભેગાં કરીને ધર્મદેશના કરવાનું ટાળો. સમૂહ ભેગો કર્યાનું શું કામ ? કેમકે ઘણું બોલતાં ક્યારેક નિંદાનું સ્થાનક પણ થાય.” ઈમ કહેતાં મારગ ગોપે, ખોટું દૂષણ આરોપે, જે નિર્ભય મારગ બોલે તે કહ્યો દ્વીપને તોલે ! ૬૦ [૪-૩] બાળ ઇમ તે વાત કહે છે પણિ મારગ ગોપે ક0 શુદ્ધ મારગને ઉલવે છે. ખોટું દૂષણ ક0 ખોટા ખોટા દૂષણનો આરોપણ કરે છે. જે પ્રાણી નિર્ભય ક0 કોઇ પ્રવાહ ન રાખ્યું અને મારગ બોલે ક0 શુદ્ધ મારગ ભાખે તે દ્વીપને તોલે શાસ્ત્રમાં કહ્યો છે. ઉક્ત ચ – ‘जो सम्म जिणमग्गं, पयासए निब्भओ णिरासंसो । તો થવા નાણાં. વામો થવસમુદ્રમ / ? // ૬૦ [૪-૩] સુ0 આમ કહીને તેઓ શુદ્ધ માર્ગને છુપાવે છે. ખોટું આરોપણ કરે છે. જે શુદ્ધ માર્ગ ભાખે છે તેને શાસ્ત્રમાં ભવસાગર વચ્ચેના દ્વીપની તોલે ગણ્યો છે. અજ્ઞાની ગારવરસીયા, જે જન છે કુમતે સિયા, તેહનો કુંણ ટાલણહાર, વિણ ધર્મ દેશનાસાર. ૬૧ [૪-૪] બાળ જે અજ્ઞાની ક0 મિથ્યાજ્ઞાની હોય અથવા ગારવરસીયા ક0 ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવામાં મગ્ન થયા. વલી જે પ્રાણી કુમતિગ્રસીયા ક0 કદાગ્રહે કુશ્રદ્ધાઇ પ્રસાઇ રહ્યા છે એતલે અન્ય અન્ય દર્શનના ગ્રહવંત છે, તેહનો કુંણ ટાલણહાર છછે ? એતલે તે કુમતિ ટાલવા કુંણ સમર્થ હોય ? સાર ધર્મદેશના વિના સુમાર્ગ-કુમાર્ગની સી ખબર પડે? ૬૧ [૪-૪]. સુ0 અજ્ઞાની, ગારવરસિયા અને કુમતિગ્રસ્ત જનોની કુમતિને ધર્મદેશના વિના અન્ય કોણ ટાળી શકે ? ધર્મદેશના વિના સુમાર્ગ-કુમાર્ગોની ખબર શી રીતે પડે ? ગીતારથ જયણાવંત, ભવભીરુ જેહ મહંત, તસ વયણે લોકૅ તરીઈ જિમ પ્રવહણથી ભરદરીઈ ૬૨ [૪ ૫] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૪૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ બાળ હવે કેહવા પુરુષ દેશના દિઇ તે કહે છે. ગીતાર્થ હોય. યતઃ'गीयं भण्णइ सुत्तं अत्थो तस्सेव होइ वक्खाणं । ૩મા ય સંગુત્તો, સોગીયો મુળયો ।। ૨ ।।' [ધ.૨.પ્ર.,ગાથા ૩૫નીવૃત્તિ] જયણાવંત હોય ક૦ છકાયના રક્ષક હોય. ભવભીરુ ક૦ વલી સંસારથી બીહતા હોય જે રખે ખોટું બોલીઇ તે સંસાર વધે. વલી મહંત ક૦ મોહટા હોય એતલે ગુણૅ ગિરુઆ હોય. તસ વયણે ક૦ તે પુરુષોત્તમનાં વચન થકી લોકોઇ તરીઇ; જિમ પ્રવહણથી ક૦ જિહાજથી ભરદરી ક0 ભરસમુદ્ર પાર પામીð. તિમ ગીતાર્થની દેશનાÛ સંસારસમુદ્ર લોકે તરીઇં. ૬૨ [૪-૫] સુ॰ જે ગીતાર્થ છે, જયણાવંત છે, ભવભીરુ છે, મહંત છે તેવા ઉત્તમ પુરુષોનાં વચનથી જ લોકો તરી શકે, જેમ વહાણથી ભરસમુદ્રનો પાર પામી શકાય. બીજો તો બોલી બોલે, સ્યું કીજે નિર્ગુણ ટોલે, ભાષા-કુસીલ તો લેખો, જન ‘મહાનિશીથેં’ દેખો. ૬૩ [૪-૬] બાળ ગીતાર્થ વિના ડાહી વાતો કરે છે તેહને શિખામણ દિઇ છઇં. બીજો તો ક૦ ગીતાર્થ વિના બીજો બોલી બોલે ક૦ બોલીને એતલે દેશના પ્રમુખ દેઇનેં બોલે છે. સંસારસમુદ્રમાં નાખે છે શ્રોતાને. ઇતિ ભાવઃ. તે કારણ માટે નિર્ગુણ ટોલાને સ્યું કરીઇ ? એટલે ગીતાર્થ વિના ઘણુŪ ટોલું મેલ્યું હોય પિણ સ્યા કામનું ? તે અગીતાર્થ ઘણું બોલે, ઉન્માર્ગ પ્રરૂપે તો નેહને ભાષા-કુશીલને લેખે જાણવા. જન ક0 હે જન, હે [લોક], લોકીક માષા માટે એકવચન. માટે ઇમ કહેવું જે કે લોકો, એ વાત ‘મહાનિશીથસૂત્ર’માં દેખો ક૦ જુઓ. જથા— 'कुसीलोसन्नपासत्थे, सच्छंदे सबले तहा । વિકી વિ રૂપે પંચ, ગોયમા, ન નિરિશ્ર્વમ્ // ? // पंचेए सुमहापावे जो न वज्जिज्ज गोयमा । संलावाइ कुसीहिं भमीहि सो सुमइ जहा ॥ २ ॥' ૪૪ ઇતિ ‘મહાનિશીથે.’ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #79 -------------------------------------------------------------------------- ________________ એડમાં ઇમ કહ્યું છે જે પાંચને ન વર્ષે તેમાં સંલાપ કુશીલાદિ દોષ આવે અને તે દોષથી સુમતિની પરે સંસાર ભમેં તથા – 'तहा जिन्भाकुसीले से णं अणेगहा तित्त कडुअ-कसाय महुराइं-लवणाइ रसाइ आसायंते अदिवासुयाई इहपरलोगोभयविरुद्धाई सदोसाई मयारजयारुच्चारणाइ अयसऽभक्खाणं संताभिओग्गाई वा भणंते असमयन्नू धम्मदेसणापवत्तणापवत्तणेण य जिब्भाकुसीले णेए ! से भयवं ! किं भासाए भासियाए कुसीलतं भवइ ? गोयमा ! भवइ से भयवं ! जइ एवं ता धम्मदेसणं न कायव्वं? गोयमा ! सावज्जणवज्जाणं वयणाणं जो न जाणइ पइविसेसं । वुत्तुंपि तस्स न क्खमं किमंग ! पुण देसणं काउं॥ ઈતિ “મહાનિશીથે.” [૩ /૧૨૦] ૬૩ [૪-૬] સુ) જે ગીતાર્થ નથી છતાં ધર્મદિશના આપવા જાય છે તે તો શ્રોતાને સંસારસમુદ્રમાં ડુબાડે છે. ગીતાર્થ વિના નિર્ગુણોનું ટોળું મળ્યું હોય તો પણ શા કામનું ? જે અગીતાર્થ ઘણું બોલે ને ઉન્માગને પ્રરૂપે તેને ભાષાકુશીલ જાણવા. આ વાત મહાનિશીથ'માં કહી છે. જનમેલનની નહીં ઈહા, મુનિ ભાખે મારગ નિરીહા, જો બહુજન સુણવા આવે તો લાભ ધરમનો પાવે. ૬૪ [૪-૭] - બાળ જનમેલનની નહીં ઈહા ક0 લોક ભેલા કરવાની ઇચ્છા તો નથી અને ધર્મ જાણીને લોક આવી બેસે તેને મુનીશ્વર જૈન માર્ગ ભાખે – કહે; પિણ નિરીહ થકા કહે. કોડી માત્રની આશા ન રાખે. યશ-માનની ઇચ્છાઈ ન કહે. એ રીતે ધર્મદેશના દેતાં કદાચિત્ ઘણાં લોક સાંભળવા આવે. તો લાભ ધર્મનો પાર્વે ક0 તો ધર્મનો લાભ ઘણો થાય. ઘણાં લોક ધર્મ પામેં. સંસાર તરઇ. ૬૪ [૪-૭] સુ0 ધર્મપ્રાપ્તિ અર્થે લોકો આવે તેમને મુનીશ્વર જૈન માર્ગ ભાખે, પણ લોકોને ભેગા કરવાની ઈચ્છાથી નહીં. કોડી માત્ર મેળવવાની આશા ને રાખે. યશ-માનની એમને લવલેશ અપેક્ષા નથી. લોકો સાંભળવા આવે તો ધર્મ-લાભ પ્રાપ્ત કરે, સંસારને તરે એ જ પ્રયોજને ધર્મદશના કરે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૪૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ તેહને જો મારગ ન ભાખે, તો અંતરાય ફલ ચાખે મુનિ શક્તિ છતી નવિ ગોપે વારે તેમને શ્રુત કોપે ૬૫ [૪-૮] બા) તથા જે ધર્મ સાંભળવા આવ્યા તેહને ધર્મમાર્ગ ન કહે, ન સંભલાવે તે મુનિ અંતરાય ક... જ્ઞાનનો જે અંતરાય કર્યો તેહનાં ફલ ચાખે ક0 ભોગવે. એટલે જ્ઞાનાવરણી કર્મ બંધાય. યતઃ 'अन्नाणी वक्खाणं करेइ जो तस्स होइ पावफलं । नाणी वि जो न भासइ, सो लहए नाणविग्घं खु. ॥ १ ॥ ઇતિ “હિતોપદેશમાલાયાં. તે માટે મુનિ દેશના દેવાની શક્તિ છતી હોય તો ગોપવું નહીં અથવા દેશના દેતો શક્તિ ગોપવે નહીં. એટલે દેશના દેતો થાકે નહીં. તથા ધર્મદેશના દેતાં વારે છે, જે ના કહે છે તેને ક0 તે પ્રાણીને શ્રત કોર્પો ક0 ભવાંતરે જ્ઞાનાવરણ બાંધ્યું હોય તે ઉદય થાય. અજ્ઞાનપણું આવું એતલે શ્રુત કોપ્યું. ૬૫ [૪-૮]. સુ0 ધર્મ-ઇચ્છુક લોકોને જ મુનિ ધર્મમાર્ગ ન સંભળાવે તો તે જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. શક્તિ હોય તો દેશના આપવાનું મુનિ ગોપવે નહીં કે થાકે નહીં. જે ધર્મદેશના કરતાં વારે છે કે ના કહે છે તે પ્રાણીને ભવાંતરે બાંધેલા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થાય છે, ને અજ્ઞાનપણું આવે છે. નવિ નિંદા મારગ કહતાં, સમપરિણામે ગહગહતાં, મુનિ અચરિત્ત મનરંગે, જોઈ લીજે બીજે અંગે. ૬૬ [૪૯] બાળ શુદ્ધ માર્ગ કહેતાં નવિ નિંદા ક0 નિંદા નથી જે માટે દેશના તે જ્ઞાનનું હેતુ છે. સમપરિણામે રાગદ્વેષ ક0 રાગદ્વેષ રહિતપણે કોઈ ઉપરિ રાગદ્વેષ ન કરે, કોઈનું નામ દેઈ અવર્ણવાદ ન બોલે. ગહગહતાં ક0 એ રીતે હર્ષ પામી ભાખે ઇમ આદ્રકુમારનું ચરિત્ર બીજું અંગ શ્રી “સૂગડાંગ સૂત્ર' મળે અધ્યયન ૬, દ્વિતીય શ્રુતસ્કંધે જોઈ લેજો. યથા – - 'इमं वयं तं तुम पाउकुव्वं, पावाइणो गरिहसि सव्व एव । पावाइणो पुढो किट्टयता, सयं सयं दिट्ठि करेंति पाउ.' ॥ १ ॥ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૪૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ ते अन्नमन्नस्स गरहमाणा, अक्खंति उ समणा माहणा य । सतो य अस्थि असतो य नत्थी, गरहामो दिढि न गरहामो किंचि.' ॥२॥ 'ण किंचि रूवेणऽभिधारयामो, सदिडिमग्गं तु करेमि पाउं' । ઇત્યાદિ અધિકાર જોજો. મનરંગે કરીને જોજો. ૬૬ [૪-૯]. સુ0 શુદ્ધ માર્ગના પ્રરૂપણમાં નિંદા કે રાગદ્વેષ નથી. દેશના જ્ઞાન માટે છે. દેશના હર્ષ પામીને કરે. આ માટે “સુયગડાંગ સૂત્ર'માં આદ્રકુમારનું ચરિત્ર જોવું. કોઈ ભાખે નવિ સમઝાવો, શ્રાવકને ગૂઢા ભાવો, જે જૂઠ કહ્યા લકદી, શ્રાવક સૂત્રે ગહિયઢા. ૬૭ [૪-૧૦] બાવલી કેતલાક કહે છે કે નવિ સમઝાવો. સૂક્ષ્મ સૂક્ષ્મ વાતો શ્રાવકને સું સમઝાવો છો. શ્રાવકને ગૂઢ ભાવ ક0 સૂક્ષ્મ ભાવ ન સમઝાવસ્યો. એતલે સહુને પૂછતા ફરર્યો, સાહમા છિદ્ર જોયે. અતિ ભાવઃ ઇમ કહે છે તે જૂઠા ક0 ખોટું કહે છે જે કારણ માટે શ્રાવકોને તો શ્રી ભગવતીસૂત્ર” [૨/ પ/૧૦૭] મળે “તી. રિયા. પુછયા, ઢિયા વિછિયા,” ઇત્યાદિક ભાવ કહ્યો છે. તિવારે જો શ્રાવકને ગૂઢ અર્થે ન સમઝાવ્યા હોય તો એ પાઠ કિમ કહ્યા છે? ઇતિ ભાવઃ ૬૭ [૪-૧૦] સુ0 વળી કેટલાક કહે છે કે ‘શ્રાવકને સૂક્ષ્મ વાતો, ગૂઢ ભાવો ન સમજાવવા. એમ કરતાં તેઓ પૂછતા ફરશે ને આપણાં છિદ્ર જોશે.” આમ કહેનારા ખોટું કહે છે. જો શ્રાવકને ગૂઢ અર્થ ન સમજાવ્યા હોય તો પછી ‘શ્રી ભગવતી સૂત્ર માં એમને ‘લદ્ધષ્ઠા, ગયિકા...” કેમ કહ્યા છે? કોઈ કહે નવિ સી જોડી, કૃતમાં નહીં કાંઈ ખોડી, તે મિથ્યા ઉદ્ધત ભાવા, શ્રુત-જલધિ પ્રવેશે નાવા. ૬૮ [૪-૧૧] બા) વલી કોઇક અસમંજસ ઈંમ બોલે છે, જે ‘નવી સી જોડી ક0 નવા ગ્રંથ અથવા સ્તવન-સજઝાય જોડવાનું સું કામ છે ? શ્રુત ક0 સિદ્ધાંત માંહિ નહીં કાંયે ખોડી ક0 કાંય ખોડિ નથી. એટલે સિદ્ધાંતમાં છે તે કરતાં તુમેં અધિક સું કહેસ્યો ?' તે મિથ્યા ક0 એવું કહે છે તે ખોટું કહે છે. જે માટે સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને ગ્રંથ કર્યા છે તે ભાવ છે. તે પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #82 -------------------------------------------------------------------------- ________________ નાવા સરીખા છે. શ્રુતજલધિ ક0 શ્રુતસમુદ્રમાં પ્રવેશે ક0 પેસવાને, એટલે સમુદ્રમાં તો પેસાય જો નાવ હોય. તિમ સિદ્ધાંતસમુદ્રમાં તો પેસાય જો એ ગ્રંથપ્રકરણ રૂપીઆ નાવડાં હોય. ઇતિ ભાવઃ ૬૮ [૪-૧૧]. સુO વળી કેટલાક અણસમજુઓ એમ કહે છે કે “ સ્તવન સઝાય આદિ નવી નવી રચનાઓ કરવાનું શું કામ છે ?' આ ખોટું છે. સિદ્ધાંતશાસ્ત્રોનો આધાર લઈને જે ગ્રંથો કર્યા છે તે તો નાવ સરીખા છે જે દ્વારા શ્રુતસમુદ્રમાં પ્રવેશી શકાય છે. પૂર્વસૂરીઈ કીધી, તેણે જો નવી કરવી સિદ્ધિ, તો સર્વે કીધો ધર્મ નવિ કરવો જોયો મર્મ ૯૯ [૪-૧૨] બાપૂર્વાચાર્યે જોડિ કીધી ક0 કરી છઈ, તેહ જ ભણો તે માટે જો નવિ કરવી સિદ્ધી ક0 નવી જોડિ ન કરવી ઍમ વાત સિદ્ધ થઇ, ઇમ કર્યું . જો કહેસ્યો તો સર્વે ક0 પૂર્વે થયા તિણે ઉત્તમ જીવોઇ સર્વે ધર્મ કર્યા છે તે માટે તુહે વલી ધર્મ સ્યુ કરવા કરો છો ? ન કરવો. પૂર્વે જોડી કરી છે માટે નવી ન કરવી તો પૂર્વે ધર્મ ઘણાઇ જીર્વે કર્યો છે, આપણને ન કરવો એ મર્મ ક0 એ ભાવ. ૬૯ [૪-૧૨] સુ0 આના પ્રતિવાદમાં તેઓ કહેશે કે “પૂર્વે સૂરિઓએ રચેલા ગ્રંથો જ ભણોને ! નવી રચનાઓની શી જરૂર છે ? જો આમ જ કહેશો તો પછી પૂર્વે થયેલા ઉત્તમ જીવોએ ખૂબ ધર્મ કર્યો છે તો તમે ધર્મ પણ શું કરવા કરો છો ? ન કરવો ? પૂરવ બુદ્ધને બહુમાને નિજ શકતિ મારગ જ્ઞાને, ગુરુકુલવાસીને જોડી, યુગતિ એહમાં નહીં ખોડી. ૭૦ [૪-૧૩] બા) હવે કહે છે જે આવો થઇને જોડે તો કાંય દોષ નથી. પૂરવ બુદ્ધને બહુમાને ક0 પૂર્વે પંડિત ગીતાર્થ થયા તેહના બહુમાન કરે, જે ‘પૂર્વાચાર્યને આગલિ હું તે સ્યા હિસાબમાં છું!” પણિ તેહનું વચન ખેડે નહી, તથા પોતાની શક્તિ પ્રમાણે એતલે શક્તિથી અધિક જો[યોજના ન કરે. તે કરે તો કોઈક ઠેકાણે ખોટું આવી જાય તે માટે શક્તિ પ્રમાણે જોઇ. તથા મારગજ્ઞાને ક0 જૈન માર્ગનું જ્ઞાન ચોખું હોય તો જોડે, તથા ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ४८ Page #83 -------------------------------------------------------------------------- ________________ વલી ગુરુકુલવાસી હોય, જે માટે ગુરુકુલવાસી હોય તે સંપ્રદાય શુદ્ધ જાણે. તિવારે યથાર્થ જોડાય. એહવા પુરુષને જોડવું તે યુક્ત ક0 ઘટમાન છે, એહમાં કોય ખોડિ નથી. એટલે પાણી નથી. ૭૦ [૪-૧૩]. સુ0 નવી રચના કરનાર ગ્રંથકાર જો પૂર્વે થયેલા ગીતાર્થનું બહુમાન કરે, એમની આગળ નમ્રતા સેવે, તેમનું વચન ખંડિત ન કરે, શક્તિની મર્યાદામાં ગ્રંથ-આયોજન કરે, એનું જૈન માર્ગનું જ્ઞાન નિર્મળ હોય અને વળી ગુરુકુલવાસી હોય અને રચના કરે તો તે યોગ્ય છે. એમાં કોઈ દોષ નથી. ઈમ કૃતનો નહીં ઉચ્છદ, એ તો એક દેશનો ભેદ, એ અર્થ સુણી ઉલ્લાસે ભવિ વરતે શ્રુત અભ્યાર્સ. ૭૧ [૪-૧૪] બાળ ઇમ નવિ જોડિ કરતાં શ્રતનો ઉચ્છેદ નથી થાતો. એટલે શ્રતવિવૃિદ્ધિ થાય છે. એ તો એક દેશના ભેદ ક0 એક દેશે ભેદ છે, એતલે ગ્રંથ નામે ભેદ છે, પણ આત્યંતિક ભેદ નથી. વલી એ અર્થ સુણી ઉલ્લાસે ક0 એ ગ્રંથના અર્થ જે ભાવ તે હર્ષે સાંભલીને ભવ્ય પ્રાણી શ્રુતજ્ઞાન ભણવાના અભ્યાસમાં વરતે. જે માટે ઈમ ઉપજે જે આ ગ્રંથમાં આટલી વાત કહી છે, તો સિદ્ધાંતમાં તો ઘણા સૂક્ષ્મ ભાવ કહ્યા હસ્તે. તે સારુ ભણવાનો અભ્યાસ કરે તે માટે નવી જોડી તે સિદ્ધાંતની વૃદ્ધિ કરે છે, પણ ઉચ્છેદ નથી કરતી. ઇતિ ભાવ. ૭૧ [૪-૧૪]. સુ0 આમ નવી રચના કરતાં શ્રુતનો ઉચ્છેદ નથી, બલ્ક શ્રતની વૃદ્ધિ છે. એમાં ગ્રંથનામનો ભેદ છે, આત્યંતિક ભેદ નથી. વળી આવા ગ્રંથના અર્થ-ભાવો હર્ષોલ્લાસપૂર્વક સાંભળીને વ્યક્તિ શ્રુતાભ્યાસમાં પ્રવર્તે. ભણનારને એમ થાય કે આ ગ્રંથમાં જ જો આટલી વાતો કહી છે તો મૂળ સિદ્ધાંતમાં કેવા કેવા સૂક્ષ્મ ભાવો કહ્યા હશે ! ઈહાં દૂષણ એક કહાય, જે ખલને પીડા થાય, તો પણ એ નવી છોડીજે જો સજ્જનને સુખ દીજે ૭૨ [૪-૧૫] બાળ ઈહાં એક દૂષણ કહેવાય છઇં. જે ખલ લોક હોય તેહને પીડા થાય. ચા માટે? જે પંડિત લોક ગ્રંથ કરે છે તેથી પંડિતોનો યશવાદ બોલાય પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૪૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ છે તે ખલથી ખમાતું નથી માટે તેહને પીડા થાય છે. તોહિ પણિ એ ક0 નવી જોડી તે નવી છોડીજે ક0 ન મુકી છે. જો સજ્જનને સુખ દીજીએ તો નવાનવા ગ્રંથ જોડતાં જઈશું પણિ થાકીઇ નહીં. ઇતિ ભાવ: ૭૨ [૪-૧૫] સુ) પણ પંડિતો જે ગ્રંથ કરે છે અને એમનો યશવાદ થાય છે. તે દુષ્ટ લોકોથી ખમાતું નથી ને વ્યથિત થાય છે. તો પણ નવી નવી રચનાઓ કરવામાં થાકવું નહીં, કેમકે તે સજ્જનોને સુખ આપે છે. તે પૂર્વે હોસ્ટે તોષ તેહને પણ ઈમ નહીં દોષ, ઊજમતાં હિરડે હીસી, જોઈ લીજે પહેલી વીસી. ૭૩ [૪-૧૬] બા, તે નવા ગ્રંથ જોડતાં પુણ્ય થાર્યો. તે પુર્વે કરીનેં સજ્જન લોકને સંતોષ ઉપસ્યું. ઇહાં સજ્જન પદ બાહિરથી લીજીઇં. ઉપગાર થાર્યો. તેહને પણ ક0 તે ખલને પિણ ઈમ દોષ નથી. એટલે તેને પણ પીડા નહીં થાય. ઉજમતાં ક0 ઉદ્યમ કરી હોયડે હસી ક૦ હીયામાં હર્ષ પામીને. એ અર્થ પ્રથમ “વીસી(ગા.૮)માં હરિભદ્રસૂરિશું કહ્યું છે તે જોઈ લેજો. યત: 'इक्को पुण होइ दोसो, जं जायइ खलजणस्स पीडत्ति । तह वि पयट्टो इत्थं, दुटुं सुयणाण अइतोसं ॥ १ ॥ तत्तो चिय तं कुसलं, तत्तो तेसिपि होहि ण हु पीडा । सुद्धासया पवित्ती, सत्थे निहोसिया भणिया ॥ २ ॥ ત્યાદિ. ૭૩ [૪-૧૬] સુ0 નવા ગ્રંથો રચતાં પુણ્ય થશે, પુણ્યથી સજજનોને સંતોષ મળશે, અને ખલ લોકોને પણ એથી કાંઈ પીડા નથી કેમકે એમના હૈયામાં પણ એથી હર્ષ ઊપજે. શ્રી હરિભદ્રસૂરિએ પ્રથમ “વીસીમાં આ કહ્યું છે. કહે કોઈક જૂદી રીતે, મુનિ ભિક્ષા ભાંજે ભીતિ, તે જૂઠું શુભ મતિ ઈહે મુનિ અંતરાયથી બીહે. ૭૪ [૪-૧૭] બા) પ્રથમ “વીસી મધ્યે વલી કોઈક તો જૂદી જ રીતે કહે છે જે દેશનાની ના કહઈ છીછે. તેહનો એ આશય છે: મુનિ દેશના દેતા અમ્હારી ભિક્ષા માંગો છો, જે કારણે તુહે એવો માર્ગ પ્રરૂપો એતલે અમને ભિક્ષા કોઈ ન આપે. ભીતિ ક0 ભય માટે ના કહીઈ છીઍ. તે જૂઠું ક0 એહ પણ ૫૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #85 -------------------------------------------------------------------------- ________________ ખોટું બોલે છે. જે માટઇં તે મુનિ શુભ મતિને ઇચ્છે છે - વાંછે છે. એતલે ઉત્તરોત્તર શુભ અધ્યવસાય રાખનારા છઇં. ઇતિભાવઃ. તે એહવા મુનિ અંતરાયથી બીહે છે. જે કોઇને અંતરાય પાડીસ્યું તો પોતાને અંતરાયકર્મ બંધાસ્યું. તે ભિક્ષા કિમ ભાંજે ઇતિ ભાવઃ ૭૪ [૪-૧૭] સુ॰ કોઇક વળી અહીં જુદી જ વાત કરે છે. ‘અમે દેશનાની ના કહીએ છીએ તેનો આશય એ છે કે એથી અમારી ભિક્ષા ભાંગે છે. આવો માર્ગ પ્રરૂપતાં અમને કોઇ ભિક્ષા જ ન આપે. આ બીકે અમે ના કહીએ છીએ.' આ પણ ખોટું છે. મુનિ તો ઉત્તરોત્તર શુભ અધ્યવસાય રાખનારા છે. મુનિરાજ તો અંતરાયથી, અંતરાયકર્મ બંધાયાથી ડરે. તો કોઇની ભિક્ષા કેમ ભાંગે ? જે જન છે અતિ પરિણામી, વળી જેહ નહીં પરિણામી, તેહને નિતે સમજાવે, ગુરુ કલ્ય વચન મન ભાવે. ૭૫ [૪-૧૮] જે લોક અતિપરિણામી છે ક0 એક નિશ્ચયમાર્ગ જ આદર્યો છે, જે માટે પોતે જ આગલિ કહેસ્યું. ‘ભેદ લવ જાણતાં કેઇ મારગ તજે, હોય અતિપરિણતિ પરસમય થિતી ભજઈ’. વલી કેતલાઇક લોક નહીં પરિણામી ક૦ કૈવલ વ્યવહાર જ આદરે છે. ક્રિયાવ્યવહારમાં રાતા, પણિ નિશ્ચયમાર્ગ જાણતા જ નથી. જે માટે પોતે જ આગલ કહેસ્યું. - કેઇ વિ ભેદ જાણે અપરિણતમતી, શુદ્ધનય અતિહિં ગંભીર છે તે વતી.’ એ વચનથી તો ઇમ જાણીઇં છીઇ જે અતિપરિણતી તે નિશ્ચયવાદી અને અપરિણતી તે વ્યવહારવાદી. તથા ‘વિશેષાવશ્યક’ મધ્યે તો ઇમ વૃત્તિકા૨ે લિખ્યું છે. – 'इह शिष्यास्त्रिविधास्तद्यथा - अपरिणामाः अतिपरिणामाः परिणामाश्चेति, तत्राऽविपुलमतयो ऽगीतार्था अपरिणतजिनमतरहस्या: अपरिणामाः, अतिव्यासापवाददृष्टयोऽतिपरिणामाः, सम्यक् परिणतजिनवचनास्तु પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૫૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ मध्यस्थवृत्तयः परिणामाः, तत्र ये अपरिणामास्ते नयानां यः स्वस्व आत्मीय आत्मीय विषयो ज्ञानमेव श्रेयः क्रिया वा श्रेय इत्यादिकस्तमश्रद्धानाः, येत्वतिपरिणामाः, तेऽपि यदेवैकेन नयेन क्रियादिकं वस्तु प्रोक्तं तदेव તન્માત્ર પ્રમાળતયા હ્રાંત: ’ ઇત્યાદિક લિખ્યું છે. ઇહાં તો પૂર્વોક્ત અર્થ પણ લાગે છે. તથા મહાભાષ્યોક્ત અર્થ પણિ લાગે છે. વલી વિશેષ બહુશ્રુત કહે તે ખરું. તેહનેં ગુરુ સમઝાવે છે. ઇતિ ભાવઃ. એહવા જે લોક છે તેહનેં નીતિ ક0 ન્યાયમાર્ગ સ્યાદ્વાદમાર્ગ દેખાડી સમઝાવે છે અથવા નિતિ ક0 નિરંતર દેશનાઇ કરી સમઝાવે છે. કોણૅ સમઝાવે છે તે કહે છે. ગુરુ કરુ ગુરુ સમઝાવે છે ઇમ ‘બૃહત્કલ્પ’માં વચન છે. તે મનમાં ભાવીને કહે છે યતઃ 'अइपरिणइ अपरिणइ, दुण्हं वि मग्गं जणो पणासंति । તદ્દા સામાવવા, સુગુરુ મારા // ? //′ ૭૫ [૪-૧૮] સુ॰ જે અતિપરિણામી છે તે નિશ્ચયમાર્ગ આદરનારા છે. અને કેટલાક અપરિણામી છે તે કેવળ ક્રિયા-વ્યવહારમાં રાચનારા છે. તે નિશ્ચયમાર્ગ જાણતા નથી. આમ અતિપરિણતી તે નિશ્ચયવાદી અને અપરિણતી તે વ્યવહારવાદી. આવા બન્ને લોકોને ગુરુ ન્યાયમાર્ગ, સ્યાદ્વાદમાર્ગ, દેખાડીને નિરંતર દેશના દ્વારા સમજાવે છે. ‘બૃહત્કલ્પ’માં આમ કહ્યું છે. ખલવયણ ગણે કુણ સૂરા, જે કાઢે પયમાં પૂરા, તુઝ સેવામાં જો રહીઈ, તો પ્રભુ જસલીલા લહીઈ. ૭૬ [૪-૧૯ બાળ તે માટે ખલ લોકનાં વચન છે તે સૂરા ક૦ સૂરવીર દેશના પ્રમુખને વિષે છે તે કુણ ગણે ? ક૦ પાતરમાં આણતા જ નથી. જે ખલ પય ક૦ દૂધમાંથી પણિ પૂરા કાઢે. જે માટે દેશના તે ગુણકારી છે તેહને અહિતકારી કહે છે. તે માટે હે પ્રભુજી, તેહનાં વચન લેખામાં ગણિઇં હૈ નહીં અને તાહરી સેવામાં રહીઈ ક0 તુમ્હારી આજ્ઞા પાલીઇ. એતલે તુમ્હારી આજ્ઞા છે જે દેશના દેતાં લાભે છે તે માટે દેશના દીજીઇં. એ તુમ્હા[રી] સેવા છે. તે સેવામાં જો રહીઇ તો જસલીલા પામીઇં. પ્રભુપદ સંબોધન કરી આગલે સંબંધ કર્યો છે. અથવા પ્રભુતાનો યશ તેહની લીલા પામીð. ઇતિ. ૭૬ [૪-૧૯] ૫૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #87 -------------------------------------------------------------------------- ________________ સુ૦ માટે ‘દેશના ન દેવી' એવાં ખલ લોકોનાં વચનને કોણ શૂરવીર ગણનામાં લે ? ખલ પુરુષ તો દૂધમાંથી યે પોરા કાઢે. માટે તેઓ ગુણકારી દેશનાને પણ અહિતકારી કહે છે, માટે તેમનાં વચન ગણનામાં લેવાય નહીં, તમારી જ આજ્ઞા પળાય. દેશના આપતાં લાભ છે.' એવી તમારી આજ્ઞા છે. એનું પાલન જ તમારી સેવા છે. એમ કરતાં જશલીલા પમાય. (એ ઢાલમાં શ્લોક ૧૨૪ અક્ષર ૨૬.) IF Y પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૫૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પાંચમી બા) ચોથી ઢાલને વિષે ખલલોકે ગુણવંતને દૂષણ દીધાં તેહના સમાધાન કર્યા. હવે પાંચમી ઢાળમાં ખલલોક નિર્ગુણી પોતાના આત્માને ગુણી કરી માને છે તેમને દોષ દઇ છે. એ સંબંધઈં પાંચમો ઢાલ કહે છે. (મંત્રી કહે રાજસભામાં - એ દેશી) વિષમકાલને જોરે કઈ ઉઠયા જડ મલધારી રે, ગુરુ ગચ્છ છોડિ મારગ લોપી, કહે અહે ઉગ્રવિહારી રે. ૭૭ [પ-૧] બા) વિષમ કાલને જોરે પાંચમો આરો હુંડા અવસર્પિણીને જોરે કેઈ ક૦ તલાક ઉડ્યા ક0 પ્રગટ થયા. જડ ક0 મૂર્ખ, મલધારી ક0 બાહ્ય શરીરે મેલા, અંતરંગ પાપમયલું કરી મેલા. તે મેલના ધરનારા એતલે એ ભાવ જે પ્રાઇ એ ઢાલ ઢુંઢીયા લોંકા આશ્રીને છે. પછે બીજાઈ જીવને સીખામણ છે. હવે તે ઢુંઢીઆને માથે ગુરુ નથી તે માટે ઇમ કહ્યું જે “ઉક્યા જડ મલધારી”. ઉક્ત ચ “વર્ગીચૂલકાયાં ઋતહીલનાધ્યયને - 'विक्कम कालाओ पण्णरसय पणहत्तरी वासेसु, गएसु कोहंडी अपरिग्गहियवंतरी पहावाओ भारहे वासे सुयहीलणाजिणपडिमाभत्ति निसेहकारया सच्छंदायारा दुम्मेहा मलिणा दुग्गइगामिणो बहवे भिक्खायरा समुप्पज्जिहितित्ति.' ગુરુને તથા ગચ્છને છાંડી મારગ લોપી ક0 ઉન્માર્ગ પ્રરૂપીને. વલી કોઈ પૂછે તેહને ઈમ ઉત્તર કહે, “અસ્તે ઉગ્ર વિહારના કરનારા છું. અર્પે અભુત માર્ગ પામ્યા છું.” ૭૭ [૫-૧] ૫૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #89 -------------------------------------------------------------------------- ________________ સુ॰ આ વિષમકાળમાં કેટલાક બાહ્ય-અત્યંતર મેલ ધરનારા જડ મલધારીઓ પ્રગટ થયા જે પ્રાયઃ લંકા ઢુંઢિયા છે. આ હૂંઢિયાને માથે ગુરુ નથી. ગુરુ અને ગચ્છને છોડી એમણે ઉન્માર્ગ પ્રરૂપ્યો છે. તેઓ પોતાને ઉગ્રવિહારી તેમજ અદ્ભુત માર્ગ પામનારા ગણાવે છે. શ્રી જિન તું આલંબન જગને, તુજ વિણ કવણ આધારો રે, ભગત લોકને કુમતિ-જલધિથી, બાંહિ ગ્રહીને તારો રે. શ્રી જિન૦ ૭૮ [૫-૨] બા૦ શ્રી જિન બાહ્ય-અત્યંતર લક્ષ્મીયુક્ત, બાહ્ય અતિશયાદિ, અભ્ય ત૨ કેવલજ્ઞાનાદિક, તિષ્ણે યુક્ત એહવા હે જિન ! તું હિ જ જગતને આલંબન છે, આધાર છે. તુમ્ન વિના કુણ આધાર છે ? ભગત લોકો જે તુમ્હારી ભક્તિના કરનારા તેહનેં કુમતરૂપ જલધિ ક∞ સમુદ્ર, તે થકી બાંહી ગ્રહીનેં તારો ક૦ પાર ઉતારો. એતલે નવનવા કદાગ્રહ ઉપજતા વારો. ૭૮ [૫૨] સુ॰ હૈ જિનરાજ ! જગતનું આલંબન તમે જ છો. કુમતિરૂપી સમુદ્રમાં પડેલાને તમે તારો અને નવાનવા કદાગ્રહો - હઠાગ્રહો પેદા થતા અટકાવો. ગીતારથ વિણ ભૂલા ભમતા, કષ્ટ કરે અભિમાને રે, પ્રાઇ ગંઠિ લગે નવિ આવ્યા, તે ખૂતા અજ્ઞાને રે. શ્રી જિન૦ ૭૯ [૫-૩] બાળ ગીતાર્થ વિના તે મૂર્ખલોક ભૂલા જ ભમે છે. અહંકારે પોતાનો એક મત પકડ્યો તેહનો અભિમાન તિણે કરી કષ્ટ કરતાં લોચ, ભિક્ષા, ઉંઘાડું માથું, ઉઘાડા પગ ઇત્યાદિક પ્રાઈ ઈમ જાણિઈં છીઈં જે ગંઠી લગે પણિ નથી આવ્યા. એતલે ગંઠીભેદ પણ નથી કર્યો તો સમ્યક્ત્વની વાત તો વેગલી છઈં. તે પ્રાણી અજ્ઞાનને વિષે જ ખૂતા છે, ગુરુ-આણા વિના છે માટે : ઈતિ ભાવ. ૭૯ [૫.૩] સુ૦ ગીતાર્થ વિના આ અજ્ઞાનીઓ ભૂલા-ભટક્યા છે. અહંકારથી જે મત પકડ્યો છે તેના ગુમાનમાં જ લોચ, ભિક્ષા, આદિ કષ્ટ કરતા ફરે પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૫૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ છે. પણ હજી ગ્રંથિભેદ સુધી પણ પહોચ્યા નથી, તો સમકિતની વાત તો દૂર જ રહી. ગુરુઆજ્ઞા વિના તેઓ અજ્ઞાનમાં ખૂંચેલા છે. તેહ કહે ગુરુ ગચ્છ ગીતારથ, પ્રતિબંધે સ્યું કીજે રે ? દર્શન-જ્ઞાન-ચરિત આદરી, આપે આપ તરીજે રે. શ્રી જિન૦ ૮૦ [૫-૪] બાળ તેહ કહે ક∞ તે ઇમ વલી પોતાનું એકાકીપણું થાપવા માટે ઇમ કહે છે જે ‘ગુરુનો પ્રતિબંધ, ગચ્છનો પ્રતિબંધ, ગીતારથનો પ્રતિબંધ - તે પ્રતિબંધે સ્યું કીજે ક૦ સ્યું કરીઇં ? પ્રતિબંધ તે દુઃખનું હેતુ છઇ તે માટે પ્રતિબંધ કોઇ સાથે ન કરવો. દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નત્રયી આદરીð. કોઇ કોયને તારણહાર નથી. આપે આપ તરી ક૦ પોતે પોતાની મેલેં તરીઇં.’ ‘અપ્પા ન જૈચરી, ગપ્પા ને Rsસમી’ [ઉત્તરાધ્યયન સૂત્ર,અધ્ય.૨૦, ગા. ૩૬] ઇતિ વચનાત્ ૮૦. [૫-૪] સુ૦ પોતાનું એકાકીપણું સ્થાપિત કરવા તઓ એમ કહે છે કે ‘ગુરુ, ગચ્છ, ગીતાર્થના પ્રતિબંધથી શું કરાય ? પ્રતિબંધ દુઃખનું કારણ છે. જ્ઞાનદર્શન-ચારિત્રની રત્નત્રયીને જ આદરીએ. કોઈ કોઈનો તારણહાર નથી. પોતે સ્વયં જ તરીએ.’ નવી જાણે તે પ્રથમ અંગમાં, આદિ ગુરુકુલવાસો રે, કહ્યો ન તે વિણ ચરણ વિચારો, પંચાશકનય ખાસો રે. શ્રી જિન૦ ૮૧ [૫-૫] બાળ એહને ઉત્તર દિઇં છઇં. નવિ જાણે તે કવ તે ઇમ નથી જાણતા જે પ્રથમ અંગમાં, આદિ ક0 શ્રી ‘આચારાંગસૂત્ર'ની આદિ-ધૂરિ ઇમ કહ્યું છે. ગુરુકુલવાસો રે ક૦ ગુરુકુલવાસ કહ્યો છે. યતઃ- [અ.૧,૩.૧,સૂ.૧] સૂર્ય ને મારૂં તેનું મનયા વમવાય' એ સૂત્રમાં કહ્યું. જે સુર્ય ક૦ સાંભળ્યું, મે ક૦ સુધર્માસ્વામી જંબૂ પ્રતિ કહે છે જે મ્હેં સાંભળ્યું, સાક્ષાત્ પણ કર્ણાઘાટે નહીં. આઉસ તેણું ક૦ આકૃશતા, ભગવાન વીરનાં ચરણ ઉલંસતાં થકાં સાંભળ્યું. એ વચને કરીને સુધર્માસ્વામીઇં ઇંમ બતાવ્યું ગુરુકુલવાસે વસવું. ઇતિ ભાવઃ. ૫૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #91 -------------------------------------------------------------------------- ________________ ન ક0 નહીં. તે વિણ ક0 ગુરુકુલવાસ વિના. ચરણ ક0 ચારિત્ર. એ વિચારો ક0 ચિંતન કરો. એતલે એ ભાવ જે ગુરુકુલવાસ વિના ચારિત્ર ન હોઇ. ઇમ પંચાશક'માં શ્રી હરિભદ્રસૂરિઈ એ નય ક0 ન્યાય કહ્યો છે. ખાસ ક૦ ઉત્તમ. યતઃ 'दंसण-नाण-चरितं गुरुकुलवासंमि संगयं भणियं । अगुरुकुलवासियाणं दुप्पडिलंभं खु एयमवि ॥ १ ॥ તથા જે કારણે સિદ્ધાંતમાં પિંડવિશુદ્ધ જ ચારિત્રની શુદ્ધિ કહેવાય છે તે પિંડવિશુદ્ધિ તો થાય જો ગુરુકુલવાસ હોય. તે માટે ગુરુકુલવાસ વિના ચારિત્ર નહીં. યતઃ- [ધર્મરત્ન પ્ર., ગાથા ૧૨૭ની વૃત્તિ 'पिंड असोहयंतो अचरित्ती इत्थ संसओ नत्थि, વારિત્ત સંતે, વ્ય વિજ્ઞ નિરસ્થિય છે ? ' ૮૧ [૫-૫] સુ0 આનો ઉત્તર એ છે કે “પ્રથમ અંગ “આચારાંગ સૂત્ર” માં જ ગુરુકુલવાસ કહ્યો છે એ તેઓ જાણતા નથી. ગુરુકુલવાસ વિના ચારિત્ર નથી એમ “પંચાશક'માં હરિભદ્રસૂરિએ પણ કહ્યું છે. નિત્યે ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે, તેહને અપમાને વલી તેહમાં, પાપભ્રમણપણે દાખું રે. શ્રી જિનવ ૮૨ [પ-૬] બાવ નિરંતર ગુરુકુલવાસે વસવું ક0 રહેવું ઈમ શ્રી “ઉત્તરાધ્યયન'ના ૧૧ મા અધ્યયન [ગા.૧૪]મણે કહ્યું છે. યતઃ 'वसे गुरुकुले निच्चं, जोगवं उवहाणवं । પ્રિયંકરે પ્રિયંકા ને મિક્સë 7દ્ધમસ્જિર /’ ઈતિ. તેહને ક0 ગુરુનું અપમાનઈ ક0 અવજ્ઞા કરતાં, વલી તેહમાં ક0 વલી તે ઉત્તરાધ્યયન' મળે જ ૧૭મું પાપશ્રમણીયાધ્યયન [ગા.૫. મધ્યે જ પાપ-શ્રમણપણું દેખાડ્યું છે. એટલે ગુર્નાદિકની નિંદા કરતો હોય તેહને પાપભ્રમણ કહિછે. યતઃ 'आयरिय उवज्झायाणं, सम्मं न पडितप्पई । अप्पडिपूयए थद्धे, पावसमणे ति वुच्चई ॥ १ ॥ તે માટે ગુરુકુલેં રહેવું. ૮૨ [પ-૬] પં. પવવિજયજીકૃત બાલાવબોધ પ૭ Page #92 -------------------------------------------------------------------------- ________________ સુ0 ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ નિરંતર ગુરુકુલવાસની વાત કહી છે. ગુરુ આદિની નિંદા કરનારને ત્યાં “પાપભ્રમણ' કહ્યો છે. દશવૈકાલિક” ગુરુશુશ્રુષા, તસ નિંદાફલ દાખ્યા રે, આવતી'માં કહસમ સદ્ગુરુ, યુનિકુલ મચ્છ સમ ભાખ્યા રે. શ્રી જિન, ૮૩ [૫-૭] બા) વલી દશવૈકાલિક સૂત્રને વિષે ગુરુની સુશ્રુષા ક0 સેવા કરવી. તે સેવાનાં ફલ ઘણાં કહ્યાં છે. યતઃ નવમાધ્યયને – 'आयरियऽग्गिमिवाऽहियग्गी, सुस्सूसमाणो पडिजागरेज्जा, आलोइचं इंगियमेव णच्चा, जो छंदमाराहयइ स पुज्जो ॥ १॥ ઇત્યાદિક બાધો ત્રીજો ઉદેશો સૂત્રગાથા ૪૭૩] છે તે ઇહાં જાણવો. વલી તસ્સ નિંદા ક0 તે ગુરુની નિદાનાં ફલ પણ તે “દશવૈકાલિક'માં જ અધ્યયન ૯ મું ઉદ્દેશો ૧ સૂત્રગાથા ૪૩૭ મણે કહ્યાં છે : 'आसीविसो वावि परं सुरुटो, किं जीवणासाउ परं नु कुज्जा । आयरियपाया पुण अप्पसण्णा, अबोहि आसायण नत्थि मोक्खो. ॥१॥' ઇત્યાદિક સંપૂર્ણ પ્રથમ ઉદ્દેશો ઇહાં જાણવો. આવતીમાં ક0 “આચારાંગ'માં અધ્યયન પાંચમું, ઉદ્દેશો પાંચમો સૂિ.૧૬૧] તેહમાં દ્રહ સમાન સદ્ગુરુ કહ્યા છે. તથા મુનિના કુલ જે સમુહ તે મચ્છ સમાન કહ્યા છે. તથા ચ તસૂત્ર – से बेमि तंजहा अवि हरए पडिपुन्ने चिट्ठइ समंसि भोमे उवसंतरए सारक्खमाणे ' / ઈત્યાદિ એહની વૃત્તિનો વિચમેથી એકદેશ લિખીઈં છીઈ – ૪ पुनः प्रथमभंगपतितेनोभयसद्भाविनाधिकारस्तथाभूतस्यैवायं हृददृष्टांत:, स च हृदो निर्मलजलस्य प्रतिपूर्णो जलजैः सर्वर्तुरुपशोभिता समे भूभागे विद्यमानोदकनिर्गमप्रवेशो नित्यमेव तिष्ठति न कदाचिच्छोषमुपयाति, सुखोत्तारावतारसमन्वित उपशांतमपगतं रजः कालुष्यापादकं यस्य स तथा नानाविधांस्तु यादसांगणान् संरक्षन् सह वा यादोगणैरात्मानमारक्षयन् प्रतिपालयन् आरक्षन् तिष्ठत्येषां क्रिया प्रकृतैव । यथासौ हृदस्तथाचार्योऽपीति दर्शयति - 'से चिटुइ' इत्यादि. स आचार्यः प्रथमभंगपतित: पंचविधाचारसमन्वितो ૫૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #93 -------------------------------------------------------------------------- ________________ अष्टविधाचार्यसंपदुपेतः षट्त्रिंशद्गुणाधारो हुदकल्पो निर्मलज्ञानप्रतिपूर्णः समे भूभाग इति संसक्तादि दोषरहिते सुखविहारक्षेत्रे समो वा ज्ञान-दर्शन-चारित्राख्यो मोक्षमार्ग उपशमवतां तत्र तिष्ठति समध्यास्ते, किंभूत? उपशांतमोहनीय इति, किं कुर्वन् जीवनिकायान् रक्षन् स्वतः परतश्च सदुपदेशदानतो नरकादिपाताद्वेति स्रोतोमध्यगत इत्यनेन प्रथमभंगपतितं स्थविराचार्यमाह, तस्य हि श्रुतार्थदानग्रहणसद्भावाच्छ्रोतोमध्यगतत्वं, स च किंभूतः स्यादित्याह. इत्यादि. ८3 [५-७] સુ0 વળી ‘દશવૈકાલિક સૂત્રમાં પણ ગુરુની શુષા કરવાનું કહ્યું છે. ત્યાં પણ ગુરુનિંદાનાં ફળ કહ્યાં છે. “આચારાંગ સૂત્ર”ના “આવંતી (અધ્ય) ૫, ઉ0 ૫)માં સદ્ગુરુને ધરા સમાન અને નિકુલને એમાં રહેલા મત્સ્ય સમાન કહ્યા છે. ગુરુદષ્ટિ અનુસારિ રહિતાં, લહે પ્રવાદ પ્રવાદ રે, એ પણ અર્થ તિહાં મન ધરાઈ,બહુગુણ સુગુરુ પ્રસાદે રે, શ્રી જિન ૮૪ [૫-૮] બા) વલી ગુરુદૃષ્ટિ ક0 ગુરુના મુખ આગલ રહેતાં તથા અનુસાર ક0 ગુરુને અનુયાયી રહેતાં લહે. પ્રવાદ પ્રવાદિ રે ક0 પ્રકૃણ જે વાદ તિ પ્રવાદ કહિછે. તે પ્રવાદે કરીને પ્રવાદ જાણે એતલે પ્રવાદ તે આચાર્યપરંપરાનો ઉપદેશ. તે પ્રવાદું કરીને પ્રવાદ જે સર્વજ્ઞોપદેશ તે જાણે , અથવા પ્રવાદ જે સર્વશ વાક્ય તિર્ણ કરીને પ્રવાદ જે અન્યતીર્થીઓનાં વાક્ય તે પ્રસ્તું જાણે, પરીક્ષા કરીને અંગીકરે. ગુરુ પાસે રહેતા ઇત્યાદિક એ પણિ તિહાં ક0 તે “આચારાંગ'નું પંચમાધ્યયન, તેહનો છઠ્ઠો ઉદ્દેશા તિહાં મનમાં ધરી છે. યતઃ તસૂત્ર – સૂ.૧૬૭-૮-૯] 'अणाणाए एगे सोवट्ठाणा, आणाए एके निरुवट्ठाणा [एयं ते मा होडग एयं कुसलस्स दसणं, तद्दिट्ठिए तम्मुत्तीए तप्पुरकारे तस्सन्नी तन्निवेसणे अभिभूय अदक्खु अणभिभूए पहू निरालंबणयाए जे महं अबहिमणे पवाएण पवायं जाणिज्जा, सहसंमइयाए परवागरणेणं, अन्नेसिं वा अंतिए सोच्चा निदेसं नाइवट्टेज्जा, मेहावी, सुपडिलेहिया सव्वओ सव्वयाए सममेव સમમનાગિન' ઈત્યાદિ. એનો અર્થ તો ટીકામાં બહુ છે. પણિ શબ્દાર્થ માત્ર લિખીશું છઇં. અણાણાએ ક0 પ્રભુઆજ્ઞા રહિત. એગે ક0 કેતલાઈક. સોવટ્ટાણા ક0 પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૫૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ ધર્માભાસમાં ઉદ્યમવંત થયા તથા કેટલાક આણાએ = આજ્ઞાઇ, નિરૂવટ્ટાણા ક0 સદનુષ્ઠાનના ઉદ્યમ રહિત, એય તે મા હોઉ] ક૦ એ બે કુમાર્ગને ઉદ્યમ - સન્માર્ગનો આલસ. ગુરુ શિષ્યને કહે છે કે તુઝને એ ૨ (બે) મત હો. એય કુસલમ્સ દંસણ ક૦ એ તીર્થકરનું દર્શન અભિપ્રાય છે. તદિકીએ ક0 વિનીત શિષ્ય તે આચાર્યની દષ્ટીઇ વર્તવું. તમ્મરીએ ક0 તે આચાર્યની મુક્તિઇ વર્તવું. તપુરકારે ક0 તે આચાર્યની આજ્ઞા આગલિ કરીને વર્તે. તસ્સન્ની ક0 હુની સંજ્ઞા જાણે, ચિત્તાભિપ્રાય જાણે. તનિવેસણે ક0 સદા ગુરુકુલવાસે વસે. એવો શિષ્ય સ્યા ગુણ પામે તે કહે છે. અભિભૂય ક૭ પરીસહ - ઉપસર્ગનઇં જીતીનેં અદ્દકખુ ક0 ઘાતી કર્મને તું દેખે. હે શિષ્ય! વલિ અણભિભુએ ક0 પરીસહોપસર્ગે અણજીત્યો થકો, પહૂ ક0 સમર્થ હોય. નિરાલંબણયાએ ક૦ માતાપિતાસજનાદિકના આલંબનરહિતપણે વિચરવાનું. કોણ એવો હોય તે કહે છે. જે ક0 જિકો પુરુષ માં કઈ માહરા અભિપ્રાય થકી અબહિમણે ક0 મન બાહિર નથી નીકહ્યું હતું એટલે સર્વજ્ઞોપદેશે વર્તે છે. ઇતિભાવ. તે સર્વજ્ઞોપદેશે કિમ જાણીશું? તે ઉપરિ કહે છેઃ પવાએણ પવાય જાણિજ્જા એ અર્થ “લહે પ્રવાદ પ્રવાદઈ' કહ્યું તિહાં કર્યો છે તે જાણવો. તે પૂર્વોક્ત જે પ્રવાદ પ્રવાદ તે ત્રણે પ્રકારે જાણે તે કહે છે. સહસંમઇયાએ ક0 પોતાની મતિ અવધ્યાદિક મતિ અથવા પરવાગરણેણે ક0 સિદ્ધાંતે કરીને, અથવા અન્નસિં ક0 અન્ય આચાર્યાદિક તેહને, અંતિએ સોચ્ચા ક૦ સમીપિ સાંભલીને યથાર્થ જાણી, નિદેસ નાઇવટ્ટજ્જા ક0 તીર્થકર ઉપદેશને નિ] ઉલ્લશે. સ્યુ કરીને ન ઉલ્લંઘે તે કહે છે. મેહાવી ક0 પંડિત, સુપડિલેહિય ક0 ભલે પ્રકારે જોઇને, સવ્વઓ સલ્વયાએ ક0 સર્વ પ્રકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવે સર્વપણે, સ્વદર્શન - પરદર્શન પ્રતે સમયેવ ક0 સમ્યગૂ રીતે, સમભિજાણિઆ ક0 જાણીને નિરાકરણ કરે. ઈત્યાદિક બહુ અધિકાર છે. તે માટે બહુગુણ સુગુરુપ્રસાદે ક0 ગુર્નાદિકને પ્રસાદું ઘણા ગુણ થાએ. 'पुज्जा जस्स पसीयंती, संबुद्धा पुव्वसंथुया । પત્ની સાથíતી વિડતનં કિયે / / – ઇતિ “ઉત્તરાધ્યયન' પ્રથમાધ્યયને. (ગા.૪૬] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવન ૬૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ઇહાં સૂત્ર આલાવો વિષમ હતો માટે અર્થ કહ્યો છે. ગાથા ૮ મી [સળંગ ૮૪મી] નો. ૮૪ [૫-૮] સુ॰ ગુરુની પ્રત્યક્ષ રહેતાં આચાર્યપરંપરાનો ઉપદેશ અને એ દ્વારા સર્વજ્ઞનો ઉપદેશ જાણી શકાય.અથવા સર્વજ્ઞનાં વચન અને એ દ્વારા અન્યતીર્થીઓનાં વચન જાણી શકાય. અને મુનિ પરીક્ષા કરીને તે સ્વીકારે. વિનય વધે ગુરુ પાસે વસતાં, જે જિનશાસન મૂલો રે, દર્શન નિર્મલ ઉચિત પ્રવૃત્તિ, શુભ રાગે અનુકૂલો રે. શ્રી જિન૦ ૮૫ [૫ બાળ ગુરુ પાસે વસતાં વિનય વધે. તે વિનય. કેહવો છે ? જે જિનશાસનનું મૂલ છે. યતઃ ‘Ë ધમ્મસ વિશો, મૂત્યું પરમો સે મોો’ઇતિ ‘દશવૈકાલિક’ નવમા અધ્યયન, દ્વિતીયોદેશક [સૂત્રગાથા ૪૫૧] વચનાત્. તથા - - 'विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानं । ज्ञानस्य फलं विरति, विरतिफलं चाश्रवनिरोधः ॥ १ ॥ આશ્રવ(યોગ)નિરોધાર્ત્રસંતતિક્ષય: અંતતિક્ષયાન્બોક્ષઃ । તસ્માત્ ત્ચાળાનાં સર્વેમાં માનનું વિનય: ।। ૨ ।।’ઇતિ ‘પ્રશમરતો.’ [ગા. ૭૨, ૭૪] અથવા ગુરુ પાસે વસતાં વિનય વધે તે ગુરુ પાસે વસવું કેહવું છે, જે જિનશાસનનું મૂલ છે. ઉક્ત ચ - 'सव्वगुणमूलभूओ, भणिओ आयार पढमसुत्ते जं' । गुरुकुलवासोऽवस्सं, वज्जिए तत्थ चरण]त्थी ॥ १ ॥' ઇતિ ધર્મરત્ન” [ગા.૧૨૭] વચનાત્. વલી ગુરુકુલવાસ દર્શન-શ્રદ્ધા નિર્મલ થાય. વલી ઉચિત પ્રવૃત્તિ ક0 ઉચિત - યોગ્ય પ્રવૃત્તિ થાય. તે પણ શુભ રાગે. ક૦ ભલા રાગે સહિત પ્રવૃત્તિ કરે. તે પણિ અનુકૂલ ક૦ સન્મુખીભાવપણે, પણિ વેઠિની પરે નહીં. ૮૫ [૫-૯] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૬૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ સુ0 ગુરુ પાસે વસતાં વિનય વધે, જે જિનશાસનનું મૂળ છે. આ વાત “દશવૈકાલિક”, “પ્રશમરતિ” ધર્મરત્ન', વ. ગ્રંથોમાં કહી છે. ગુરુકુલવાસથી દશર્ન-શ્રદ્ધા નિર્મળ બને. અને ઉચિત પ્રવૃત્તિ કરી શકાય. વિયાવચ્ચે પાતિક તૂટે ખંતાદિક ગુણશક્તિ રે, હિતઉપદેશે સુવિહિત સંગે બ્રહ્મચર્યની ગુમિ રે. શ્રી જિન, ૮૬ [પ-૧૦] બાળ વેયાવચ્ચ કરતાં પાતિક ક0 પાપકર્મ તૂટે યતઃ - 'वेयावच्चेणं भंते, जीवे किं जणयइ ? वेयावच्चेण तित्थयरनामगोय મં નિબંધ$ 'ઈતિ ‘ઉત્તરાધ્યયન', ૨૯ મે અધ્યયને સૂિ. ૪૩]. - વલી ગુર્નાદિક પાસે રહતાં ખેતાદિક ક0 ખિમાપ્રમુખ, ગુણશક્તિ ક0 ગુણની શક્તિ વાધછે. હિત ઉપદેશે ક0 ગુરુ પાસે રહિત[તાં] હિતઉપદેશ સાંભલે. તે હિતોપદેશે કરી તથા સુવિહિત સંગે કરીને બ્રહ્મચર્યની ગુપ્તિ ક0 બ્રહ્મચર્યની નવ વાડ્યો ભલી રીતે પાલે ને ગુપ્તિ પણ વાધઈ. ૮૬ [૫-૧૦] સુ0 ગુરુની વૈયાવચ્ચ કરતાં પાપકર્મો છેદાય. ગુરુ પાસે રહેતાં ગુણની શક્તિ વધે, ગુરુનો હિતોપદેશ સાંભળવા મળે, અને એ દ્વારા બ્રહ્મચર્યની નવ વાડો રૂડી રીતે પળાય. મન વા મૂદુ બુદ્ધિ કેરા, મારગભેદ ન હોવે રે, બહુ ગુણ જાણે એ અધિકારે ધર્મયણ” જો જોવે રે. શ્રી જિનવ ૮૭ [પ-૧૧] બાળ મન વાધે ક0 ચિત્તમાં ઉલ્લાસ વધે. મૃદુ બુદ્ધિ કેરા ક0 ઋજુ મતિના ધણી હોય તેહના. જે કારણે ભોલા લોક ગુરુ ભેલા દેખી હર્ષ પામે. ગુરુથી જુદા દેખી ભડકી જાય. મારગનો ભેદ ન થાય. એકાકી માર્ગ પ્રરૂપે તે ઘણો અપવાદ પ્રરૂપે. ગીતાર્થ ઘણો ઉચ્છરંગ (=ઉત્સર્ગ પ્રરૂપે. તે સાંભળીને લોક પણિ ભિન્ન માર્ગ સમઝે. તેમના માર્ગભેદ થાય. ભેલા રહેતાં ન થાય. ઇત્યાદિક બહુગુણ જાણે, ગુરુકુલવાસમાં ઘણો ગુણ જાણે એ અધિકારે ક0 ગુરુકુલવાસના અધિકારને વિષે ધર્મરત્ન' ગ્રંથને ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૬૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી જૂઇ [=જુએ] એતલે એ ગ્રંથમાં ગુરુકુલવાસે રહેતાં ઘણા ગુણ છે ઇમ વિસ્તારેં કહ્યું છે. તે માટે એ ગ્રંથ જૂઇ [=જુએ] તે જાણે. ઇતિ ભાવઃ. ૮૭ [૫.૧૧] સુ॰ ગુરુ પાસે રહેતાં ચિત્તમાં ઉલ્લાસ વધે. વળી ભોળા લોકો મુનિને ગુરુની પાસે જોઇને હર્ષ પામે, પણ જો ગુરુથી અળગા જુએ તો ભડકે. એકાકી સાધુ જે માર્ગ પ્રરૂપે તે ઘણોખરો અપવાદ હોય, જ્યારે ગીતાર્થે પ્રરૂપેલો માર્ગ ઉત્સર્ગ રૂપ હોય. ‘ધર્મરત્ન’ ગ્રંથમાં ગુરુકુલવાસના ઘણા ગુણ દર્શાવ્યા છે. નાણ તણો સંભાગી હોવે, થિર મન દર્શન ચરિતે રે, ન ત્યષ્ટિ ગુરુ કહિઈ એ બુધ ભાખ્યું, ‘આવશ્યક નિર્યુક્તિ' રે શ્રી જિન૦ ૮૮ [૫-૧૨] બાળ નાણ તણો સંવિભાગી હોવે ક૦ જ્ઞાનનો સંવિભાગી થાય. એતલે જ્ઞાન ગુરુ પાસે ભણે તિવા૨ે જ્ઞાનનો સંવિભાગી થયો જ. દર્શનને વિષે તથા ચરિતે ક૦ ચારિત્રને વિષે તે પ્રાણી ગુરુ ક૦ ગુર્વાદિકને, કહીઈ ક૦ કોઇ કાલે ન તજઇ કર ન છાંડઇ. એ બુધ ભાખ્યું ક પંડિત લોકઇં કહ્યું. એતલે ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વી ઇમ કહે છઇં. ‘આવશ્યક નિર્યુક્તિ’ને વિષે કહ્યું છે. યતઃ 'नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरिते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुंचति ॥ १ ॥' ઇતિ ‘આવશ્યકનિર્યુક્તૌ’ [ધર્મરત્નપ્ર., ગા. ૧૨૯ની વૃત્તિ] ૮૮ [૫.૧૨] સુ૦ ગુરુ પાસે જ્ઞાન લેતાં જ્ઞાનના સંવિભાગી થવાય. દર્શન અને ચરિત્ર સંદર્ભે પણ જીવ ગુરુને કદી ન ત્યજે. ‘આવશ્યક નિર્યુક્તિ’માં આ વાત કહી છે. ભૌતપ્રતે જિમ બાણે હણતાં, પગ અણફરસી સબરા રે, ગુરુ છાંડી આહાર તણો ખપ, કરતા તિમ મુનિ નવરા રે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ શ્રી જિન૦ ૮૯ [૫-૧૩] ૬૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ બાળ તથા મૌત પ્રતેં = બૌદ્ધ [ ?] પ્રતેં જિમ બાણે કરીને હણતાં પીછું લેવાને માટે પણ પગ ફરસીને એતલે પગ ફરસતાં પાપ લાગે, તે માટે શબરા ક૦ શબર નામા રાજા, તેહની પરઇં ગુરુકુલવાસી છાંડિને આહારનો ખપ કરતા એતલે શુદ્ધમાન આહાર ખોલતા મુનિને નવરા જાણવા એતલે નિકામા જાણવા. ઇતિ ગાથાર્થ:. ભાવાર્થ તો કથાથી જાણીઇં. તદ્યથા : કોઇક સન્નિવેશને વિષે શબરનામા રાજા તે બૌદ્ધનો ભક્તિવંતો થતો હવો, તેહને ઘર બૌદ્ધ ગુરુ આવતો હવો, માથા ઉપરે મયૂરપિચ્છનો છત્ર અતિ અદ્ભુત શોભાવંત ધરાવતો હવો, રાજાઇ આદર સન્માન દૈઇ આસને બેસાર્યો. તે રાજાની રાણીઇં દીઠો. છત્ર પણ મયૂરના ચંદ્ર તેણે કરીને ચગવગાટ કરતું દીઠું. તે છત્ર, કુતૂહલ પામી થકી, રાણી માગતી હવી. તે દેશમાં મયૂર નથી તે માટે અરિજ. તે બૌદ્ધઇ ન આપ્યું. ઊઠીને પોતાને ઠેકાણે જાતો રહ્યો. હવે રાણી ભોજન ન કરે. રાજાએ પૂછ્યું. જે ‘ભોજન સ્યા માટે નથી કરતી ?’ તિવા૨ે રાણી બોલી જે ‘એ છત્ર આવે તો ભોજન કરું.’ તિવા રાજાએ છત્ર ગુરુ પાસે માગ્યું. પણિ ગુરુ છત્ર ન આપે. ઇમ વારે વારે રાજા છત્ર માગે પણિ આપે નહીં. તિવારે સ્નેહરાગ અતિ દુર્ધર છે. તે માટે રાણીને સ્નેહે કરી રાજાઈં પોતાના સુભટને હુક્મ કર્યો જે ‘બલાત્કારે એ છત્રપિચ્છ લેઇ આવો', તિવારે સુભટ બોલ્યા જે ‘ એ પોતે જીવતાં તો નહીં આપે. કાંય પ્રહાર કરીઇં તો આપે, નહીંતર પ્રહાર કરીને બલાત્કા૨ે લાવીઇ.’ તિવા૨ે રાજા બોલ્યો જે ‘એ ગુરુની આશાતના થાય તે માટે ગુરુના પાદસ્પર્શ કરસ્યો મા. વેગલા ઊભા રહી, બાણ નાખી ચેષ્ટા રહિત કરીને લેઇ આવો. પણિ ગુરુપાદસ્પર્શ કરસ્યો તો ગુરુની અવજ્ઞા થસ્યું. તેહનું પાપ મોટૂં લાગસ્યું. ઇતિ દૃષ્ટાંત. શબર રાજા ગુરુનો નાશ કરતો તથા પાદસ્પર્શ વારતો હતો. એહને તેહવો વિવેક ગુરુકુલવાસ ત્યજીનેં શુદ્ધ આહાર ગવેષે છે તેહને તેહવો વિવેક જાણવો. ઇતિ ભાવઃ. યતઃ ૬૪ 'सुद्धंछाइसुजुत्तो गुरुकुलचागाइणेह वित्रेओ । सबर ससरक्ख पिच्छत्थघाय पायाछिवणतुल्लो. ॥ १ ॥' – ઇતિ ‘ધર્મરત્નપ્રકરણે.' [ગા. ૧૨૮ની વૃત્તિ] ૮૯ [૫.૧૩] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #99 -------------------------------------------------------------------------- ________________ સુરુ ચરણસ્પર્શ કરતાં પાપ લાગે તે માટે શબર રાજાએ બૌદ્ધ સાધુની બાણ મારીને હત્યા કરાવી. એ જ રીતે ગુરુકુલવાસનો ત્યાગ કરીને પણ શુદ્ધ ગોચરી શોધતા મુનિને નકામા જાણવા. ગુરુકુલવાસે જ્ઞાનાદિક ગુણ, વાચેંયમને વાધે રે, તો આહાર તણો પણિ દૂષણ, ખપ કરતાં નવિ બાધે રે. શ્રી જિન૦ ૯૦ [૫-૧૪] બા૦ વલી ગુરુકુલવાસે વસતાં થકાં જ્ઞાનાદિક ગુણ ક૦ જ્ઞાન-દર્શનચારિત્રના ગુણ દિનદિન પ્રતેં વાચના-પૃચ્છનાદિકે કરી, વાચેંયમને ક૦ મુનિરાજને વાધે, તથા હવે આગિલા બે પદનો અર્થ અન્વય કરી કહીઇં છઇં. તે જ્ઞાનાદિક ગુણની વૃદ્ધિ થાય તો આહાર તણો ખપ કરતાં દૂષણ પણિ ન બાંધે. ઇત્યન્વયઃ એતલે એહવા જ્ઞાન-ધ્યાનની લહેરમાં બેઠા હોય, કોઇ દ્રવ્યાનુયોગમાં અત્યંત મગ્ન થયા છે એહવામાં ગોચરીઇ નીકલ્યા થકા કોઇક સ્થાનકે સૂક્ષ્મ દોષ દેખીને ચિંતન કરે જે ‘ધ્યાનની લહેર હજી ચિત્તમાં અંતરવાસનાઇ છે અને ઘણાં ઘેર ફિરવા રહીસ તો તે લહે૨ ફિ૨ી નહીં આવિં.' એહવું વિચારી કાંયક દૂષણ સહિત આહાર લિÛ તોહિ પણ બાધા ન કરે. એતલે કર્મબંધનનું હેતુ ન થાય. યતઃ શ્રી ‘સૂગડાંગસૂત્રે’ અધ્યયન એકવીસમેં (૨૧) - 'अहाकम्माणि भुंजंति अण्णमण्णे सम्पुणा । उवलितेति आणिज्जा, अणुवलित्तेति वा पुणो ॥ १ ॥ ' ઇત્યાદિ તથા 'गुरुकुलवासवसंता मुणिणो वड्ढति नाणपमुहेहिं । નફ સાફ રોસસ, નવમવિ મન્નિન સુનુ ં ।। ૨ ।।' ઇતિભાવઃ તથા અપવાદે ગાઢ ગ્લાનાદિક કાર્યે અણસરતે ગચ્છમાં રહ્યા ગુરુ આણાવત્તિનઇ અસઠ ભાવે વર્ત્તતાનેં આતુર દૃષ્ટાંતે આધાકર્માદિક આહાર, તે પિણ નિર્દોષ જાણવો તથા ચાગમઃ - - 'संथरणम असुद्ध दोह वि गिण्हतदितयाणऽहियं । आउरदिट्टंतेणं, तं चेव हियं असंथरणे ॥ १ ॥ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ [બૃહત્કલ્પભાષ્ય ગા. ૧૬૦૮] તદ્યથા ૬૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ 'जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झप्पविसोहिजुत्तस्स ॥ १ ॥ - “ઉત્તરાધ્યયને.” [2] [પિંડનિર્યુક્તિ, ગા.૬૭૧; ઓઘનિર્યુક્તિ ગા. પપ૯]. એ રીતે પણ આહાર દૂષણ સહિત બાધા ન કરે. ઇતિ ધર્મરનવૃત.” ૯૦ [૫-૧૪]. સુ0 ગુરુકુલવાસે વસતાં વાચના-પૃચ્છના આદિથી જ્ઞાન-દર્શનચારિત્રના ગુણ દિનપ્રતિદિન વધે. આ ગુણવૃદ્ધિ થાય તો ગોચરી સંદર્ભે પણ કોઈ દૂષણ ન લાગે. જેમકે ગોચરીએ નીકળ્યા હોય ને ચિત્તમાં કોઈક ધ્યાનની લહર આવતાં વિચારે કે “ઘણાં ઘરે ફરવા રહીશ તો આ લહર પુનઃ નહી આવે” એમ વિચારી ક્યાંકથી સૂક્ષ્મદોષ સહિતનો પણ આહાર વહોરી લે તો કોઈ બાધ નથી, કર્મબંધનનું કારણ ન બને. ‘સૂયગડાંગ સૂત્ર', ‘ઉત્તરાધ્યયન સૂત્ર []અને “ધર્મરત્નવૃત્તિ માં આ વાત કહી છે. ધર્મરતન’ ‘ઉપદેશપદાદિક, જાણી ગુરુ આદરવો રે ગચ્છ કહ્યો તેનો પરિવારો, તે પણ નિત અનુસરવો રે. શ્રી જિન) ૯૧ [પ-૧૫] બા) તથા ધર્મરત્ન' ઉપદેશપદ' પ્રમુખ ગ્રંથ જોઇને જાણીને ગુરુ આદરવો. તે ગ્રંથોમાં ગુરુકુલવાસના અધિકાર ઘણા છે. વલી ગચ્છ કેહને કહિછે તે કહે છે. તેનો પરિવારો ક0 એહવા સુવિહિત સાધુનો પરિવાર તે ગચ્છ કહિછે. યતઃ ‘ગુરુ પરિવારો પાછો' ઇત્યાદિ “પંચવસ્તુ' [ગા ૬૯૬] વચનાતું. તે ગચ્છ પણિ નિરંતર અંગીકાર કરવો, અનુસરવો ઇતિ. યતઃ 'गुरुगुणजुत्तो गच्छो, संविग्गसाहुसमवाओ । मुक्खमगस्थिणा सो य अणुसरियव्वो पयत्तेण ॥ १ ॥' ઈત્યાદિ. ૯૧ [પ.૧૫] સુO “ધર્મરત્ન’ અને ‘ઉપદેશપદ' આદિ ગ્રંથોમાં ગુરુકુલવાસના અધિકારો ઘણા છે. તે જોઈને ગુરુને આદરવા. સુવિહિત સાધુનો પરિવાર તે ગચ્છ. તે ગચ્છ પણ નિરંતર અંગીકાર કરવો. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #101 -------------------------------------------------------------------------- ________________ સારણ વારણ પ્રમુખ લહીને, મુક્તિ મારગ આરાધે રે, શુભવીરય તિહાં સુવિહિત કિરિયા, દેખાદેખે વાધે રે શ્રી જિન) ૯૨ [૫-૧૬] બાળ સારણ ક0 વીસાર્યું હોય તે સંભારી આપે. વારણ ક0 પાપકરણી કરતાને વારે, પ્રમુખ શબ્દ કરી ચોયણા, પ્રતિચોયણા પણિ લેવી. તે પણિ ગચ્છમાં રહે તેહને થાય. તે સારણાદિક લહીને ક0 પામીને મુક્તિમારગ આરાધે ક0 મોક્ષમારગ સાધે. યતઃ 'गुरुपरिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला । विणयाओ तहा सारणमाइहिं न दोसपडिवत्ति ॥ १ ॥ - ઇતિ “પંચવસ્તુકે ગા.૬૯૬] તથા ઇતિ શ્રી ધર્મરત્ન પ્રકરણવૃત્ત.” વલી શુભવીરય ક0 ભલો વીયૅલ્લાસ વાધછે. વલી સુવિહિત કિરિયા ક0 આત્માર્થી ગીતાર્થની ક્રિયા વ્યવહાર દેખાદેખે વાધે ક0 એક સાધુને ક્રિયા તાજપાદિક કરતાં દેખી પોતાને કરવાનું મન થાય. તેથી વાધે, વધારો થાય. ૯૨ [પ-૧૬] સુ0 ગચ્છમાં રહેવાથી જ સારણ (વીસરેલું સંભારી આપવું), વારણ (પાપકરણીમાંથી વારવું), ચોયણા (પેરવું), પ્રતિચોયણા (પુનઃ પુનઃ પ્રેરવું) શક્ય બને. એથી જ મુનિ મુક્તિમારગ સાધે. સાધુઓના સમુદાયને તપજય-ક્રિયા કરતા જોઈને પોતાને પણ એમ કરવા ઉલ્લાસ થાય. જલધિ તો સંખોભ અસહતા, જિમ નીકલતા મીનો રે, ગચ્છ સારણાદિક અણસહતા તિમ મુનિ દુખિયા દીનો રે. શ્રી જિની ૯૩ [૫-૧૭] બા, જલધિ તણો ક0 સમુદ્રનો સંક્ષોભ ક0 કલ્લોલ પ્રમુખની ક્ષોભના તે અસહતા ક0 સહી ન સકે. તિવારે જિમ મીન ક0 મચ્છ હોય તે સમુદ્રમાંથી બાહિર નીકલે, તિમ ગચ્છમાં રહેતાં ગુર્નાદિક સારણાવારસાદીક કરે, તે સહેવી પડે, તે ન સહેવાઇ તિવારે અણસાહતા થકાં બાહિર નીકલે તે દુઃખી, દીન થાય. ગત્યંતરે દુર્ગતઇ જાય. તિવારે દુઃખી, દીન જ થાય. ઇતિ ભાવઃ યત: – પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #102 -------------------------------------------------------------------------- ________________ -- 'जह जलनिहिकल्लोलक्खोभमसहंता य बाहिरं पत्ता / मीणा अमुणियमुणिणो सारणपमुहाइ असहंता ॥ १ ॥ इति आचारांग पंचमाध्ययन चतुर्थोद्देशकवृत्तौ यथाजह सायरंमि मीणा, संखोहं सायरस्स असहंता । णिति तओ सुहकामी णिग्गयमित्ता विणस्संति ॥ १ ॥ एवं गच्छसमुद्दे सारणवीईहिं चोइया संता । णिति तओ सुहकामी मीणा व जहा विणस्संति ॥ २ ॥ ઇત્યાદિ ‘ઓનિર્યુક્તો.' [ગા. ૧૧૬,૧૧૭ ] [ગચ્છાચાર પયત્નો] ‘આચારાંગસૂત્ર’ વૃત્તિ, અધ્યયન ૫, ઉદ્દેશક ૪. ૯૩ [૫-૧૭] સુ૦ સમુદ્રનો સંક્ષોભ ન સહેવાતાં માછલું સમુદ્રમાંથી બહાર તો નીકળે પણ જળની બહાર આવી જતાં જ દીનદુ:ખી બની જાય તેમ ગુરુનાં સારણ-વારણ આદિ ન સહેવાતાં સાધુ ગચ્છ બહાર નીકળે પણ પેલા મચ્છની જેમ દુ:ખી થાય. કાક નર્મદાતટ જિમ મુકી, મૃગતૃષ્ણાજલિ જાતા રે, દુખ પામ્યા તિમ ગચ્છ તજીને, આપમતિ મુનિ થાતા રે. બા૦ વલી દૃષ્ટાંત દેખાડઇ છઇં. જિમ નર્મદા નદીના કાંઠાના કાક ક૦ કાગડા તટ૦ તે નદીનો કાંઠો મૂકીને - છાંડીને મૃગતૃષ્ણાજલ ક૦ તે નદીને કાંઠે વેગલે પાણી સરીખું દીસે પણ પાણી હોય નહીં તે ભ્રાંતિરૂપ પાણી તે મૃગતૃષ્ણાજલ કહિð. તે જલની ભ્રાંતિ દોડતા એહવા જે કાગડા તે જિમ દુઃખ પામ્યા તિમ ક તે રીતે ગચ્છ જે સુવિહિત સમુદાય તે ત્યજીને આપમતિ ક૦ સ્વેચ્છાચારી મુનિ થાતા, ખેતલે તે કાગડા જિમ દુઃખ પામ્યા તિમ મુનિ પણિ સ્વેચ્છાચારી દુઃખ પામે. ૯૪ [૫-૧૮] શ્રી જિન૦ ૯૪ [૫-૧૮] સુ૦ વળી નર્મદા નદીનો કાંઠો મૂકીને મૃગજળની ભ્રમણાથી દોડતા કાગડા જેમ દુ:ખી થાય તેમ ગચ્છ ત્યજીને સ્વેચ્છાચારી બનતા મુનિ દુઃખ પામે. ૬૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #103 -------------------------------------------------------------------------- ________________ પાલિ વિના જિમ પાણી ન રહે જીવ વિના જિમ કાયા રે ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. શ્રી જિન૯૫ [પ-૧૯]. બાળ જિમ સરોવરાદિકનું પાણી પાલ બાંધ્યા વિના રહે નહીં, જિમ જીવ વિના કાયા ન રહે તિમ ક0 તે રીતે ગીતારથ વિના મુનિ ન રહે. "Tયસ્થ વિહાર નો યત્ન મfો મળિો ' ઇત્યાદિ વચનાતુ. [આવશ્યક નિ;ઓનિ.ગા. ૧૨૧] તે ગીતાર્થ વિના જેટલાં કષ્ટ કરે તે અજ્ઞાનમાં ભલે. અજ્ઞાન તે મિથ્યાત્વ, તથા મિથ્યાત્વ તે માયા વિના ન હોઈ. ઈતિ ભાવઃ. ૯૫ [પ-૧૯] સુ0 જેમ સરોવરનું પાણી પાળ વિના અને કાયા જીવ વિના રહી ન શકે તેમ ગીતાર્થ વિના મુનિ ન રહે. ગીતાર્થ વિના કરેલાં કષ્ટ અજ્ઞાનમાં જ ભળે. અંધ પ્રતે જિમ નિર્મલ લોચન, મારગમાં લેઈ જાઈ રે, તિમ ગીતારથ મૂરખ મુનિને દઢ આલંબન થાઈ રે. શ્રી જિન) ૯૬ [૫-૨૦] બા) વલી દષ્ટાંત કહે છે. જિમ આંધલાને નિર્મલ લોચન ક0 નિર્મલિ આંખનો ધણી મારગમાં લેઈ જાઈ ક0 ઉત્તમ મારગ કંટક પ્રમુખે રહિત માર્ગે લઈ જઈ સ્થાનકે પોહોચાડઇ તિમ ગીતાર્થ જે છે તે મૂર્ખ મુનિ હોય તેમને દેઢ આલંબન ક0 જબ્બર આધારભૂત થાય છે. ૯૬ [૫-૨૦]. સુ0 જેમ સારી દષ્ટિવાળો આંધળાને કાંટારહિત સારા રસ્તે લઈ જઈને યોગ્ય સ્થાને પહોંચાડે તેમ ગીતાર્થ મૂઢ મુનિનું દઢ આલંબન બને છે. સમભાષી ગીતારથ નાણી, આગમ માંહિ લહિઈ રે, આતમરથી શુભમતિ સજજન, કહો તે વિણ કિમ રહિઈ રે? શ્રીજિન) ૯૭[પ-૨૧] બાળ વલી સમભાષી ક0 સ્યાદ્વાદ વચનના ભાષી હોય અથવા સમતાભાષી ક0 ગરીબને માતબરને રાગદ્વેષરહિતપણે દેશના દિઇં. વલી પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૬૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ હોય. વલી નાણી ક૦ સમ્યગુ જ્ઞાની હોય. આગમ માંહિ એહવા લહિઈ ક0 પામીઇ છે. વલી આતમઅરથી ક0 પોતાનો આતમા સાધવાને ઉજમાલ થયા. શુભમતિ ક) ભલી મતિના ધણી એતલે મુમતી કદાગ્રહ ન હોય. વલી સજ્જન ક0 ઉત્તમ ગુણવંત, ભલી સીખામણના દેનારા અથવા સર્વ પદ સંબોધને બોલાવીઇ, યથા હે આતમારથી, હે શુભમતિ, હે સજ્જન ! તે ગીતાર્થ વિના કહો કિમ રહિએ? એહવા ગુરુ ગીતારથ પુરુષ વિના કહો કિમ રહીઈ ક0 કિમ રહી સકીઈં ? ૯૭ [પ-૨૧] સુ0 સમભાષી એટલે કે સ્યાદ્વાદ-વચનના ભાષી અથવા તો રાગદ્વેષરહિત થઈને ગરીબ-તવંગર સૌને સરખી રીતે દેશના આપનાર, જ્ઞાની, આત્માર્થી, શુભ મતિવાળા, સજ્જન એવા ગીતાર્થ વિના કેમ જ રહી શકાય ? લોચન આલંબન જિનશાસનિ, ગીતારથ છે મેઢી રે, તે વિણ મુનિ ચઢતી સંયમની, આરોહે કિમ સેઢી રે ? શ્રી જિન) ૯૮ [પ-૨૨] બાળ વલી ગીતાર્થને જ્ઞાનરૂપ લોચનના દેનારા માટે ગીતાર્થને લોચન કહિછે. તથા દુર્ગતિને વિષે પડતાનું આલંબન=આધાર થાય તે માટે ગીતાર્થને આલંબન કહિછે. જિનશાસનને વિષે વલી મેઢી બરાબર છે. મેઢી તે ખેત્ર ખલામાં વિચમાં સ્થંભ રોપીને બેલને અન્ન ઉપર ફેરવે છે તેહને કહિછે. ઉપલક્ષણથી થંભભૂત કહીશું, જેહને આધારે ઘર માલ પ્રમુખ રહે છે. વલી યાન કહીશું જેહનિ આધારઇ મહા અટવી માર્ગ હોય તોહી પાર પામીઇં- યતઃ 'मेढी आलंबणं खंभं, दिट्ठी जाणं सुउत्तमं । गीयत्थं गुरुगुणाइण्णं सम्मं जाणसु गोयमा ! ॥ १ ॥' તે વિણ ક0 તે ગીતાર્થ વિના મુનિરાજ સંજમની જે સેઢી ક0 સંયમશ્રેણી કિમ આરહે? એતલે કિમ ચઢઇં ? ઉત્તરોત્તર શુભાધ્યવસાઈ કિમ વધઈ ? શ્રી સંજમશ્રેણિનો અધિકાર તે “સંયમશ્રેણીનું તવન' અભ્યારા ગુરુશ્રી ઉત્તમવિજયજીકૃત છે. તેથી વિસ્તારે જાણવો તથા પંચસંગ્રહ’થી જાણવો. ૯૮ [૫.૨૨] ૭૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #105 -------------------------------------------------------------------------- ________________ સુo ગીતાર્થ તે જિનશાસનના લોચનરૂપ છે, દુર્ગતિમાં પડતા જીવોના આધાર છે, બળા વચ્ચેના સ્થંભ સમા છે, સંસારરૂપી મહાઇટવીનો બીહામણો માર્ગ પાર પમાડનાર વાહન છે. એ ગીતાર્થ વિના મુનિ સંયમશ્રેણી કેવી રીતે ચડી શકે ? ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે, પાલેકિરિયા તે તુઝ ભગતિ, પામે જગિ જસવાદો રે. શ્રી જિન૦૯ [પ-૨૩] બાતે ગીતા રથને મારગ પૂછીનેં ઉન્માદ જે સ્વેચ્છાચારીનું મદોન્મત્તપણે છાંડી. એ રીતિ તુમ્હારી ભગતિ કરી. એતલે તુમ્હારી આણા તે તમારી ભક્તિ. તે ભક્તિ કરીને જે ક્રિયા પાલે એટલે એ ભાવ જે તુમ્હારી એ આજ્ઞા છે જે જ્ઞાન સહિત ક્રિયા પાલઈ તે પ્રાણી જગિ ક0 જગતને વિષે જસવાદ પામોં. ૯૯ [પ-૨૩ સુ૦ આવા ગીતાર્થને માર્ગ પૂછીને સ્વેચ્છાચારનું મદોન્મત્તપણું ત્યજવું. તમારી ભક્તિ કરીને, તમારી આજ્ઞાનુસાર કિયાપાલન કરીને જ જીવ જસવાદ પામી શકે, (એ ઢાલમાં ૨૨૪ શ્લોક અક્ષર ૧૮, ઉક્ત ગાથા ૨૩.) પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૭૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઢાળ છઠ્ઠી બાળ આગલા ઢાલમાં જ્ઞાન સહિત ક્રિયા કરતાં સંયમશ્રેણિ આરોહ તેહમાં જ્ઞાનપૂર્વક ક્રિયા કરે તો લેખે, નહીંતર અલેખે. તે માટે જ્ઞાન વર્ણવાઈ છે, નવા ઢાલમાં. * (હિતશિક્ષા છત્રીશીની દેશી) પ્રથમ જ્ઞાન ને પછે અહિંસા, દશવૈકાલિક” સાખિ રે, જ્ઞાનવંત તે કારણ ભજિઈ તુઝ આણા મનિ રાખું[ખી] રે. સાહેબ સુણજો રે. ૧00[૬-૧) બાવ પ્રથમ જ્ઞાન હોય તો પછે અહિંસા ક0 દયા પાલી સકે. ઇમ શ્રી “દશવૈકાલિક સૂત્રઅિધ્ય-૪, ગા.૬૪)માં કહયું છે. યતઃ “પઢમં નાનું તો ત્ય, પુર્વ જિકર વ્યજંના' તે કારણે જ્ઞાનવંતને ભજીઈ ક0 સેવી . પણ હે પરમેશ્વર! તુઝ આણા મન રાખી રે ક0 તુમ્હારી આજ્ઞા ચિત્તમાં રાખીને, એટલે એ ભાવ જે જ્ઞાનવંતને ભજીઈ પણ સાધ્યમાં ઈમ રાખીશું જે “જ્ઞાનપ્પાં મોક્ષ:- ‘નાઇઝિરિયહિં કુલ્લ ઇતિ ‘ભાષ્ય' વિ. ભાષ્ય, ગા. ૩ વચના. સ્યાદાદ દષ્ટીઈ જ્ઞાનીની સેવા કરી છે. સાહિબ સુણયો ક0 સાંભલ્યાની પરે સાંભલયો. અન્યથા પરમેશ્વર કેવલજ્ઞાની સકલ જગતના ભાવ દેખી રહ્યા છે તેને શું સાંભળવું છે તે કારણે ભક્તિવંત પ્રાણી ઉપચારે કહે છે જે સાંભલયો.૧૦૦ [૬-૧] ઉ. યશોવિજયજીકૃત ૩૫0 ગાથાના સ્તવનનો Page #107 -------------------------------------------------------------------------- ________________ સુ0 પ્રથમ જ્ઞાન હોય તો જ અહિંસાપાલન થાય. ‘દશવૈકાલિક સૂત્રમાં આમ કહ્યું છે. માટે હે પરમેશ્વર ! તમારી આજ્ઞા ચિત્તમાં રાખીને જ્ઞાનવંતને સેવવા. પણ સાધ્ય તો જ્ઞાનક્રિયા થકી મોક્ષનું જ રાખવું. દ્રવ્ય ખેત્રને કાલ ન જાણે, ભાવ પુરુષ પડિસેવ રે, નવિ ઉત્સર્ગ લોં અપવાદહ, અગીતારથ નિતમેવ રે.સાd૧૦૧ [૬-૨] બા) વલી અગીતાર્થ દ્રવ્ય ન જાણે ૧, ખેત્ર ન જાણે ૨, કાલ ના જાણે ૩, ભાવ ન જાણે ૪. અગીતાર્થ હોય તે વલી પુરુષ ન જાણે કે આ જોગ્ય છે અથવા અજોગ્ય છે પ. પ્રતિસેવા ક0 પાપની સેવા ન જાણે જે ઈણિ સ્વવશે પાપ કર્યું તે અગીતાર્થ ન જાણે ૬. વલી નવિ લહે ક0 ન જાણે. ઉત્સર્ગ ક0 છતી શક્તિ જિમ સિદ્ધાંતમાં માર્ગ કહ્યો તિમ જ કરવું ૭. અપવાદહ ક0 રોગાદિક કારણે અલ્પદોષ સેવે તે અગીતાર્થ ન જાણે. ૮, નિતમેવ ક0 નિરંતર. યતઃ “શ્રી ઉપદેશમલાયાં [ગા-૪OO]. 'दव्वं खित्तं कालं भावं पुरिसपडिसेवणाओ य । નવ નાખ નકલ્યો કપાવવાફયં વેવ // ૧૦૧ [૬-૨]. સુ0 અગીતાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ - એ કાંઈ ન જાણે, યોગ્યઅયોગ્ય પુરુષને ન જાણે, પાપની સેવનાને ન જાણે, સિદ્ધાંતમાં દર્શાવેલ માર્ગ અનુસાર જ કરવું તે ઉત્સર્ગમાર્ગ ન જાણે, તથા રોગ આદિ કારણે અલ્પદોષ સેવવાનો અપવાદમાર્ગ પણ ન જાણે. સચિત્ત અચિત્ત મિશ્ર નવિ જાણે કલ્પ અકલ્પ વિચારો રે, યોગ્ય ન જાણે નિજ નિજ ઠામે દ્રવ્ય યથાસ્થિત સાર રે. સાd૧૦૨ [૬-૩ બા, એહ જ દ્વારગાથા વિસ્તારતાં, પ્રથમ દ્રવ્યદ્વાર કહે છે : અગીતાર્થનઇં સચિત્તની ખબરિ ન પડે તથા અચિત્ત ન જાણે તથા મિશ્ર નવિ જાણે ક0 ન જાણે. કલ્પની ખબરિ ન પડે જે આ વસ્તુ કલ્પ છે કિંવા નથી કલ્પતી; અકલ્પ છે તે વિચાર અગીતાર્થ ન જાણે. યોગ્યતાની ખબરિ ન પડે, ન જાણે. નિજ નિજ ઠામે ક0 પોતાપોતાને સ્થાનકે યોગ્યતા ન જાણે જે આ બાલને યોગ્ય કે ગ્લાનને યોગ્ય ઇત્યાદિક પં. પઘવિજયજીકૃત બાલાવબોધ Page #108 -------------------------------------------------------------------------- ________________ ન જાણે. એ રીતે યથાસ્થિત ક0 જિમ હોય તિમ દ્રવ્યની અગીતાર્થનઇં ખબર ન પડે. યથાસ્થિત દ્રવ્ય કેહવો છે સાર ક૦ પ્રધાન છે. યદુક્ત – 'जहठियदव्वं न याणइ, सच्चित्ताचित्तमीसगं चेव । कप्पाकप्पं च तहा जोग्गं वा जस्स जं होइ ॥ १ ॥' ઇતિ ‘ઉપદેશમાલા’યાં [ગા. ૪૦૧]. ૧૦૨ [૬-૩] સુ૦ દ્રવ્યદ્વાર : અગીતાર્થ સચિત્ત-અચિત્ત કે મિશ્ર તે ન જાણે, કઈ વસ્તુ ખરે ન ખપે એમ છે તે ન જાણે, યોગ્યાયોગ્યતાની ખબર ન પડે, જેમકે આ બાળકને યોગ્ય છે કે માંદાને યોગ્ય છે. આમ યથાસ્થિત દ્રવ્ય વિશે તે જાણતો નથી. ક્ષેત્ર ન જાણે તેહ યથાસ્થિત, જનપદ અધ્વ વિશેષ રે, સુભિક્ષ દુર્ભિક્ષ કલ્પ ન જાણે, કાલવિચાર અશેષ રે.સા૦૧૦૩[૬-૪] બાળ હવે ક્ષેત્રદ્વાર કહે છે. અગીતાર્થનઇ યથાસ્થિત ક0 જેહવું હોય તેહવા ક્ષેત્રની ખબર ન પડે, ન જાણે જે આ ભદ્રકક્ષેત્ર છે અથવા અભદ્રક છે. ઇતિ. જનપદ ક૦ લોકે વ્યાપ્તે દેશે વિહાર કરતાં આ વિધિઇ કરવો અથવા મગધાદિક દેશે એ વિધિ તે ન જાણે. અધ્વવિશેષ ક૦ દૂર દેશે અટવી પ્રમુખે ઇણવિષે વિહાર કરવો ઇત્યાદિક અગીતાર્થ ન જાણે. (૨). હવે કાલદ્વાર કહે છે. વલી સુભિક્ષમાં કલ્પ ન જાણે જે સુભિક્ષમાં ઇણિ પરેં વિચરવું. વલી દુર્ભિક્ષમાં કલ્પ ક૦ યોગ્ય ન જાણે જે દુર્ભિક્ષમાં આવી વસ્તુ હોય તોહિ લીજીઇં ઇત્યાદિક અગીતાર્થ ન જાણે. કાલનો વિચાર અશેષ કદ સમસ્ત ન જાણે ઇતિભાવ: (૩) યતઃ 'जहट्ठियखित्तं न जाणइ, अद्धाणे जणवए य जं भणियं । कालंपि य नवि जाणइ, सुभिक्ख दुभिक्ख जं कप्पं ॥ १ ॥' ઇતિ ‘ઉપદેશમાલા’યાં [ગા-૪૦૨]. ૧૦૩ [૬-૪] - સુ॰ ક્ષેત્રદ્વાર : અગીતાર્થ યથાસ્થિત ક્ષેત્ર વિશે કાંઈ ન જાણે. આ ક્ષેત્ર ભદ્રક છે કે અભદ્રક, જનપદમાં વિહાર કરવો કે મગધ આદિ દેશે કરવો કે દૂર વનપ્રદેશે વિહાર કરવો તે ન જાણે. કાલદ્વાર : સુકાળમાં શું યોગ્ય અને દુષ્કાળમાં શું યોગ્ય તે અગીતાર્થ ન જાણે. ૭૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #109 -------------------------------------------------------------------------- ________________ ભાવ હિટ્ટગિલાણ ન જાણે ગાઢ અગાઢહ કલ્પ રે, ખમતો અખમતો જન ન લહે વસ્તુ અવસુ અનલ્પ રે. સાd૧૦૪ [૬-૫] બાળ હવે ભાવદ્વાર કહે છે. ભાવ ક0 ભાવના વિચારને વિષે હિટ્ટ ક0 નીરોગી ન જાણે. ગિલાણ ક0 રોગાક્રાંત ન જાણે. જે નીરોગીને આ દેવું, રોગીને એહવું દેવું તે અગીતાર્થ ન જાણે. ગાઢ કલ્પ ક0 આકર્ષે કરણે ઇણિ રીતે કરવું, અગાઢકલ્પ ક0 સ્વાભાવિક – સહજ રીતઇ ઇણિ રીતે પ્રવર્તવું એ અગીતાર્થ ન જાણે (૪). હવે પુરુષાર કહે છે. ખમતો ક0 આ પુરુષ ખમી સકર્યો, સમર્થ શરીર છે, કઠોર શરીર છે. અખમતો ક0 સુકુમાલ શરીર છે એહવા જન ન લહે, પ્રાણીને ન ઓળખે. અગીતાર્થ હોએ તે એહવા પુરુષને નિ] ઓલખે. વલી વસ્તુ ક0 આચાર્યાદિક, અવસ્તુ ક0 સામાન્ય સાધુ તે અગીતાર્થ ન ઓળખે જે પદસ્થને આમ ઘટે, સામાન્યને આમ ઘટે. અનલ્પ ક0 ઇત્યાદિક બહુ પ્રકાર તે ન જાણિ. (૫) યત – 'भावे हिटुगिलाणं नवि जाणइ गाढऽगाढ कप्पं च । સહુ સહુ પુરિવું રહ્યુમવત્યુ = નવિ નાખ3 [નાને (પા)]૧// ઇતિ ઉપદેશમાલાયાં-ગા-૪૦૩).૧૦૪ [૬-૫] - સુ0 ભાવતાર : ભાવવિચારની દષ્ટિએ આ નીરોગી ને આ રોગિષ્ઠ એ અગીતાર્થ ન જાણે. આ નીરોગીને અપાય ને આ રોગીને અપાય એની એને ખબર નથી. અમુક કામ ખાસ સંજોગોમાં કઈ રીતે કરવું અને સ્વાભાવિક સંજોગોમાં કેવી રીતે કરવું એ પણ તે ન જાણે. પુરુષકાર : આ પુરુષ સમર્થ છે કે અસમર્થ એની અગીતાર્થને ઓળખ નથી. આચાર્યને આમ ઘટે ને સામાન્ય સાધુને આમ ઘટે એવા ભેદની એને ખબર નથી. જે આકુકિં પ્રમાદેદ પડિસેવા વલિ કલ્પ રે, નવિ જાણે તે તાસ યથાસ્થિત, પાયચ્છિત્ત વિકલ્પ રે. સાવ ૧૦૫ [૬-૬] પં. પઘવિજયજીકત બાલાવબોધ ૭૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ બા) હવે પ્રતિસેવા નામા દ્વાર કહે છે. પ્રતિસેવા તે નિષિદ્ધાચરણ. તે પ્રતિસેવાના ૪ પ્રકાર કહે છે. તેમાં પ્રથમ આકુષ્ટિ ક0 જાણિને પાપ સેવવું; તે પણ કારણ વિના (૧). કંદર્પાદિક વસે જે પાપ સેવે તે પ્રમાદ કહીશું (૨). ધાવન-વર્લ્સનાદિકે કરી જે પાપ લાગુ તે દર્પ કહીશું (૩) વલી લ્પ ક0 આગમોક્ત કારણે કરી નિષેધાચરણ કર્યું તે કલ્પ કહિછે (૪). એ પડિસેવા ક0 ચ્યારે ભેદ પડિલેવાના જાણવા. યતઃ 'पडिसेवणा चउद्धा आउट्टिपमायदप्पकप्पेसु । न वि जाणइ अगीओ पच्छित्तं चेव जं तत्थ ॥ १ ॥ ઇતિ ઉપદેશમાલાયાં [ગા-૪૦૪) તલ્લક્ષણગાથા યથા'आउट्टिआ उविच्चा दप्पो पुण होइ वग्गणाइओ । कंदप्पो इय पमाओ कप्पो पुण कारणे भणिओ. ॥१॥' ઇતિ “આચારાંગ વૃત્ત.” એ ચાર પ્રકાર જે પાપ તે તાસ પાપનું યથાસ્થિત ક0 જેહને જેહવું ઘટે તેહવા પ્રાયશ્ચિત્તના વિકલ્પ, જે આ પ્રાયશ્ચિત્તવાલાને એવો તપ દેવો ઇત્યાદિકને અગીતાર્થ ન જાણે. ૧૦૫ [૬-૬] સુ0 પ્રતિસેવાકાર : પ્રતિસેવા – નિષિદ્ધ આચરણના ચાર પ્રકાર છે. ૧. જાણીને કરેલું પાપ, અને તેયે અકારણ - આકુટિ, . કંદર્પહાસ્ય-મશ્કરી આદિને વશ થઈને કરેલું પાપ – પ્રમાદ, ૩. દોડાદોડી, કૂદાકૂદ આદિ આપાતત: થયેલું પાપ - દર્પ, ૪ આગમકથિત કારણે થયેલું પાપ – કલ્પ. આ ચાર પ્રકારનાં પાપો કરનારામાંથી કોને કેવું પ્રાયશ્ચિત દેવું તેવા વિકલ્પો અગીતાર્થ ન જાણે. નયણરહિત જિમ અનિપુણ દેશે પંથ ન જિમ સત્ય રે, જાણે હું ઠામે પોચાવું, પણ નહીં તે સમસ્થ રે.સાવ ૧૦૬ [૬-૭] બાળ જિમ કોઈ નયણરહિત ક0 અંધ પુરુષ હોય. વલી અનિપુણ દેશે ક0 માર્ગનો અનિપુણ અજાણ છે તે અંધ પુરુષ એહવા માર્ગને વિષે, પંથ નટ્ટ જિમ સત્ય ક0 જિમ સાથે માર્ગમાં ભૂલો પડ્યો હોય તે સાથને તે આંધલો જાણે જે હું એ સાથને ઠેકાણે પોંચાડું, ઈમ જાણે પણિ પોંચાડવા તે કોઈ સમર્થ ન થાય ત્યતઃ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #111 -------------------------------------------------------------------------- ________________ 'जह नाम कोइ पुरिसो नयणविहूणो अदेसकुसलो य । कंताराडवि भीमे मग्गपणट्ठस्स सत्थस्स ॥ १ ॥ इच्छइ देसियत्तं किं सो उ समत्थु देसियत्तस्स । दुग्गइ अयाणंतो, नयणविहूणो कह देसे. ॥ २ ॥ [‘ઉપદેશમાલા’, ગા-૪૦૫-૦૬] ૧૦૬ [૬.૭ ] સુ0 રસ્તામાં કોઈ ભૂલો પડેલો માનવસમૂહ હોય અને કોઈ આંધળો જે રસ્તો પણ નથી જાણતો તે એમ વિચારે કે હું પેલા સમૂહને યથાસ્થાને પહોચાડીશ તો એમ કરવામાં તે અસમર્થ જ રહે. અગીતાર્થ તિમ જાણે ગર્વે હું ચલવું સવિ ગચ્છ રે, પણ તસ પાસે ગુણગણ ગ્રાસે હોઈ ગતાગલ મચ્છ રે. સાવ ૧૦૭[૬-૮]. બાળ એ રીતે અગીતાર્થ પણિ તીમ ગર્વે – અહંકારે કરી ઇમ જાણે હું બાધો ગચ્છ ચલાવું. પણ તેમની પાસે રહેતાં થકા ગુણગણ ક0 ગુણના જે સમૂહ તે ગ્રાસે ક0 ઘસાઇ જાઈ. એતલે અગીતાર્થનઈ સંગે ગુણનો નાશ થાય. યત : 'एवमगीयत्थोऽवि हु, जिणवयणपईवचक्खुपरिहीणो । दव्वाइ अयाणतो, उस्सग्गववाइयं चेव ॥१॥ कह सो जयउ अगीओ, कह वा कुणउ अगीयनिस्साए । कह वा करेउ गच्छं सबालवुड्ढाउलं सो उ ॥ २ ॥ ઇત્યુપદેશમાલાયાં. [ગા-૪૦૭, ૪૦૮]. અગીતાર્થનઈ પાસે વસતાં મચ્છગલાગલ થાય. મોટો મચ્છ નાહના મચ્છને ગલી જાય. ઇમ ધીંગામસ્તીની વાત થાય, પણિ માર્ગની રીતિ ન રહે. ૧૦૭ [૬-૮] સુ0 એ રીતે અગીતાર્થ પણ સઘળો ગચ્છ ચલાવવાનો ગર્વ રાખે પણ ઊલટાનું એવાની પાસે રહેતાં તો ગુણનો સમૂહ નષ્ટ થાય. અગીતાર્થ પાસે રહેતાં “મસ્યગલાગલ' ન્યાય થાય. મોટું માછલું નાનાને ગળી જાય એમ સંઘર્ષ થાય, માર્ગ-રીતિ ન રહે. પં. પદ્મવિજયજીકત બાલાવબોધ Page #112 -------------------------------------------------------------------------- ________________ વચ્છિન્ને અતિમાત્ર દીઈ જે અપચ્છિન્ને પચ્છિન્ન રે, આસાયણ તસ સૂત્રે બોલી, આસાયણ મિચ્છત્ત રે. સાવ ૧૦૮[૬-૯] બા) વલી અગીતાર્થ હોય તે પચ્છિતે અતિમાત્ર દિઈ જે કઈ પ્રાયચ્છિત જેતલું આવે તે કરતાં અધિકું આપે, અણસમઝણું કરીને. અપચ્છિ ક0 પ્રાયશ્ચિત્ત ન આવતું હોય તેમને પચ્છિત્ત રે ક0 પ્રાયશ્ચિત આપે એતલે થોડાને ઘણું આપે, મૂલગું ન હોય તેમને કહેયે જે તમને પ્રાયશ્ચિત્ત આવ્યું ઇત્યાદિક અસમંજસ કરે. એ રીતે કરે તેહને સૂત્રને વિષે આશાતના બોલી ક૦ જિનેશ્વરની આજ્ઞાનો વિરાધક કહ્યો છે. એટલે જિનાજ્ઞા-વિરાધના કહી છે. અને આસાયણ ક0 જિનાજ્ઞા-વિરાધના તેહજ મિચ્છત્ત ક0 મિથ્યાત્વ જાણવું. તથા તે મિથ્યાત્વનિમિત્તીઓ સંસાર વધારે. યત 'सुत्ते य इमं भणियं, अपच्छित्ते य देइ पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महइ ओ ॥ १ ॥ आसायण मिच्छत्तं, आसायणवज्जणा य सम्मत्तं । आसायणानिमित्तं, कुव्वइ दीहं च संसारं ॥ २ ॥ ઇતિ ઉપદેશમાલાયાં (ગા.૪૦૯, ૪૧૦]. ૧૦૮ [૬-૯] સુO વળી અગીતાર્થ જેને પ્રાયશ્ચિત્ત ન આવતું હોય તેને પ્રાયશ્ચિત્ત આપે, થોડાને વધુ આપે. આવાને જિનાજ્ઞાના વિરાધક કહ્યા છે. આવી જિનાજ્ઞાની વિરાધના તે મિથ્યાત્વ છે, જે સંસાર વધારે છે. વસી અબહુશ્રુત વિચરતો, કરી દોષની શ્રેણી રે, નવિ જાણે તે કારણ તેહને, કિમ વાધે ગુણશ્રેણિ રે. સાવ ૧૦૯[૬-૧૦]. બા) તવસ્સી. ક0 તપસ્યા કરતો અબહુશ્રુત ક0 અગીતાર્થ થકો વિચરતો ક0 વિહાર કરતો. કરી દોષની શ્રેણી ક0 અનેક દોષની શ્રેણી કરતો એતલે અનેક અપરાધ પદ કરતો થકો, પણિ નવિ જાણે ક0 ન જાણે, એતલે પોતાના દોષની પોતાને ખબર ન પડે. ઈતિભાવઃ. તે કારણ ક0 તે હેતુઈ તેહને કઇ તે અગીતાર્થ કષ્ટ કરતાને, કિમ વાધે ગુણશ્રેણિ ક0 ગુણશ્રેણિ વૃદ્ધિવંતી કિમ થાય? તેટલી જ રહે. યદુક્ત – ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૭૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ 'अबहुस्सुओ तवस्सी, विहरिउकामो अजाणिऊण पहं । अवराह पयसयाई, काऊण वि जो न याणेइ. ॥१॥ देसिअराइयसोहिं, वयाइयारे उ जो न याणेइ । अविसुद्धस्स न वड्डइ गुणसेढी तत्तिया ठाइ. ॥२॥' ઇતિ ઉપદેશમાલાયાં (ગા.૪૧૨, ૪૧૩]. ૧૦૯ [૬-૧૦] સુ0 તપસ્યા ને વિહાર કરવા છતાં આવો અગીતાર્થ સાધુ પોતાના દોષ ન જાણતો હોવાને કારણે એની ગુણશ્રેણિની વૃદ્ધિ કેવી રીતે થાય ? માર્ગ માત્ર જાણે જિમ પંથી, અલહી તાસ વિશેસ રે લિંગાચાર માત્ર તે જાણે, પામે મૂઢ કિલેસ રે. સાવ ૧૧૦ [૬-૧૧] - બાળ માર્ગમાત્ર જાણે જિમ પંથી ક0 કોઈક પંથી હોય તેને કોઇક ડાહ્યો પુરુષ માર્ગ બતાવે તોહિ પણ વિશેષ માર્ગની ખબર ન પડે. પોતે ડાહ્યો નથી માટે ડાવો-જિમણો માર્ગ જિમ ન જાણે, એક સામાન્ય પ્રકારે માર્ગ માત્ર જાણે અને તાસ તે માર્ગનો વિસેસ જે ડાવો-જિમણો તે અલહી ક0 અણજાણે કલેશ પામે, તિમ લિંગ ક0 સાધુવેષ, આચાર ક0 સાધુની ક્રિયા તે લિંગાચાર માત્ર જાણે. એટલે એક સૂત્રના અક્ષર માત્રે કરી ક્રિયાદિક કરતો પણિ પરમાર્થ અણજાણતો ઇતિભાવઃ પામે મૂઢ કિલેસ ક0 તે મૂઢ-મૂર્ણ અગીતાર્થ કિલેસ પામે, સંસાર વધારે. યતઃ 'जह दाइयंमिवि पहे, तस्स विसेसे पहस्सऽयाणंतो । पहिओ किलिस्सइ च्चिय, तह लिंगायारसुअमित्तो ॥१॥ ઇતિ ઉપદેશમાલાયાં [ગા.૪૧૬]. ૧૧૦ [૬-૧૧] સુ0 જેમ કોઈ ડાહ્યો પુરુષ પથિકને રસ્તો બતાવે પણ પંથી પોતે દક્ષ નહીં હોવાને લીધે એને કાંઈ વિશેષ ખબર ન પડે, માર્ગની ડાબીજમણી બાજુનો ખ્યાલ ન આવે ને છેવટે દુઃખી થાય તે જ રીતે કેવળ લિંગધારી સાધુ માત્ર સાધુનાં વેશ-આચાર-કિયા જ જાણે છે પણ સાચો પરમાર્થ માર્ગ નહીં જાણવાને લીધે દુઃખી થાય છે, સંસાર જ વધારે છે. ભેદ કહ્યા વિણ નાનાપરિણતિ, મુનિમનની ગત બોધ રે, ખિણ રાતા ખિણ તાતા થાતા, અંતિ ઉપાઈ વિરોધ રે. સા૧૧૧ [૬-૧૨] પં. પ૨વિજયજીકૃત બાલાવબોધ ૭૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ બાળ હવે બે પદનો અર્થ એકઠો લિખીઍ છીઍ. ગત બોધ ક0 ગયા છે બોધ – જ્ઞાન જેહથી,એતલે મૂર્ખ જે હોય તે મુનિમનની નાનાપરિણતિ ક0 મુનીશ્વરોની વિચિત્ર પરિણતિઓ, તેહના જે ભેદ ક0 પ્રકાર, લહ્યા વિણ ક0 જાણ્યા વિના એતલે મૂર્ખ મુનિ બીજા મુનિની વિચિત્ર પરિણતિ અણજાણતા, ખિણ રાતા ખિણ તાતા ક૭ ક્ષણેકમાં રાતા થાય એટલે અંત:કરણે ક્રોધ દીપે તથા ક્ષણેકમાં તાતા થાય એટલે બાહ્ય પણિ ક્રોધ દીપે. મૂર્નોનઇ ઇમ થાતા થકા અથવા રાતા ક0 રાગી થાય. પરસ્પરે ક્રીડા કરે. તાતા ક0 તપી જાએ, કષાયમાં આવે. અંતિ ક૦ છેડે વિરોધ ઉપાઈ ક0 ઉપજાવે એતલે મૂરખ માંહિમાંહિમાં વઢી મરે, પણિ સમાધિ ન ઉપજાવે. ઈતિ ભાવઃ. ૧૧૧ [૬ .૧૨] . સુજે મૂર્ણ મુનિઓ છે તે અન્ય મુનિઓની ચિત્રવિચિત્ર પરિણતિ નહીં જાણતા હોવાને કારણે ક્ષણમાં ક્રોધદીપ્ત થાય, તો ક્ષણમાં રાગી પણ થાય - એમ કષાયુક્ત બનતાં છેવટે માંહોમાંહે લડી મરે; પણ સમાધિ ઉપજાવે નહી. પત્થર સમ પામર આદરતાં મણિ સમ બુધ જન છોડિ રે, ભેદ લહ્યા વિણ આગમથિતિનો, તે પામે બહુ ખોડી રે. સાવ ૧૧૨ [૬-૧૩] બા) પત્થર સમ ક0 પથરા બરાબરિ, પામર ક૦ મૂર્ખ, તેહને આદરતાં ક0 અંગીકાર કરતાં, મણિ સમ ક0 મણિરત્ન બરાબર બુધજન ક0 પંડિતલોક, તે પંડિત લોકોને છોડિ ક0 છાંડીને મૂર્ખને કબૂલ કરે. તે મૂર્ખનઈ આદરનારા જે પ્રાણી તે મૂરખ પાસે રહેતાં આગમની જે સ્થિતિ ક0 મર્યાદા, ઉત્સર્ગ-અપવાદાદિક રૂપ તે સ્થિતિનો ભેદ કહ્યા વિણ ક0 ભેદ જે પ્રકાર તે અણહતાં તે મૂર્ખને આદરનારા ઘણી ખોડિ પામે, એતલે સંયમરૂપ શરીર આખું ન રહે. ઇતિ ભાવ:. ૧૧૨ [૬-૧૩] સુ0 મણિરત્નસમાન પંડિતજનોને છોડીને જેઓ પથ્થર સમા મૂઢ જનોનો અંગીકાર કરે છે તેઓ એવાઓની પાસે રહેવા છતાં આગમનાં ઉત્સર્ગ-અપવાદ આદિ યોગ્યતયા નહિ જાણીને ઘણી ક્ષતિ પામે છે; એમનો સંયમરૂપી દેહ ખંડિત બને છે. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૮૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-ભગતિ ભાંજી અણલહેતા, જ્ઞાન તણો ઉપચાર રે, આરાસારે મારગ લોપે ચરણકરણનો સાર રે સાવ ૧૧૩ [૬-૧૪] બાળ જ્ઞાન-ભગતિ ભાંજિ ક0 એડવો જે મૂર્ખ હોય તે જ્ઞાનની ભક્તિને તો ભાંજે, એતલે ખંડિત કરે, તથા અણલહેતાં ક0 અણઆરાધતાં, જ્ઞાન તણો ઉપચાર ક0 જ્ઞાનનો જે ઉપચાર વિનય તે અણજાણતાં તે પ્રાણી આરાસારે ક0 આરો, જે પંચમ આરો તેહને અનુસારે મારગ લોપે ક0 ભલા મારગને લોપે છે, એતલે મૂર્ખને આદરતાં જ્ઞાન-ભક્તિને ભજતાં, જ્ઞાનનો ઉપચાર અણકહેતા જે પુરુષ હોય તે આરા પ્રમાણે ચારિત્ર ન પાલે, કાં તો ઉત્સર્ગ એકલો જ પાલે, અથવા કાલદોષ કાઢિ મૂકી જ દિઈ ઇતિભાવઃ. તે મારગ કેહવો છે? ચરણકરણનો સાર છે. એ રીતે અમને ભાસ્યો તેહવો લિખ્યો છે. વલી એ ગાથાનો અર્થ પંડિત લોકોને સૂઝે તે ખરો. ૧૧૩ [૬-૧૪] સુ) આવા મૂઢજનો જ્ઞાનના ઉપચાર-વિનયને નહીં જાણીને સાચા માર્ગનો લોપ કરે છે. માટે મૂર્ખ જનોને આદરતા પુરુષો પણ પંચમ આરા પ્રમાણે, પોતાની રીતે જ ઉત્સર્ગમાર્ગે ચાલે છે કાં તો કાલ-દોષ દર્શાવી ઉત્સર્ગમાર્ગને સદંતર ત્યજી દે છે. એટલે કે ચરણ-કરણ સિત્તરીના સાચા માર્ગને લોપે છે. ઉત્કર્ષી તેહને ધે શિક્ષા, ઉદાસીન જે સાર રે, પકવચન તેહને તે બોલે, અંગ કહે આચાર રે. સા) ૧૧૪ [૬-૧૫] બાળ વલી ઉત્કર્ષ ક0 ઉત્કૃષ્ટાચારિત્રિયા હોય તથા ઉદાસીન ક0 બેપરવાહી હોય. સાર ક0 ઉત્તમ હોય તે સાધુ, તેહુને શિખામણ દિઇ. પ્રમાદ સ્તુલિતાદિક દેખી શિખ્યા દિઇ, તિવારે તે એકાકી ગચ્છથી નીકલ્યા હોય તે પાછું સાધુને ઈમ કહે, પરુષવચન ક0 કઠોર વચન પાછું કહે છે “મુઝને સર્વલોકમાં કિમ તિરસ્કાર કર્યો ? હેં સું માઠું કર્યું છે? બીજા એ રીતે કરે જ છે તો ધિક્કાર પડો માહરા જીવતરને' ઇત્યાદિક બોલે. ઇમ શ્રી “આચારાંગ [અધ્યયન ૫, ઉદ્દેશક ૪,સૂ.૧૫૮] મણે કહ્યું છે. તથા ચ તત્પાઠ: - ૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૮૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ ' वयसावि एगे बुइया, कुप्पंति माणवा, उण्णयमाणे य नरे महया મોહેળ મુર્ખા. // o ૫' ઇતિ. ઇમ વચનમાત્રે જ ગચ્છ છાંડે, છાંડીને એકલા રહ્યા અકાર્ય સેવે. ઇતિ ભાવઃ, ૧૧૪ [૬-૧૫] સુ॰ આવા મૂઢ સાધુનાં પ્રમાદ-સ્ખલન આદિ જોઇને ઉત્તમ સાધુ જો એમને સાચી શિક્ષા આપે તો ગચ્છત્યાગ કરેલા એકાકી સાધુ ઊલટાનાં તે સાધુને કઠોર વચન સંભળાવે, એમ કહીને કે ‘ મેં વળી શું ખોટું કર્યું છે ? બીજાઓ પણ એમ જ કરે છે ને !” અમ સરીખા હો જો તુમ્હે જાણો, નહીં તો સ્યા તુમ બોલ રે ઇમ ભાખી જાત્યાદિક દૂષણ, કાઢે તેહ નિટોલ રે. બાળ તે મૂરખની શિખ્યા દિઇ તિવારેં પાછા એહવા જબાપ દીઇં જે ‘અમ્હ સરીખા તુમ્હે હો તો જાણો.' એતલે એ ભાવ જે ‘અમ્હારે ગોચરીપાણી પ્રમુખ લાવવાં પડે તે તુમ્હારે કરવું પડતું હોય તો જાણો, નહીં તો બેઠા મોટાઇ કરો એતલું જ, પણ કાંઇ ભલીવાર નહીં. જો અમ્હારી પ ચાલો તો તુમ્હો જે અમનેં શિખ્યા ઘો તે ખરી, નહીં તો તુમ્હારા બોલ સ્યા ? એટલે તુમ્હારું બોલ્યું સર્વ ફોકટ છે.’ ઇમ ભાખી ક0 ઇમ કહીને જાત્યાદિકનાં દૂષણ કાઢે. તુમ્હો હીણી જાતિના ઉપના છો, તુમારું કુલ કેહવું ઇત્યાદિક બોલે. તેહ નિટોલ કર તે પુરુષ નિટોલ જાણવા. સજ્જન - ઉત્તમ પુરુષમાં ન ગણાય. ઇતિ ભાવઃ. ૧૧૫ [૬-૧૬] સુ॰ આવા મૂઢ સાધુ શિક્ષા આપનાર સાધુને સામેથી એવા ઉપાલંભ આપે કે ‘અમારી જેમ ગોચરી-પાણી લાવવાં પડે તો તમને ખબર પડે. ખાલી બેઠાબેઠા મોટાઈ જ કરો છો !' આમ કહી એમનાં જાતિ-કુલ વિશે પણ અણછાજતું બોલે. આવા સાધુઓને નઠોર જ જાણવા. પાસસ્થાદિક દૂષણ કાઢી, હીલે જ્ઞાની તેહ રે, યથાછંદતા વિણ ગુરુઆણા, નવિ જાણે નિજ રેહ રે. ૮૨ સા૦ ૧૧૫ [૬-૧૬] સા૦ ૧૧૬[૬-૧૭] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #117 -------------------------------------------------------------------------- ________________ બા) વલી તે મૂરખ શિખામણના દેનારને ઉલટાં પાસત્કાદિક દૂષણ કાઢીને હીલે ક0 હીલના કરે, એતલે ઇમ કહે કે “તુમમાં સ્યા ગુણ છે? તુમો પાસત્થા ઉસના છો' ઇમ કહીને જ્ઞાની ક0 પંડિત ગીતાર્થની તે હિલના કરે. હવે બે પદનો અર્થ એકઠો છે. વિણ ગુરુઆણા ક0 ગુઆણા પાલ્યા વિના યથાછંદતા ક0 આપછંદે આચરણા કરવી એવી જે નિજ રેહ ક0 પોતાની રેખા છે, હીણા આચરણની મર્યાદા પોતાની તે ન જાણે, ન ખબર પડે, એટલે જ્ઞાનીના દૂષણ અણછતાં કાઢે અને પોતાના છતા દૂષણ હોય તે ન દેખે ઇતિભાવઃ, ૧૧૬ [૬-૧૭] સુ, વળી આવા મૂઢ મુનિ ઊલટાના ‘તમારામાં વળી શા ગુણ છે? તમે તો પાસત્યા-ઓસત્તા છો' એમ કહીને જ્ઞાની સાધુભગવંતોની અવહેલના કરે. આમ સ્વછંદી કે હીન આચરણની પોતાની મર્યાદાની એમને પોતાને જ ખબર નથી. જ્ઞાની સાધુના અપ્રગટ દોષ કાઢવા જતાં પોતાના પ્રગટ દોષો જ એમને દેખાતા નથી. જ્ઞાનીથી તિમ અલગ રહેતા, હંસ થકી જિમ કાક રે. ભેદ વિનયના બાવન ભાખ્યા, ન લહે તસ પરિપાક રે. સા૦૧૧૭[૬-૧૮] બાવે તે માટે જ્ઞાની ક0 જે ગીતાર્થ ગુર્નાદિક તે થકી અલગા રહિતા કેહવા દીસે તે કહે છે. હંસ થકી જિમ કાક ક0 રાજહંસ થકી જિમ કાગડો અલગો દીસે તેહવા સાધૂ દીસઇ, તથા વિનયના પર (બાવન) ભેદ જે શાસ્ત્રમાં કહ્યા છે તથાપિ અરિહંત ૧, સિદ્ધ ૨, કુલ તે નાઝિંદ્ર ચંદ્રાદિક ૩, ગણ તે કોટિકાદિ ૪, સંઘ તે ચતુર્વિધ ૫, ક્રિયા તે અસ્તિવાદરૂપ ૬, ધર્મ ખંત્યાદિક ૭, જ્ઞાન તે અત્યાદિક ૮, જ્ઞાની તે મત્યાદિક જ્ઞાનવંત ૯, આચાર્ય ૧૦, સ્થવિર તે સદાતા સાધૂને થિર કરે ૧૧, ઉપાધ્યાય ૧૨, ગણિ તે કેટલાયિક સાધૂના સમુદાયના અધિપતી ૧૩ - એવું એ તેરેનો પ્યાર ચાર ભેદ વિનય તે સ્કાર દેખાડઈ છઇં. અનાશાતના તે જાત્યાદિક પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ ૮૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ દૂષણ કાઢીને હીલના ન કરે, ૧,ભક્તિ તે ઉચિત ઉપચારરૂપ ૨, બહુમાન તે અંતરની પ્રીતિ પ્રતિબંધરૂપ ૩, વર્ણસંજ્વલના તે યશ બોલવા ૪ - એ રીતે તેહને ચોગુણા કરતાં પર ભેદ થાય. ઇતિ ‘પ્રવચન સારોદ્ધારે’ એ અધિકાર જોજો. ઉપલક્ષણથી જિમ બાવન્ન કહ્યા તિમ ૯૧ ભેદ સમવાયાંગે તથા ૪૫ ભેદ તથા ૧૦ ભેદ ઇત્યાદિક અનેક ભેદ ગ્રંથાંતરથી જાણવા. તે સર્વ ભેદનું સીખવું, તે રીતે પ્રવર્ત્તવું તે તેહનો પરિપાક કહીઇં. તે પરિપાક ન લહે ક૦ એકાકી સાધૂ ન પામે. એકાકી સાધૂ કોહની પાસે સીખઇં? તથા કેહનો વિનય કરે ? ઇતિ ભાવઃ. ૧૧૭ [૬-૧૮] સુ૦ ગીતાર્થ સાધુઓથી અળગા - સ્વતંત્ર રહેતા તે મુનિઓ રાજહંસથી જેમ કાગડો અલગ તરી આવે એવા દેખાય છે. શાસ્ત્રકથિત વિનયના બાવન ભેદ(તેમજ જુદાજુદા ગ્રંથોમાં ન્યૂનાધિક ભેદ કહ્યા છે તે)નો અભ્યાસ - પ્રવર્તન (પરિપાક) આવા એકાકી સાધુ પામી શકતા નથી. સર્વ ઉદ્યમે પણિ તસ બહુ ફલ, પડે કષ્ટ અત્રાણ રે, સૂત્ર અભિન્ન તણે અનુસારે, ‘ઉપદેશમાલા’ વાણ રે. સા૦૧૧૮ [૬-૧૯] બાળ સર્વ ઉદ્યમેં પણિ ક૦ સર્વ ક્રિયાનું, અનુષ્ઠાનનો ઉદ્યમ તે બહુફલ કર તેહનું જે ઘણું ફલ સ્વર્ગાદિક તે. પડે કષ્ટ અક્ષાણ રે ૬૦ અજ્ઞાન કષ્ટમાં પડે એતલે નિર્જરા ન થાય, સંસાર પરિત ન થાય. કોહને ન થાય તે કહે છે. અભિન્ન સૂત્ર ક0 અવિવૃતાર્થ એહવું જે સૂત્ર, વિશિષ્ટ વ્યાખ્યાન રહિત એહવું જે સૂત્ર, તેહને અભિન્ન સૂત્ર કહીઇં. તે અભિન્ન સૂત્રને અનુસારે ક્રિયાપ્રમુખ અનુષ્ઠાન કરતાને અજ્ઞાન કષ્ટમાં પડે ઇતિ યોગ. જે ટીકા પ્રમુખ વિના વિશેષ પ્રતિપત્તિ કિમ થાય ? અન્યથા અનુયોગનું કથન નિરર્થક થાય. એ ‘ઉપદેશમાલા’ [ગા-૪૧૫]ની વાણી છઇં. યદુક્ત તસૂત્રે - 'अपरिच्छिय सुर्याणिहसस्स, केवलमभिन्नसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कथं, अन्त्राणतवे बहुं पडई ॥ १ ॥' અપરિચ્છિય ક૦ નથી જાણ્યો, સુણિહસસ્સ ક૦ શ્રુતરહસ્ય જેણે શેષ સુગમં ૧૧૮ [૬-૧૯] ૮૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #119 -------------------------------------------------------------------------- ________________ સુ0 વિવરણ કે વ્યાખ્યાન રહિત અભિન્ન સૂત્રને આધારે ક્રિયાઅનુષ્ઠાન કરનારનો સઘળો ઉઘમ અજ્ઞાન કષ્ટમાં પડે છે. કેમકે ટીકાવિવરણ વિના આ કેમ સમજાય ? અને “અનુયોગની વ્યાખ્યા પણ નિરર્થક બની જાય. એ તો ઋજુભાવે એકાકી, ચાલે તેહને જુત્ત રે, વાગ્યે કુવાસન જે અકુવાસન, શારાધિક ઉત્ત રે. સાવ ૧૧૯૬-૨૦] બાળ હવે જ્ઞાનથી અલગા કિવારે હોય તે કહે છે. સકારણે એકાકી રહેવું પડે તે અસિવાદિક કારણ ઘણાં છે યતઃ 'असिवे ओमोयरिए, रायभये, खुभिय उत्तमद्वेअ । ડિઝ ગાગાસણ સેવા વેવ માયિg / ? ” [ઓઇ.નિ.ગા.૭] ઇમ કારણના અર્થ વિસ્તારી લિખ્યો છે. ઇહાં લિખતાં તે વિસ્તાર ઘણો થાય માટે વિસ્તારતા નથી. પણિ એક અવિકારણ લિખીઈ છે. યથા સાધૂ બાર વરસ આગલ ખબરિ રાખે, જ્ઞાનાદિક અતિશયે કરીને યથા અમુક વરસે અશિવ થાયૅ, કદાચિત્ બારે ઉપયોગ ન રહ્યો હોય તો અગ્યાર, તે નહીં તો દશ ઇત્યાદિક યાવતુ એક વરસ પહેલાં પણ ઉપયોગ રાખે. તે ઉપયોગ ન રહ્યો હોય તો જિવારે અશિવ જાણે તિવારે સાધુ તિહાંથી વિહાર કરે. તેમાં કોઈક ગ્લાન સાધૂ હોય તે વિહાર ન કરી સકે તિવારે એકલા, ઇમ કારણે જ્ઞાની વિના પણ હોય, તેહમાં પણિ સાધુ ભદ્રક અને ગૃહસ્થ પ્રાંત અને [સાધુ પ્રાંત] અને ગૃહસ્થ ભદ્રક ૨ તથા સાધુ ભદ્રક અને ગૃહસ્થ પણિ ભદ્રક ૩ તથા સાધૂ પ્રાંત અને ગૃહસ્થ પણિ પ્રાંત એવં ચોભંગી થાય ઇત્યાદિક સર્વ “ઓઘનિર્યુક્તિમાં વિસ્તાર છે તે જોયો. હવે અક્ષરાર્થ. જે સાધૂ ઋજુભાવું ક0 ભદ્રક થકા પૂર્વોક્ત રીતે એકાકી ચાલે ક0 રહ્યા હોય તેહનેઇ જુત્ત ક0 કોઈક પૂર્વોક્ત રીતે એકાકીપણું યુક્ત છે પણિ અન્યથા નહીં ઇતિ ભાવ. વલી બે પ્રકારના ઘટ ચાલ્યા છે. યથા : ભાવિત અને અભાવિત. તેહમાં અભાવિત તે નવા ઘટ અને ભાવિતના ર ભેદ. શુભદ્રવ્યે ભાવિત અને અશુભ દ્રવ્ય ભાવિત. તે એકેકમાં બે બે ભેદ. એક વાગ્યે અને અવાગ્યે. વામ્ય તે વાસના ટાલી સકીછે. અવાગ્યે તે ટાલી ન સકી . પં. પવવિજયજી કૃત બાલાવબોધ ૮૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ તેહમાં કુવાસના વામવા યોગ્ય હોય તે રૂડા. એ વામ્ય કુવાસન એતલા પદનો અર્થ થયો. જે અનુવાસન ક૦ વાસ્યા જ નથી કુવાસનાઇ, નવા ઘડા છે, તે પણિ રૂડા. ઇમ ‘વિશેષાવશ્યક’માં છે. અથવા વામ્ય-અવામ્ય ઘટની ભાવના ‘નંદીસૂત્રની-વૃત્તિ'થી જાણવી. ઉક્ત ચ 'इहिं भद्दभावा, कुवासणावासिया वि नो दुट्ट्ठा । उज्जुमइणो सुकंखा, ते देसारहगा उत्ता ||१|| ' એહવા હોય અને પૂર્વોક્ત કારણે એકાકીપણિ ગીતાર્થ વિના રહે. ઇતિ ભાવઃ. ૧૧૯ [૬.૨૦] – સુ॰ જ્ઞાની ભગવંતથી અળગા - એકાકી રહેવાનાં ઘણાં કારણો પણ હોય છે. તેમાંનું એક અશિવ કારણ અહીં લખીએ છીએ. સાધુ જો જ્ઞાનાદિક અતિશયને કારણે બાર વર્ષ આગળનું જાણે કે અમુક વર્ષે અશિવ થશે અથવા તો જ્યારે પણ અશિવ અંગે જાણે ત્યારે સાધુ ત્યાંથી વિહાર કરે.તે વખતે જે માંદા સાધુ વિહાર ન કરી શકે તે એકલા રહી શકે. આવા કારણે સાધુ ઋજુભાવે એકાકી રહે તેમને જ આ એકાકીપણું યોગ્ય છે. અન્યથા નહીં. ઘટ બે પ્રકારના - ભાવિત અને અભાવિત. ભાવિતના બે ભેદ – શુભ દ્રવ્યે ભાવિત અને અશુભદ્રવ્યે ભાવિત. તે બન્નેના બબ્બે ભેદ-વામ્ય અને અવામ્ય (જેની વાસના ટાળી શકાય અને જેની ટાળી ન શકાય) આમાંથી કુવાસના ટાળી શકાય એવા હોય તે રૂડા. તથા જે કુવાસનાથી વાસિત થયા નથી તેવા નવા ઘટ તે પણ રૂડા. આવા જે દેશારાધક હોય તે પણ ગીતાર્થ વિના એકાકી રહી શકે. 'અજ્ઞાની ગુરુ તણે નિયોગે, અથવા શુભ પરિણામ રે, ‘કમ્મપયડી’ સાખિ સુદૃષ્ટિ, કહિઈ એહનો ઠામ રે. ૧૨૦ સા[૬-૨૧] સુ॰ કોઈ અજ્ઞાની ગુરુની નિશ્રામાં રહેતો હોય અથવા જેની પરિણતિ શુભ હોય તેવા સુષ્ટિવંત જીવને ‘કમ્મપયડી’ ગ્રંથની સાક્ષીએ દેશારાધક કહી શકાય. ૧. હસ્તપ્રતમાં ૧૨૦મી ગાથાનો પં. શ્રી પદ્મવિજયનો બાલાવબોધ નથી. પણ ગાથાને આધારે સુગમાર્થ આપ્યો છે. ૮૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #121 -------------------------------------------------------------------------- ________________ જે તો હઠથી ગુરુને છાંડી, ભગ્નચરણ પરિણામ રે, સર્વ ઉદ્યમેપિણ તસ નિશ્ચયે કાંઈ ન આવે ઠામ રે.સાવ ૧૨૧૬૬-૨૨] બાજે તો ક0 જે વલી, હઠથી ક0 કદાગ્રહ થકી ગુરુને છાંડી ક0 ગુરુને મુકી દીધું છે. ભગ્નચરણ પરિણામ ક. ચારિત્રના પરિણામ ભાગા છઇ. જેહને એહવો થકો ગુરુને છોડીનઇ સર્વ ઉદ્યમેં ક0 સર્વ પ્રકારે ઉદ્યમ કરે, કષ્ટ કરે. નિતવાદિકની પરિ પણિ. તસ ક૦ તેહનાં કષ્ટપ્રમુખ સર્વ નિર્ચ કરીને કાંય ન આવે ઠામ ક0 કાંય લેખે ન લાગે. યતઃ 'आणाए तवो आणाइ संजमो तहय दाणमाणाए । आणारहिओ धम्मो, पलालपुलुव्व पडिहाइ ॥१॥' ઇતિ “સંબોધસિત્તરિ મળે.[ગા.૩૨] ૧૨૧ [૬.૨૨]. સુo જેના ચારિત્રના પરિણામ ભાંગ્યા છે એવા મુનિ કદાગ્રહ રાખીને ગુરુને ત્યજે તેવા મુનિનો તપ-ક્રિયા આદિનો સઘળો ઉદ્યમ નિદ્વવની પેઠે કાંઈ લેખે લાગતો નથી. આણારુચિ વિણ ચરણ નિષેધે પંચાશક હરિભક રે વ્યવહારે તો થોડું લેખે, જે સરકારે સદ રે.સા) ૧૨૨ [૬-૨૩] બા) આણારુચિ ક0 પરમેશ્વરની આજ્ઞાની જ રુચિ છે જેહને એહવા આજ્ઞારુચિ, ચરણ નિષેધે ક0 ચારિત્રની ના કહે છે. સ્યા માટે ? જે આજ્ઞારુચિપણું નથી તો બીજું કષ્ટ અનુષ્ઠાન કોહની આજ્ઞાઇ કરે છે? યતઃ'आणारुइस्स चरणं तब्भंगे जाण किं न, भग्गंति । મફતો સ્મા #પણ તે ?” “ઇતિ. તે માટે આજ્ઞાસહિત ચારિત્ર, આજ્ઞા વિના પંચાશકને વિષે હરિભદ્રસૂરિ ચારિત્ર નિષેધે છે. વ્યવહાર કરે તો ક0 શુદ્ધ સામાચારી સહિત વ્યવહાર પાલે તો થોડુંઈ ક0 પોતાની શક્તિ પ્રમાણે થોડું કરે તો હિ લેખે ક0 લેખામાં છે. એટલે આજ્ઞા સહિત થોડુંઇ કરે તે લેખે છે. તે કહઈ છઇં. જેહ સકારે ક0 જે થોડુંઈ સકારે, સત્ય કરે. સદ્દ ક0 શબ્દ તે આગમ કહીશું જે કારણે ચાર પ્રમાણ કહ્યાં છે તિહાં આગમ પ્રમાણને શબ્દપ્રમાણ કહી બોલાવ્યું છે. તે માટે આગમ સકારે તે તો થોડો વ્યવહાર, તે પણ પ્રમાણ છે. બીજું ઘણું કષ્ટ, તે નિષ્ફલ છે ઇતિ ભાવ . ૧૨૨ [૬-૨૩] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૮૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ સુ0 આજ્ઞાની રુચિવાળા જ ચારિત્રને યોગ્ય છે. આજ્ઞાસહિતનું છે તે જ ખરું ચારિત્ર, આજ્ઞાવિહીન ચારિત્રને હરિભસૂરિએ પંચાશક” માં નિષેધ્યું છે. ભલે થોડું, સ્વશક્તિ પ્રમાણેનું, પણ જો સામાચારી સહિતનું હોય તો જ એ લેખે લાગે. માટે કષ્ટ થોડું પણ આજ્ઞાસહિતનું કરવું. * શિષ્ય કહે જો ગુરુ અજ્ઞાની, ભજતાં ગુણનિધિ જાણી રે જો કુ સિ] = વાસના તો કિમ ત્યજતાં તેહને અવગુણ જાણી રે. સાવ ૧૨૩ [૬-૨૪]. ૨ ગુરુબોલે શુભ વાસન કહિઈ, પરાવણિજજ સુભાવ રે, તે આયપણે છે આદે જસ મનિ ભદ્રક ભાવ રે. સા૦ ૧૨૪ [૬-૨૫] સુધુ માની સુધુ થાતાં, ચઉભંગી આચાર રે, ગુરુ કહણે તેમાં ફલ જાણી, લહઈ સુજસ અપાર રે. સાવ ૧૨૫ [૬-૨૬] સુરુ શિષ્ય કહે છે કે જો અજ્ઞાની ગુરુને ગુણનિધિ જાણીને ભજનારને સુવાસના થતી હોય તો એવા ગુરુને નિર્ગુણી જાણતાં શા માટે ત્યજવા જોઈએ? ગુરુ કહે છે શુભ વાસના શબ્દનો અર્થ થાય છે પન્નવસિજજ સ્વભાવ એટલે કે સમજાવ્યો સમજી જાય (પ્રજ્ઞાપનીયતા) તે સ્વભાવ સ્વરૂપ છે (સ્વાધીન); વળી જેનું મન ભદ્રકભાવવાળું છે. વળી આચારાંગ સૂત્રમાં એક ચઉભંગી આવે છે સમ્યગ જાણે /માને અને સમ્યગુ આચરે, સમ્યગ જાણે નહીં પણ સમ્યફ આચરે, સમ્યગુ જાણે પણ સમ્યફ આચરે નહીં, સમ્યગ જાણે પણ નહીં અને સમ્યફ આચરે પણ નહીં. આમાં સમ્યગ આચરણોના ભાંગામાં - આજ્ઞાપાલનમાં સુફળની પ્રાપ્તિ જાણી સુજસ પામીએ. ૧-૩ હસ્તપ્રતમાં ૧૨૩, ૧૨૪, ૧૨૫મી ગાથાનો પંડિત શ્રી પદ્મવિજયનો બાલાવબોધ નથી. પણ ગાથાને આધારે સુગમાર્થ આપ્યો છે. ૮૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #123 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સાતમી બાળ પૂર્વ ઢાલમાં ગીતાર્થ વરણવ્યા એહવા ગીતાર્થ ગુરુ પાસે વસવું તે સાતમા ઢાલમાં કહે છે. (રાજગીતાની અથવા સુરતિ મહિનાની દેશી) કોઈ કહે ગુરુ ગચ્છ - ગીતારથ સારથ શુદ્ધ, માનું પણિ નવિ દીસે જોતાં કોઈ વિબુદ્ધ; નિપુણ સહાય વિણા કહ્યા સૂત્રે એક વિહાર, તેહથી એકાકી રહેતાં નહિ દોષ લગાર.૧ ૨૬ [૭-૧] બાળકોઈ કહે ક0 કોઇક આગમ રહસ્ય અજાણતો આગમનું શરણ કરી બોલે છે જે ગુરુ ક0 ગુર્નાદિક ગચ્છ ક) સુવિહિતનો સમુદાય, વલી ગીતારથનો સારથ ક0 સમુદાય - “સંસાથ તુ હિન ઇતિ સામાન્ય કાંડ વચનાતુ, શુદ્ધ ક0 પવિત્ર તે ગુરુ ગચ્છગીતારથ માનું ક0 અંગીકાર કરું છું. પિણ નવિ દીસે જોતાં કોઈ વિબુધ ક0 જોતાં થકાં કોઈ વિબુધ = ડાહ્યો પંડિત દેખતા દેખાતા નથી, અહારી નજરમાં કોઈ આવતા નથી. તથા નિપુણ સહાય ક0 ડાહ્યો, સખાઈ વિના ક0 ન મિલે તિવારે સૂત્રે ક0 શ્રી “ઉત્તરાધ્યયનસૂત્ર'ને વિષે કહ્યો ક0 ભાખ્યો છે. એક વિહાર ક0 એકલા વિહાર કરીશું. ઉક્ત ચ તત્ર – 'न वा लभिज्जा निउणं सहायं गुणाहियं वा गुणओ समं वा । इक्को वि पावाइं विवज्जयंतो विहरेज कामेसु असज्जमाणो-॥१॥' ઉત્તરાધ્યયન [૩૨.૫ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૮૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ તેથી ક0 તે સૂત્રમાં એકાકી વિહારની આજ્ઞા છે. તે કારણે એકાકી લિગાર ક0 એકલાં રહેતાં થકાં લિગાર દોષ નથી ૧૨૬ [૭.૧]. સુ0 આગમના રહસ્યને ન જાણતો, છતાં આગમનું શરણું લઈને કોઈ કહે કે “હું ગુરુ, ગચ્છ, ગીતાર્થ – એ સર્વને માનું છું, પણ તેમ છતાં કોઈ દક્ષ પંડિત મારી નજરમાં આવતા નથી. આવા દક્ષ ગીતાર્થનું સાન્નિધ્ય ન મળે તો એકાકી વિહારમાં દોષ નથી.” અણદેખતાં આપમાં તે સવિ ગુણનો યોગ, કિમ જાણે પરમાં વ્રતગુણનો મૂલ વિયોગ; છેદ દોષ તાંઈ નવિ કહ્યા પ્રવચને મુનિ દુરશીલ, દોષ લર્વે પણ થિરપરિણામી, બકુશ કુશીલ. ૧૨૭ [૭-૨ બાળ તેહનો ઉત્તર દિઇ છે. જે ઇમ કહે છે તે પ્રાણી પોતામાં સવિ ગુણનો યોગ ક0 સર્વ ગુણનો સંજોગ તો અણદેખતાં ક0 અણદેખતો થકો એતલે એ ભાવ જે પોતે સકલગુણી તો થયો નથી, તિવારે પોતે દોષવંત થકો કિમ જાણે છે. પરમાં વ્રતગુણનો મૂલ વિયોગ ક0 પરમાં ગુણ મૂલથી નથી ઇમ કિમ જાણ્યું? જે માટે ગુર્નાદિકમાં કાંયક ગુણ હસ્ય જ. દોષનો લેશ દેખીને ગુરુને મુકાય નહીં. યત : 'इय भाविय परमत्था, मज्झत्था नियगुरुं न मुंचंति । सव्वगुणसंपओगं अप्पाणमि वि अपेच्छंता ॥ १ ॥ ઇતિ “ધર્મરત્નપ્રકરણે.” [ગા. ૧૩૬] તથા છેદ દોષ તાંઇ ક0 દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં સાતમો છેદ દોષ લાગે. તહાં લગે પ્રવચને ક0 સિદ્ધાંતને વિષે મુનિને દુઃશીલ ક0 દુશીલિયા પીણા નવિ કહ્યા ક0 નથી કહ્યા. યત : 'छेयस्स जाव दाणं तावयमेगंपि नो अइक्कमइ । vi Hફમંતો, મને મૂM / ? ' ઇતિ વચના. [ધર્મરત્ન પ્રગા.૧૩પની વૃત્તિ અને થોડોઇ દોષ દેખીને ગુરુને નહીં આદરે તો સર્વનો ત્યાગ કરવો પડયે તે કહિઍ છે. પાંચ પ્રકારના નિગ્રંથ યથા : ચૌદ પ્રકારની અત્યંતર ૯૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #125 -------------------------------------------------------------------------- ________________ ગાંઠિ, નવ પ્રકારની બાહ્ય ગાંઠિ તેથી મુંકાણા તે નિગ્રંથ કહિછે. યતઃ 'गंथो मिच्छत्ताइ धणाइओ अंतरो य बज्झो य । दुविहाओ तओ जे निग्गयत्ति ते हंति निग्गंथा. ॥१॥ मिच्छत्तं १ वेयतियं ४ हासाइ छक्कयं च नायव्वं । कोहाइण चउक्कं १४ चउदस अभिंतरा गंथी. ॥२॥ धणधन्न २ खित्त ३ कुवि ४ वत्थु ५ दुपय ६ कणय ७ रुप्प ८ चउचरणा ९ । नव बाहिरिया गंथी एवं ते हंति पुण पंच. ॥३॥ પ્રિ.સારો.ગા.૭૨૦-૨૨] સુગમ નવરે ચઉચરણા ક૦ ચોપદ. ઇતિ. પુલાગ ૧, બકુશ ૨, કુશીલ ૩, નિગ્રંથ ૪, સ્નાતક ૫, એહનાં લક્ષણ “ભગવતી સૂત્ર'ના શતક ૨૫, ઉદ્દેશ છઢે જોયો. એ પાંચ કહ્યાં તેહમાં પુલાક ૧, નિગ્રંથ ૨, સ્નાતક ૩, એ ત્રણ્ય તો પ્રતિસેવા રહિત જાણવા. બકુશ ૧ તથા કુશીલ એ બહુને પ્રતિસેવા છે. યતઃ 'मूलुत्तरगुण विसया, पडिसेवा सेवए कुसीलो य । उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणा रहिया ॥४॥ [પંચનિર્ચથી પ્રકરણ) તેહમાં પણિ નિગ્રંથ સ્નાતક તો શ્રેણિ વિચ્છેદ ગઈ તેહમાં ગયા. તથા પુલાક પણિ લબ્લિવિચ્છેદ ગઈ.એ ૩ જંબૂસ્વામી સાથે વિચ્છેદ ગયા. તે હેતુઈ બકુશ તથા કુશીલ એ બિહંથી તીર્થ ચાલે છે. યતઃ 'निग्गंथ सिणायाणं, पुलाग सहियाण तिन्ह वुच्छेओ । समणा, बउस, कुसीला, जा तित्थं ताव होर्हिति ॥५॥ પ્રિ.સારો.ગા.૭૩૦] જે માટે તે છઠ્ઠા સાતમા ગુણઠાણાવંત હોય, અંતર્મુહૂર્તે અવશ્ય પરાવર્ત થાય તિવારૅ છદ્દે ગુણઠાણે આવે, તિહાં અવશ્ય પ્રમત્ત દોષ લાગે. તે માટે દોષનો લવ દેખીને ગુરુનો ત્યાગ કિમ થાય? અને તે ત્યાગ કરીશ તો જગતમાં આજકાલેં નિર્દોષ કોઈ નહીં લાર્ભે. તે માટે દોષ લર્વે પણ ક0 લવ માત્ર પણિ ક0 લવ માત્ર દોષ લાગે તે પણ બકુશ તથા કુશીલ એ બિહું જાતિના મુનિ તે થિરપરિણામી છે. એટલે પરિણામ અતિ ઉન્માર્ગે નથી ચાલતા અથવા ચિરપરિણામી ક0 એ બે મુનિ થિરપરિણામે છે. એટલે પંચમ આરાના છેહડા લગે એહ જ છે. માટે ન ઇંડાય. ઇતિ ભાવઃ. એહનો વિસ્તાર “ધર્મરત્નવૃત્તિથી જાણવો. ૧૨૭ [૭-૨] પં. પઘવિજયજીકૃત બાલાવબોધ ૯૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ સુ૦ અહીં આનો ઉત્તર આપે છે : જે ઉપર પ્રમાણે કહે છે તે સર્વગુણસંપન્ન તો નથી જ. પોતે દોષવંત હોવા છતાં અન્ય મહાત્મામાં વ્રત-ગુણ મૂળથી જ નથી એમ શી રીતે જાણી શકે ? કે કહી શકે ? ગુરુમાં કાંઇક તો ગુણો હોય જ ને ! તો દોષનો લવમાત્ર દેખી એમને ત્યજાય નહીં. દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં સાતમો દોષ લાગે ત્યાં સુધી સાધુને કુશીલ કે હીણા કહ્યા નથી. વળી જરીક દોષને લઇને ગુરુને ન આદરે તો પછી સર્વનો જ ત્યાગ કરવાનો થાય. કેમકે-પુલાક, બકુસ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચમાંથી પુલાક, નિગ્રંથ અને સ્નાતક શ્રેણિ જંબુસ્વામી સાથે વિચ્છેદ ગઈ. એટલે કેવળ બકુસ અને કુશીલ એ બે દ્વારા જ તીર્થ ચાલે છે. માટે પ્રમત્ત દોષનો લેશ માત્ર દેખીને એમને ત્યજવા જતાં કોઇ નિર્દોષ આ જગતમાં પ્રાપ્ત થશે જ નહીં. પંચમ આરાના છેડા સુધી આ બકુસ અને કુશીલ એ બે પ્રકારના જ મુનિ છે. અને તેઓ થિરપરિણામી (અતિ ઉન્માર્ગે જેમના પરિણામ નથી તેવા) છે, માટે ગુરુને ત્યજવા નહીં. જ્ઞાનાદિક ગુણ પણિ ગુર્વાદિક માંહે જોય, સર્વ પ્રકારે નિર્ગુણ નવિ આદરવો હોય; તે છાંડે ગીતારથ જે જાણે વિધિ સર્વ, ગ્લાનૌષધ દૃષ્ટાંતે મૂઢ ધરે મન ગર્વ.૧૨૮ [૭૩] બાળ તે માટે જ્ઞાનાદિક ક૦ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં હરકોઇ ઉત્કટ ગુણ ગુર્વાદિક માંહિ જોય ક૦ ગુર્વાદિકમાં જોઇઇ. સર્વ પ્રકારે ક0 સર્વથા જ નિર્ગુણ હોય તો નવિ આદરવો ક૦ ન આદરીઇ. તે છાંડે ક૦ ગચ્છને પણ નિર્ગુણ જાણીને તે પ્રાણી ત્યજે, ગીતાર્થ હોય તથા જે જાણે વિધિ સર્વ ક૦ જે પ્રાણી સર્વ વિધિ ઉત્સર્ગ-અપવાદ પ્રમુખની જાણતા હોય તે ઉપરિ દૃષ્ટાંત કહે છે. ગ્લાનૌષધ દૃષ્ટાંતે ક૦ માંદાને ઉષધને દૃષ્ટાંતે. તથાહિ: જિહાં લગે રોગ તિહા લગે ઉષધ, તિમ જિહાં લગે અગીતાર્થ તિહાં લગે ઉષધ સંદેશ ગચ્છ. જિવા૨ે નીરોગી સદેશ ગીતાર્થ થયો તિવારેં ઉષધનું, તે ગચ્છનું કામ નહીં. તે માટે મૂઢ ધરે મન ગર્વ ક૦ મૂર્ખ છે તે અહંકાર મનમાં ધરીને ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૯૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગચ્છ બાહિર નીકલે છઇ. ઇતિ ભાવ. ઇહાં કોઈ અન્યથા રીતે એ દૃષ્ટાંત જોડઈ છઇં. યથા : ગ્લાનનઈ ઉષધ આપે અને આહાર ન આપે માટે રોગીને છાંડ્યો ન કહીછે. સાતમું રોગીને ઉપગાર કર્યો. તિમ ગીતાર્થ ગચ્છ છાંડે તે છાંડ્યો ન કહીશું. સાતમું ગચ્છને ઉપગાર કર્યો ઈમ કહીછે. યત 'नाणाइ गुणविउत्तं जो चयई गुरुगणं च गीयत्थो । अणुकंपेइ तमेव य, आउरभेसज्ज वित्तीए ॥ १ ॥' ઇતિ વચનાત્. એ બે વ્યાખ્યા છે. માટે જે ગીતાર્થની દૃષ્ટિમાં ઠરે તે ખરો. ઇતિભાવઃ ૧૨૮ [૭-૩] સુ0 ગુરુમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર માંહેનો પ્રત્યેકનો ઉત્કૃષ્ટ ગુણ જોઈએ. પણ જો એ સર્વથા નિર્ગુણ હોય તો એમને આદરવા જોઇએ નહીં. માટે જે ગીતાર્થ શાસ્ત્રકથિત ઉત્સર્ગ-અપવાદની સર્વ વિધિથી જ્ઞાત હોય તેવા આત્મા નિર્ગુણ ગુરુ-ગચ્છને ત્યજી શકે. આનું દૃષ્ટાંત એ છે કે રોગીને રોગ હોય ત્યાં સુધી જ ઔષધ અપાય તેમ સાધુ અગીતાર્થ હોય ત્યાં સુધી જ ઔષધની પેઠે ગચ્છની જરૂર, પણ જયારે તે નીરોગી – ગીતાર્થ થાય કે ગચ્છરૂપી ઔષધની જરૂર નથી. આ લાન - ઔષધનું દૃષ્ટાંત બીજી રીતે પણ વિચારી શકાય. કોઈ માંદાને ઔષધ આપે અને આહાર ન આપે તો માંદાને ટાળ્યો એમ ન કહેવાય, ઊલટાનો ઉપકાર કર્યો કહેવાય; એ જ રીતે ગીતાર્થ ગચ્છ છોડે તો તે ત્યજયો એમ ન કહેવાય પણ ઊલટો ગચ્છને ઉપકાર કર્યો કહેવાય. તે કારણ ગીતારથને છે એક વિહાર, અગીતારથને સર્વ પ્રકારે તે નહીં સાર; પાપ વરજતો કામ અસજતો ભાંખ્યો જેહ, ઉત્તરાધ્યયને” ગીતારથ એકાકી તેહ. ૧૨૯ [૭-૪ બાવે તે કારણ ક0 પૂર્વે કહ્યા તે કારણે ગીતાર્થને જ એકાકી વિહારની આજ્ઞા છે. યતઃ૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૯૩ For Private ep Page #128 -------------------------------------------------------------------------- ________________ ' गीयत्थो य विहारो, बीओ गीअत्थमिस्सिओ भणिओ । एत्तो तइय विहारो, नाणुन्नाओ जिणिदेहि ॥ १ ॥' ઇતિ ‘આવશ્યક નિર્યુક્તૌ.' [ઓધનિર્યુક્તિ ગા. ૧૨૧] અગીતારથને ક0 મૂર્ખને સર્વ પ્રકારે ક0 સર્વથા તે ક૦ જે એક વિહાર તે સાર નહીં, પ્રધાન નહીં, રૂડો નહીં. ઇતિ ભાવ. તથા પાપને વર્જતો, કામને અસજતો ક૦ કામક્રીડામાં તત્પર નહીં, ભાખ્યો જેહ ક જે ભાખ્યો છે આગ[મ]માં, ‘ઉત્તરાધ્યયન'નામા સિદ્ધાંતમાં ગીતારથ એકાકી જેહ ક૦ ગીતાર્થ હોય, એહવા ગુણી હોય [તે] એકાકી રહે. તે કાય[વ્ય] પૂર્વે લિખ્યું છે. “ન વા ખિન્ના નિકળે સહાયં’[૩૨-૫] ઇત્યાદિ વિચારી જોજ્યો. ૧૨૯ [૭–૪] સુ૦ માટે ગીતાર્થને જ એકાકી વિહારની આજ્ઞા છે. અગીતાર્થને માટે એકાકી વિહાર યોગ્ય નથી. વિષયોમાં અનાસક્ત, ગીતાર્થ, ગુણી એવા જ એકાકી રહે એમ આગમગ્રંથોમાં પૂર્વે લખ્યું છે. પાપ તણું પરિવર્જન ને વલી કામ અસંગ, અજ્ઞાનીને નવિ હુઈ તે નવિ જાણે ભંગ; અજ્ઞાની સ્યું કરસ્યું સ્યું લહેસ્થે શુભ પાપ, ‘દશવૈકાલિક’ વયણે ‘પંચાશક’ આલાપ. ૧૩૦ [૭-૫] બાળ એકાકી પાપનું વર્જન કિમ કરીઇં ? વલી કામ અસંગ ક૦ કંદર્પના સંગનો ત્યાગ, તે એકાકી મૂર્ખને કિમ હોઇ ? અજ્ઞાનીને વિ હોઇ ક૦ એ વિચાર અજ્ઞાનીને ન હોય. તે નવિ જાણે ભંગ કરુ તે ભાંગાની ખબર ન પિડ કે આ અવસરે શુદ્ધ જ લેવું કે આ અવસરે અશુદ્ધ હોય તોહિ પણિ લીજીઇં. ઇત્યાદિક ભંગની ખબર ન પડે. અજ્ઞાની ક્યું કરસ્યું ક0 અજ્ઞાની પુરુષ હસ્યું તે જીવાજીવાદિક જાણ્યા વિના સ્યું કરસ્યું એતલે સ્યું સંયમાનુષ્ટાન કરસ્યું ? સ્યું લહેસ્યું ક0 અજ્ઞાની સ્યું જાણયેં ? શુભ પાપ ક૦ પુણ્ય-પાપ પ્રતેં, ‘દશવૈકાલિક’ વયણે ક૦ ‘દશવૈકાલિક’ના વચન થકી. યદુક્ત અન્નાળી ાિહી જિ વા નાહી છેય પાવન,’ ઇતિ ચતુર્થાધ્યયનેં. [ગા.૩૩] ‘પંચાશક' આલાપ ક૦ પંચાશક’માં પણિ એહવો જ આલાવો છે, એતલે વચન છે. ૧૩૦ [૭-૫] ૯૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #129 -------------------------------------------------------------------------- ________________ સુ0 એકાકી રહેનાર પાવર્જન કે કંદર્પ(કામ)ત્યાગ કેવી રીતે કરી શકે ? અજ્ઞાનીને અમુક અવસરે શુદ્ધ આહાર ને અમુક અવસરે અશુદ્ધ આહાર પણ લઈ શકાય એવા ભેદની ખબર કેમ પડે ? અજ્ઞાનીને જીવઅજીવ, સંયમ-અનુષ્ઠાન, પુણ્ય-પાપની સમજ કેમ પડે ? એક વિહારે દેખો ‘આચાર સંવાદ, બહુ ક્રોધાદિક દૂષણ વલિ અજ્ઞાન પ્રસાદ; વલિઅ વિશેષે વાર્યો છે અવ્યક્ત વિહાર, પંખિપત દષ્ટાંતે જાણો પ્રવચનસાર.૧૩૧ [૭-૬] બાળ વલી એકવિહારે ક0 એકાકી વિહાર કરે તેને આચારે ક0 ‘આચારાંગને વિષે સંવાદ ક0 વચન છે. સું વચન છે તે કહે છે. દેખો ક0 તે “આચારાંગના પંચમાં અધ્યયનમાં પ્રથમ ઉર્દશાસૂ.૧૪૬]ને વિષે જુઓ. એકવિહારીને બહુ ક્રોધ. આદિ શબ્દથી માન પ્રમુખ પણિ લેવાં. યથાઃ 'इहमेगेसिं एगचरिया भवइ, बहुकोहे, बहुमाणे, बहुमाए, बहुलोभे, बहुरए, જહુનડે વહુવહુાંપે ઝાપવી પત્નિોવછન્ને ઈતિ વિષમ પદાર્થ લિખીઇ છેઇ. બહુરએ બહુપાપ, બહુનડે ક0 બહુ વેષના કરનારા નાટકિયાની પરે ભોગને અર્થે તથા બહુસઢે ક0 અનેક પ્રકારે શઠ તથા બહુ સંકલ્પ ઊપજે. આશ્રવ જે હિંસ્યા પ્રમુખ તેહનો સક્ત ક0 સંગી, પલિત ક0 કર્મ, તેણે અવછન્ન ક0 ઢાંક્યો. ઇતિ. વલિ યા દોષ છે તે કહે છે. અજ્ઞાન પ્રમાદ થાય એટલે એ ભાવ જે એહ જ [આચારાંગ સૂત્ર અધ્ય.૫, ઉદ્દે ૧, સૂ.૧૪૬] આલાવે પદ છે 'उट्ठियवायं पवयमाणे मा मे केई अदक्खू अन्नाणपमायदोसेणं ति.. ઉક્રિયવાય પવયમાણે ક0 અર્પે સંયમ - ચરણમાં ઉજમાલ થયા છું ઇમ કહેતાં, મા મે કઈ અદકખૂ. - આશ્રવમાં પ્રવર્તતાં જાણે મત, મુઝને કોઈ દેખો ઇમ અજ્ઞાન - પ્રમાદ દોષે પ્રવર્તઇ. ઇતિ. વલિ વિશેષ કરીને અવ્યક્ત વિહાર વાર્યો છે. અવ્યક્ત ક0 વય પણ પૂરી નહીં, શ્રત પણ પૂરું નહીં, તેહને અવ્યક્ત કહી છે. તેને વિહાર વાર્યો છે. આચારાંગ, પંચમાધ્યયનઇ ઉદ્દેશે ચોથે સૂિ.૧૫૭] કહ્યું છે. યથાઃપં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ 'गामाणुगामं दूईज्जमाणस्स दुज्जायं दुप्परक्कंतं भवइ अवियत्तस्स પ્રવસ્તુળો’ અસ્વાર્થ: ગ્રામાનુગ્રામે દુઇજ્ડમાણસ્સ ક0 વિચરતા એકાકીને, દુજ્જાયું ક૦ દુષ્ટ ગમન છે. અર્હશક મુનિની પરે, દુપ્પરક્કત ક દુષ્ટ પર આક્રાંત છે, થુલિભદ્રની ઇર્ષ્યાવંત સિંહગુફાવાસી મુનિને જિમ ઉપકોશાઇં આક્રમ્યા. સર્વમુનિને ઇમ ન હોય તે માટે વિશેષણ કરે છે. અવિયત્તસ્સ ભિકખુણો ક0 અવ્યક્ત ભિખ્ખુને, એતલે એ ભાવઃ અવ્યક્ત બે પ્રકારે. એક શ્રુત અવ્યક્ત, બીજો વય અવ્યક્ત. જે ‘આચારપ્રકલ્પ' ન ભણ્યા હોય અને ગચ્છમાં રહ્યા હોય તે શ્રુત અવ્યક્ત કહીઇં. તથા ગચ્છથી નીકલ્યા તે નવમા પૂર્વની ત્રીજી વસ્તુ ન ભણ્યા હોય તે ગચ્છનિર્ગત અવ્યક્ત કહીઈં. ગચ્છમાં રહ્યાં વરસ સોલના થાય તિહાં લગે વય અવ્યક્ત કહીઈં. ગચ્છનિર્ગત ત્રીસ વરસના થાય તિહાં લગે વયઅવ્યક્ત કહીઇ. ઇતિ. તિહાં ચોભંગી છે. શ્રુત અવ્યક્ત અને વય અવ્યક્ત હોય તે તો એકાકી વિહાર ન જ કરે. સંયમાત્મવિરાધના થાય તે માટે ન કલ્પે. ૧. તથા શ્રુત અવ્યક્ત અને વયે વ્યક્ત તેહને પણ અગીતાર્થ માટે સંયમાત્મવિરાધના થાય. તે માટે એકાકી વિહાર ન કલ્પે. ૨. તથા શ્રુતે વ્યક્ત, વયથી અવ્યક્ત તેહને પણ ન કલ્પે. બાલપણા થકી કુલિંગી તથા ગૃહસ્થને પરાભવનું થાનક હોય તે માટે. ૩. જે શ્રુતવ્યક્ત, વયવ્યક્ત તેહને પણ એકલમલ્લ પ્રતિમા પ્રમુખ કારણે એકાકીપણાની આજ્ઞા છઇં, પણ કારણ વિના નહીં. ૪. ઇત્યાદિક બહુ વાત છે. ‘આચારાંગવૃત્તિ’થી જાણવી. વિશેષે પદ મૂક્યું છે જે કારણે અવ્યક્તને તો વિશેષે ક૦ સર્વથા વાર્યો, તથા વ્યક્તને પણ કારણ વિના વાર્યો છે. તો અવ્યક્તનું સ્યું કહેવું? ઇમ વિશેષ પદે સૂચવ્યું ઇતિભાવ, તથા પંખી-પોત દૃષ્ટાંતŪ કરી જાણવું. જિમ પંખીનું પોત ક૦ બાલક, તેહને જિમ પાંખ ન આવી હોય અને ઊડવા જાય તો બીજા ઢંક પ્રમુખ જનાવર તેહને ઉપદ્રવ કરે, તિમ અવ્યક્ત અગીતાર્થ બાલક હોય તેહને પરદર્શની ઉપદ્રવ કરે. જાણો પ્રવચનસાર ક૦ જૈનાગમનું એ સાર જાણવું. યતઃ ૯૬ 'जहा दिया पोयमपक्खजायं, सावासगापविडं मन्नमाणं । तमचाइयं तरुणपमत्तजाई, ढंकाइ अव्वत्तगमं हरेज्जा ||१|| ' ઇતિ. [‘સૂત્રકૃતાંગ’ અધ્ય. ૧૪] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #131 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે પંખી પોતાના બાળકને સૂનાં મૂકતાં નથી, તિમ મૂર્ખને ગીતાર્થ એકલા ન મુકઇં. ઇતિભાવઃ, ૧૩૧ [૭-૬] સુO વળી એકાકી વિહાર કરનારને ‘આચારાંગ માં કહ્યું છે તેમ ક્રોધમાન-માયા-લોભ આદિ દૂષણો, અજ્ઞાન-પ્રસાદમાં પ્રવર્તન આદિ અનેક દોષો લાગે. ‘આચારાંગ'માં બધા સાધુઓની આ પ્રમાણે ચોભંગી દર્શાવી છે. ૧. શ્રુત અવ્યક્ત અને વય અવ્યક્ત, ર. શ્રુત અવ્યક્ત અને વય વ્યક્ત, ૩. શ્રત વ્યક્ત અને વય-અવ્યક્ત, ૪. શ્રુત વ્યક્ત તથા વય વ્યક્ત. આ દરેક પ્રકારમાં આવતા સાધુને એકાકી વિહાર યોગ્ય નથી. ચોથા પ્રકારના સાધુઓને એકલમલ્લપ્રતિમા જેવા કારણે એકાકી વિચરવાની આજ્ઞા છે પરંતુ તેય કશા કારણ વિના નહીં. અવ્યક્ત સાધુઓને તો સર્વથા એકાકી વિહાર માટે વારવામાં આવ્યા છે. કેમકે જેમ બાળ-પંખીને પાંખ ન આવી હોય ને ઊડવા જાય તો અન્ય પ્રાણીઓનો ઉપદ્રવ નડે, તેમ ગીતાર્થ ગુરુ અવ્યક્ત સાધુને સૂના ન મૂકે. એકાકીને સ્ત્રી-રિપુ-શ્વાન તણો ઉપઘાત, ભિક્ષાની નવી શુદ્ધિ, મહાવ્રતનો પણિ ઘાત; એકાકી સ્વચ્છંદપણે નવિ પામે ધર્મ નવિ પામે પૃચ્છાદિક વિણ તે પ્રવચનમર્મ ૧૩૨ [૭-૭] બા, એકાકી વિહાર કરે તેને સ્ત્રીનો, તથા રિપુ ક0 શત્રુનો, થાન ક0 કૂતરાનો ઉપઘાત થાય. ભિક્ષા પણે (પણ) એકાકી દોષ સહિત લિઇ તો નિષેધ કોણ કરે? માટે ભિક્ષાની શુદ્ધિ પણ ન રહે. મહાવ્રતનો પણિ અનુક્રમે ઘાત થાય. યત – 'दुट्ठपसुसाणसावय इत्थी भिक्खाई दोस दुल्ललिओ । वयघाइ धम्ममाइ, तम्हा रम्मो न एगागी ॥ १ ॥ ઇતિ “પિંડનિયુક્તી.” [2]. તથા 'एगाणियस्स दोसा, इत्थी साणे तहेव पडिणीए । भिक्खविसोहिमहव्वय, तम्हा सबिइज्जए गमणं ॥ १ ॥' –ઇતિ “ધર્મરત્નવૃત્ત.” [ઓઘ નિ., ગા.૪૧૨]. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #132 -------------------------------------------------------------------------- ________________ એકાકી જે હોય તે સ્વચ્છંદપણે વિચરે. પોતાની મતિ ઉપનું તે ખરું પિણિ ગુરુની આજ્ઞાની અપેક્ષા ન રહે. તે થકી નવિ પામે ધર્મ ક0 સ્વમતિ કલ્પનાવંત ધર્મ ન પામે. યતઃ'इक्कस्स कओ धम्मो सच्छंदगइमइपयारस्स' । –ઇતિ ઉપદેશમાલા” [ગા. ૧પ૬] વચનાતું. તથા નવિ પામેં પૃચ્છાદિક વિના તે પ્રવચનમર્મ ક0 એકાકી વાચના -પૃચ્છનાદિક પણિ કો પાસે કરે ? અને તે વિના પ્રવચન જે સિદ્ધાંત, તેહનો મર્મ જે રહસ્ય તે કિંમ પામે? યત – 'कत्तो सुत्तत्थागम पडिपुच्छणचोयणा व इक्कस्स । विणओ वेयावच्चं आराहणया य मरणंते ॥ १ ॥ – ઈતિ “ઉપદેશમાલાયાં (ગા. ૧૫૭]. ૧૩૨ [૭-૭] સુ, એકાકી વિહાર કરનારને સ્ત્રી, શત્રુ, શ્વાનનો ભય રહે. વળી એકાકી જો સદોષ ગોચરી વહોરે તો એને કોણ નિષેધે? આમ ભિક્ષાની શુદ્ધિ ન રહે અને એમ મહાવ્રત ખંડિત થાય. એકાકી સ્વચ્છેદે વિચરે, ગુરુઆજ્ઞા માથે ન હોવાથી સાચો ધર્મ ન પામે, વળી વાચના-પૃચ્છનાદિ પણ ગુના અભાવમાં કરી શકે નહીં. અને આમ ન થતાં શાસ્ત્ર-સિદ્ધાંતનો સાચો મર્મ પામી શકે નહીં. સમિતિ પતિ પણિ ન ધરે એકાકી નિઃશંક ભાવપરાવર્તે ધરે આલંબન સરંક, જૂદા જૂદા થાતાં વિરકલ્પનો ભેદ, ડોહલાઈ મન લોકનાં થાઈ ધર્મઉચ્છેદ. ૧૩૩ [૭-૮]. બા૦ સમિતિ ક0 ઈર્યાસમિતિ પ્રમુખ પાંચ સમિતિ. ગુપતિ ક0 મનોગુપ્તિ પ્રમુખ ત્રણ્ય ગુપતિ. તે પણિ ન ધરે ક0 ન પાલિ સકે. એકાકી હોય તે નિસંક હોય, કોઈની શંકા ન રાખે, એતલે અકાર્ય કરવાનું ચિત્ત થાય તો કોઈની શંકા ન ધરે, સુખે કરે. યતઃ – ... 'पिल्लिज्जेसणमिक्को पइन्नपमयाजणाओ निच्चभयं । काउमणोवि अकज्जं, न तरइ काउण बहुमज्झे ॥ १ ॥' – ઇતિ ઉપદેશમાલા'યાં [ગા. ૧૫૮] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૯૮ ૯૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ તથા ભાવપરાવર્તે ક0 ચિત્તના અભિપ્રાય તે ભાવ કહી છે. તેહ ભાવનું પરાવર્તન જે પલટાવવું તિણું કરીને આલંબન ધરે ક0 જેહવા અભિપ્રાય થાય તેવું કાંયક આલંબન પામી તત્કાલ તે આલંબન ધરે – અંગીકાર કરે, આલંબન કેહવું છે? સર્પક ક0 મેલું છે. એટલે એ ભાવ, જે અધ્યવસાય તો ક્ષણે ક્ષણે પલટાય છે. તે અભિપ્રાય કોઈક અવસરે હીણા થાય અને નિમિત્ત પણ તેવું જ મલે. પોતે પણ તેવો જ થાય. ઈતિ ભાવઃ યત 'एगदिवसेण बहुआ सुहा य असुहा य जीवपरिणामा । इक्को असुहपरिणओ, चइज्ज आलंबणं लद्धं ॥ १ ॥ આલંબન હીણું પામીને, ચઇજજ ક0 સંજેમને છાંડે ઇત્યુ ‘પદેશમાલાયાં. [ગા. ૧૬૦]. જુદા-જુદા થાતાં ક0 એક જણે એકલા વિહાર કીધો એટલે બીજાને પણ એકલા વિચરવાનું મન થાય. ઇમ ત્રીજો તથા ચોથો ઇત્યાદિક જુદાંજુદાં અનવસ્થા થાય. એટલું પદ બાહિરથી કહિછે. એતલે અવસ્થા ન રહે. તથા થવિરકલ્પનો ભેદ ક0 થવિરકલ્પનો ભેદ થાય. એટલે કોઇક આપમતે ક્રિયા કિમ કરે અને કોઈક કિમ કરે. ઇમ ભિન્ન ભિન્ન થાય. તેથી લોકનાં મન ડોહલાઈં. કિમ જે “એ સાધુ કરે છે તે ખરું કિંવા આ સાધુ કરે છે તે ખરું' ઇત્યાદિ લોકને વિકલ્પ ઊપજે. તેથી ધર્મઉચ્છેદ થાય. પ્રતીત કોઈ ઉપરિ રહે નહીં. તિવારે મૂલગો ધર્મ મુકી દીઇં. યતઃ વ્યનિ[હિબ્રુ; મMવસ્થ થેરપુષ્પો ' ઇતિ “ઉપદેશમાલાયાં. [ગા. ૧૬૧]. ૧૩૩ [૭-૮]. સુ0 એકાકી સાધુ પાંચ સમિતિ તથા ત્રણ ગુમિ ન પામે, કેમકે એકાકીને કોઈનાં ભય કે શંકા ન રહેતાં સુખેથી અકાર્ય કરે. વળી પોતાના ચિત્તમાં જે ભાવ જાગે તેનું જ આલંબન ધરે. આવું આલંબન મલિન અને હીણું જ હોય. પરિણામે તે સંયમને છોડે. વળી એકનું જોઈને બીજાને, બીજાનું જોઈને ત્રીજાને એમ અનેકને એકાકી વિહારની ઈચ્છા થાય. આમ થતાં સ્થવિરકલ્પનો ભેદ થાય. લોકો પણ એવી દ્વિધામાં પડે કે આ સાધુનું પ્રવર્તન સાચું કે તે સાધુનું? પરિણામે ધર્મનો ઉચ્છેદ થાય. ટોલે પિણ જો ભોલે અંધ પ્રવાહ નિપાત, આણા વિણ નવિ સંધ છે અસ્થિ તણો સંઘાત; પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૯૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ તો ગીતારથ ઉદ્ધર જેમ હરિ જલથી વેદ, અગીતારથ નવિ જાણે તે સવિ વિધિનો ભેદ. ૧૩૪ [૭-૯] બાળ વલી ટોલે પણિ જો ભોલે ક0 કદાચિત ટોલું હોય અને ભોલું હોય, કોઈ ગીતાર્થ ન હોય, જે ટોલામાં વસવું તે પણ અંધ પ્રવાહ નિપાત ક0 અંધની જ શ્રેણીમાં પડવું જાણવું. જે કારણ માટે આપ્યા વિના સંઘ ન કહીઇં, ટોલાને પણિ પ્રભુ-આણા સહિત છે તો સંઘ કહીઇ, નહીંતર અસ્થિ તણો સંઘાત ક0 હાડકાનો સમૂહ જાણવો. યત 'एगो साहू एगाय साहुणी सावओ व सड्ढी वा । आणाजुत्तो संघो, सेसो पुण अद्विसंघाओ ॥ १ ॥ ઇતિ “સંબોધ સત્તરી (ગા.૨૯] મધ્યે કહ્યું છે. તે માટે તો, ગીતારથ ઉદ્ધરે ક0 જે ગીતારથ હોય તેહ જ ઉદ્ધાર કરે, સંસારસમુદ્રમાંથી ભવ્ય જીવને. ઇતિ શેષ. તે ઉપરે દષ્ટાંત કહે છે : જિમ હરિ જલથી વેદ ક0 જિમ કૃષ્ણ મહારાજાઈ સમુદ્રમાંથી વેદ ઉદ્ધર્યા તિમ ગીતાર્થ ઉદ્ધાર કરે ઇતિ અક્ષરાર્થ. ભાવાર્થ તો ક્યાથી જાણવો. યથા શંખ નામા દૈત્ય ઊપનો, તે બ્રહ્મા પાસે વેદ ભણવા બેઠો. એહવામાં બ્રહ્માને બગાસું આવ્યું. તે બગાસું છે માસે પૂરું થાય. તે બ્રહ્માનું મુખ મોકલું દેખી શંખ દૈત્યે વિચાર્યું જે વેદ ભણતાં પાર કિનારે પામીત્યું? તે માટે બ્રહ્માના પેટમાં પેસીને વેદ લેઇ જાઉં. ઈમ વિચારીને પેટમાં પધસીને વેદ લેઈ ગયો. તે સમુદ્રમાં પાતાલમાં પેઠો. તિવાર પછી શ્રી કૃષ્ણ પ્રમુખેં વિચાર્યું જે બ્રહ્મા તાબુત સરીખા કિમ દીસે છે? વિચાર કરતાં કૃષ્ણ જાણ્યું જે શંખ દૈત્ય વેદ ચ્યારે લઈ ગયો. હવે હું લઈ આવું. ઇમ વિચારી કરી મસ્યાવતાર ધર્યો. તે ધરીને શંખાસુરને ભવનમાં ગયો. જઈને શંખાસુરની સ્ત્રીઓ પાસે બાલકનું રૂપ ધરી આવ્યા. તે સ્ત્રીઉઈં જાણ્યું જે આપણે મનોહર બાલક પામ્યાં. તેહનાં રમાડે છે. એવામાં શંખાસુરના પેટમાં ચ્યારે વેદ વાતો કરવા લાગા જે “આપણી વાહર કરવા ઠાકુર આવ્યા છે. તે વાત સાંભળી શંખાસુરે જાણ્યું જે અનર્થ થયો. તિવારે બાલકને મારવા દોડયો. તિવારે સ્ત્રીને કહ્યું જે “બાલકને મૂકી દીઉ.' તે સ્ત્રીમાં ન મૂક્યો. તિવારે બાલકને ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના જીવનનો ૧૦૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ મારવા દોડયો. તિવારે સ્ત્રીઇ બાલક મુકી દીધો. તિવારે તે બાલકે તે સાથે યુદ્ધ કરી મત્સ્યરૂપે થઈ માર્યો. તે મારીને તેના પેટમાંથી ચ્યારે વેદ લેઈને પાણીમાંથી શ્રી કૃષ્ણ આવ્યા. તે માટે પ્રથમ મલ્યાવતાર લીધો. એ અધિકાર દશાવતાર' ગ્રંથ મધ્ય કહ્યો છે. શૈવ શાસને દૃષ્ટાંત રૂપે જાણવા યોગ્ય છે. ઇતિ ભાવ . તથા અગીતાર્થ ન જાણે તે સવિ વિધિનો ભેદ ક૦ વિધિના પ્રકાર ઉત્સર્ગરૂપ અપવાદાદિકના પ્રકાર ન જાણે, તે માટે અગીતારથને એકવિહાર ન હોઇ. ઇતિ ભાવ:. ૧૩૪ [૭-૯]. સુo એ જ રીતે સમુદાય હોય પણ જો એમાં કાંઈ ગીતાર્થ ન હોય તો તે પણ આંધળા પ્રવાહમાં પડવા જેવું છે. કેમકે જિનાજ્ઞા વિનાનો સમુદાય કેવળ હાડકાંનો સમૂહ છે. માટે ગીતાર્થ જ ભવ્ય જીવને ભવસાગરમાંથી તારે છે; જેમ શ્રીકૃષ્ણ સમુદ્રમાંથી વેદને ઉગાર્યો. [કથા માટે જુઓ આ ગાથાનો બાલાવબોધ] વળી અગીતાર્થ ઉત્સર્ગ-અપવાદ આદિ સર્વ વિધિઓના ભેદ ન જાણતો હોઈ, એને માટે એકાકી વિહાર ન હોય. કારણથી એકાકીપણું પણિ ભાખ્યું તાસ, વિષમકાલમાં તોપણિ ર ભેલો વાસ; પંચકલ્ય ભાષ્ય ભથ્થુ આતમરક્ષા એમ, શાલિ એરંડ તણે ઈમ ભાગે લહીઈ એમ. ૧૩૫ [૭-૧૦], બાળ વલી કોઈક કહેર્યો જે શ્રી ‘ઉત્તરાધ્યયન' [૩૨.૫] મધ્યે એકાકીપણાની હા કિમ કહી ? યથા – ‘વિ પવા વિવMયંત વિરેન શાકું સન્નમાળો' / ઇતિ વચનાત્. તેનો ઉત્તર જે કારણથી એકાકીપણું પણિ ભાખ્યું તાસ ક0 તે ગીતાર્થ હોય તેને કોઇક કારણે એકાકીપણું પણ કહ્યું છે. યથા તિહાં જ– 'न वा लभिज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा ॥' ઇતિ વચનાત. વિષમકાલમાં ક0 આ પંચમા આરાના હૂડા અવસર્પિણીમાં તોપણિ રૂડો ભેલો વાસ ક0 ભેગા વસવું તેહ જ રૂડું, પણ એકાકી વસવું તે રૂડું નહીં. ઇતિભાવ:. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૦૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ‘પંચકલ્પભાષ્ય’ને વિષે ભણ્યું ક૦ કહ્યું છે જે આતમરક્ષા ઇમ ક૦ આત્મા જે સંયમરૂપ આત્મા, તેહની ઇંમ જ થાય, અથવા આત્મા ને શરીર અભેદ છે માટે આત્મ ક૦ શરીર તેહની રક્ષા પણિ ઇમ ક૦ ભેલા જ વસતાં હોય. શાલિ તથા એરંડની ચોભંગી છે. તથા શાલિનો વૃક્ષ અને શાલિની વાડિ ૧, શાલિનો વૃક્ષ ને એરંડની વાડિ ૨, એરંડનો વૃક્ષ અને શાલિની વાડિ ૩, એરંડવૃક્ષ ને એરંડની વાડિ ૪, એ ચોભંગી. શાલિ – એરંડના ભાંગા ત્રણ્ય છે. તે ત્રણ્ય ભાંગે તો વસતાં ખેમ કર કલ્યાણ છે. ઇતિ અક્ષરાર્થઃ. ભાવાર્થ તો એ છે જે શાલિ સરીખા ગીતાર્થ, એરંડ સરીખા મૂર્ખ, તેહની ચોભંગી. ગીતાર્થ આચાર્ય અને ગીતાર્થની જ વાડિ તે પિરવાર ૧, તથા ગીતાર્થ આચાર્ય અને મૂર્ખ પરિવાર ૨, મૂર્ખ આચાર્ય અને ગીતાર્થ પરિવાર ૩, એ ત્રણ્ય ભાંગા લગે કોઇ રીતે આજ્ઞા છે, પણ મૂર્ખ આચાર્ય અને મૂર્ખ પરિવાર એ ભાંગો તો સર્વથા નિષેધ છે. યત :' जत्थ य पंच कुसीला, गणी वायगं थविरपवत्तनिग्गंथा । તેજ સમાળા, શ્વત્થ વંશીઓ નાયો. // ? //′ ૧૩૫ [૭-૧૦] સુ॰ કોઇ એમ પૂછે કે ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં તો એકાકીપણાની હા કેમ કહી ?' એનો જવાબ એ છે કે કોઇક ચોક્કસ કારણને લઇને જ એમ કહ્યું છે. આ પંચમ આરાના કુંડા અવસર્પિણી કાળમાં ભેળા વસવું જ રૂડું છે. ‘પંચકલ્પભાષ્ય' માં કહ્યું છે કે આત્માની રક્ષા પણ સમુદાયમાં વસતાં જ થાય છે. શાલિ અને એરંડની ચોભંગીમાંથી ત્રણ ભાંગા સુધી એમનું સહઅસ્તિત્ત્વ કલ્યાણરૂપ છે. એ જ રીતે શાલિ સરખા ગીતાર્થ અને એરંડ સરખા મૂઢ મુનિની ચોભંગીમાં ત્રણ ભાંગા સુધી એમનો સહવાસ આજ્ઞારૂપ છે. પણ મૂઢ આચાર્ય અને મૂઢ મુનિપરિવારનો ભેદ તો સર્વથા નિષિદ્ધ છે. એકાકી પાસથો સછૂંદો ગતયોગ, ઠાણવાસી ઉસન્નો બહુદૂષણ સંયોગ; ગચ્છવાસી અણુઓગી ગુરુસેવી વલિ હોઇ, અનિયતવાસી આઉત્તો બહુગુણ ઇમ જોઇ. ૧૩૯ [૭-૧૧] ૧૦૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #137 -------------------------------------------------------------------------- ________________ બાળ એકાકી=કેવલ, ધર્મબંધુરહિત, પાસસ્થો-જ્ઞાનાદિક પાર્શ્વવત્તિ, સ્વછંદો=ગુરુઆજ્ઞાવિકલ, ખેતલા માટે ગતયોગ કહિð, સ્થાનકવાસી= તદૈકત્રવિહારી, નિત્યવાસીત્યર્થ; અવસન્ન=તે આવશ્યકાદિર્કે શિથિલ મન પરિણામી. એ પાંચ પદ બહૂ દૂષણ સંયોગી હોય, કિવા૨ે કોઇકને એક પદ, કિવા૨ે બે પદ, કિવા૨ે તીન પદ અથવા ૪ [ચાર] પદ અથવા પાંચ પદના સંયોગ થાય. જિમ એક પદ સ્થાનક વિષે (વધુ) તિમ દોષવૃદ્ધિ પણ જાણવી. એવં ૨૬ ભેદ થાય. ઇત્યાદિક અનેક પ્રકારે દોષવૃદ્ધિ થાય. એકાકી ૧, પાસસ્થો ૨, સછંદો ૩, નિત્યવાસી ૪, ઉસન્નો ૫ - એ પંચ પદનો ભંગજાલ કરતાં ૨૬ ભંગા થાય. યથા ‘ની, પાસો ૨, સ ંતો રૂ, તાળવાસી ૪, ગોસત્રો ૧ | दुगमा संजोगा जह बहुआ तह गुरु हूंति ॥ १ ॥' - — ઇતિ ‘ઉપદેશમાલા'માં [ગા. ૩૮૭] દ્વિકાદિ સંયોગ કરતાં ૨૬ ભેદ થાય. દ્વિક સંયોગી ૧૦, ત્રિક સંયોગી ૧૦, ચતુષ્કસંયોગી ૫, પંચસંયોગી ૧ એવં ૨૬ ભંગા દોષવૃદ્ધિના જાણવા. # $ 5 ૐ ૐ ૐ એ. પા. સ. નિ. દ્વિકસંયોગી ૧૦ = F G ઝં સ. નિ. ઉ. નિ. ઉ. ઉ. ო ૯ ૧૦ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ એ. એ. એ. # # # # ત્રિકસંયોગી ૧૦ પા. સ. પા. નિ. પા. ઉ. સ. સ. સ. નિ. 3 નિ. ૪ સ.ઉ. નિ. ઉ. નિ. ૭ ઉ. ८ ઉ. ૯ નિ. ઉ. → m ૧૦ ૧૦૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ પા. સ. નિ. ૧ પા. સ. ઉ. ૨ પા. ઉ. નિ. એ. સ. પા. સ. નિ. ઉ. ૫ 5 X 5 ૐ ૐ ૐ ૐ એવં ૨૬ થાય. બિહુંથી ત્રિક સંયોગી ભારી, ત્રિકથી ચતુષ્કસંયોગી ભારી, ચતુષ્કથી પંચસંયોગી ભારી. અનુ. અનુ. અનુ. ગુ. ચતુષ્કસંયોગી ૫ ઇમ ૨૬ ગુણવૃદ્ધિના જાણવા તે દેખાડે છે. ગચ્છગત ૧, અનુયોગી ૨, ગુરુસેવી ૩, અનિયતવાસી ૪, આયુક્ત ૫. એહનાં પિણિ ઇમ જ ૨૬ ભેદ થાય. દ્વિક સંયોગી ૧૦, ત્રિકસંયોગી ૧૦, ચતુસંયોગી ૫, પંચસંયોગી ૧, એવં ૨૬. જિમ જિમ વધે તિમ તિમ વિશેષ આરાધક થાય. દોષવૃદ્ધે વિરાધકપણું વાધે, તથા ગુણવૃદ્ધિઇ આરાધકપણું થાય. شما شما ગુ. અનિ. ૧૦૪ નિ. ૩ ઉ. ૪ દ્વિકસંયોગી ૧૦ અનુ. ગુ. અનિ. આ. ગુ. અનિ. આ. અનિ. આ. આ. પંચસંયોગી ૧ એ. પા. સ. નિ. ૩. ૧ ૬ ૭ ૯ ૧૦ ગ. ગ. અનુ. ગ. અનુ. ગુ. ગુ. અનિ. ગ. ગ. ગ. ત્રિકસંયોગી ૧૦ અનુ. ગુ. ૧ અનિ. ૨ અનુ.ગુ. અનુ.ગુ. અનુ. ગુ. અનિ. અનિ. આ. ૩ અનિ. ૪ આ. ૫ આ. દ અનિ. ૭ આ. ८ આ. (૯ આ. ૧૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #139 -------------------------------------------------------------------------- ________________ ચતુષ્કસંયોગી ૫ અનુ. ગુ. અનિ. ૧ અનુ. ગુ. આ. ર ૧. અનુ. અનિ. આ. ૩. અનિ. આ. ૪ ગ. ગુ. અનુ. ગુ. અનિ. આ. ૫ ... ગ. હવે દોષને વ્યતિરેકે ગુણવૃદ્ધિ દેખાડઇ છઇં. ગચ્છવાસી ક૦ ગચ્છમાં વસે ૧, અણુઓગી ક૦ અર્થધા૨ક ૨, ગુરુસેવી ક૦ ગુર્વાદિકની સેવા કરે ૩, અનિયતવાસી ક૦ ઉગ્રવિહારી ૪, આઉત્તો ક૦ ઉપયોગી હોય૫. એ પાંચ પદમાં જિમ જિમ એકાદિ પદવૃદ્ધિ થાય તિમ બહુગુણ હોય. યતઃ પંચસંયોગી ૧ ગ. અનુ. ગુ. અનિ. આ. ૧ એવં ૨૬ ભંગા થાય. પછાડ્યો ?, ગળુમોની ર, ગુરુસેવી રૂ, નિયમો ૪, ગુળાવતો બા संजोएण पयाणं, संजम आराहगा भणिया ॥ १ ॥' ઇતિ ‘ઉપદેશમાલા’યાં [ગા. ૩૮૮]. ૧૩૬ [૭-૧૧] સુ૦ દોષદૃષ્ટિએ વિચારતાં સાધુઓના પાંચ ભેદ છે. એકાકી, પાસસ્થા, સ્વચ્છંદી, નિત્યવાસી અને અવસન્ન. આમાંથી ક્યારેક એક પદ, ક્યારેક બે પદ, ક્યારેક ત્રણ પદ, ક્યારેક ચાર પદ અને ક્યારેક જ પાંચ પદનો સંયોગ થાય. જેમ પદ ઉમેરાતાં જાય એમ દોષવૃદ્ધિ પણ થતી જાય. આમ કુલ ૨૬ ભેદ થાય.(દ્વિકસંયોગી ૧૦ + ત્રિકસંયોગી ૧૦ + ચતુષ્કસંયોગી ૫ + પંચસંયોગી ૧ = ર૬ ). એ જ રીતે ગુણવૃદ્ધિના પણ કુલ ૨૬ ભેદ જાણવા. પ્રથમ સાધુઓના પાંચ ભેદ - ગચ્છગત, અનુયોગી, ગુરુસેવી, અનિયતવાસી અને આયુક્ત. એમાં જેમ જેમ પદ ઉમેરાતાં જાય તેમ તેમ ગુણવૃદ્ધિ થતી જાય. કુલ ૨૬ ભેદ થાય. (કેસંયોગી ૧૦ + ત્રિકસંયોગી ૧૦ + ચતુષ્કસંયોગી ૫ + પંચસંયોગી ૧ = ૨૬) દોષહાણી ગુણવૃદ્ધિ જયણા ભાખે સૂરિ, તે શુભ પરિવારે હુઈ વિઘન ટલે સવિ દૂ;િ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૦૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ દેવ! ફલે જો આંગણિ તુઝ કરુણા સુરવેલિ, શુભ પરિવારે લહિઈ તો સુખ જસ રંગરેલિ. ૧૩૭[૭-૧૨] બાળ દોષની હાણિ થાય તથા ગુણની વૃદ્ધિ થાય. જયણા ક0 જતના થાય, એતલે બહુ લાભ, અલ્પ દોર્ષે પ્રવૃત્તિ થાય. તે એહવા ગુણ કિવારે આવે? તેહનો ઉત્તર જે ભાખે સૂરિ ક0 આચાર્ય ઉત્તર ભાખે છે. તે શુભ પરિવાર હોય ક0 એહવા ગુણ તો પરિવાર શુભ હોય તિવારે આવે. તથા વિઘન સર્વ દૂરિ ટલે, દૂરિ જાય તે માટે હે દેવ ! તુઝ કરુણા સુરવેલી ક0 તારી કરુણા રૂપ જે કલ્પવૃક્ષની વેલડી, તે જો આંગણિ ફલે ક0 મહારા આત્મારૂપ જે આંગણું તિહાં જો સફલી થાય તે શુભ પરિવાર પામી છે. એટલા જ માટે “ઉપદેશમાલા કારિ ગાથા [૩] કહી છે. – 'सीहगुरु [ गिरि पा. ] सुसिस्साणं भदं गुरुवयणसदहताणं । वयरो किर दाही वायणत्ति न विकोवियं वयणं ॥ १ ॥ તે માટે શુભ પરિવાર પામવો તો દુષ્કર છે. તે શુભ પરિવારે કરી સુખ-જસની રંગરેલિ પામી છે. એટલે સહજાનંદ સ્વરૂપની રંગની રેલિ તે પ્રવાહ પામીઇ. ઇતિ ભાવ:. ૧૩૭ [૭-૧૨]. સુ0 દોષની હાનિ અને ગુણની વૃદ્ધિ ક્યારે થાય ? જેમાં લાભ ઘણો ને દોષ અલ્પ એવા ગુણ ક્યારે આવે ? એનો ઉત્તર આપતાં આચાર્ય કહે છે કે ‘શુભ પરિવાર હોય ત્યારે. માટે હે દેવ ! તમારી કરુણારૂપી સુરવેલી મારા આત્માંગણમાં એવી ફળો કે શુભ પરિવારને પામીએ. (એ ઢાલમાં શ્લોક ૨૨૫, અક્ષર ૧૨.) ૧૦૬ ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #141 -------------------------------------------------------------------------- ________________ ઢાળ આઠમી બા૦ સાતમી ઢાલમાં કહ્યું કે હે દેવ ! તુમ્હારી કરુણા રૂપ સુરવેલી જો ફલે તો સુખ-જસ પામી છે. તે માટે આઠમા ઢાલમાં કરુણાવિશેષ જે દયા તેહનું સ્વરૂપ કે' છે. (પ્રભુ ચિત્ત ધરીને અવધારો મુજ વાત - એ દેશી) કોઈ કહે સિદ્ધાંતમાંજી, ધર્મ અહિંસા સાર, આદરિઈ તે એકલીજી, ત્યજિયે બહુ ઉપચાર મનમોહનજી ! તુઝ વયણે મુઝ રંગ. ૧૩૮ [૮-૧] બાળ કોઇક ઇમ કહે છે જે સિદ્ધાંતસૂત્રને વિષે ઇમ કહ્યું છે. ધર્મ તે અહિંસા ક0 દયા તેહ જ સાર ક0 પ્રધાન છે. “ત્નિ ફ્રિ માં | ઇતિ વચનાતું. તે એકલી અહિંસા જ આદરી છે. બીજા બહુ ક0 અનેક ઉપચાર ક0 ઉપાય ત્યજીઇં, મુકી દીજીઇં. હે મનમોહન ! હે જિનજી ! અથવા મનને મોહના ઉપજાવણહાર એહવા જે જિનેશ્વર, તેહનું સંબોધન કરિશું. જે હે મનમોહન જિનજી, તુઝ વયણે મુઝ રંગ ક0 તુમ્હારા વચનને વિષે મુઝને રંગ છે, રીઝ છે. ૧૩૮ [૮-૧] સુત્ર કોઈ એમ કહે કે “આગમસૂત્રમાં અહિંસા-દયાધર્મને જ મુખ્ય કહ્યો છે માટે કેવળ અહિંસા જ આદરીએ; બીજા બધા ઉપચાર છોડી દઈએ. હે મનમોહન જિનેશ્વર! કેવળ તમારા વચનમાં જ મને શ્રદ્ધા છે. નવિ જાણે તે સર્વ ત્યજીને, એક અહિંસા રંગ, કેવલ લોકિક નીતિ હોવે, લોકોત્તર પથ લંગડમની ૧૩૯ [૮-૨) પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૦૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ બા, એહનો ઉત્તર દિઈ છે. નવિ જાણે તે ક0 તે અજ્ઞાની નથી જાણતો, નથી સમઝતો. સર્વ તજીને ક0 સર્વ પૂજા-પ્રભાવના-સાતમીવચ્છલ પ્રમુખ કરણિ તજીને એક અહિંસા રંગ ક0 એકલી અહિંસા રીઝ કરે, કેવલ ક0 નિકેવલ લૌકિક નીતિ ક0 વ્યવહાર નીતિ કરીને એતલે લૌકિક વ્યવહારમાં એક “દયા દયા' પોકારે તે સારી લાગે. પણિ હોર્વે ક0 હોય. લોકોત્તર પથ ભંગ ક0 લોકોત્તર માર્ગ જે જૈન માર્ગ તેહનો ભંગ થાય છે. એટલે એકલી દયામાં જિનશાસન નથી. જિનઆણામાં શાસન વર્તે છે. એકલી દયાઇ પડિકમણું પોસહ પ્રમુખ પણિ ન કરી સકે તો પૂજા-પ્રભાવનાની વાત તો વેગલી રહી. ઈતિ ભાવ:. ૧૩૯ [૮-૨] સુ0 ઉત્તર જે અજ્ઞાની પૂજા, પ્રભાવના, સામિવાત્સલ્ય આદિ ત્યજીને કેવળ અહિંસામાં જ મન રાખે છે. અને લૌકિક વ્યવહારમાં ‘દયા દયા' પોકારે છે તે દેખીતું સારું લાગે, પણ લોકોત્તર માર્ગનો - જિનમાર્ગનો એમાં ભંગ થાય છે. એકલી દયામાં જિનાજ્ઞાનું પ્રવર્તન નથી. તો તો ઘણી કિયા - સુકૃતો બાજુએ રહી જાય. વનમાં વસતો બાલ તપસ્વી, ગુરુ નિશા વણ સાથ, એક અહિંસાઈ તે રાચે, ન લહે મર્મ અગાધ મન) ૧૪૦ [૮-૩ બા, એક તો બાલ તપસ્વી, અજ્ઞાન તપસ્વી. તે પણિ વનમાં વસતો. એતલે ઘોર કષ્ટનો કરણહાર. તથા બીજો. સાધુ પણિ ગુરુનિશ્રા વિણ ક0 ગુરુઆણા વિના. એ બહું. એક અહિંસાઈ તે રાચે ક0 એક અહિંસા મુખે કહે એતલે બાહ્ય જીવરક્ષા કરવી એટલામાં જ રીઝ છે. પણ તે અહિંસાનો અગાધ, જે ઊંડો મર્મ છે. તે મૂઢ ન લહે ક0 ન જાણે. એટલે સ્વઆત્મા હણાઇ હિંસા, સ્વઆત્મા ન હણાય તે અહિંસા - એહવા મર્મની તેહને ખબર નથી. ૧૪૦ [૮-૩] સુo વનમાં વસતો ઘોર કષ્ટ કરતો બાળ-અજ્ઞાન તપસ્વી અને બીજો ગુનિશ્રા-ગુરુ આજ્ઞા વિનાનો સાધુ એ બન્ને એમ જ માને કે બાહ્યજીવની રક્ષા કરવામાં જ અહિંસા છે. પણ તે મૂઢ અહિંસાનો સાચો મર્મ સમજે નહીં કે સ્વઆત્મા હણાય તે હિંસા ને સ્વઆત્મા ન હણાય તે અહિંસા. ૧૦૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #143 -------------------------------------------------------------------------- ________________ જીવાદિક જિમ બાલ તપસ્વી, અણજાણતો મૂઢ, ગુરુલઘુભાવ તથા અણહતો, ગુરુવર્જિત મુનિ ગૂઢ. મન) ૧૪૧ [૮-૪] બાહવે કોઈ કહેયે જે બાલ તપસ્વી તથા સાધુ તે બરાબર કિમ થાયે ? તે ઉપરિ કહે છે : જીવાદિક જિમ બાલ તપસ્વી જીવ-અજીવ, પુણ્ય-પાપ પ્રમુખનું યથાર્થ સ્વરૂપ તે મૂઢ અણજાણતો ક0 અણસમઝતો થકો હોય જિમ તે તથા ક0 તિમ ગુરુલઘુ ભાવ અણલેહેતો ક૦ હલકાભારે લાભ-ખોટિ અણજાણતો જે આવું પ્રાયશ્ચિત્ત કરસ્યું તે કરતાં બીજી કરણીમાં યદ્યપિ પ્રાયશ્ચિત્ત છે, પણિ લાભ ઘણો છે ઇત્યાદિકનો અણસમઝુ છે. જે માટે ગુરુવર્જિત મુનિ ક0 મૂઢ ગુરુદું કરી રહિત છે એહવા જે મુનિ તે ગૂઢ=ગુપ્ત રહસ્ય જે હોય તેહવા ગુરુલઘુ ભાવ ન લહે. ઇતિ ભાવ. એ રીતે ગૂઢ શબ્દ ગુરુલઘુ ભાવને જોડીઇ. ૧૪૧[૮-૪] સુ૦ જેમ બાળ તપસ્વી જીવ-અજીવ, પુણ્ય-પાપ અદિનું યથાર્થ સ્વરૂપ જાણે નહીં તેમ ગુરુવર્જિત મુનિ શામાં વધુ લાભ કે ખોટ છે વગેરે બાબતોને, ગૂઢ રહસ્ય જેમાં છે એવા ગુરુ-લલુભાવને સમજતા નથી. ભવમોચક પરિણામ સરીખો, તેહનો શુભ ઉદ્દેશ, આણારહિતપણે જાણીજે જોઈ પદ ઉપદેશ: મન, ૧૪૨ [૮-૫] બા) ભવમોચક પરિણામ ક0 બૌદ્ધાદિકના પરિણામ સરીખો છે. એતલે એ ભાવે જે બૌદ્ધાદિક એમ માને છે દુખી હોય તેને મારી છે તો દોષ ન લાગે જે માટે તેને મારતા નથી, સાતમું દુખથી મુકાવીઍ છીઈ એ રીતે હીણું કરીનઈ રૂડું માને છે. તે સરીખો તેહનો ક0 ઢેઢકાદિક અજ્ઞાનીનો શુભ ઉદ્દેશ ક0 શુભ પ્રવર્તન જાણવું. એટલે તેહની અહિંસા દ્રવ્યથી યદ્યપિ છે, પણિ પરિણામે હિંસા જ જાણવી. તીહાં હેતુ કહે છે. આણારહિતપણે જાણીએ આજ્ઞારહિત માટે. યતઃ –[સંબોધ સિત્તરી,ગા.૩૨]. 'आणाए तवो आणाइ संजमो तह य दाणमाणाए । માણાર્દિો મો પરાપૂનુત્ર પવાર // ? ” ઈતિ વચનાત્. એહ અર્થ ઉપદેશપદ'માં જોઇને જાણીજૈ કી જાણી છે. યતઃ - પં. પ્રવિજયજીકૃત બાલાવબોધ ૧૦૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ 'जं अन्नाणी मूढो जं च अगीयत्थ निस्सिओ विहरे । સુમ્પિ સરિસો, પવનંબે વિMિતિ ? //’ ૧૪ર૮-૫]. સુ0 બૌદ્ધ વગેરે એમ માને છે કે દુઃખીને મારીએ તો દોષ ન લાગે, કેમકે એમ કરીને તેને દુઃખમુક્ત કરીએ છીએ. આમ ખરાબ કૃત્યને પણ તે સારું ગણે છે. ઢુંઢક આદિ અજ્ઞાનીનું શુદ્ધ પ્રવર્તન’ પણ આવું જ છે. એમની દ્રવ્ય-અહિંસા પરિણામે હિંસા જ છે અને તે આજ્ઞારહિત છે. ‘ઉપદેશપદ’ ગ્રન્થમાંથી આ જાણવું. એક વચન ઝાલીને છાંડ, બીજા લૌકિક નીતિ, સકલ વચન નિજ ઠામે જોડે એ લોકોત્તર નીતિ. મન9૧૪૩ [૮-૬] બા૦ હવે એ ગાથાનો અન્વય કરીને અર્થ કરવો. એક લૌકિક વચન ઝાલીને બીજા સકલ નીતિ વચન છાંડે છે ઈત્યન્વય. હવે અર્થ. એક લૌકિક વચન એ જે કોઇને ન હણવો, તે ઉપરિ આગમના પાઠ દેખાડે જે “જો પા, સંન્ને ભૂયા, અન્ને નીતા અન્ને સત્તા ન હંતવ્ય ઇત્યાદિ એહવૂ વચન છે, તો યદ્યપિ આગમનું પણ. લોક પણ પ્રૌઢ માર્ગે ઈમ કહે છે જે કોઇને ન મારવો. તે માટે લૌકિક વચન કહીશું. તે લૌકિક વચન પકડીને બીજા સકલ નીતિ વચન ક0 લૌકિકથી બીજા તે લોકોત્તર એહવા જે વચન દાનદેવપૂજા-સાતમીવચ્છલ પ્રમુખ તે નીતિવચન કહીશું. તે સર્વ છાંડી દિઈ છઇં. પણ એ સર્વ ખોટું કરે છે. જે માટે, સકલ વચન નિજ ઠામે જોડે ક0 સમસ્ત સિદ્ધાંતનાં વચન ઠેકાણે જોડે તે લોકોત્તર નીતિ જાણવી. સકલ વચન એ પદ બીજી વાર બહાં જોડવું. એતલે એ ભાવ જે ગુણઠાણા માફિક સહુસહુની હદિ પ્રમાણે સમસ્ત આગમવચન જોડે. જે આ વચન તે મુનિરાજને આશ્રી છે, આ વચન તે ગૃહસ્થ આશ્રી છે, તે અપેક્ષાઓ શાસનમાં ઘણી છે, તે પોતાપોતાની અપેક્ષા પ્રમાણે જોડે, એ લોકોત્તર નીતિ, તે જિનશાસન નીતિ છે. ઇતિ ભાવક. ૧૪૩ [૮-૬] સુ0 આગમનું જે વચન છે કે “કોઈ પણ જીવને હણવો નહીં' બસ એ લૌકિક વચનને જ માત્ર પકડી લઈને અન્ય સર્વ લોકોત્તર નીતિવચનોને લોકો છોડી દે છે. જેવાં કે દાન, દેવપૂજા, સાતમીવાત્સલ્ય આદિ. પણ આ ખોટું છે. સમસ્ત સિદ્ધાંત વચનોને યોગ્ય અપેક્ષાએ અને યોગ્ય મર્યાદામાં જોડવામાં લોકોત્તર નીતિ છે. ૧૧૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #145 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન છે એક ક્રિયામાં, અન્ય ક્રિયા સંબંધ, જિમ ભાખીજે ત્રિવિધ અહિંસા, હેતુ સ્વરૂપ અનુબંધ મન9૧૪૪ [૮-૭] બાળ તથા જિનશાસન તે એક ક્રિયામાં અન્ય ક્રિયા સંબંધ છે, જે કારણ માટે જે હિંસા તેહ જ અહિંસા, જે અહિંસા તેહ જ હિંસા, જે તપસ્યા (તપસ્વી) તેહ જ સ્પૃહા નથી ટલી તો ભોગી, જે ભોગી તેહ જ નિસ્પૃહપણા માટે તપસ્વી ઇત્યાદિક જિનશાસનમાં એકાંત નથી, સ્યાદ્વાદ છે. યતઃ– 'अविधायाऽपि हि यो हिंसां, हिंसाफलभाजनं भवत्येकः । कृत्वाप्यपरो हिंसां, हिंसाफलभाजनं न स्यात् ॥ १ ॥ ઇતિ “અહિંસાષ્ટક વચનાતું. તે વલી હિંસા-અહિંસા અનેક ભેદે આગલિ ગાથામાં દેખાડચ્ચે. જિમ ભાખીને ક0 જિનશાસનમાં કહીશું છે, ત્રિવિધ અહિંસા ક0 ત્રણ પ્રકારની અહિંસા, તે ત્રણ પ્રકાર દેખાડઈ છે. હેતુ ક0 હેતુ અહિંસા ૧, સ્વરૂપ અહિંસા , અનુબંધ અહિંસા ૩, એહ જ વિવરે છે. ૧૪૪ [૮-૭]. સુ0 જિનશાસનમાં એકાંત નથી. સ્યાદ્વાદ છે. અહીં એક ક્રિયા અન્ય કિયા સાથે સંબદ્ધ છે. એટલે જે અહિંસા તે હિંસા પણ હોય તેમજ તપસ્વી છતાં સ્પૃહા ટળી નથી તો તે ભોગી, અને ભોગી છતાં નિ:સ્પૃહતા છે તો તે તપસ્વી, જિનશાસનમાં ત્રણ પ્રકારની અહિંસા છે. ૧ હેતુ અહિંસા, ૨. સ્વરૂપ અહિંસા, ૩, અનુબંધ અહિંસા, હતું અહિંસા જયણા રૂપે જંતુ આઘાત સ્વરૂપ, ફલ રૂપે જે તે પરિણામે, તે અનુબંધ સ્વરૂપ મન9૧૪૫ [૮-૮) બા ત્રિણ પ્રકારની અહિંસા, તઘથા : હેતુ અહિંસા ૧, સ્વરૂપ અહિંસા ૨, અનુબંધ અહિંસા ૩. તેહમાં હેતુ અહિંસા તે જતના કરવી, જે કારણ માટે જતા તે અહિંસાનું હેતુ છે માટે હેતુ અહિંસા કહીઈ. સ્વરૂપ અહિંસા કહે છે. જંતુ અઘાત ક0 જીવને મારવો નહીં, પ્રાણવિયોગ ન કરવો તેહનું નામ સ્વરૂપ અહિંસા કહી છે. હવે અનુબંધ અહિંસા કહે છે. જે ફલ રૂપે પરિણમે, ફલ જે સ્વર્ગાપવર્ગાદિકે અહિંસા પરિણમે તે અનુબંધ સ્વરૂપ ક0 અનુબંધ અહિંસાનું સ્વરૂપ જાણવું. ૧૪૫ [૮-૮] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૧૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ સુ0 પહેલી હેતુ અહિંસા તે જીવની યતના કરવી. બીજી સ્વરૂપ અહિંસા તે જીવને હણવો નહીં. ત્રીજી અનુ બંધ અહિંસા તે સ્વપિવર્ગાદિક ફલ રૂપે જે પરિણમે છે. હેતુ-સ્વરૂપ અહિંસા આપે, શુભ ફલ વિણ અનુબંધ, દઢ અજ્ઞાન થકી તે આપે, હિંસાનો અનુબંધ.મન,૧૪૬ [૮-૯] બાળ હવઈ એ ત્રણ્યઈ અહિંસાનું ફલ કહે છે. હેતુ અહિંસા તથા સ્વરૂપ અહિંસા એ બે આપે. સું આપે તે કહે છે. શુભફલ ક0 પુણ્યફલ આપે, વિણ અનુબંધ ક0 અનુબંધ વિના, એતલે હેતુ તથા સ્વરૂપ અહિંસાથી પુણ્ય બંધાય, તે દેવતા પ્રમુખનો ભવ પામે, પણિ આગલ સંલગ્ન પુણ્યપરંપરા ન ચાલે. પાપાનુબંધી પુણ્ય બંધાય એ ભાવ. તથા જિમ અહિંસાના ૩ ભેદ, તિમ હિંસાના પણિ ૩ ભેદ – ઈમ જ છે. યથા હેતુ હિંસા ૧, સ્વરૂપ હિંસા ૨, અનુબંધ હિંસા ૩. એ ત્રણમાં હિંસાનો અનુબંધ ક0 ફલ તે હિંસાનું આપે. હેતુ કહઈ છછે જે દઢ અજ્ઞાન થકી ક0 આકર્ષે [] જ્ઞાન કરીને, એટલે એ ભાવ જે હેતુથી જોઇ તો અહિંસા, તથા સ્વરૂપથી જોઈએ તો અહિંસા, પણ અનુબંધઈ જોઈએ તો હિંસા છે. હિંસાથી પણ સંસાર વધે. અને અજ્ઞાન અહિંસાથી પણ સંસાર વધે. તે માટે જેહમાં અનુબંધ અહિંસા હોય તે આદરવી. ઇતિ ભાવ: ૧૪૬ [૮-૯]. સુ0 ત્રણ અહિંસાનાં ફલ: હેતુઅહિંસા અને સ્વરૂપ અહિંસા શુભફલપુણ્યફલ આપે, પણ અનુબંધ વિના. એટલેકે જીવ દેવતા આદિનો ભવ પામે, પણ આગળ પુણ્યપરંપરા ન ચાલે. પાપાનુબંધી પુણ્ય બંધાય. જેમ અહિંસાના તેમ હિંસાના પણ ત્રણ ભેદ છે. ૧ હેતુહિંસા, ર સ્વરૂપ હિંસા, ૩ અનુબંધ હિંસા. હેતુથી અને સ્વરૂપથી અહિંસા હોય છતાં તે દઢ અજ્ઞાનને લઈને અનુબંધથી હિંસા છે જે સંસારે જ વધારે છે, માટે અનુબંધ અહિંસાને આદરવી. નિcવ પ્રમુખ તણી જિમ કિરિયા, જેઠ અહિંસારૂપ, સુર દુરગતિ દઈ તે પાડે દુર ભવજલકૂપ. મન, ૧૪૭ [૮-૧૦] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૧ ૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ બા) નિન્દવ પ્રમુખ ક0 જમાલિ પ્રમુખ નિcવ.નિન્દવ સઘલાઇ જૈન લિંગે ક્રિયા પણ જૈનની કરતા હતા. જિમ ભગવતીમાં જમાલીનું મહાસંયમ વખાણ્યું, પણ જેહ અહિંસારૂપ ક૦ તે ક્રિયા હેતુ અહિંસા તથા સ્વરૂપ અહિંસા રૂપ છે, પણ અહિંસા કેહવી છે તે કહે છે. સુર દુરગતિ દેઈ ક0 દેવતાની દુરગતિ એતલે કિલ્બિષિયા પ્રમુખ ગતિ આપીને પછે પાડે ક0 નાખે. દુત્તર ભવજલ કૂપ ક0 દુખે તરાય એવો સંસાર રૂપ જલનો કૂઓ, તેહમાં નાખે ઈતિ. ૧૪૭ [૮-૧૦]. - સુ૨ જમાલી આદિ નિcવો જૈન હતા, જૈનની ક્રિયા કરતા હતા અને ભગવતી સૂત્રમાં એમના મહાસંયમને વખાણ્યું પણ છે. છતાં એમની સર્વ કિયા હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા રૂપે હતી જે કિલ્બિપિયા દેવની દુર્ગતિ આપીને દુસ્તર એવા સંસારકૂવામાં નાખે. દુર્બલ નગન માસ ઉપવાસી, જો છે માયારંગ, તો પણિ ગર્ભ અનંતા વચ્ચે બોલે બીજું અંગ.૧૪૮ [૮-૧૧] બા, તે ઉપરિ સાખિ દેખાડે છે. દુર્બલ ક૨ શરીરે દુર્બલ થયું હોય, નગન ક0 નાગો રહેતો હોય, માસ ઉપવાસી ક0 માસખમણનું પારણું કરતો હોય - એહવો હોય અને માયારંગ ક0 માયાવંત હોય, એટલે અજ્ઞાન કષ્ટ કરે છે. ઇતિ ભાવઃ એડવો છે તોહિ પણ ગર્ભ અનંતા લહેર્યો ક0 અનંતીવાર ગરભમાં ઉપજર્યો, એતલે અનંતા ભવ કરર્યો ઇતિભાવ:. બોલે બીજું અંગ ક0 બીજું અંગ જે “સૂડાંગસૂત્ર' ઇમ બોલે છે. યત: 'जइ वि य णिगिणे किसे चरे, जइ विय भुंजइ मासमंतसो । जे इह मायाइ मज्जइ, आगंता गम्भायणंतसो ॥ १ ॥' । ઇતિ દ્વિતીયાધ્યાયને. [ઉદે૦૧] એતલે એહની દયા કિસ્ય લેખે ન આવી. ઇતિ ભાવઃ.૧૪૮ [૮-૧૧] સુ) શરીરે દુર્બળ, નગ્ન રહેનાર વ્યક્તિ માસક્ષમણ જેવાં તપ કરતી હોય પણ માયાવંત હોય તો તેનું તપ અજ્ઞાન કષ્ટ હોઈને તે અનંતા ભવ કરશે એમ બીજા અંગ “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે. 4. પદ્મવિજયજીકત બાલાવબોધ ૧૧૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ નિંદિત આચારે જિનશાસન, જેહને હીલે લોક, માયા પહેલી તસ અજ્ઞાને, સર્વ અહિંસા ફોક. મન૦૧૪૯ [૮-૧૨] બાળ એ ગાથાનો ઇમ અન્વય યથા : જેહને નિંદિત આચારે લોક જિનશાસન હીલે, ખેતલે જે એકલી દયા માને છે અને અજ્ઞાન કષ્ટ કરે છે તે પ્રાણી[ને] પૂર્વાચાર્યના જીતની ખબર નથી, જેહ જીત વ્યવહારે લોકનિંદા ન કરે, પોતાની મતિએ પ્રવર્તે, તેહના આચરણની લોક નિંદા પણિ કરે, તિવા૨ે જિનશાસનની પણ નિંદા થાય, જે ‘જુઓ, એહવા લોક જિનશાસનમાં છે માટે જિનશાસન પણિ દુર્ગંછા કરવા યોગ્ય છે’ તિવા૨ે જિનશાસનની હીનતાનું કારણ થાય, માટે તસ ક∞ તે પ્રાણીને અજ્ઞાનેં ક0 અજ્ઞાન થયું, તે અજ્ઞાનેં કરીને માયા પહેલી ક૦ રિ માયા થઇ જ. તથા માયા ઠરી તિવાંરે સર્વ અહિંસા ફોક ક0 ખોટી, નિઃફલ જાણવી. જે માટે અજ્ઞાનીની દયા તે હિંસા જ જાણવી. યત : 'मासे मासे य जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसिं ॥ १ ॥' ઇતિ ‘ઉત્તરાધ્યયન’ વચનાત્-[અધ્ય.૯, ગા. ૪૪]૧૪૯ [૮-૧૨] સુ૦ જે આપમતિએ આચરણ કરે છે તેની લોક નિંદા કરે છે. ત્યારે જિનશાસનની પણ નિંદા થાય છે. એ રીતે કે આવા લોકો જિનશાસનમાં છે. આમ તેઓ જિનશાસનની હીનતાનું કારણ બને છે. આમ જ્યાં અજ્ઞાન છે ત્યાં અહિંસા નિષ્ફળ થાય છે કેમકે અજ્ઞાનીની દયા હિંસા જ જાણવી. સ્વરૂપથી નિરવદ્ય તથા જે છે કિરિયા સાવધ, જ્ઞાનશક્તિથી તેહ અહિંસા, દીઇ અનુબંધે સદ્ય.મન૦૧૫૦ [૮-૧૩] બાળ [આગલી ગાથામાં] દયા પાલે ને ફલ હિંસાનું આપે ઇમ કહ્યું. હવે કહે છે જે કથંચિત્ હિંસા થાય તે પણ અહિંસાનું ફલ આપે. સ્વરૂપથી ક૦ પરમાર્થે તો નિરવદ્ય છે, નિઃપાપ છે, અને છે કિરિયા સાવદ્ય ક૦ દેખીતી યદ્યપિ સાવઘ છે, તોહિ પણ તે જે સ્વરૂપથી હિંસા છે તે જ્ઞાનશક્તિઇ કરીને, દિઇ અનુબંધે ક0 અનુબંધે આપે, અહિંસા ક૦ દયા, સઘ કવ તત્કાલ. એતલે એ ભાવ જે સ્વરૂપ હિંસા મુનિ પ્રમુખની છે, દાન વિહાર પ્રમુખ, તે અનુબંધ અહિંસાનું જ ફલ આપે. યતઃ ભગવત્યાં — ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ―― ૧૧૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ 'अणगारस्स णं भंते ! भावियप्पणी पुरओ दुहओ जुगमायाए पेहाए रीयं रीयमाणस्स पायस्स अहे कुक्कुडपोए वा वट्टपोए वा कुलिंगच्छाए वा परियावज्जेज्जा तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जति ? गो[यमा] ! णो संपराइया किरिया कज्जति, इरियावहिया जाव कज्जइ, से केणठ्ठेणं जाव वुच्चइ ? जहा सत्तमसए संवुड्डु देसए નાવ ગઠ્ઠો નિદ્ધિત્તો' ઇતિ. શતક ૧૮, ઉદ્દેશ ૮ મેં છે. ૧૫૦ [૮-૧૩] સુ॰ પાછલી ગાથામાં જેમ દયા પાળતાં છતાં હિંસાનું ફળ મળે, એથી જુદું, અહીં ક્યારેક હિંસા થાય છતાં અહિંસાનું ફળ મળે તે કહે છે. દેખીતી જે ક્રિયા પાપયુક્ત હિંસા છે પણ સ્વરૂપથી પરમાર્થે તે નિષ્પાપ હિંસા હોય તો જ્ઞાનશક્તિએ કરીને અનુબંધથી તે અહિંસાનું જ ફળ આપે છે. જિનપૂજા અપવાદ પદાદિક, શીલવ્રતાદિક જેમ, પુણ્ય અનુત્તર મુનિને આપી, દિઈ શિવપદ બહુ ખેમ, મન૦૧૫૧[૮-૧૪] બાળ વલી જિમ પૂર્વે મુનિને હિંસા સ્વરૂપથી હતી તે અનુબંધે અહિંસા કહી તિમ જિનપૂજા તથા અપવાદ પદાદિકે વરતતા મુનિ વલી શીલવ્રતાદિક જિમ મુનિને અનુત્તર ક૦ ઉત્કૃષ્ટાં પુણ્ય આપીને એતલે એ કરણી જિનપૂજાદિક યદ્યપિ કિંચિત્ સ્વરૂપથી સાવધ છે, શીલવ્રતાદિક સ્વરૂપથી નિરવદ્ય છે, પણ બિહું ભેદવાલાને અનુબંધઇ તે અહિંસાનું જ ફલ આપે. તે માટે ઇમ કહ્યું જે અનુત્તર પુણ્ય આપીને, દિઇ કર આપે, શિવપદ ક૦ મોક્ષપદ. તે મોક્ષપદ કહેવું છે તેહ કહે છે. બહુ ખેમ ક૦ ઘણું ખેમ છે જિહાં, એતલે પરંપરાઇ એ સર્વ સિદ્ધિનું દેણહાર છે. ઇતિ ભાવઃ, ૧૫૧ [૮-૧૪] સુ૦ જિનપૂજા આદિ ક્રિયા સ્વરૂપથી સાવદ્ય-પાપયુક્ત છે. અને શીલવ્રત આદિ સ્વરૂપથી નિરવઘ-નિષ્પાપ છે, છતાં એ બન્ને પ્રકારવાળાને અનુબંધથી અહિંસાનું જ ફળ આપે છે જે પરંપરાએ કલ્યાણકારી મોક્ષપદ આપનારું છે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૧૫ Page #150 -------------------------------------------------------------------------- ________________ હ ભેદ વિણ એક અહિંસા, નવિ હવે થિર થંભ, થાવત યોગક્રિયા છે તાવત, બોલ્યો છે આરંભ.મન9૧પર [૮-૧૧] બાએહ ભેદ વિણ ક0 એ પ્રકાર હેતુ ૧, સ્વરૂપ ૨, અનુબંધ ૩ એ ત્રિસ્ય ભેદે હિંસા તથા એ ત્રણ્ય ભેદે અહિંસા, તે જાણ્યા વિના એક અહિંસા ક૭ એકલી જ અહિંસા સામાન્ય માનીઇં, તે નવિ હોવે ક0 ન હોઇ, થિરથંભ ક0 થિર ભાવે એતલે એકલી અહિંસા ઠરે નહીં. ઇતિ ભાવઃ. શા માટે ન ઠરે તેહનું હેતુ કહે છે. યાવતુ યોગક્રિયા છે. ક0 જિહાં લગે મનવચનકાયાના યોગની ક્રિયા તે ચલનક્રિયા છે, તાવતું ક0 તહાં લગે, બોલ્યો છે ક0 કહ્યો છે, આરંભ ક0 કર્મબંધ, એતલે પોતપોતાના ગુણઠાણાની મર્યાદા માફિક તેરમા ગુણઠાણા લગે કર્મબંધ છે. અન્યથા ઇર્યાપથિક બંધ બે સમયની સ્થિતિનો કિમ કહ્યો છે ? તે માટે એકલી અહિંસા કહી કામિ ન આવે. તેહના ભેદ સમજે તિવારે જ સર્વ ઠેકાણે જોડે. ઈતિ ભાવ . ૧૫ર [૮-૧૫. સુ0 આમ ૧, હેતુ, ર. સ્વરૂપ, ૩. અનુબંધ – એ ત્રણે પ્રકારે હિંસા તથા એ ત્રણ પ્રકારે અહિંસા જાણ્યા વિના કેવળ સામાન્ય પ્રકારે એકલી અહિંસા વાસ્તવિક અહિંસા સિદ્ધ નહીં થાય. કેમકે જયાં સુધી મન-વચન-કાયાના યોગની ક્રિયા છે ત્યાં સુધી કર્મબંધ છે. આવો કર્મબંધ તેરમાં ગુણસ્થાનક સુધી છે. માટે એકલી અહિંસાથી કામ ન સરે, એના ભેદ સમજવા પડે. લાગે પણિ લગર્વે નહીં હિંસા, મુનિ એ માયા વાણિ, શુભ કિરિયા લાગી જે આવે, તેહમાં તો નહીં હાણિ. મનQ૧૫૩ [૮-૧૬] બા) ઇહાં કોઇક ઇમ કહે છે, લાગે પણ લગવે નહીં હિંસા મુનિ ક0 મુનિરાજને હિંસા લાગે, એતલે વિહારાદિક કરતાં હિંસા લાગે છે, પણ લગવું નહીં એટલે હાથે કરીને, જાણીને હિંસા કરે નહીં. ઇતિ ભાવ, ઇતિ પરવચન. એ માયાવાણી ક0 એ વચન પર બોલ્યો તે માયાનું વચન છે. “માતા મે વંધ્યા તેહની પરે માયાગાલી વાત બોલે છે, જે માટે શુભ કિરીયા ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૧૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ લાગી જે આવે ક0 શુભ ક્રિયા - વિહાર, પડિલેહણ, નદી ઊતરવી ઇત્યાદિક કરતાં જે હિંસા લાગી આવે છે તે ઈર્ષે મેલું લાગઇ છ ઇમ કિમ કહેવાય? જે કારણે નદી, વિહાર કરવો તે અજાણ્યો થતો નથી. પોતે જાણે છે જે નદી પ્રમુખ ઊતરતાં હિંસ્યા થર્યો, તો હિ પણ ઊતરે છે. પ્રભુજીની. આજ્ઞા છે તે માટે જે હિંસા શુભ ક્રિયા કરતાં લાગી આવે છે તેમાં હાણિ નહીં ક0 દોષ નથી લાગતો. ૧૫૩ [૮-૧૬] સુo કોઈ એમ કહે કે ‘વિહાર આદિ કરતાં મુનિને હિંસા લાગે, પણ મુનિ હાથે કરીને - જાણીને હિંસા કરે નહી” આમ કહેવું તે કપટવચન જ ગણાય; “મારી માતા વંધ્યા છે” એમ કહેવા બરાબર. વિહાર, પડિલહેણ, નદી પાર કરવી વગેરે ક્રિયા કરતાં જે હિંસા લાગે છે તે મુનિ જાણીને જ કરે છે. આમાં હિંસા છે એમ જાણવા છતાં આવી ક્રિયા કરે છે. પ્રભુની આજ્ઞારૂપ શુભ કિયા કરતાં જે હિંસા થાય એમાં દોષ લાગતો નથી. હિંસા માત્ર વિના જો મુનિને હોઈ અહિંસક ભાવ, સૂક્ષ્મ એકેંદ્રીને હોવે તો તે શુદ્ધ સ્વભાવ.મન૦૧૫૪ [૮-૧૭] બા૦ હિંસા માત્ર વિના ક0 એક હિંસા જ દેખીતી ન કરી, એટલે દેખીતો કોઇ જીવ ન માર્યો એટલા માર્ગે, જો મુનિને ક0 સાધુનઈ, હોઈ અહિંસક ભાવ ક0 અહિંસકપણું થાય તો સૂક્ષ્મ એકેંદ્રિયને ક0 લોકવ્યાપી પાંચ થાવરના સૂક્ષ્મ એકેંદ્રી જીવને શુદ્ધ સ્વભાવ હોય, એતલે એ ભાવ જે સૂક્ષ્મ એકેંદ્રી જીવ હિંસા નામ નથી કરતા તિવારે તે અહિંસક થયા અને અહિંસક ભાડૅ પરિણમ્યો શુદ્ધ સ્વભાવ નિરાવરણ થાય, પણ તે એકેંદ્રીનો નિરાવરણ થતા દીસતા નથી. તે માટે હિંસા માત્ર અણકરને અહિંસક ન થાય. જમાલિની પરે. ‘વાયાપિ હિ વો હિં, હિંસાત્વ જાનનું નવચેરી’ ઇતિ “અહિંસાષ્ટક વચનાત્. ઈતિભાવઃ. ૧૫૪ [૮-૧૭] સુ0 દેખીતો કોઈ જીવ ન હણ્યો એટલા માત્રથી જ જો સાધુને અહિંસકભાવ થતો હોય તો સૂક્ષ્મ એકેંદ્રિય જીવો આવી હિંસા લેશ માત્ર કરતા નથી માટે તે પણ અહિંસક થયા એમ કહેવાય ! અને અહિંસક ભાવે પરિણમ્યો તે શુદ્ધ સ્વભાવી – નિરાવરણી થયો ગણાય. પણ એકિય પ. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૧૭. Page #152 -------------------------------------------------------------------------- ________________ જીવો નિરાવરણી તો થયા નથી. એટલે તાત્પર્ય એ કે કેવળ દેખીતી હિંસા ન કરવાથી અહિંસક ન થવાય. ભાવે જે અહિંસા માને, તે સવિ જોડિ ઠામ, ઉત્સર્ગે અપવાદે વાણી, જિનની જાણે જામ.મન૦ ૧૫૫ [૮-૧૮] બાળ તે માટે ભાવે જેહ અહિંસા માને ક૦ અહિંસા અનેક પ્રકારની છે. દ્રવ્ય-ભાવ પ્રમુખ ભેદેં કરીને અનેક ભેદ છે. તેહમાં પણિ ભાવે ક૦ પરિણામઇં જે પ્રાણી અહિંસા માને તે તે પ્રાણી, સવિ જોડિ ઠામિ ક૦ સર્વ જિનવાણી પોતાપોતાને ઠેકાણે જોડે તે પ્રાણીથી આગમવચન એકેં દુખાઇ નહીં, તે ભાવથી માનીને સર્વ આલાવા ઠેકાણે કિવા૨ે જોડે તે કહે છે. ઉત્સર્ગે અપવાદે વાણી ક૦ ઉત્સર્ગ-વચન તથા અપવાદવચન એ બેઇં કરીને, જિનની જાણે જામ ક0 જિનેશ્વરની વાણી જિવારે જાણે, એતલે એ ભાવ જે ઉત્સર્ગ માર્ગે અહિંસા મુનિરાજને કહી ‘આચારાંગ’ પ્રમુખને વિષે, તથા વલી સાધવી પ્રમુખ પાણીમાં વહતી જાણે તો કાઢે તથા માસ મધ્યે નદી ૨(બે) ઊતરવી ઇત્યાદિક અપવાદઆજ્ઞા પણ કરી. તો સર્વ ભાવ ઉત્સર્ગ–અપવાદ જાણે તે સર્વવચન ઠામેં જોડિ, પણ મૂર્ખ સ્યું જાણે ?. ૧૫૫ [૮-૧૮] સુ જ્યારે પ્રાણી ઉત્સર્ગ-વચન અને અપવાદ-વચન એમ બન્ને પ્રકારે જિનેશ્વરની વાણી બરાબર જાણે તો એ ભાવ-પરિણામે અહિંસાને યોગ્ય રીતે સમજી શકે અને તો જ એ સર્વ જિનવાણીને - સર્વ ઉત્સર્ગ - અપવાદને યોગ્ય સ્થાને જોડી શકે - સાંકળી શકે. = કોઇ કહે ઉત્સર્ગે આણા, છંદો છે અપવાદ, તે મિથ્યા, અણપામ્યે અર્થે, સાધારણ વિધિવાદ.મન૦૧૫૬ [૮-૧૯] બાળ ઇહાં કોઇક ઇમ કહે છે જે ઉત્સર્ગ માર્ગે ચાલવું તેહ જ આજ્ઞા છે, તથા અપવાદ તે છાંદો છે. એતલે પોતાની મતિ કલ્પના છે, પણ જિનાજ્ઞા નથી. ઇમ કેતલાઇક કહે છે. તે મિથ્યા ક∞ તે ખોટું કહે છે. અણપામ્યે અર્થે ક૦ અર્થ જાણ્યાં વિના ઇમ કહે છે, તે ઉપર હેતુ કહે છે. જે કા૨ણ માટે વિધિવાદ હોય તે સાધારણ હોય, એતલે એ અર્થ જે ઉત્સર્ગ-અપવાદ એ બિહું વિધિવાદ છે. સર્વ જીવ સાધારણ છે. પણ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૧૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ એક જીવ આશર્યું નથી કહ્યું. તે માટે અપવાદ પણ આજ્ઞા છે, પણ છાંદો નથી. ઈતિ ભાવ . ૧૫૬ [૮-૧૯] સુ0 કોઈ એમ કહે કે ‘ઉત્સર્ગ માર્ગ જ સાચી જિનાજ્ઞા છે, અપવાદ માર્ગ તો સ્વછંદ છે – આપમતિ-કલ્પના છે, જિનાજ્ઞા નથી.” તો આ કથન મિથ્યા છે. ઉત્સર્ગ ને અપવાદ બન્ને વિધિવાદ છે. અપવાદ પણ આજ્ઞા છે, આપમતિ-કલ્પના નથી. મુખ્યપણે જિમ ભાવે આણા, તિમ તસ કારણ તેહ, કાર્ય ઈચ્છતો કારણ ઈચ્છે, એ છે શુભમતિ રેહ. મન, ૧૫૭ [૮-૨૦] બા, એહ જ કહે છે જે કારણે જંબુદ્વીપપન્નત્તની વૃત્તિ મધ્ય ઈમ કહ્યું છે જે અપવાદ તે કારણ અને ઉત્સર્ગ તે કાર્ય. તે માટે કહે છે, મુખ્યપણે જિમ ભાવે આણા ક0 ઉત્સર્ગે આજ્ઞા છે, એતલે ભાવ તે કાર્ય કહિઍ, કાર્ય તે ઉત્સર્ગ કહી છે. તે માટે જિમ ઉત્સર્ગે આજ્ઞા છે, તિમ તસ કારણ તેહ ક૦ અપવાદ પણિ તિમ જ આજ્ઞા છે. કારણ શબ્દ અપવાદ કહીછે, જે માટે કાર્ય ઇચ્છતો થકો કારણ પણ ઇચ્છે, કારણ ઠરે તો કાર્ય ઠરે, કારણ નહીં તો કાર્ય કિંહા થકી? ઇતિ ભાવ:. એ રીતે માને તેહ જ શુભ મતિની રેખા જાણવી. અથવા એ ગાથાનો અર્થ ફિરી કરીશું છછે. ઈમાં ઢંઢક લોક ઈમ કહે છે જે અભ્યારે તો ભાવનિક્ષેપ તે વંદના કરવા યોગ્ય છે. પણ નામ-સ્થાપના-દ્રવ્ય વંદનાયોગ્ય નથી, ઈમ કહે છે. તેહને શિખામણ દીઠે છે જે મુખ્યપણે જિમ ભાર્થે આણા ક0 ભાવનિક્ષેપે આજ્ઞા છે, એતલે ભાવનિક્ષેપ વંદવાયોગ્ય છે, તિમ તસ કારણ ક0 તે ભાવના કારણ વંદવાયોગ્ય છે. ભાવનાં કારણ તે નામસ્થાપનાદિક જાણવા. જે કારણ માટે, કાર્ય ઇચ્છર્યો તે કારણ ઇચ્છર્યો. જે કારણ માન્યા વિના કારણ ઠરચ્યું જ નહીં, એહ જ શુભમતિની રેખા છે. એટલે ભાવ માનચ્યું તે નામસ્થાપના- દ્રવ્ય માનસ્ય જ. નામાદિક નહીં માને તેહને ભાવનિક્ષેપ પણ નહીં મનાય. ઇતિ ભાવ . ૧૫૭ [૮-૨૦]. સુ, “જંબુદ્વીપપન્નત્તીની વૃત્તિમાં ઉત્સર્ગને કાર્ય અને અપવાદને એનું કારણ કહ્યું છે. જો ઉત્સર્ગની આજ્ઞા છે તો તેના કારણરૂપ અપવાદની પણ આજ્ઞા છે. કાર્યને ઈચ્છતો કારણને પણ ઈચ્છે. કારણ હોય તો કાર્ય હોય. પં. પવવિજયજીકૃત બાલાવબોધ ૧૧૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાનો અર્થ બીજી રીતે પણ થાય. ઢુંઢક લોકો ભાવનિક્ષેપને વંદનયોગ્ય ગણે છે. નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાને વંદનયોગ્ય નથી ગણતા. આવા લોકોને અહીં શિખામણ છે કે જે ભાવનિક્ષેપમાં આજ્ઞા છે ને તેથી તે વંદનયોગ્ય છે તો તેના કારણરૂપ નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપા પણ વંદનયોગ્ય છે. કારણને માન્યા વિના કાર્યને પામી શકાય નહીં. માટે ભાવનિક્ષેપને માને છે તેણે નામ-સ્થાપના-દ્રવ્ય નિક્ષેપાને પણ માનવા જોઇએ. કહ્યું વચન કહ્યું અપવાદે, તે આણ્ણાનુ મૂલ, મિશ્ર પક્ષ તો મુનિને ન ઘટે, તેહ નહીં અનુકૂલ.મન૦ ૧૫૮ [૮-૨૧] સુ૦ ‘પંચકલ્પ ભાષ્ય’માં કહ્યું છે કે અપવાદ પણ આજ્ઞાનું મૂળ છે, અર્થાત્ એ પણ ધર્મ છે. અપવાદમાં અધર્મ હોય તો તે મિશ્ર થયું ગણાય. અને મિશ્ર પક્ષ મુનિને હોય નહીં. અપુનબંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ, ભાવ અપેક્ષાઈ જિનઆણા, મારગ ભાખે જાણ, મન૦ ૧૫૯ [૮-૨૨] બા૦ અપુનર્બંધક ક૦ ફિરી બંધ નથી કરવો તેહને અપુનબંધક કહીઇં. તે અપુનર્બંધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ ક૦ યાવત્ ચૌદમું અયોગી કેવલી ગુણઠાણા લગે. ઇહાં અપુનર્બંધક શબ્દ ચોથું ગુણઠાણું જાણીઇં છઇ. જે કારણે અંતઃ કોડાકોડિ થિતિ કરીને ફિરી મિથ્યાત્વે આવે તોહિ પણ સીત્તેર કોડાકોડિ સ્થિતિ ફરી ન બાંધઇ તે માટે અપુનબંધક કહીઈં. તથા વલી ઉપાધ્યાયજીÛ ‘સવાસો ગાથાના તવન' મધ્યે એહવી ગાથા કહી છે. યથા - જે જે અંશે રે નિરુપાધિકપણું તે તે જાણો રે ધર્મ, સમ્યગ્દષ્ટ રે ગુણઠાણા થકી જાવ લહેં શિવશર્મ. ૧.’ એ ગાથાને અનુમાને પણ ઇમ જણાઇ છે. પછી તો અપુનર્બંધકનો અર્થ બહુશ્રુત કહે તે પ્રમાણ. તે ચોથાથી ચૌદમા લગે જિનઆણા ક૦ જિનેશ્વરની આજ્ઞા છે અને જાણ પુરુષ એહને જ મારગ ભાખેં ક૦ કહે છઇં. તે સર્વ ભાવઅપેક્ષાă - ભાવની અપેક્ષાઇ જાણવું. અન્યથા ચોથા ૧. હસ્તપ્રતમાં ૧૫૮મી ગાથાનો બાલાવબોધ નથી. પણ ગાથાને આધારે સુગમાર્થ આપ્યો છે. ૧૨૦ ઉં. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #155 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણા પ્રમુખને વિશે તો મહાવિભાવમાં બેઠો છે, પણ ભાવના અપેક્ષાઈ જિણઆણા છે. ઇતિ ભાવઃ, ૧૫૯ [૮-૨૨] સુ॰ જે સમકિતી જીવ મિથ્યાત્વ ગુણઠાણે પાછો આવીને ફરી સિત્તેર કોડાકોડીની સ્થિતિ બાંધતો નથીતેને અપુનબંધક કહેવાય. ત્યાંથી માંડીને છેલ્લા અયોગીકેવલી ચૌદમા ગુણસ્થાનક સુધી જિનેશ્વરની આજ્ઞા છે અને જ્ઞાની મહાત્માઓ તેને જ માર્ગ કહે છે. ભાવની અપેક્ષાએ જ આમ કહેવાય છે. એક અહિંસામાં જે આણા, ભાખે પૂરવ સૂરિ, તે એકાંતમતિ નવિ ગ્રહિ, તિહાં નયવિધિ છે ભૂરિ. મન૦૧૬૦ [૮-૨૩] બા૦ તથા વલી શાસ્ત્રમાં એકલી અહિંસામાં આજ્ઞા છે. યથા “સબ્જે નીવા ન મંતવ્યા’ઇતિ ‘આચારાંગા’દિક વચન થકી, ભાખે પૂર્વસૂરિ ક૦ પૂર્વાચાર્ય યદ્યપિ કહે છે. તથાપિ એ પાઠ એકાંતતિ ક૦ એકાંત પક્ષે, નવી ગ્રહીઇ ક૦ ન અંગીકાર કરીઇં. એતાવતા તે અહિંસા પણિ સ્યાદ્વાદમર્તિ અંગીકાર કરીઇં. યથા મુનિરાજ નવ કોટી પચ્ચખાણ કરીને નદી ઊતરે તો પચ્ચખાણ કરતી વેલા નદી મોકલી તો રાખી નથી, પણ તે પચ્ચખાણ પણ સ્યાદ્વાદેં છે, એકાંતે નથી ઇમ જાણવું. ઇતિ ભાવઃ તે માટે તિહાં નયવિધિ છે ભૂરિ કળ તે અહિંસાને વિષે નયવિધિ ઘણો છે, તે તો નય વાત સમઝે તે જાણે. ઇતિ ભાવઃ. એતલે અહિંસા અનેક પ્રકારની છે. ઇતિ ભાવઃ, ૧૬૦ [૮-૨૩] સુ૦ ‘અહિંસામાં આજ્ઞા છે’ એમ પૂર્વસૂરિઓએ કહ્યું છે તેનો સ્વીકાર એકાંત મતથી ન કરાય, પણ સ્યાદ્વાદ મતે જ કરાય. જેમ સાધુ અહિંસાનું વ્રત લઈને નદી ઊતરે છે તો તે પચ્ચકખાણ સ્યાદ્વાદે છે, એકાંતે નથી એમ સમજવું. અહિંસાને વિશે નયનો વિધિ ઘણો છે. અહિંસા અનેક પ્રકારની છે. આત્મભાવ હિસનથી હિંસા, સઘલાઈ પાપસ્થાન, તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન. મન૦૧૬૧[૮-૨૪] બાળ તેહ જ વાત દેખાડે છે. આત્મભાવ હિંસનથી ક૦ જે કરણી કરતાં પોતાનો આત્માભાવ હણાણો તો હિંસા ક૦ હિંસા લાગે. તથા સઘલાઇ પાપ થાન ક૦ આત્મભાવ હણતાં થકાં અઢારે પાપસ્થાનક લાગે. તથા તેહ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૨૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ થકી ક૦ આત્મભાવ હણાણા થકી વિપરીત ક૦ આત્મભાવ ન હણાય તે અહિંસા ક૦ દયા કહીઇ. તાસ ક0 તે પાપસ્થાનકનાં વિરહનું ધ્યાન એહવી એ ભાવ અહિંસા છે. એ પદ અહિંસાનું વિશેષણ છે. ૧૬૧ [૮-૨૪] સુ॰ જો કોઇ કરણી કરતાં આત્મભાવ હણાતો હોય તો તેમાં હિંસા છે અને આત્મભાવ હણતાં અઢારે પાપસ્થાનક લાગે. પણ એનાથી વિપરીત, કોઈ કરણી કરતાં આત્મભાવ ન હણાય તો તે અહિંસા છે. પાપસ્થાનકના વિરહના ધ્યાન સમી એ ભાવ-અહિંસા છે. તસ ઉપાય જે જે આગમમાં, બહુવિધ છે વ્યવહાર, તે નિઃશેષ અહિંસા કહિઈ, કારણ ફલ ઉપચાર, મન૦ ૧૬૨ [૮-૨૫] બાળ તસ કરુ તે આત્મભાવ ન હણવાના ઉપાય ક૦ પ્રકાર જે જે આગમમાં ક૦ સિદ્ધાંતમાં કહ્યા છે એહવા વ્યવહાર તે બહુવિધ છે ક અનેક પ્રકારના છે. દાન દેવાં, પૂજા-પડિકમણાં-પોસહ ઇત્યાદિક છે. બહુ(બિહુ?)વિધ પાઠ હોય તો ઇમ અર્થ કરીઇં. જે બે પ્રકારનો વ્યવહાર છે, ઉત્સર્ગ તથા અપવાદરૂપ વ્યવહાર છે તે નિઃશેષ ક0 સમસ્ત જેતલા આત્મા ન હણાવાના પ્રકાર છે તે અહિંસા કહીઇ, એતલે એ ભાવ, જે અપવાદ પણિ આત્મા ન હણાવાનાં કારણે છે, તથા દાન, દેવપૂજા પ્રમુખ પણ આત્મા ન હણવાનાં કારણ છે તેહને અહિંસા કહીઇ, ઇમ સ્તવનાકારે ઠરાવ્યું તિવારે અપવાદ તે છાંદો છે, ઉત્સર્ગ તે આજ્ઞા છે એ રીતે પૂર્વે પ્રતિવાદીએ કહ્યું હતું તે દૂર કર્યું. ઇતિ ભાવઃ. ઇહાં કોઇ કહેસ્થે જે એ અપવાદ પ્રમુખ અનેક આત્મા ન હણાવાનાં કારણને અહિંસા કિમ કહીઇં ? તે માટે કહે છે, કારણ ક૦ કારણને વિષે ફલ ઉપચાર ક૦ કાર્યનો ઉપચાર કરઇ છે. યથા ‘તંદુાન્ વયંતિ પર્જન્ય: ઇતિ ન્યાયાત્. ૧૬૨ [૮-૨૫] સુ૦ આત્મભાવ ન હણાય એના આગમોમાં કહેલા ઉપાયો - પ્રકારો અનેક છે. જેવાકે દાન, પૂજા, પ્રતિક્રમણ, પૌષધ વ. આત્મા ન હણાવાના આ ઉત્સર્ગ-અપવાદ રૂપે જે સમસ્ત વ્યવહાર છે તેને નિઃશેષ અહિંસા કહેવાય. કોઇ એમ કહે કે અપવાદ આદિ કારણને અહિંસા કેવી રીતે કહેવાય? તેના જવાબમાં કહે છે. કે કારણને વિશે કાર્યનો ઉપચાર કરાય જ છે. ૧૨૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #157 -------------------------------------------------------------------------- ________________ જીવ અજીવ વિષય છે હિંસા, નગમનય મત જુત્ત, સંગ્રહ વ્યવહારૅ કાઈ પ્રતિ જીર્વે ઋજુ સુત્ત. મન, ૧૬૩ [૮-૨૬] બાળ પૂર્વે કહ્યું કે તે હિંસામાં નય પ્રકાર ઘણા છે. તે પ્રકાર દેખાડે છે. તેહમાં પ્રથમ નૈગમનય જીવને વિષે તથા અજીવને વિષે હિંસા કહે છે. એ નૈગમ ઈમ કહે છે જે જિમ લોકમાં જીવ ફલાણે હણ્યો તિમ ઇણે ઘટ હણ્યો, ઘટ વિનામ્યો ઇત્યાદિક હિંસા શબ્દ સઘલે પ્રવર્તે છે. તથા સંગ્રહનય અને વ્યવહારનય એ બિહું નયને મતે, છકાયને વિષે હિંસા માને, અજીવ હિંસા તે હિંસા નથી માનતો. ઈહાં સંગ્રહના ૨ (બે) ભેદ. દેશગ્રાહી સંગ્રહ તથા સર્વગ્રાહી સંગ્રહ. તેહમાં સર્વગ્રાહી સંગ્રહ તો નૈગમમાં ભલ્યો, માટે દેશગ્રાહી સંગ્રહ ઇહાં લીધો છે. હિંસા શબ્દ અજીવમાં પ્રવર્તતો ન લીધો તે માટે દેશગ્રાહી. તથા વ્યવહાર તો લોક માને તિમ માને. માટે લોક પણ છકાયને હિંસા માને છે તિમ એ પણ કહે છે. તથા ઋજુસૂત્ર નયવાલો પ્રતિ જીર્વે ક0 જીવ જીવ પ્રતિ ભિન્ન ભિન્ન હિંસા માને છે, ઈમ “ઓઘનિર્યુક્તિની વૃત્તિ' મધ્યે કહ્યું છે ઇમ આગલિ ગાથામાં કહેર્યો. તથા ચ તદ્દશઃ - 'तत्र नैगमस्य जीवेष्वजीवेषु च हिंसा तथा वक्तारो लोके दृष्टाः यदुत जीवोऽनेन हिंसितो विनाशितस्तथा घटोऽनेन हिंसितो विनाशितः ततश्च सर्वत्र हिंसाशब्दानुवर्तनात् जीवेषु अजीवेषु च हिंसा नैगमस्य, अहिंसाप्येवमेवेति. संग्रह व्यवहारयोः षट्सु जीवनिकायेषु हिंसा, संग्रहश्चात्र देशग्राही दृष्टव्यः सामान्यरूपश्च नैगमांतर्भावी; व्यवहारश्च स्थूलविशेषग्राही लोकव्यवहरणशीलश्चायं तथा च लोको बाहुल्येन षट्ष्वेव जीवनिकायेषु हिंसामिच्छतीति. ऋजुसूत्रश्च प्रत्येकं प्रत्येकं जीवे નીવે હિંસા તિરિજીમછતૌતિ. [૭૫૪મી ગાથાની વૃત્તિ હવે શબ્દાર્થ લિખીઈ છેઇ. જીવ-અજીવને વિષે નૈગમનયને મતે હિંસા કહેવી એ જુત્ત ક0 યુક્ત છે. સંગ્રહ તથા વ્યવહારને મતે પર્કાય ક૦ છકાયને વિષે જ હિંસા માને છે. ઋજુસૂત્રને મતે પ્રતિજીર્વે ક0 જીવજીવ પ્રતિ હિંસા માને છે. ઇતિ ગાથાર્થ. ૧૬૩ [૮-૨૬] સુ0 અહિંસામાં નયના પ્રકાર ઘણા છે તે અહીં દર્શાવાયું છે. નિગમ નયને મતે જીવ અને અજીવ બન્નેને વિશે હિંસા કહેવી યુક્ત છે. જેમકે “જીવને હણ્યો, અજીવ ઘટને હણ્યો-ઘટનો વિનાશ કર્યો.' સંગ્રહ તથા પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૨૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારનયના મત પ્રમાણે છકાય જીવન વિશે જ હિંસા છે. અજીવની હિંસા નથી. ઋજુ સૂત્રને મતે હરેક જીવ પ્રત્યે હિંસા જુદી જુદી માનવી. આતમરૂપ શબ્દનય તીને માને એમ અહિંસા, ઓયવૃત્તિ જોઈને લહિઈ, સુખ જસ લીલ પ્રસંસ.મન, ૧૬૪ [૮-૨૭] બાળ આતમરૂપ ક0 આત્મા તેમ જ સ્વરૂપ છે. હિંસા અથવા અહિંસા તે આત્મારૂપ માને છે. શબ્દનય તીને કટુ શબ્દ છે પ્રધાન જેહને એહવા ત્રણ શબ્દ ૧, સમભિરૂઢ ૨, એવંભૂત ૩, નય એટલે એ ત્રણ નય કહે છે, જે પોતાનો આત્મા પ્રમાદી થયો તિવારે હિંસા, તે આત્મા જિવારે અપ્રમાદી થયો તિવારે આત્મા તેહ જ અહિંસા. યત: ઓઘનિર્યુક્તિ સૂત્રે” (ગા. ૭૫૪] 'आया चेव अहिंसा, आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो. ॥ १ ॥ એ ૩ નિશ્ચયનય છે માટે “ઓઘનિયુક્તિની વૃત્તિ' [૭૫૪ ગા.ની વૃત્તિ પાઠ પણ ઈમ છે. યથા शब्दसमभिरूद्वैवंभूताश्च नया [आतौवाहिंसा ] आत्मैव हिंसाમિ છતી*તિ // ? ઇમ અહિંસા ક0 જિમ હિંસા સાત નઇ ફલાવી તિમ અહિંસા પણ ફલાવીશું. “અહિંસાÀવમેવેતિ “ઓઘવૃત્તિ વચનાત્. એ પ્રકાર સર્વ હિંસાના તથા અહિંસાના “ઓઘનિર્યુક્તિની વૃત્તિ જોઈને, લહી ક0 પામીઇ, સુખ પામીઇં, યશની લીલા પામી છે, તથા પ્રશંસા પામી છે. એટલે યથાર્થ જાણ્યા થકા એતલાં વાનાં પામી છે. ઇતિ ભાવ. ૧૬૪ [૮-૨૭]. સુઇ શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નય – એ ત્રણ નવો એમ માને છે કે જયારે આત્મા પ્રમાદી થયો ત્યારે આત્મા તે હિંસા અને જયારે આત્મા અપ્રમાદી થયો ત્યારે આત્મા તે જ અહિંસા. આમ ઓધનિયુક્તિ'માં કહ્યું છે. આ રીતે હિંસા અને અહિંસાના નયદષ્ટિએ વિચારતાં સાત પ્રકાર છે. (એ ઢાલમાં શ્લોક ૨૨૮ પૂરા છે.) ૧૨૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #159 -------------------------------------------------------------------------- ________________ ઢાળ નવમી બાહવે નવમી ઢાલ માંડીઈ છઇં. તેમને પૂર્વ ઢાલ સાથે એક સંબંધ છે, જે પૂર્વઢાલને અંતે નર્યો કરી હિંસા ફેલાવી તે નયે હિંસા તો સમઝાય, જો ટીકા, ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ માનીશું. કેવલ સૂત્રે ન સમઝાય. સૂત્ર તે સૂચા સૂિચના] માત્ર હોય. માટે અર્થ નથી માનતા તેહને શિખ્યા દેવા સારૂ એ ઢાલ કહે છે. એક સંબંધે કરી આવી જે ઢાલ તેમની પ્રથમ એ ગાથા. (ચૈત્રી પૂનમે અનુક્રમે – એ દેશી) કોઈક સૂત્ર જ આદરે, અર્થ ન માને સાર, જીજી, આપમતિ અવલું કરે ભૂલા તેહ ગમાર, જીન, તુઝ વયણે મન રાખી. ૧૬૫ [૯-૧] બાકોઇક ક0જે ઢંઢક, લંપાક, નામ ન દેવા યોગ્ય તે માટે, કોઇક કહ્યા. સૂત્ર જ આદરે ક0 નિઃકેવલ સૂત્ર માને છે. ઈહાં એવંકાર તે વૃજ્યાદિક નિષેધવાચક છે, તથા અર્થ ક0 ટીકા પ્રમુખ તે નથી માનતા. જિનજી ક૦ હે રાગદ્વેષના જીતણહાર ! હે વીતરાગ ! તે કેહવા છે? આપમતિ ક0 સ્વછાંદાના ચાલણહાર છે. પણ આગમાનુયાયી નથી ચાલતા, અવલું કરે ક0 જેટલું કાર્ય એટલું અવલું કરે છે. ભૂલા તેહ ગમાર ક0 તે મૂર્ખ ગમાર ભૂલા ભમે છે. જે કારણે સૂત્ર તો ગણધરનાં રચ્યાં અને અર્થ તો તીર્થકરનો કહ્યો. યતઃ- [વિશેષાભાષ્ય,ગા.૧૧૧૯] પં. પદ્યવિજયજીકૃત બાલાવબોધ ૧૨૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ 'अत्थं भासइ अरहा, सुत्तं गंथति गणहरा निउणं' । ઇતિ વચનાત્. તે માટે અર્થની ના કહેતાં તીર્થકરની આશાતના કરે છે. તે માટે અવલું કરે છે. તાહરે વચને મન રાખીઇ. ૧૬૫ [૯-૧] સુ૦ પૂર્વ ઢાળમાં નયદષ્ટિએ જે હિંસાની વાત કરી એ સૂત્ર પરની ટીકા, ચૂર્ણિ, ભાષ્ય, નિર્યુક્તિ દ્વારા જ સમજાય; કેવળ સૂત્રથી નહીં. સૂત્ર તે સૂચન માત્ર છે. જેઓ સૂત્રો અર્થ નથી માનતા તેમને શિખામણ દેવા માટે આ ઢાળ છે. જેઓ કેવળ સૂત્રને જ માને છે ને તે પરની ટીકા આદિને નથી માનતા તે સ્વચ્છંદે ચાલનારા છે, આગમાનુયાયી નહીં. તેઓ વિપરીત જ કરનારા છે, ને ભૂલા પડી આથડનારા છે કેમકે સૂત્ર તો ગણધરોએ રચ્યાં, જ્યારે અર્થ તીર્થંકરે કહેલો છે. માટે અર્થને નહીં સ્વીકારનારા તીર્થંકરની આશાતના કરે છે. પ્રતિમા લોપે પાપીઆ, યોગ અને ઉપધાન, જિનજી, ગુરુનો વાસ ન શિર ધરે, માયાવી અજ્ઞાન, જિનજી તુઝ૦ ૧૬૬ [૯-૨] બાળ તે લોક પ્રતિમાને લોપે છે, એતલે પ્રતિમા ઉથાપે છે. પણ કેહવા છે પાપીઆ ક૦ પાપી છે. સ્યા માટે ? જે કારણે સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતા, ઉપાસક, રાયપસેણી, જીવાભિગમ, જંબુદ્વીપ પન્નતી પ્રમુખને વિષે પ્રતિમા સાક્ષાત્ કહી છે અને તે લોપી ઉત્સૂત્ર બોલે છે. અને ઉત્સૂત્ર તે શ્રી ભગવતીસૂત્રમાં પાપ કહી બોલાવ્યું છે. તે માટે પાપીઆ કહ્યા. તે પ્રતિમાના અધિકાર તો ઉપાધ્યાયજી, ‘હુંડીના સ્તવન’ મધ્યે કહ્યા છે. માટે ઇહાં નથી કહ્યા. વલી યોગને લોપે છે જે માટે નંદીસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર, ઉત્તરાધ્યયન, ઠાણાંગસૂત્ર પ્રમુખ સૂત્રને વિષે યોગ પણ કહ્યા છે. તેનું ઉત્સૂત્ર બોલી યોગને લોપે. ઉપલક્ષણથી શ્રાવકને સૂત્ર ભણાવે તે પણ લઘુ નિશીથ, ઠાણાંગ, સૂગડાંગ, વ્યવહાર ઉપાસક પ્રમુખમાં ના કહી જ છે. તે વાતો પણ ‘હુંડીના તવન' મધ્યે આણી છે માટે નથી કહેતા. તે માટે પાપી છે. વલી ઉપધાન લોપે જે કારણે મહાનિશીથ પ્રમુખમાં ઉપધાન કહ્યા છે. તે લોપ્યા માટે પાપી કહીઇં. વલી ગુરુનો વાસ મસ્તકને વિષે ન ધરે એતલે એ ભાવઃ, જે સમવાયાંગસૂત્ર, ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૨૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ અનુયોગદ્વારસૂત્ર પ્રમુખને લેખે આવશ્યક નિર્યુક્તિ પ્રમાણ છે. તેમાં ગુરુનો વાસ કહ્યો છે. તે માટે તે લોપ્યો વાસ્તે પાપી કહી છે. વલી કેહવા છે? માયાવી છે. કપટે લોકને ભરમમાં નાખે છે. અક્ષરાર્થ મરડવો તે વક્રતા અને વક્રતા તે માયા. વલી અજ્ઞાન છે. વ્યાકરણાદિક ભણ્યા વિના સૂત્ર વાંચે છે તે ન ઘટે. યત – પ્રશ્નવ્યાકરણાંગે'अह केरिसकं पुणाइ सच्चं तु भासियव्वं जं तं दव्वेहिं पज्जवेहिं य गुणेहिं कम्मेहिउ बहुविहेहिं सिप्पेहिं आगमेहिं य नामक्खाय-निवाय-उवसग्गતદ્વિય-મન-સંfથપ-હેડ-ગોવિય-૩Uતિ-જિરિયા-વિહાળ-થતુ-રવિમ-તિold /’ 'दसविहंपि सच्चं जह भणियं तहय कम्मुणा होइ । दुवालसविहाइ होइ भासावयणं पिय होइ सोलसविहं '॥ ઇત્યાદિ જાણવું. તે જાણે તો જ્ઞાની. અન્યથા અજ્ઞાની કહીઇં. ૧૬૬ [૯-૨]. સુ0 તે લોકો પાપી છે. કારણકે તેઓ પ્રતિમાને ઉથાપે-લોપે છે, પ્રતિમાને લોપી એ વિશે ઉત્સુત્ર બોલે છે, યોગને પણ ઉત્સુત્ર બોલીને લોપે છે, ઉપલક્ષણથી શ્રાવકોને સૂત્ર ભણાવે છે, ઉપધાનનો અસ્વીકાર કરે છે, ગુરુનો વાસ મસ્તકે ધરતા નથી, કપટથી લોકોને ભ્રમમાં નાખે છે. વળી વ્યાકરણ આદિ ભણ્યા વિના સૂત્ર વાંચે છે. એ રીતે અજ્ઞાને ભરેલા છે. આચરણા તેહની નવી, કેતી કહિઈ દેવ, જિનજી, નિત સુટે છે સાંધતાં, ગુરુ વિણ તેહની ટેવ, જિનજી. તુઝ0 ૧૬૭ [૯-૩] બા, તેહ ઢુંઢિયાની આચરણા જે બાહ્ય ક્રિયા તે સર્વ નવી જ છે. મુખ બાંધી બાહિર નીસરવું, દાંડો રાખવો જ નહીં, વિપાકસૂત્ર વિરોધી તથા ભગવતી, દશવૈકાલિક થકી વિરોધી કેતી ક0 કેતલી કહિછે. એટલે ઘણી છે. હે દેવ ! હે આત્મારામ ! હે પરમાણંદવિલાસી ! વલી તેહને નિરંતર તૂટે છે સાંધતાં થકાં, એતલે એ ભાવ જે લોકઉખાણો છે જે “નવ સાંધે ને તેર તૂટે તે ઉખાણો એહને ઘરે છઇં. યથા પૂજા માંહિ હિંસા બતાવે અને પોતે મરે તિવારે સ્યુ કરી છે ? તથા પોતાને વાંદવા આવે તથા દીક્ષામ[મહોચ્છવ કરે તેમાં હિંસા થાય કે ન થાય ઈત્યાદિક બહુ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૨૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ અધિકાર છે, પણ કેટલો લિખાય? ઇમ એક વાત સાધવા ગયો એટલે ઠામઠામથી તૂટી ગયું જે માટે ગુરુ વિના તેહની ટેવ છે. જો ગુરુ પરંપરાગત હોય તો કાંય અટકે નહીં, કહિયે ખલાય નહીં. પણ સંપ્રદાય વિના ઠામ ઠામ અટકે, એતલે એ ભાવ જે “નિગરા છે ભાખું (માટે?) કોઈ નીકલ્યો તિવારે પણ ગુરુ નોહતો. ઇતિ ભાવઃ ૧૬૭ [૯-૩, સુ0 કુંઢિયાઓની બાહ્ય ક્રિયા બધી નવી જ જણાય છે. જેવી કે મુખ બાંધી બહાર નીકળવું, ડાંડો રાખવો નહિ વગેરે. આગમ વિરોધી એમની આવી આચરણા કેટલી દર્શાવવી ? “નવ સાંધે ને તેર તૂટે” એ કહેવત એમને માટે યથાર્થ છે. તેઓ પૂજામાં હિંસા બતાવે છે. પણ પોતે મરે ત્યારે શું કરાય છે ? પોતાને વાંદવા આવે ત્યારે ને દીક્ષા મહોત્સવમાં શું હિંસા નથી થતી ? જો ગુરુ પરંપરાગત હોય તો કાંઈ અવરોધ રહે નહીં. પણ તેઓ નથુરા છે. તેમના મૂળ પુરુષે દીક્ષા લીધી ત્યારે કોઈ ગુરુ રાખ્યા ન હતા. વૃત્તિ પ્રમુખ જોઈ કરી, ભાખે આગમ આ૫; જિનજી તેહ જ મૂલા મૂઢો] ઓલવે જિમ કુપુત્ર નિજ બાપ. જિજી તુઝ) ૧૬૮ [૯-૪] બાળ વૃત્તિ ક0 ટકા પ્રમુખ. એતલે પ્રમુખ શબ્દ નિયુક્તિ, ચૂર્ણિ પ્રમુખ લેવાં. તે જોઈ કરીને આગમ આપ ક0 પોતે ભાખે. એતલે વૃત્તિ પ્રમુખ છાની રાખીને તેમના ભાવ જોઈ આગમનો અર્થ ઠીક બેસારે. પછે લોક અગલ એકલું સૂત્ર વાંચે. તે અજ્ઞાની ટીકા પ્રમુખને ઓલવે. કોઈ પૂછે “ટીકા – નિર્યુક્તિ માનો છો?' તિવારે કહેયે જે “નથી માનતા.” જિમ કુપુત્ર હોય તે પોતાના બાપને ઓલવે. એતલે બાપ હોય સાદો, પોતે હોય છેલ. કોઇ પૂછે જે “આ તુમ્હારે સા સગા છે ?” તિવારે આડોઅવલો જવાબ દિઇ. તિમ ટીકા પ્રમુખનો ઉપગાર અને તેને ન માને. ઇતિ ભાવઃ, ૧૬૮ [૯-૪] સુત્ર આગમની વૃત્તિ, ટીકા, નિયુક્તિ આદિ જુએ ખરા પણ તે છાની રાખીને, એના ભાવ જોઈને આગમનો અર્થ પોતે બેસાડે અને પછી લોકો સમક્ષ તો એકલું સૂત્ર જ વાંચે, ને એના પરની ટીકા આદિને ૧૨૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #163 -------------------------------------------------------------------------- ________________ છુપાવે. કોઈ પ્રશ્ન કરે કે ટીકા આદિને માનો છો ? તો ના પાડે. જેમ કોઈ છેલબટાઉ કુપુત્રને કોઈ પૂછે કે “આ તમારે શા સગા થાય ?' ત્યારે બાજુમાં સગો બાપ હોવા છતાં આડોઅવળો જવાબ આપે, એની જેમ ટીકા આદિનો ઉપકાર માથે હોવા છતાં એને જ ના માને. વૃજ્યાદિક અણમાનતા, સૂત્રવિરાધે દીન, જિનજી સૂત્ર અર્થ તદુભય થકી, પ્રત્યેનીક કહ્યા તીન, જિનજી તુઝ૦ ૧૬૯[૯-૫] બા, નૃત્યાદિક ક0 વૃત્તિ, ચૂર્ણિ, ભાષ્ય તેહનિ અનુસાર પ્રકરણ ચારિત્રાદિક અણમાનતા થકા તે દીન, તે ભાવદયા કરવા યોગ્ય સૂત્રને જ વિરાધે છે, સૂત્રની જ આશાતના કરે છે. યથા “સમવાયાંગસૂત્રે તથા નંદીસૂત્રે સૂત્ર૮૭] કહ્યું છે : - 'आयारे णं परित्ता वायणा संखेज्जा [अणुओगदारा, संखेज्जा] वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ पडिवत्तीओ, સંયો ઇત્યાદિક કહ્યા છે તે માને નહીં, તિવારે સૂત્રને વિરાધે છે. વલી સૂત્ર પ્રત્યેનીક ૧, અર્થ પ્રત્યેનીક ૨, તદુભય પ્રત્યેનીક ૩ - શ્રી “ઠાણાંગસૂત્રે' કહ્યાં છે. યથા – 'सूयं पडुच्च तओ पडिणीया पन्नत्ता तंजहा-सुत्तपडिणीए अत्थपडिणीए તદુપયાલિ' ઇતિ ઠાણું ૩, ઉદ્દેશ ૪, કહ્યું છે. ઈમ જ ભગવતીસૂત્રે શતક ૮, ઉદ્દેશ ૮ માં છે. તો અર્થ પ્રત્યેનીક તે નિયુકત્યાદિક નથી માનતા. તેને કહિછે અન્યથા અર્થપ્રત્યેનીક તદુભય પ્રત્યેનીક કોને કહિછે તે બતાવો. ઇતિ ભાવક. ૧૬૯ [૯-૫]. સુ0 વૃત્તિ આદિને નહીં માનીને તેઓ સૂત્રની જ વિરાધના આશાતના કરે છે. “સ્થાનાંગ સૂત્ર'માં તો સૂત્ર, અર્થ, અને તદુભય એમ ત્રણ પ્રકારના પ્રત્યેનીકો (વિરોધીઓ) કહ્યાં છે. અક્ષર અર્થ જ એકલો, જો આદરતાં ખેમ; જિનજી, ભગવાઈ અંગે ભાધિઓ, ત્રિવિધ અર્થ સો કેમ, જિનજી તુઝO 190 [૯] ૫. પાવિજયજીકૃત બાલાવબોધ ૧૨૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ બાજો નિ:કેવલ અક્ષરાર્થ એકલો માનીશું, જેતલું સૂત્ર તેટલો જ શબ્દાર્થ આદરીઇ, માનીશું અને પ્રેમ ક0 તુમને ઇમ માનતાં કુશલ છે તો “ભગવતીસૂત્ર'માં ત્રિવિધ ક0 ત્રણ્ય પ્રકારે વ્યાખ્યાન અર્થ કહિવો તે કિમ ઘટે? તથા “અનુયોગદ્વારે અનુગમ ૨ (બે) પ્રકારે "કુત્તાપુને જ નિષુત્તિ પુને ' સૂત્ર ૬૦૧] તથા “નિષ્કુત્તિ પુજાને તિવિષે પ્રસરે ૩યાય નિત્તિ પુણે સૂિત્ર ૬૦૪] ઇત્યાદિ તથા ઉદ્દે નિદ્દે યુ નિપાને રવેત્તાનપુરિજે એ ગાથા અનુયોગદ્વાર સૂિત્ર ૬૦૪, ગા. ૧૩૩ માં છે. તેના અર્થ કિમ કરસ્ય? ઈતિ. ૧૭૦ [૯-૬] સુ0 જો કેવળ, જેટલું સૂત્ર તેટલો જ શબ્દાર્થ સ્વીકારીએ તો “ભગવતી સૂત્ર” માં ત્રણ પ્રકારે અર્થ વ્યાખ્યાન કહેવાનું કહ્યું છે એમ કેમ ઘટે ? એ જ રીતે “અનુયોગદ્વાર”માં બે પ્રકારે અનુગમ કહ્યો છે તેનો અર્થ કેમ કરવો ? સૂત્ર અરથ પહિલો બીજો, નિજુત્તીઈ મીસ, જિનજી નિરવિ(વ)શેષ ત્રીજો વલી, ઈમ ભાખંજગદીસ. જિનજી તુઝ) ૧૭૧ [૯-૭] બા) તેમ જ ત્રિણ પ્રકારનું વ્યાખ્યાન દેખાડે છે. પહિલો ક0 પ્રથમ, સૂત્ર અરથ ક0 સૂત્રનો શબ્દાર્થ શિષ્યને દેવો. યથા : નમો ક0 નમસ્કાર થાઓ. અરિહંત ક૦ અરીહંત રાગદ્વેષરૂપ શત્રુ હણ્યા તે ભણી ૧, બીજો બીજી વાર એટલે શબ્દાર્થ અવલ રીતે આવડ્યો તિવારે બીજી વાર અર્થ કહે છે. નિર્જુત્તાઈ મીસ ક0 નિયુક્તિ સહિત અર્થ કહે. હે શિષ્ય ! તે અરિહંત ચ્યાર પ્રકારના છે. નામ-સ્થાપના-દ્રવ્ય ને ભાવ ભેદે. યતઃ – 'नामजिणा जिणनामा ठवणजिणा पुण जिणंदपडिमाओ । दव्वजिणा जिणजीवा भावजिणा समवसरणत्था ॥ १ ॥ ઇત્યાદિ, ઇમ બીજીવાર અર્થે આવડ્યો તિવારે ત્રીજી વાર ફિરી એહ જ પદનો અર્થ નિરવિ(વ)શેષ ક0 સમસ્ત કહે, એતલે પ્રસંગે પ્રસંગે સર્વ કહે. નૈગમાદિક નયે શક્તિ હોય તો ફલાવે. તેહના સાધન કહે. ૧૩૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ, અરિહંતનમસ્કારનું ફલ કહે, ઇત્યાદિક, એતલે એ ભાવ જે પ્રથમ અર્થમાં ટીકા-ચર્ણિ, બીજા અર્થમાં નિર્યુક્તિ, બીજા અર્થમાં ભાષ્ય આવ્યું. ઇમ હે જગદીશ ! તું ભાખે છે. કદ ‘ભગવતી’માં શતક ૨૫, ઉદ્દેશો ૩ 'सुत्तत्थो खलु पढमो बीओ निज्जुत्तिमीसिओ भणिओ । તફડ્યો ય ખિવશેસો પ્રપ્ત વિહી હોર્ અણુબોને // ? //' ઇતિ. એ ગાથા શ્રી નંદીસૂત્ર મધ્યે પણિ છે. [સૂત્ર ૧૨૦ ગા. ૮૭] તે માટે અર્થ પ્રમાણ કરે તે ખેમ થાય. અન્યથા મહા અકલ્યાણ થાય. ૧૭૧ [૯-૭] સુ॰ ગુરુ શિષ્યને ત્રણ પ્રકારે વ્યાખ્યાન કરે. પ્રથમ સૂત્રનો શબ્દાર્થ આપે. બીજી વાર નિર્યુક્તિ સહિત અર્થ કહે. ત્રીજી વાર નય, નિક્ષેપ, ઉદાહરણ વ.થી અર્થ કરે. આમ પ્રથમ અર્થમાં ટીકા અને ચૂર્ણિ, બીજા અર્થમાં ભાષ્ય આવે. ત્રીજા અર્થમાં નય-નિક્ષેપ આવે. છાયા નર ચાલે ચલે, રહે થિતિ તસ જેમ, જ઼િનજી, સૂત્ર અરથ ચાલે ચલે, રહે થિતિ તસ તેમ. જિનજી તુઝ૦ ૧૭૨ [૯-૮] બાળ તે ઉપર દૃષ્ટાંત દેખાડે છે. માિ નરની છાયા ક છાંહિડી અને તે ન ચાલતે ચાલે તે પુરુષ હીડે તિવારે છાંહિડી પણ હીડે. રહે ક૦ પુરુષ ઉભો રહે તિવારે, તસ ક∞ તે છાયાનું, થિતિ ક૦ રહેવું થાય. જેમ એ તિમ સૂત્ર-અર્થમાં પણ ઇમ ભાવવું. સૂત્ર ચાલે અરથ ચલે ક૦ ચાલે, રહે ક૦ સૂત્ર રહે, તિવારે તસ ક∞ તે અર્થનું પણ, થિતિ ક૦ રહેવું થાય. ઇતિ ભાવઃ. ૧૭૨ [૯-૮] સુ૦ જેમ વ્યક્તિ ચાલે તેમ તેની છાયા પણ ચાલે અને વ્યક્તિ ઊભી રહેતાં છાયા પણ સ્થિર રહે તેમ સૂત્રની સાથે અર્થ પણ ચાલે, સૂત્ર રહે ત્યાં અર્થ પણ સ્થિત રહે. અર્થ કહે વિધિ વારણા, ઉભય સૂત્ર જિમ ‘ઠાણ’જિનજી, તિમ પ્રમાણ સામાન્યથી, નવી પ્રમાણ અપ્રમાણ. જિનજી પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ તુઝ૦ ૧૭૩ [૯-૯] ૧૩૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ બાવ વલી અર્થ કહે ક0 ટીકા પ્રમુખ હોય તે જ સમઝાવે. વિધિ ક૦ વિધિવાદ, તથા વારણા ક૦ નિષેધસૂત્ર. ઉભય સૂત્ર ક0 વિધિસૂત્ર તથા નિષેધસૂત્ર. એ બિહુ સૂત્ર જિમ ઠાણ ક0 ઠાણાંગસૂત્ર મધ્યે કહ્યા છે. યથા– ___'नो कप्पइ निग्गंथाणं वा निग्गंधीण वा इमाओ उद्दिवाओ गणियाओ उचितजिताओ पंच महण्णवाओ महानइओ अंतोमासस्स दुखुत्तो वा तिखुतो वा उत्तरित्तए संत्तरित्तए वा तं जहा गंगा-जऊणा-सरस्सइ-एरावती-मही' ઈતિ. એ રીતે નિષેધ કરીને વલી લગતા જ સૂત્રમાં આજ્ઞા કરી. યથા - ___पंचहिं ठाणेहिं कप्पंति तं० भयसि वा दुब्भिक्खंसि वा पव्वहेज्ज च »ો તિ ૩ય િવ ાનમjજ મહતા કા કરિપદિ ઇતિ. એ બે સૂત્ર કહ્યાં. એક વિધિનું, એક નિષેધનું. એહ બેમાં કહ્યું સૂત્ર પ્રમાણ કરિશું અને કહ્યું સૂત્ર અપ્રમાણ કરીઇ ? ઇહાં એકે અપ્રમાણ ન થાય ઇતિ ભાવ: હવે પછવાડાના બે પદનો અર્થ, તિમ ક0 તે રીતે, જિમ “ઠાણાંગ” મધ્યે બિહુ સૂત્ર દેખાડ્યા તિમ પ્રમાણ સામાન્યથી ક0 સામાન્ય પ્રમાણ જે સૂત્ર છે તે સૂત્રથી નવિ પ્રમાણ અપ્રમાણ ક૦ ઈહાં સામાન્ય પદ, તે માટે જાણીબ છીછે જે વિશેષ પદ બાહિરથી લાવીઈ તિવારે ઇમ અર્થ થાય. વિશેષ પ્રમાણ તે ટીકા પ્રમુખ તે અપ્રમાણ નવિ ક0 અપ્રમાણ ન થાય. એટલે એ ભાવ : પ્રમાણ બે પ્રકારના. એક સામાન્ય પ્રમાણ, બીજું વિશેષ પ્રમાણ. તેમાં સામાન્ય પ્રમાણ તે સૂત્ર કહીશું. જેમાં સામાન્યપણે સૂચા માત્ર કહ્યું. વિશેષ પ્રમાણ તે અર્થ ટીકા પ્રમુખ કહિઍ, જેહમાં વિશેષે વિસ્તારીને કહ્યું છે. એ ૨ (બ) પ્રમાણ છે. તેમાં સામાન્ય પ્રમાણ ખરું, વિશેષ પ્રમાણ ખોટું ઇમ ન કહેવાય. સામાન્ય પ્રમાણથી વિશેષ પ્રમાણ અપ્રમાણ કિમ થાય? ઇતિ ભાવ:. ૧૭૩ [૯-૯]. સુ0 ‘સ્થાનાંગ સૂત્રમાં વિધિસૂત્ર અને નિષેધસૂત્ર એમ બે પ્રકારના સૂત્રો કહ્યાં છે. આ બે સૂત્રોમાંથી કયું પ્રમાણ કરાય ને ક્યું પ્રમાણ કરાય? અહીં એકેય સૂત્ર અપ્રમાણ ન થાય. સામાન્ય પ્રમાણ તે સૂત્ર. તેમાં સામાન્યતઃ સૂચન રૂપે જે કહેવાયું હોય છે. વિશેષ પ્રમાણ એટલે કે અર્થ. ટીકા દ્વારા વિસ્તારીને કહેવાયું હોય. એમાં સામાન્ય પ્રમાણ ખરું ને વિશેષ પ્રમાણ ખોટું એમ ન કહેવાય. સામાન્ય પ્રમાણથી વિશેષ પ્રમાણે અપ્રમાણિત કેવી રીતે થાય ? ૧૩૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #167 -------------------------------------------------------------------------- ________________ અંધ યંગ જિમ બે મિલી, ચાલે ઇચ્છિત ઠાણ, જિનજી, સૂત્ર અર્થ નિમ જાણીઈ કલ્ય ભાષ્યની વાણિ. જિનજી તુઝ૧૭૪ [૯-૧O) બાળ જિમ અંધ=લોચનહીન અને પંગુ ક0 ચરણહીન બે મિલિને ચાલે, ઇચ્છિત ઠાણ ક0 વાંછિત થાનિક ભણી ચાલેં તિમ સૂત્ર અને અર્થ જે ટીકા પ્રમુખ મિલિને યથાર્થ સ્થાનકે અર્થ જોડી સકીઇ ઇમ કલ્પભાષ્ય'ની વાણી છે. ૧૭૪ [૯-૧૦ સુ0 જેમ અંધ અને પંગુ બન્ને મળીને ઈચ્છિત સ્થાને જઈ શકે તેમ સુત્ર તથા અર્થ મળીને યથાર્થ સ્થાને જોડી શકાય છે એમ કલ્યભાષ્યની વાણી છે. વિધિ ઉદ્યમ ભય વર્ણના ઉત્સર્ગ અપવાદ, જિનજી, તદુભય અર્થે જાણીઈ સૂત્રભેદ અવિવાદ. જિનજી તુઝ૧૭૫ [૯-૧૧] બા) વલી વિધિસૂત્ર ૧, ઉદ્યમસૂત્ર ૨, ભયસૂત્ર ૩, વર્ણનસૂત્ર ૪, ઉત્સર્ગ સૂત્ર ૫, અપવાદ સૂત્ર ૬, તદુભય સૂત્ર ૭, એ સર્વ સૂત્રના ભેદ અર્થથી ખબર પડે, નહીંતર સી ખબર પડે કે આ સૂત્ર તે સી અપેક્ષાનું છે ?યથી – [ ધ. ૨. પ્ર. , ગા. ૧૦૬ ની વૃત્તિ ] 'संपत्ते भिक्खकालंमि, असंभंतो अमुच्छिओ । રૂપા નો ભરપાઈi Tag ? I'ઇતિ “દશવૈકાલિક પંચમાધ્યયને સૂિત્રગાથા ૮૩] ઇત્યાદિક વિધિસૂત્ર કહિછે ૧. તથા दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाणं अच्चए । પવું અનુમાન નવિ સમયે યમ ! મા પમાયણ ના ઇતિ ઉત્તરાધ્યયને દશમાધ્યયને (ગા.૧] તથા [.૨..., ગા.૧૦૬ ની વૃત્તિ ઇત્યાદિક તે ઉઘમસૂત્ર કહિછે. ૨. તથા નરકને વિષે માંસ-રુધિરાદિક વર્ણવી કહેવાં. યથા “ઉત્તરાધ્યયને” મૃગાડધ્યયનમાં તથા “સુગડાંગ'માં નરકવિભક્તિ અધ્યયનમાં તે પરમાર્થે માંસાદિક નથી, પણ ભયસૂત્ર છે. યતઃ 'नरएसु मंस-रुइराइ भणियं जं तं पसिद्धिमित्तेणं । भयहेउ इहरा तेसिं, विउब्विय भावओ न भयं ॥ १ ॥ પં. પવિજયજીકૃત બાલાવબોધ ૧૩૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિ ભયસૂત્ર ૩. તથા “દ્ધિમય સદ્ધિાઉવવાઈ, જ્ઞાતાધર્મકથા પ્રમુખને વિષે પ્રાઈ સૂત્ર છે તે વર્ણક સૂત્ર છે. ૪. તથા “ફન્વેજિં છેન્ટ ઊંનિયાં નેવ ઠંડું મifમન્ના' ઇત્યાદિક ષજીવનિકાયનાં રક્ષક પ્રમુખ સૂત્ર આચારાંગાદિકને વિષે [તથા ધર્મરત્ન પ્ર. ગા. ૧૦૬ની વૃત્તિ ઉત્સર્ગ સૂત્ર જાણવા. ૫. તથા છેદગ્રંથ તે પ્રાયઃ અપવાદસૂત્ર છે અથવા : 'न वा लभिज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा ।। इक्कोवि पावाइ विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो ॥१॥' [ઉત્તરા. ૩૨.૫ તથા દૂધ. ૨. પ્ર. , ગા. ૧૦૬ ની વૃત્તિ ] ઇત્યાદિક અપવાદસૂત્ર જાણવા ૬. તથા તદુભય સૂત્ર તે જેહમાં ઉત્સર્ગ -અપવાદ સાથે કહેવાઈ ૭. યથા : 'अट्टल्झाणे भावे सम्म अहियासियवओ वाही।। तब्भावंमि ओ विहिणा, पडियारपवत्तणं नेयं ॥ १ ॥ [ધર્મરત્ન પ્ર. ગા. ૧૦૬ની વૃત્તિ.] ઇત્યાદિક અનેક પ્રકારનાં સમય-પરસમય, નિશ્ચય-વ્યવહાર જ્ઞાનક્રિયાદિક નાના નયમતના પ્રકાશક સૂત્રના જે ભેદ તે અવિવાદપણે ક0 જેહમાં ઝગડો ન ઊઠે એ રીતે સ્વસ્થાનકે અર્થથી જોડાય. ૧૭૫ [૯-૧૧] સુo ૧ વિધિસૂત્ર, ૨ ઉઘમસૂત્ર, ૩ ભયસૂત્ર, ૪ વર્ણનસૂત્ર, ૫ ઉત્સર્ગસૂત્ર, ૬ અપવાદસૂત્ર, ૭ તદુભય સૂત્ર. – આ સર્વ સૂત્રના ભેદ અર્થથી જ જણાય છે. તે વિના સૂત્રની અપેક્ષાની ખબર કેમ પડે ? એ જ રીતે સ્વસમય - પરસમય, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા આદિ નય મતના પ્રકાશક સૂત્રના બે ભેદ અવિવાદપણે સ્વસ્થાનકે અર્થથી જોડાય છે. ઓહ ભેદ જાણ્યા વિના, કંબા મોહ લઈત, જિનજી, ભંગંતર પ્રમુખે કરી, ભાખ્યું ભગવઈ તંત. જિનજી તુઝ) ૧૭૬ [૯-૧૨ બા૦ એહ ભેદ જાણ્યા વિના કાંક્ષા મોહની ક0 મિથ્યાત્વ મોહની, લહંત ક0 વેદ, મંગેતર પ્રમુખે કરીને વેદઈ ઇમ “ભગવતીસૂત્ર'માં તંત ઉ, યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧ ૩૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ ક૦ નિશ્ચે ભાખ્યું છે. એતલે એ ભાવ જે સૂત્ર તો વિવિધ આશયના હોય તે આશયના માલમ ન પડે તિવારે મનમાં શંકા ઊપજે જે આ ખરું કે આ ખરું ? એહવી શંકા થાય અને શંકા તે મિથ્યામોહની થાય, તથા ચોક્ત ભગવત્યાં પ્રથમ શતે, તૃતીયોદેશકે - 'अत्थि णं भंते ! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेति ? गोयमा ! तेहिं तेहिं नाणंतरेहिं दंसणंतरेहिं चरितंतरेहि लिंगंतरेहिं पवयणंतरेहिं पावयणंतरेहिं कप्पंतरेहिं मग्गंतरेहिं मतंतरेहिं भंगंतरेहि णयंतरेहिं णियमंतरेहिं पमाणंतरेहिं संकिता कंखिता वितिगिच्छित्ता भेयसमावण्णा कलुसमावण्णा ન વસ્તુ સમળા fjથા વામો બખ્ખ માં વૈવેતિ ઇતિ. એહના સમાધાન ‘ભગવતીવૃત્તિ’થી જોઇ લેજ્યો. તે માટે ટીકા પ્રમુખ અર્થે જ સર્વ સમાધાન થાય. આમ્નાય પામીઇં. પણ કેવલ સૂત્રે ન પામીઇં. ઇહાં ભંગંતર પ્રમુખે કહ્યું તે ‘મધ્ય ગ્રહણે આવંતયોÁહણમ્' ઇતિ ન્યાયાત્. બાળવૃંતહિં પદ પણ લેવાં. ૧૭૬ [૯-૧૨] સુ૦ વિવિધ આશયના સૂત્રોના ભેદ ન જાણીએ તો મનમાં શંકા જાગે. એ મિથ્યાત્વમોહની કહેવાય. આનું સમાધાન ટીકા આદિ સૂત્રના અર્થ જાણ્યાથી જ થાય. આમ ‘ભગવતી સૂત્ર’માં ‘ભંગંતરેહિં’ પદ આદિથી કહેવાયું છે. પરિવાસિત વારિ(રી) કરી, લેપન અશન અશેષ, જિનજી, કારણથી અતિ આદર્યા, પંચકલ્પ' ઉપદેશ.જિનજી તુઝ૦ ૧૭૭ [૯-૧૩] બાળ પરિવાસિત ક૦ વાસી, રાત્રે રાખવું તે, વારી કરી ક0 વારીને, એતલે મુનિને સંનિધિ માત્ર પણ રાખવું રાત્રિ ન ઘટે. એહવું ક્યું તે કહે છે. લેપન ક૦ વિલેપન અથવા કુસુમવાસિત તેલ પ્રમુખ અને અશન ક૦ આહાર પ્રમુખ, તે વારીને વલી કારણથી અતિ ક૦ અત્યંત કારણે આદર્યાં ક∞ તે મુનિઇ અંગીકાર કર્યાં એતલે વાસી રાખવાની મુનિને આજ્ઞા કરી. તે પંચકલ્પ’ ગ્રંથનો ઉપદેશ છે. ઉપલક્ષણથી ‘નિશીથ’ને વિષે પણ કહ્યું છે. યતઃ 'ननु औषधादिसंनिधिः क्रियते न वा, उच्यते, उत्सर्गेण न कल्पते બારણે તુ “વત્સપિ' તથાહિ – પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૩૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ 'वोच्छिन्नमंडवं नाम जत्थ दुजोयणब्भंतरओ गामघोसाइ नत्थि, तत्थ तुरीयए कज्जे न लब्भइ, अओ तत्थ वोच्छित्रमंडवे उस्सहगणो परिवासिज्जइ' ઇતિ. તે માટે એ કારણાદિક પ્રકાર તે ટીકા પ્રમુખ વિના માલિમ ન થાય. ૧૭૭ [૯-૧૩] સુ૦ મુનિએ રાત્રે વાસી રાખવું કે પાસે રાખવું ? કુસુમવાસિત તેલ, આહાર વગેરે. વાસી રાખવાની મુનિને આજ્ઞા કરી છે. તેવો ‘પંચકલ્પ’ ગ્રંથનો ઉપદેશ છે. ‘નિશીથ’ને વિશે પણ આમ કહ્યું છે. આ કારણ વગેરે ટીકા વિના સમજાય નહીં. વર્ષાગમન નિવારિઓ, કારણે ભાખ્યું તેહ, જિનજી ‘ઠાણાંગે’ શ્રમણી તણું, અવલંબાદિક જેહ,જિનજી રાખવું તે ન ઘટે. શું ન પણ અત્યંત કારણે એને તુઝ૦ ૧૭૮ [૯-૧૪] - બા૦ વર્ષાગમન ક૦ ચોમાસાને કાલે જાવું, વિહા૨ ક૨વો. નિવારીઓ ક૦ વાર્યું છે. યતઃ શ્રી ‘ઠાણાંગે’ ઠાણું ૫, ઉદ્દેશ ૨ 'णो कप्पइ निग्गंथाणं વા નિળથીળવા પત્રમપાકસંમિ ગામાણુગામ વૂત્તિ' ઇતિ. તથા વલી કારણે ભાખ્યું તેહ ક કારણે વર્ષાકાલમાં પણિ વિહાર કરવાની આજ્ઞા કરી, યથા ‘ઠાણંગે’ ઠાણું ૫, ઉદ્દેશા ૨ ૧૩૬ ― 'पंचहिं ठाणेहिं कप्पइ तं० भयंसि वा दुब्भिक्खसि वा जाव महता વા ગળારિäિ' ઇતિ. તથા તઐવ - 'वासावासं पज्जोसवियाणं णो कप्पइ निग्गंथाणं वा निग्गंथीणं वा गामाणुगामं दूइजित्तए, पंचहि ठाणेंहिं कप्पइ तं० णाणट्टयाए दंसणट्टयाए चरितट्टयाए आयरियउवज्झाए वा से विसुंभेज्जा आयरियउवज्झायाणं वा वहिता વેચાવ—રયા' ઇતિ. વલી શ્રી ‘ઠાણાંગ’ને વિષે શ્રમણી ક૦ સાધવીનું અવલંબન ક૦ આલંબે તો પ્રભુજીની આજ્ઞા ન અતિક્રમે. યતઃ 'पंचहि ठाणेंहिं समणे निग्गंथे निग्गंथिं गेण्हमाणे वा अवलंबमाणे वा इक्कमइ. तंo निग्गंथिं च णं अन्नयरे पसुजाइए वा पक्खिजाइए वा ओहाएज्जा ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #171 -------------------------------------------------------------------------- ________________ तत्थ निग्गंथे निग्गथिं गेण्हमाणे वा अवलंबमाणे वा णाइक्कमइ. निग्गंथे निग्गर्थि (दुग्गंसि वा विसमंसि वा पक्खलमाणिं वा पवडमाणिं वा) गेण्हमाणे वा अवलंबमाणे वा णाइक्कमइ, निग्गंथे निग्गथिं सेयंसि वा पंकसि वा पणगंसि वा उदगंसि वा उक्कसमाणिं वा उवज्जमाणि वा गेण्हमाणे वा अवलंबमाणे वा णाइक्कमइ. निग्गंथे निग्गंथिं णावं आरुहमाणे वा उरुंभमाणे वा जाव णाईकमइ. खेत्तइत्तं जक्खइ8 जाव भत्तपाणपडियाईक्खित्तं निग्गंथे निग्गंथिं गेण्हमाणे वा વર્તનમાો વા પશ્ચિમ. ઇત્યાદિ. એ ઉપલક્ષણથી સાધુ- સાધવી ભેલા વસે એક સ્થાનકે એહવા પણ આલાવા છે, “શ્રી ઠાણાંગ’ મધ્યે. તે કેટલા લિખાય? અને વલી નવમે ઠાણે બ્રહ્મચરા કહ્યા તેહમાં સ્ત્રીનાં અંગોપાંગ જોવાં નહીં, ભીતિને આંતરે વસવું નહીં ઇમ કહ્યું તે તો પ્રસિદ્ધ છે. માટે પ્રતિપક્ષી આલાવો ઉપાધ્યાયજીએ સંભાર્યો નહીં. અમે લખ્યો પણ નહીં. તો વૃત્યાદિક વિના કિમ બંધ બેસે? ૧૭૮ [૯-૧૪] સુ0 “સ્થાનાંગ સૂત્રમાં વષકાળમાં વિહાર કરવાનું નિવાર્ય છે. પણ ચોક્કસ કારણે વિહાર કરવાની આજ્ઞા પણ કરી છે. વળી એ જ ગ્રંથમાં સાધ્વીજીને અવલંબન કરે તો પ્રભુની આજ્ઞા અતિક્રમે નહીં એમ પણ કહ્યું છે. સાધુ-સાધ્વી એક સ્થાનકે ભેળા વસી શકે એવું કથન પણ એમાં છે. આમ પક્ષી કે પ્રતિપક્ષી કથનો ગ્રંથોમાં છે, તે વૃત્તિ આદિ વિના કેમ બંધ બેસે ? આધાકર્માદિક નહી, બંધ તણો એકંત, જિનજી, સૂયગડે તે કિમ ઘટે, વિણ વૃજ્યાદિક તંત, જિનજી તુઝ) ૧૭૯ [૯-૧૫ બાળ આધાકર્મી આહાર કરતાં નહીં ક0 નથી કહ્યો. બંધ તણો એકાંત ક0 કર્મબંધનો એકાંત નથી, એટલે એ ભાવ : આધાકરમી આહાર કરતાં કરમે બંધાયે પણિ ખરો અને વલી ન બંધાય ઇમ પણ કહ્યું તે “સુગડાંગ સૂત્ર’ મધ્યે કહ્યું છે. એ કિમ ઘટે ? યતઃ - 'आहाकम्माणि भुंजंति, अण्णमण्णे सकम्मुणा । उवलित्ते विआणिज्जा, अणुवलिते ति वा पुणो ॥ १ ॥ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૩૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ एएहिं दोहि ठाणेहिं, ववहारो ण विज्जई। एएहिं दोहि ठाणेहिं, अणायारं तु जाणए ॥ २ ॥ અંગ ૨, અધ્યયન ૨૧ મેં છે. એ વાતો ટીકા પ્રમુખ વિના કિમ સૂત્ર સ્પષ્ટ થાય? ૧૭૯ [૯-૧૫. સુ0 શ્રી “સૂત્રકૃતાંગ' સૂત્રમાં આધાકર્મી આહાર કરતાં કર્મ બંધાય પણ ખરું ને ન પણ બંધાય એમ કહ્યું તે કેમ ઘટે ? આવી વાતો ટીકા આદિ વિના કેવળ સૂત્રથી સ્પષ્ટ ન થાય. વિહરમાન ગણધર પિતા, જિન જનકાદિક જેઠ, જિનજી, ક્રમ વલી આવશ્યક તણો, સૂત્ર માત્ર નહીંતહ. જિનજી તુઝO ૧૮૦ [૯-૧૬ બા૦ વલી વિહરમાન ક0 વીસ વિચરતા પ્રભુજી તથા તેના ગણધર, વલી તેડુંનાં પિતા ઉપલક્ષણથી માતા-લંછન-નગરી વિજય-પરિવાર-કેવલી પ્રમુખ તે સૂત્રમાં ન જડે, અથવા વીસ વિહરમાન ઉપલક્ષણથી ગણધરાદિક લીજીઈં તથા ગણધર ક0 ઋષભાદિકના ગણધર સર્વ સૂત્રમાં નથી. તથા ગણધરપિતા પ્રમુખ સૂત્ર માત્ર નથી. તથા જિન ક0 ચોવીસ તીર્થકરોના જનકાદિક ક૦ પિતા માતા, ઉપલક્ષણથી બીજો પણ પરિવાર સર્વ સૂત્રમાં નથી. “આવશ્યકાદિક માને તો હિ જડે તે જાણવું. વલી આવશ્યક છે ઉભય ટંક પડિકમણું કરવું તેનો જે ક્રમ ક0 અનુક્રમ જે “આ પછી આ કહેવું ઇત્યાદિક, સૂત્ર માત્ર નહીં તેહ ક0 સૂત્રમાં ન લાભે. એહવી ઘણી વાતો છે. કેતીક લિખાય? પણ પ્રકરણ નિર્યુક્યાદિક માને તો મારી પડે. અન્યથા ગોથાં જ ખાય. ૧૮૦ [૯-૧૬] સુ0 વિહરમાન વીશીના વીસ તીર્થકરો, તેમના ગણધરો, તેમના પિતા-માતા-લંછન-નગરી-વિજય-પરિવાર-કેવલી વગેરેની માહિતી સૂત્રમાં મળે નહીં. એ જ રીતે ઋષભદેવના ગણધરનો ઉલ્લેખ સૂત્રોમાં નથી. આવશ્યક આદિમાં માનીએ તો જ આ માહિતી જડે. એમાંય પ્રતિક્રમણનાં સૂત્રોનો અનુક્રમ પણ એમાં નથી. એટલે પ્રકરણ-નિર્યુક્તિ આદિમાં માનીએ તો જ આ પમાય, નહીં તો ગોથાં ખવાય. અર્થ વિના કિમ પામિઈ ભાવ સકલ અનિબદ્ધ, જિનજી, ગુરુમુખ વાણી ધારતાં, હોવે સર્વ સુબદ્ધ. જિનજી તુઝ) ૧૮૧ [૯-૧૭] ૧૩૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #173 -------------------------------------------------------------------------- ________________ બાળ અર્થ ક0 ટીકા પ્રમુખ વિના કિમ પામીશું ? સકલ ક0 સમસ્ત, અનિબદ્ધ ક0 અણીબંધ, ધુરથી છેહડા લગે સર્વ વાત કિમ જડે ? સૂત્રમાં લિગારેક નામ માત્ર કહે. સંપૂર્ણ તો ટીકા પ્રમુખમાં લાભ, અથવા અનિબદ્ધ ક0 સૂત્રમાં નથી બંધાણા એહવા ભાવ તો ઘણા રહ્યા છે. અત્યંત થાવરમાંથી આવી જિમ મદેવાજી મોક્ષે ગયાં ઈત્યાદિક વિગર બાંધ્યા પ૦૦ આદેશ છે. ઇત્યાદિક કેવલ સૂત્રે કિમ ગમ્ય થાય? તે માટે ગુર્નાદિકના મુખની વાણી સાંભલીઇ. સંપ્રદાઇક હોય તે ધારતાં થકાં હોવે, સર્વ સુબદ્ધ ક0 સર્વ સુબદ્ધ થાય, સુયુક્તિવંત થાય. ૧૮૧ [૯-૧૭] સુ0 અર્થ વિના, આરંભથી છેડા લગીની ક્રમિક વાતો કેવી રીતે જડે ? સૂત્રમાં તો લગીર નિર્દેશ જ હોય. ટીકામાંથી એ સંપૂર્ણ પમાય. સૂત્રમાં નિબદ્ધ ન થયા હોય એવા ઘણા ભાવો છે. તે કેવળ સૂત્ર દ્વારા કેવી રીતે ગ થાય ? ગુરુમુખેથી વાણી સાંભળતાં, સાંપ્રદાયિક ધારણા કરતાં આ સર્વ સુબદ્ધ થાય. પુસ્તક અર્થ પરંપરા, સઘલી જેહને હાથિ, જિનજી, તે સુવિહિત અણમાનતા, કિમ રહસ્ય નિજ આથિ ? જિનજી તુઝ) ૧૮૨ [૯-૧૮] બા) પુસ્તક અંગોપાંગાદિક અક્ષર ન્યાસરૂપ અર્થ-ટીકા પ્રમુખ પરંપરા જે ગુરુ સંપ્રદાય સર્વ જેહને હાથે છે એવા જે સુવિહિત શુદ્ધ માર્ગના પ્રરૂપણહારા તેહને અણમાનતાં, અંગીકાર કર્યા વિના, કિમ રહસ્ય? નિજ આથિ ક0 પોતાની સમકિત રૂપ આથિ જે ધન તે કિમ રહસ્ય ? ૧૮૨ [૯-૧૮]. સુ, પુસ્તકો, અર્થ, ગુરુ-સંપ્રદાયની પરંપરા તે સર્વ જેના હાથમાં છે તેવા સુવિહિત શુદ્ધ માર્ગના પ્રરૂપક ગુરુને અંગીકાર કર્યા વિના સમ્યક્ત્વરૂપી સંપત્તિ શી રીતે ટકે ? સદ્ગુરુ પાસે સીખતાં, અર્થ માંહિ વિરોધ, જિનજી, હેતુ વાદ આગમ પ્રતે, જાણે જેહ સુબોધ. જિનજી તુઝ૦ ૧૮૩ [૯-૧૯] પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ ૧૩૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ બાવે તે માટે સ્વચ્છંદાપણું ટાલી સદ્ગુરુ પાસે વિનયાદિકે કરી સૂત્રઅર્થ ધારતાં અર્થ જે ટીકા પ્રમુખ તેમાં કાંય વિરોધ નથી. એટલે તે મૂર્ખ લોક ઇમ જાણે છે જે સૂત્રમાં વિરોધ નથી પણિ અર્થમાં વિરોધ છે. પણિ ગુરુમુખે સીખતાં કાંય વિરોધ નથી. તથા એ રીતે ગુરુ પાસે ધારતાં, હેતુવાદ ક0 કારણ નિમિત્ત બાદ આગમ જે સિદ્ધાંત તે પ્રતે જાણે. વલી જેહ સુબોધ ક0 ભલો બોધ થાય. ૧૮૩ [૯-૧૯] સુત્ર માટે સ્વચ્છંદતા છોડીને વિનયભાવે સદ્ગુરુ પાસે સૂત્રના અર્થ જાણવા જોઈએ. આમાં કાંઈ જ ખોટું નથી. પણ કેટલાક મૂઢ લોકો એમ માને છે કે સૂત્રમાં વિરોધ નથી પણ અર્થમાં વિરોધ છે. આ વાત ખોટી છે. ગુરુમુખે શીખવામાં કાંઈ જ વિરોધ નથી. એથી તો ઊલટાનું આગમનો સુબોધ રૂડી રીતે થાય. અર્થે મતભેદાદિકે જે વિરોધ ગણત, જિનજી, તે સૂત્રે પણિ દેખચ્ચે જો જોચ્ચે એકંત. જિનજી તુઝ) ૧૮૪ [૯-૨૦] બાળઅર્થે ક0 ટીકા પ્રમુખને વિષે, મતભેદાદિકે ક૭ કોઈ મતભેદે, કોઇ વાચનાંતરે ભેદે ભેદ દેખીને જે વિરોધ ગણે છે તે કહે છે: “જે ટીકા પ્રમુખ વિરોધી છે, મિલતાં નથી તો] કિમ માનીશું ?” જે પ્રાણી ટીકા પ્રમુખમાં જોયે તે સૂત્રમાં પણ દેખયે. જો જોચ્ચે એકાંત ક0 એકાંતે, નિશ્ચ કરી જે જોયેં તો સૂત્રમાં પણિ ઘણો વિરોધ છે તે કિમ નથી જોતા? ઇતિ ભાવ:. ૧૮૪ [૯-૨૦] સુ0 કોઈ અર્થમાં-ટીકામાં, વાચનામાં, મતમાં ભેદ જુએ છે. અને તેથી દલીલ કરે કે ટીકાઓ એકબીજી સાથે મળતી નથી, પરસ્પરની વિરોધી છે તો તેને કેમ માનીએ? પણ જેને ટીકા આદિમાં વિરોધ દેખાય છે તેને સૂત્રમાં પણ વિરોધ દેખાશે. વિરોધ તો સૂત્રમાં પણ છે એ કેમ નથી વિચારતા ? સંહરતાં જાણે નહી, વીર કહે ઈમ કલ્ય, જિનજી, સંહરતાં પણિ નાનો, પ્રથમ અંગ” છે જલ્પ. જિજી તુઝ૧૮૫ [૯-૨૧] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૪) Page #175 -------------------------------------------------------------------------- ________________ બાળ તેહ જ સૂત્રના વિરોધ દેખાડે છે. સંહરતાં ક0 દેવાનંદાની કૃદ્ધિ થકી લેઇને ત્રિસલાને કૂખે સંર્યા. તે સંદરતાં વીર સ્વામી જાણે નહીં ક0 જાણ્યું નહીં. ઈમ “શ્રી કલ્પસૂત્ર'માં કહ્યું છે. યથા – 'साहरिज्जिस्सामित्ति जाणइ, साहरिज्जमाणे न जाणइ, साहरिएमित्ति जाणइ' ઇતિ પાઠાત, તથા વીરસ્વામીને હરણગમપીઇ સંર્યા તે અવસરે પ્રથમ અંગ જે આચારાંગ', તેહમાં નાણનો જલ્પ છે ક0 જ્ઞાનનો શબ્દ છે. એટલે એ ભાવ જે સંદરતાં જાણે ઇમ કહ્યું છે. તથા ચ તસૂત્ર – 'साहरिज्जिस्सामित्ति जाणइ, साहरिओमित्ति जाणइं। હરિમાને વિ નાગ; તે સમMISો ' ઇતિ “આચારાંગે', પંચદશે ભાવનાધ્યયને સ્કંધ ૨, સૂ. ૧૭૬] ઇતિ વિરોધઃ ૧૮૫ [૯-૨૧] . સુ0 સૂત્રમાં પણ કેવો વિરોધ છે તે અહીં દર્શાવાયું છે. કલ્પસૂત્ર'માં કહે છે કે દેવાનંદાની કૂખેથી ત્રિશલાદેવીની કૂખે સંહરતાં વીરભુએ જાણ્યું નહી-જયારે ‘આચારાંગ'માં વીરપ્રભુને હરણગમેપીએ સંદર્યા તે પ્રભુએ જાયું એમ કહ્યું છે. ઋષભકૂટ અડજોયણાં, જંબુપતિ સાર, જિનજી, બાર વલી પાઠાંતરે મૂલ કહે વિસ્તાર. જિનજી, તુઝ0 ૧૮૬ [૯-૨૨) બા) વલી ઋષભકૂટ આઠ જોજનનો વિસ્તાર મૂલે છે. ઇમ ‘જંબુદ્વીપ પત્તીસૂત્ર' મણે કહ્યું છે. યતઃ - _ 'एत्थणं ऊसभकूडे नगकूडे पत्रत्ते अट्ठजोयणाई उड्ढे उच्चत्तेणं दो जोयणाई उब्वेहेणं मूले अट्ठजोयणाई विक्खंभेणं मझे छ जोयणाई विखंभेणं उवरि વાર નો ખારૂં વિશāmi' ઇત્યાદિએ “જંબૂદ્વીપ પન્નત્તી’નો પાઠ છે. સાર ક0 પ્રધાન એહવી જંબૂદ્વીપ પન્નત્તી કહે છઇં. ઇમ ગાથાનો અન્વય કરી અર્થ કરીઇ. વલી ક0 એક પાઠ તો એ કહ્યો. વલી એ “જંબૂદ્વીપ પત્તી'માંહિ જે પાઠાંતરે ક0 પાઠાંતરે એહવો પાઠ લિખીને, બાર ક0 બાર યોજન મૂલે વિસ્તાર કહ્યો છે તે કિમ મલે? એક સૂત્રમાં બે પાઠ યા? સર્વજ્ઞના જ્ઞાનમાં પં. પવિજયજીકૃત બાલાવબોધ ૧૪૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ ફેર નથી, તો સંદિગ્ધ વચન કિમ હોઈં ? ઇતિ ભાવઃ. તથા ચ તત્પાઠઃ પાઠાંતર : · 'मूले बारस जोयणाइं विक्खंभेणं मज्झे अट्ट जोयणाइं विक्खंभेणं उवरि વત્તારિખોપા નિમેળ ઇત્યાદિક પાઠ જોજ્યો. કેવલ સૂત્રે મેલવી આપયો. ઇતિભાવઃ. ૧૮૬ [૯-૨૨] સુ∞ ‘જંબૂતીપપત્તિ'માં કહ્યું છે કે ઋષભકૂટનો વિસ્તાર આઠ યોજનમૂલ છે. એ જ ગ્રંથમાં પાઠાંતરે એનો વિસ્તાર બાર યોજન મૂલ કહ્યો છે. એક જ સૂત્રમાં બે પાઠ છે. સત્તાવન સય મલ્લિને, મણનાણી સમવાય, જિનજી, આઠ સયા ‘જ્ઞાતા’ કહે, એ તો અવર ઉપાય. જિનજી બાળ સત્તાવનસે ૫૦૦૦ મલ્લીનાથ સ્વામીને, પર્યાયજ્ઞાની કહ્યા છે, ‘શ્રી સમવાયાંગ સૂત્ર' મધ્યે. તુઝ૦ ૧૮૭ [૯-૨૩ મણનાણી ક0 મનઃ યતઃ “મન્નલ્લાં ગરબો સત્તાવર્ગ માપખ્તવનાળિસયા હોસ્થા' ઇતિ. ‘શ્રી જ્ઞાતાસૂત્ર' મધ્યે મલ્લીનાથ સ્વામીને જ મનઃપર્યાયજ્ઞાની, આઠ સયા ક૦ આઠસે ૮૦૦ કહ્યા છે. યથા ‘ગટ્ટુપયા મળપન્નવનાળીળું' ઇતિ. એશ્રી ‘સમવાયાંગસૂત્ર’ તથા ‘જ્ઞાતાસૂત્ર’ સાથે મિલ્યું નહીં એ વિરોધ. એ તો અવર ઉપાય ક૦ એ મેલવવાનો ઉપાય તે અન્ય જ છે. તે તો ગીતાર્થ જ્ઞાની જાણે. ૧૮૭ [૯-૨૩] સુ૦ ‘શ્રી સમવાયાંગ સૂત્ર' માં શ્રી મલ્લીનાથને ૫૭૦૦ મનઃપર્યવજ્ઞાની કહ્યા છે જ્યારે ‘શ્રી જ્ઞાતા સૂત્ર'માં એમને ૮૦૦ મન:પર્યવજ્ઞાની કહ્યા છે. આ વિરોધનો ઉપાય તો અન્ય જ છે. ‘ઉત્તરાધ્યયને’ થિતિ કહી, અંતર્મુહૂર્ત જઘન્ય, જિનજી, વેદનીયની બાર તે, પન્નવણામાં અન્ય, જિનજી, તુઝ. ૧૮૮ [૯-૨૪] બાળ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' મધ્યે વેદની કર્મની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત કહી છે. ઇહાં વેદની પદ ત્રીજા પદમાં કહ્યું છે તે લીજીઇં. યતઃ ૧૪૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #177 -------------------------------------------------------------------------- ________________ 'उदहिसरिसनामाणं, तीसइ कोडाकोडिओ । उक्कोसिया ठिइ होई, अंतोमुहत्तं जहनिया ॥ १ ॥ आवरणिज्जाण दुण्हपि वेयणिज्जे तहेव य । अंतराए य कम्ममि, ठिई एसा वियाहिया ॥ २ ॥' ઇતિ “ઉત્તરાધ્યયન' ૩૩ (ગા. ૧૯-૨૦ મેં કહ્યું છે. તે વેદની કર્મની જ, બાર તે ક0 બાર મુહૂર્તની સ્થિતિ જઘન્ય શ્રી “પન્નવણાસૂત્ર” મધ્યે કહી છે. યથા 'सायावेयणिज्जस्स इरियावहियबंधगं पडुच्च अजहण्णमणुक्कोसेणं दो समया संपराइय धिगं पडुच्च जहण्णेणं बारसमुहुत्ता उक्कोसेणं पन्नरस सागरोवम જોડાજોડો' ઇત્યાદિ. તો “પન્નવણાસૂત્ર” તથા “ઉત્તરાધ્યયન સૂત્ર સાથે ન મલ્ય ઇતિ વિરોધઃ. તે તો અન્ય જુદી વાત છે. ૧૮૮ [૯-૨૪] સુo “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'માં વેદનીય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની કહી છે. જયારે શ્રી પન્નવણા સૂત્ર” માં એ જ કર્મની બાર મૂહૂર્ત જધન્ય સ્થિતિ કહી છે. અનુયોગકારે' કહ્યા, જઘન નિખપા યાર, જિનજી, જીવાદિક તો નવિ ઘટે દ્રવ્યભેદ આધાર. જિનજી, તુઝ૦ ૧૮૯ [૯-૨૫] બા૦ વલી “શ્રી અનુયોગદ્વાર” સૂત્રને વિષે ઇમ કહ્યું છે જે વસ્તુના જેતલા નિખેપા તાહરી બુદ્ધિથી થાય તેટલા નિખેપા તિહાં તે વસ્તુના કરયે. કદાચિત્ ઘણા નિખેપાતું ન જાણે તિહાં પણ ચ્યાર નિખેપા તો અવશ્ય કરજે. એતલે ઈમ આવ્યું જે જઘન્યથી ચ્યાર નિખેપા તો સઘલે કરવા. ચારમાં ઓછા તો હોય જ નહીં. નામનિક્ષેપ ૧, સ્થાપના નિપેક્ષ ૨, દ્રવ્યનિપેક્ષ ૩, ભાવનિપેક્ષ ૪. એવં ૪ અવશ્ય કરવા. યતઃ 'जत्थ य जं जाणिज्जा, णिक्खेवं णिविखवे णिरवसेसं । जत्थ वि य न जाणिज्जा, चउक्कयं निक्खिवे तत्थ. ॥१॥' ઈત્યનુયોગદ્વાર સૂત્રે. સૂિ.૮, ગ-૧] તિવારે જીવાદિક શબ્દના નિખેપા નવિ ઘટે ક0 ઘટે નહીં, સ્યા માટે? તે હેતુ કહે છે. દ્રવ્ય ક0 દ્રવ્યનિષેપો, ભેદ આધાર ક0 ભિન્ન આધારે પં. પદ્મવિજયજીકત બાલાવબોધ ૧૪૩ Page #178 -------------------------------------------------------------------------- ________________ થાઈ જે માટે ભાવનું કારણ તે દ્રવ્ય. તિવારે જીવનો દ્રવ્યનિષેપો કિમ થાય? ભાવ જીવ થાવાનું કારણ હોય તે દ્રવ્યજીવ થાય, જે માટે સકલ જ્ઞાનાદિક ગુણરહિત હોય તિવારે દ્રવ્યજીવ કહેવાય. તે તો જ્ઞાનાદિક ગુણે હીન તો હોવે નહિં. ‘दव्वं पज्जवविउयं दव्वविउया य पज्जवा नत्थि, ઇતિ વચનાત્. તે માટે મંડૂકના જટાના ભારની પરે સમસ્ત ધર્મરહિત પદાર્થ જ નથી. તે માટે એ દ્રવ્યનિપા જીવાદિકમાં શૂન્ય છે. આદિ શબ્દથી પરમાવાદિક લીજીઇં. જિમ દ્રવ્ય દેવ મુનિરાજને કહીંઈ તિમ દ્રવ્યજીવ કોહને કહેસ્યો? તેહના સમાધાન તો પંચાગી પ્રમુખથી નીકલે. ઇતિ. અત્રાર્થે “તત્ત્વાર્થવૃત્તિ’ જોયો ૧૮૯ [૯-૨૫]. સુત્ર “અનુયોગકાર” સૂત્રમાં કહ્યું છે કે જે વસ્તુના જેટલા નિક્ષેપો થાય એટલા કરવા પણ ઘણા નિક્ષેપ ન જાણતા હોઈએ તો પણ ચાર નિક્ષેપા અવશ્ય કરવા. એનું તારણ એ કે નિક્ષેપા ચારથી તો ઓછા ન જ હોય. ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ભાવ. જીવાદિક શબ્દના નિક્ષેપા ઘટે નહીં. કેમકે વ્યનિક્ષેપા ભિન્ન આધારે થાય; જીવનો દ્રવ્યનિક્ષેપો હોય નહીં. દ્રવ્યનિક્ષેપ જીવાદિકમાં શૂન્ય છે. અહીં “આદિ શબ્દથી પરમાણુ વગેરે અન્ય જીવો પણ આવે તો પછી દ્રવ્યજીવ કોને કહેવો ? આનું સમાધાન પંચાંગી આદિથી નીકળે. ઈમ બહુવચન નયંતરે, કંઈ વાચનાભેદ, જિનજી, ઈમ અર્થે પણિ જાણીઈ, નવિ ધરીઈ મનિ ખેદ. જિનજી, તુઝ0 ૧૯૦ [૯-૨૬] બાળ ઇમ બહુવચન ક0 ઘણાં વચન, સહકડોં ગમેં વિરોધ લાગે અલ્પબુદ્ધિવાલાને, એહવા પાઠ સૂત્રમળે છે. તે કોઈ સ્થાનકે નયભેદ ભેદ વ્યાખ્યા હોય, કોઈ સ્થાનકે વાચનાભેદ ક0 વલ્લભી માથુરી વાચના ૨ (બે) થઈ, તિણે ભેદ થયો. ઇમ ઉપલક્ષણથી મતાંતર પ્રમુખ લિપીદોષ પણ લીજીઇં. એ જિમ સૂત્રમાં ભેદ છે તિમ અર્થે ક0 ટીકા પ્રમુખને વિષે પણ નયાંતરે કરી, વાચનાંતરે કરી ભેદ કોઈ સ્થાનકે આવે. તે માટે ટીકા પ્રમુખ દેખીને મનમાં ખેદ ન ધરી છે. સૂત્ર તથા અર્થ બરાબર છે. ૧૯૦ [૯-૨૬] ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૪૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ સુ0 આ રીતે અલ્પબુદ્ધિને તો અનેક પ્રકારે વચનવિરોધ લાગે એવા પાઠ સૂત્રોમાં છે. કોઈ જગાએ વાચનાભેદ હોય, ક્યાંક નયભેદે વ્યાખ્યાભેદ હોય, ક્યાંક લિપિભેદ હોય. જેમ સૂત્રમાં તેમ ટીકામાં - અર્થમાં પણ ભેદ દેખાય. આ કારણે ખેદ ધરવો નહીં. અર્થકારથી આજના, અધિક શુભમતિ કોણ?, જિનજી, તોલે અમિય તણે નહીં આવે કહિઈ લો. જિનજી, તુઝO ૧૯૧ [૯-૨૭] બાળ અર્થકાર જે નિર્યુક્તિ-ટીકાકાર તેહ થકી આજના જે આધુનિક અધિક શુભમતિના ધણી કોણ થયા? એતલે એ ભાવ. જે સમુદ્રબુદ્ધિના ધણી ટીકાકાર, ચઉદ પૂર્વના ધણી નિયુક્તિકાર તેહથી શુભમતિ કોણ થયા ? એતલે શુભમતિ નહીં જ. ઈતિ ભાવ:. લોકમાં ઉખાણો છે જે ખાંડના ખાનહાર તે રીતે એ શુભમતિ જાણવા. તે જ દષ્ટાંતે દઢ કરે છે. તોલે અમિય તણે નહીં ક0 અમૃતને તોલે ન આવે. કહીઈ લૂણ ક0 કોઇ કાલે લૂણ, ઇતિ ભાવઃ, ૧૯૧ [૯-૨૭]. - સુ. જે અગાઉના અર્થકારો – ચૌદપૂર્વના ધણી નિર્યુક્તિકારો અને સમુદ્ર જેવી બુદ્ધિના ધણી ટીકાકારો – તેમનાથી આજના અધિક બુદ્ધિવાળા કોણ હોઈ શકે ? કોઈ કાળે મીઠું (નમક) અમૃતને તોલે આવે નહીં. રાજા સરીખું સૂત્ર છે, મંત્રી સરીખો અર્થ જિનજી, એહમાં એકે હેલીઓ, દિઈ સંસાર અનર્થ. જિનજી, તુઝ૦ ૧૯૨ [૯-૨૮] બાવે તે માટે રાજા સરીખું ક0 ચક્રવર્તિ બરાબરી સૂત્ર છે. મંત્રીશર સરીખો તે અર્થ છે. એટલે રાજાનો આશય મંત્રી જાણે, તિમ સૂત્રનો આશય અર્થકાર કહે. બીજો કોઈ સૂત્ર-આશય ન જાણે. એહમાં ક0 એ બિહુમાં થકી એકે દિલીઓ ક0 એકે સિંઘું થયું, દિઇ સંસાર અનર્થ ક0 સંસારનો અનર્થ આપે, ભવપરંપરા વધારે. ૧૯૨ [૯-૨૮]. સુ0 સૂત્ર રાજા છે ને અર્થ મંત્રી છે. જેમ રાજાનો આશય મંત્રી જાણે તેમ સૂત્રનો આશય અર્થકાર કહે. આ બન્નેમાંથી એકેયની અવહેલના થાય નહીં. એમ કરવા જતાં ભવપરંપરા જ વિસ્તરે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૪૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ જે સમતોલે આચરે, સૂત્ર-અર્થ સ્યું પ્રીતિ, જિનજી, તે તુઝ કરુણાઈ વરે, સુખ જસ નિર્મલ નીતિ. જિનજી, તુઝO ૧૯૩ [૯-૨૯] બાળ તે માટે જે આત્માર્થી પ્રાણી સમતોલે ક૦ બરાબિર કરી આચરે ૭૦ અંગીકાર કરે, સૂત્ર તથા અર્થ એ બેઠું સાથે પ્રીતિ રાખે, અવજ્ઞા ન કરે, તન્મય કરી જાણ ́ તે પ્રાણી હે પ્રભુ, તુમ્હારી કરુણાઈ ક0 દયાઇં કરી સુખ, નિરાબાધપણું, જસ ને કીર્તિ નિર્મલ જે નીતિ ક0 ન્યાય તે વરે. ૧૯૩ [૯-૨૯] સુ માટે સાચો આત્માર્થી સૂત્ર અને અર્થ બન્નેને સમતોલપણે સ્વીકારે, બન્ને પ્રત્યે પ્રીતિ રાખે, એકેયને અવગણે નહીં. આવો પ્રાણી છે પ્રભુ ! આપની કરુણાએ જશકીર્તિ ને નિર્મલ નીતિને વરે. (શ્લોક ૨૯૭) ૧૪૬ 9) ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #181 -------------------------------------------------------------------------- ________________ ઢાળ દસમી બા૦ હવૈ ૧૦ મો ઢાલ કહે છે. તેહને પૂર્વ ઢાલ સાથે એ સંબંધ છે : પૂર્વ ઢાલમાં સૂત્રાર્થમાં એકે હીલે તેહને સંસાર દીઇ ઇમ કહ્યું. તે સૂત્રઅર્થ તો જ્ઞાન સરૂપ છે તે વાસ્તે જ્ઞાનના વર્ણવનો ઢાલ કહે છŪ. (આપ છંદે છબીલા છલાવ રે - એ દેશી) જ્ઞાન વિના જે જીવને રે, કિરિયામાં છે દોષ રે, કર્મબંધ છે તેહથી રે, નહીં સમ સુખ સંતોષ રે. ૧૯૪ [૧૦-૧] બાળ એ સંબધે કરી આવ્યો જે ઢાલ તેહની પ્રથમ ગાથા. જ્ઞાન પાખે જે જીવ કેવલ ક્રિયારુચિ છે તેહમાં ઘણા દોષની ઉત્પત્તિ છે. તેહથી ક૦ તે અજ્ઞાન ક્રિયાથી કર્મબંધ જ થાય છે. નહીં ક૦ નથી થાતો સમસુખ સંતોષ ક૦ સમતાનાં સુખ, પરભાવની ઇહા નહીં એહવો જે સંતોષ અજ્ઞાની ક્રિયા કરતો હોય તેહને ન હોય. યતઃ ન 'नाणगुणेहिं विणा किरिया संसारवड्डूणी भणिया । धम्मरुइपहवमित्ता, नाणसमेया सया हुज्जा ॥ १ ॥' ઇતિ ‘વીસી’ મધ્યે. ૧૯૪ [૧૦-૧] સુ॰ જે જીવ જ્ઞાન વિના કેવળ ક્રિયામાં રુચિ રાખે છે તેથી ઘણા દોષ પેદા થાય છે. અજ્ઞાન ક્રિયાથી કર્મબંધ થાય. અજ્ઞાન ક્રિયા કરનારને સમતાનાં સુખ-સંતોષ પ્રાપ્ત થતાં નથી. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૪૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ તુઝ વાણી મીઠડી રે, મુઝ મન સહજ સુહાઈ રે, અમીય સમી મનિ ધારતાં રે, પાપ તાપ સવિ જાય રે. પ્રભુo૧૫ [૧૦-૨) બા) હે સ્વામીનું, તારી વાણી ઘણું મીઠી લાગઇ છઇં. માહરા મનમાં સહજ સુહાય છે, કોઈને બલાત્કારે નહીં. તે તુમ્હારી વાણી અમૃત સરીખી મનમાં ધારતાં થકાં પાપરૂપ જે તાપ ક0 ઉષ્ણતા તે સર્વ જાઈં અને શીતલતા થાય.૧૯૫ [૧૦-૨). સુ૦ હે સ્વામી ! તમારી વાણી મીઠી લાગે છે. અમૃત સમી એ વાણી મનમાં ધારણ કરતાં પાપનો તાપ નષ્ટ થઈ શીતળતા પ્રસરે છે. લોકપતિ કિરિયા કરે મન મેલે અaણ રે, ભવ ઈચ્છાના જોરથી રે, વિણ શિવસુખ વિજ્ઞાણ રે. પ્રભુ૧૯૯ [૧૦-૩] બાળ લોકપંક્તિ ક0 લોકાનુયાયી ક્રિયા કરશું. મન મૈલે ક0 શુદ્ધ અધ્યવસાય વિના અજ્ઞાની જીવ ભવ જે સંસાર તેહની ઇચ્છાના જોર થકી એતલે બહુલ સંસારી જીવ છઈ, શિવસુખનું વિજ્ઞાન, વિણ ક0 વિના એટલે ક્રિયા કરે તે પણ જ્ઞાન વિના, યશ-માન-પ્રતિષ્ઠાને અર્થેઈ. ૧૯૬ [૧૦-૩] સુ0 લોકની હારમાં રહીને જ શુદ્ધ અધ્યવસાય વિના અજ્ઞાની જીવ કિયા કરે છે. બહુસંસારી એવો આ જીવ મોક્ષસુખના કશા જ્ઞાન વિના કેવળ યશ-માન-પ્રતિષ્ઠા અર્થે ક્રિયા કરે છે. કામકુંભ સમ ધર્મનું રે, ભૂલ કરી ઈમ તુચ્છ રે, જનરંજન કેવલ લહે રે, ન લહે શિવતરુ ગુચ્છ રે. પ્રભુ૧૯૭ [૧૦-૪) બાળ કામકુંભ સરીખો જે ધર્મ તેહનું તુચ્છ મૂલ્ય કરીને એટલે મોક્ષસુખનો દેણહાર જે ધર્મ તે ધર્મ જસમાનાદિક તુચ્છ મૂલ્ય કરીને તે પ્રાણી કેવલ જનરંજન ક0 લોક રીઝે એટલું જ ફલ પામે. પણિ અજ્ઞાન ક્રિયાથી મોક્ષરૂપ જે વૃક્ષ તેહનો ગુચ્છ ક0 ગુચ્છ, ઉપલક્ષણથી ફલ લીજઇ તે ન લોં કઈ ન પામઇં. ૧૯૭ [૧૦-૪]. ૧૪૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #183 -------------------------------------------------------------------------- ________________ સુ કામકુંભ સરીખો, મોક્ષસુખ આપનારો જે ધર્મ તેનું યશ-માન જેવું તુચ્છ મૂલ્ય આંકીને જીવ કેવળ લોક રીઝે એટલું જ ફળ પામે, પણ અજ્ઞાન ક્રિયાથી મોક્ષવૃક્ષનું સાચું ફળ ન પામે. કરુણા ન કરે હીનની રે, વિણ પણિહાણ સસ્નેહ દ્વેષ ધરતા તેહસ્યું રે, હેઠા આવે તેહ રે. પ્રભુ૦૧૯૮ [૧૦-૫] બાળ હવે ‘ષોડશક’માં પાંચ ગુણ આશય વિશેષ દેખાડ્યા છઇં. યથા તૃતીય ષોડશકે – 'પ્રાિધિશ્, પ્રવૃત્તિર, વિનયર, સિદ્ધિ, વિનિયોગ, મેતા: પ્રાય: 1 धर्मज्ञैराख्यातः शुभाशयः पंचधात्र विधौ ||१|| ' એ ૫ (પાંચ) ભેદ અન્વય રીતે શ્રી હરિભદ્રસૂરીઇ દેખાડ્યા છે. તે શ્રી યશોવિજય ઉપાધ્યાયજી વ્યતિરેકે દેખાડે છે. તેહમાં પ્રથમ પ્રણિધાન નામા આશય કહે છે. જે હીન ક૦ પોતા થકી હીનગુણી છે એતલે હેઠલિ ગુણઠાણે વર્તે તેહની કરુણા ન કરે. વિણ પણિહાણ સનેહે ક૦ પ્રણિધાનનામા આશય વિશેષના સ્નેહ વિના હીનની કરુણા ન કરે. વલી હીનગુણી ઉપર દ્વેષ કરતાં થકાં જે ‘એહમાં સ્યા ગુણ છઈં?' ઇત્યાદિક દ્વેષ ધરતાં પોતે જ હેઠા આવે. ૧૯૮ [૧૦-૫] સુ૦ તૃતીય 'ષોડશક'માં પાંચ આશયવિશેષ દર્શાવ્યા છે. શ્રી હરિભદ્રસૂરિએ તે અન્વયથી દર્શાવ્યા છે. જયા૨ે ઉપાધ્યાય યશોવિજયજીએ તે પરસ્પરના વ્યતિરેકે દર્શાવ્યા છે. આ પાંચ ગુણ તે ૧. પ્રક્રિષિ, ર. પ્રવૃત્તિ, ૩. વિઘ્નજય, ૪, સિદ્ધિ, ૫, વિનિયોગ. અહીં પ્રણિધાન નામે પ્રથમ આશય કહે છે. જે પોતાનાથી હીન ગુણવાળો છે એટલે કે નીચલા ગુણસ્થાનકે વર્તે છે તેની કરુણા પ્રણિધાન નામક આશયવિશેષના સ્નેહ વિના ન કરી શકે. ‘એમાં તે વળી શા ગુણ છે ? એવો દ્વેષ રાખતાં પોતે જ નીચે ઊતરે. " એક કાજમાં નવિ ધરે રે, વિણ પ્રવૃત્તિ થિર ભાવ રે, જિહાં તિહાં મુંડું ઘાલતા રે, ધારે ઢોરસ્વભાવ રે.પ્રભુ૦૧૯૯ [૧૦-૬] ૧૪૯ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #184 -------------------------------------------------------------------------- ________________ બા, હવે પ્રવૃત્તિનામા આશય વખાણે છે. વિણ પ્રવૃત્તિ ક0 પ્રવૃત્તિનામાં ગુણ વિના એક કાજમાં ક0 એક જે ધર્મકાર્ય માંડ્યું તેહમાં નવિ ધરે ક0 ન રાખે, થિર ભાવ ક0 થિરભાવ એટલે એક કાજમાં થિર નહીં અને પ્રારંભિત કાર્યમાં તેહવું પ્રયત્ન નહીં ઈમ પણ સમઝવું. જિહાં તિહાં મુખ ઘાલતા એતલે જ ધર્મસ્થાનક માંડ્યું છે તે મૂકીને અકાલે ફલ વાંછઇ. અને અકાલે ફળ વાંછવું તે તત્ત્વથી આર્તધ્યાન છે. તિવારે જિહાં તિહાં મુડું ઘાલતાં ઢોરસ્વભાવ ધરે. ઢોરનો એ સ્વભાવ છે જે નીચું હોય તે મૂકીને બીજામાં મુખ ઘાલે. ૧૯૯ [૧૦-૬] સુ0 બીજા પ્રવૃત્તિ નામક ગુણ વિના, જે ધર્મકાર્ય આરંવ્યું હોય તેમાં જીવ સ્થિરભાવ રાખી શકે નહીં. જે ધર્મકાર્ય આરંભે તેમાં અકાળે ફળપ્રાપ્તિ ઈચ્છે અને તત્ત્વતઃ એ આર્તધ્યાન થયું. જેમ ઢોર નીરેલો ચારો બાજુએ રાખી જયાં-ત્યાં મો ઘાલે તેમ આ બીજા ગુણ આશય વિનાનો જીવ ઢોરસ્વભાવ ધારણ કરે. વિના વિઘન જય સાધુને રે, નવિ અવિચ્છિન્નપ્રયાણ રે.. કિરિયાથી શિવપુરી હોઈ રે કિમ જાણે અજ્ઞાણ રે. પ્રભુત્ર ૨૦૦ [૧૦-9 બા૦ હવે ત્રીજો વિધ્વજય બતાવે છે. વિદન ક0 અંતરાય. તેહનો જય ક૦ જીતવું તે વિધ્વજય કહીશું. તે વિધ્વજયનામાં ગુણ વિના સાધુને કિરિયાઇ કરી અવિચ્છિન્ન પ્રયાણ કિમ થાય ? એતલે મોક્ષમાર્ગ અવિચ્છિન્નપણે કિમ સધાય ? એતલે વિધ્વજય વિના સાધુને ક્રિયાથી અવિચ્છિન્ન પ્રમાણે શિવપુર ન હોય એ વાતો અજ્ઞાની કિમ જાણે ? ૨૦૦ [૧૦-૭] સુ૦ વિન ઉપર જય તે ત્રીજો વિનય ગુણ. આ ગુણ વિના સાધુ અવિચ્છિન્ન પ્રયાણ ન કરી શકે; મોક્ષમાર્ગ સાધી ન શકે. શીત તાપ મુખ વિઘન છે રે, બાહિર અંતર વ્યાધિ રે, મિથ્થા દર્શન એહની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુટ ૨૦૧ [૧૦-૮] બાહવે વિપ્ન તથા વિઘ્નનો જય દેખાડે છે. તે વિઘ્નના ભેદ ૩ છે. એક હીનવિપ્ન ૧, એક મધ્યમ વિપ્ન ૨, એક ઉત્કૃષ્ટો વિપ્ન ૩. ૧૫૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #185 -------------------------------------------------------------------------- ________________ એહમાં [હીને વિપ્ન તે ધર્મ કરતાં, શીત ક0 તાઢિ વાઈ, તાપ ક0 તડકો લાગે તે ધર્મમાં વિજ્ઞ છે ૧. તથા મધ્યમ વિપ્ન તે બાહ્ય વ્યાધિ ક0 રોગ જવર-કાસ-સાસ પ્રમુખ જે શરીર રોગ તે મધ્યમ વિપ્ન કહીશું, જે માટે તાઢિ-તડકા કરતાં શરીરના રોગ તે વિશેષ વિઘ્ન કરે. ૨. તથા ઉત્કૃષ્ટ વિપ્ન તે અંતરવ્યાધિ મિથ્યા દર્શન ક0 મિથ્યાત્વ, મોહ એ ઉત્કૃષ્ટો ધર્મમાં વિન છે. જે માટે ધર્મ કરતાં મિથ્યા દશર્નનો ઉદય થઈ જાય તો ધર્મમાં મોટું વિદન થાઇ. એ વિદન પૂર્વે ર(બે) વિગ્ન કહ્યાં. તે કરતાં એ આકરું વિઘ્ન છે. માટઈ ઉત્કૃષ્ટો વિપ્ન કહ્યો. જિમ માર્ગમાં ચાલતાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટો વિન છે. માર્ગમાં કાંટા તે જઘન્ય વિદન ૧, માર્ગમાં જવર પ્રમુખ તે મધ્યમ વિપ્ન ૨, માર્ગમાં દિમૂઢ થાય તે ઉત્કૃષ્ટો વિન ૩. તિમ ધર્મમાં પણ પૂર્વોક્ત ત્રણ વિધ્ન જાણવાં. તેહની, માત્રા ક0 પ્રમાણ, મૃદુ ક0 હીન, મધ્ય ક0 મધ્યમ, અધિ ક0, ઉત્કૃષ્ટો, અનુક્રમે જોડવો. એ તો વિઘ્ન દેખાડ્યાં. હવે વિષ્ણજય અનુક્રમે દેખાડશું છઇં. ૨૦૧ [૧૦-૮]. સુ0 વિદનના ત્રણ ભેદ છે. ૧ હીન, ૨ મધ્યમ ૩ ઉત્કૃષ્ટ, ધર્મ કરતાં ટાઢ કે તડકો લાગે તે હીન વિદ્શરીરનો વ્યાધિ તે મધ્યમ વિદન. મિથ્યાત્વ મોહનીય એ ધર્મમાં ઉત્કૃષ્ટ વિન. જેમ માર્ગે ચાલતાં કાંટો વાગે તે હીન વિન, તાવ આવે તે મધ્યમ વિન. દિમૂઢ થઈ જવાય તે ઉત્કૃષ્ટ વિન. એ જ રીતે ધર્મમાં પણ ત્રણ વિન જાણવાં. આસન અશન જયાદિકેરે, ગુયોગે જય તાસ રે, વિઘનજર એ નવિ ટલે રે વિગર જ્ઞાન-અભ્યાસ રે. પ્રભુo ૨૦૨ [૧૦-૯] બાળ આસન ક0 વીરાસનાદિકે કરી પૂર્વોક્ત શીતતાપ વિદનનો જય કરી.૧. અશને કરી પૂર્વોક્ત જવર પ્રમુખ વિષ્નનો જય કરશું ૨. તથા ગુયોગે કરી પૂર્વોક્ત મિથ્યાદર્શન રૂપ વિશ્નનો જય. ૩. જે માટે ગુરુયોગઇ સમકિત પામે જ. એ વિઘ્નનો જોરો જ્ઞાનાભ્યાસ વિના ન ટલઇ. જે માટે જ્ઞાનાભ્યાસે પરિણામ દઢ રાખે, શીતતાપ પ્રમુખમાં ચલે નહીં, જવર પ્રમુખમાં કૃતકર્મ અહિયાસઈ, મિથ્યાત્વને જોરે જ્ઞાને સમ્યગુ જિનવચન ભાવઇ. ૨૦૨ [૧૦-૯]. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૫૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ સુ0 જેમ આસન આદિથી ટાઢ-તડકાના વિપ્નને દૂર કરાય તેમ ગુરુયોગથી મિથ્યાદર્શન રૂપી વિન પર જય પમાય, આ વિજ્ઞનું જોર જ્ઞાનાભ્યાસ વિના ટળે નહીં. જ્ઞાનાભ્યાસથી પરિણામો દઢ થાય, વિનમાં અચલ રહેવાય, જવરાદિમાં પૂર્વકને સહી શકાય અને સમ્યફ જિનવચન ભાવી શકાય. વિનય અધિક ગુણ સાધુનો રે, મધ્યમનો ઉપગાર રે, સિદ્ધિ વિના હોવે નહીં?, કૃપાહીનની સાર રે. પ્રભુ ૨૦૩[૧૦-૧૦] બાળ હવે સિદ્ધિનામા આશય વખાણે છે. પોતા થકી અધિક ગુણવંત સાધુનો વિનય તે સિદ્ધિનામા આશય વિશેષ આવ્યા વિના હોય નહીં. તથા મધ્યમ ક0 મધ્યમ ગુણવંતા હોય તેમને ઉપગાર કરે તે પણિ સિદ્ધિયોગ વિના હોય નહીં. તથા હનની ક0 પોતાથી હીનગુણી તેહની સાર ક0 પ્રધાન કૃપા ક0 દયા તે પણિ પછવાડાનું પદ જોડિઇ સિદ્ધિયોગ વિના ન હોય. ૨૦૩ [૧૦-૧૦] - સુ0 ચોથો સિદ્ધિ નામક ગુણ આશય કહે છે. આ આશય વિના પોતાનાથી અધિક ગુણવંત સાધુનો વિનય આવે નહીં. મધ્યમ ગુણવંતા સાધુ પ્રત્યેનો ઉપકાર પણ સિદ્ધિ યોગ વિના થાય નહીં. પોતાનાથી હીનગુણી પ્રત્યેની દયા પણ આ ગુણ-આશયથી જ આવે. વિણ વિનિયોગ ન સંભવે રે, પરને ધર્મે યોગ રે, તેહ વિના જનમંતરે રે, નહીં સંતતિસંયોગ રે. પ્રભુ ૨૦૪ [૧૦-૧૧] બાળ હવે વિનિયોગનામાં પાંચમો આશય વખાણે છે. વિનિયોગનામા ગુણ વિના ન સંભવે ક0 ન હોય, પરજીવને ધર્મે જોડવું તે ન હોય. તેહ વિના ક0 વિનિયોગ વિના જન્માંતરે ક0 પરભવને વિષે, સંતતિ ક0 પરંપરાનો સંજોગ, તે નહીં ક0 ન હોય. એટલે સિદ્ધિનું કાર્ય તે વિનિયોગ છે. યાવત્ સર્વસંવર થાય તિહાં લગે ધર્મ પરંપરા તૂટે નહીં, તથા વિનિયોગનામાં ગુણ ન થયો હોય તો તુટી જાઈ, એ સર્વ ગુણ જ્ઞાન વિના ન હોય. ૨૦૪ [૧૦-૧૧] સુ) અહીં વિનિયોગ નામનો પાંચમો આશય કહે છે. આ ગુણ વિના પરજીવને ધર્મમાં જોડવું સંભવે નહીં. વિનિયોગ વિના પરભવને વિશે ૧૫૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #187 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો સંયોગ થાય નહીં. આ ગુણ વિના ધર્મનું સાતત્ય તૂટી જાય. આ સઘળા ગુણ જ્ઞાન વિના ન સંભવે. કિરિયામાં ખેતે કરી રે, દૃઢતા મનની નાહિ રે, મુખ્ય હેતુ તે ધર્મનો રે, જિમ પાણિ(ણી) કૃષિ માંહિ રે. પ્રભુ૦ ૨૦૫ [૧૦-૧૨] બાળ હવે પરમેશ્વરની વાણી મીઠી. તે વાણી સ્તવના દ્વા૨ે પ્રભુની સ્તવના કરે. તે પ્રભુની સ્તવના તો પ્રભુજીનું ધ્યાન કરીઇ એતલે વીતરાગની સ્તવના જ થઈ. તે પ્રભુનું ધ્યાન તો બિઠું ભેદે એક સાલંબન, બીજું નિરાલંબન. તેહમાં સાલંબન તે ચક્ષુ પ્રમુખેં કરી જિનપ્રતિમાદિકનું આલંબન કરીને સમવસરણસ્થ જિનસ્વરૂપનું ધ્યાન કરવું ૧, તથા વીતરાગના શુદ્ધ નિરાવરણ આત્મપ્રદેશ સમુદાય ને કેવલ જ્ઞાનાદિક સ્વભાવનું ધ્યાન કરવું તે નિરાલંબન કહીઇં. શુદ્ધ પરમાત્મા ગુળ ધ્યાન નિરાહ્તવન' ઇતિ વચનાત્. હવે ઇહાં તો સાલંબન ધ્યાનની વાત છે. તે સાલંબન કિમ થાય તે કહે છે. જે જુદા જુદા જીવની અપેક્ષાઇ આઠ ચિત્ત[દોષ]ત્યાગ કરે થકે ધ્યાન થાય તે. આઠ ચિત્ત તે હાં તે કહે છે. યદુક્ત ચતુર્દશે ષોડશકે “ જીવોદેશ, ક્ષેપો થાન, પ્રાંચ કુ સંÎ: ૮ ૮ युक्तानि हि चित्तानि प्रबंधतो वर्जयेन्मतिमान् ॥ १ ॥' એ ૮ ચિત્તને દોષે કરી ધ્યાન કરી ન સકે. તેહમાં પ્રથમ ખેદનામા દોષ કહ છે. ખેદ ક૦ થાક. પંથે હીંડતાં જિમ થાકે તેહની પરે ખેદ દોષ કરી કિરિયામાં મનની દૃઢતા ક0 એકાગ્રપણું નાહીં કર ન હોય. એતલઇ ક્રિયામાં પ્રણિધાન ન રહŪ અને તે પ્રણિધાન ધર્મનું મુખ્ય હેતુ છે. જિમ કરસણમાં પાણી તે મુખ્ય હેતુ છે તિમ ક્રિયામાં પ્રણિધાન તે મુખ્ય હેતુ છે. ૨૦૫ [૧૦-૧૨] સુ॰ વીતરાગની સ્તવના - પ્રભુજીનું ધ્યાન બે પ્રકારે થાય. સાલંબન અને નિરાલંબન. સાલંબનમાં સાક્ષાત જિનપ્રતિમાનું આલંબન લઈને ધ્યાન કરવું. જ્યારે વીતરાગના નિરાવરણ આત્મપ્રદેશનું, કેવળ એમના જ્ઞાનાદિક સ્વભાવનું ધ્યાન તે નિરાલંબન ધ્યાન. આઠ ચિત્તદોષનો ત્યાગ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૫૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ કરીને સાલંબન ધ્યાન થાય. આ આઠ દોષ તે ૧, ખેદ, ર, ઉદ્વેગ, ૩. ક્ષેપ, ૪. ઉત્થાન, ૫, ભ્રાંતિ, ૬ અન્યમુદ્દ, ૩. રોગ, ૮. આસંગ. પ્રથમ દોષ ખેદ છે. જેમકે રસ્તે ચાલતાં થાક લાગે, તેવી રીતે કિયામાં મનની એકાગ્રતા-પ્રણિધાન ન રહે. જેમ ખેતીમાં પાણી મુખ્ય હેતુ છે તેમ ક્રિયામાં આ પ્રણિધાન મુખ્ય હેતુ છે. બેઠાં પણિ જે ઉપજે રે કિરિયામાં ઉગ રે, યોગદ્વેષથી તે ક્રિયા રે, રાજહિ સમ વેગ રે. પ્રભુ ૨૦૬ [૧૦-૧૩] બા૦ હવઇ ઉગ નામા બીજો દોષ વખાણે છે. ઉગ ક0 ખેદ વિના પણિ બેઠાં થકાં ઉદ્વેગ થાય તિણ પરે ઉગ દોષમાં પણ જાણવું. બેઠાં થકાં જ પણિ જે ક્રિયા કરે તેહમાં ઉદ્વેગ ઊપજૈ તો તે ક્રિયા કરતાં તે પ્રાણીને સુખ, જે ચિત્તની પ્રસન્નતા તે કિમ ઊપજઇ ? જિવારે તે ક્રિયામાં ઉદ્વેગ થયો તિવારે દ્વેષ ઉપનો. તે દ્વેષથી રાજાની વેઠીની પરે કથંચિત ક્રિયા કરે, વેગિ ક0 ઉતાવલો કરઈ એહવી રાજવેઠીની પરે કરઈ તેહને જન્માંતરે યોગીના કુલને વિષે જન્મ પણ ન હોય. એ અર્થ ષોડશક (૧૪)માં જોઈ લેજ્યો. ૨૦૬ [૧૦-૧૩]. સુ0 બીજો દોષ ઉદ્વેગ. ખેદ કે થાક વિનાયે બેઠાં બેઠાં પણ ઉદ્વેગ થાય. બેસીને ક્રિયા કરતાં જો ઉગ ઊપજે તો ચિત્તની પ્રસન્નતા ન રહે. ઉગથી તેષ ઊપજે. એમ થતાં કિયા રાજવેઠની પેઠે થાય. આવી ક્રિયા કરનાર જન્માંતરે યોગીકુલમાં જન્મ પણ ન પામે. ભમથી જેહ ન સાંભરે રે, કાંઇ અકત કd કાજ રે તેહથી શુભ કિરિયા થકી રે, અર્થવિરોધી અકાજ રે. પ્રભુ ૨૦૭ [૧૩-૧૪ બાળ હવઈ યદ્યપિ ષોડશકમાં ભ્રાંતિનામા દોષ પાંચમો કહ્યો છે, તથાપિ ઉપાધ્યાયજી ત્રીજો ભ્રાંતિનામા દોષ વર્ણવે છે. અનાનુપૂર્વી પણ વ્યાખ્યાનું અંગ છઇ, ઇતિ. હવે ભ્રાંતિનો અર્થ. ભ્રાંતિ ક0 વસ્તુ અન્ય હોય તિહાં અન્ય જાણે. જિમ શુક્તિકાને વિષે રજતની ભ્રાંતિ થાય, તદ્દત ભ્રમે કરી જેહ વસ્તુ સાંભરે નહીં. મેં કર્યું અથવા ધર્મકરણી નથી કર્યું, ૧૫૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉપલક્ષણથી મ્હે ઉચ્ચર્યો કે એ પાઠ નથી ઉચ્ચર્યો ઇત્યાદિ. તે શુભક્રિયા થકી પણ અર્થવિરોધી એહવું જે અકાજ ક૦ ઇષ્ટફલ રૂપ જે કાર્ય તે ન થાઇ તેહને અકાજ કહિઇં. ૨૦૭ [૧૦-૧૪] સુ૦ ત્રીજો ભ્રાંતિ દોષ (‘ષોડશક'માં આ દોષ પાંચમો છતાં ઉપા. યશોવિજયજીએ એને ત્રીજા દોષ તરીકે વર્ણવ્યો છે.) ભ્રાંતિમાં એક વસ્તુ બીજી તરીકે દેખાય. જેમ કે છીપમાં રજતની બ્રાંતિ થાય. આવી ભ્રાંતિથી ધર્મકૃત્ય કર્યું કે ન કર્યું, પાઠ ઉચ્ચર્યો કે નહીં એવી દ્વિધામાં ક્રિયા થઇ હોવા છતાં અકાજ રહે - ઇષ્ટફલરૂપ કાર્ય ન થાય. – શાંતવાહિતા વિણ હોવે છે, જે યોગે ઉત્થાન રે, ત્યાગ યોગ્ય છે તેહથી રે, અણછંડાતું ધ્યાન રે. પ્રભુજી ૨૦૮ [૧૮-૧૫] બાળ હવે ઉત્થાનનામા ચોથો દોષ વર્ણવે છઇં. ઉત્થાન ક0 ચિત્તની અપ્રશાંતતા, મન પ્રમુખની ઉચ્છુકતા થકી જિમ કોઈક પુરુષ મદિરા પ્રમુખે કરી મદાવષ્ટબ્ધ થયો હોય તિણિ પરે જે યોગિં ક0 જે યોગને ઉત્થાન ક૦ ઉત્થાનદોષે કરીને, શાંતિવાહિતા વિણ હોય ક0 શાંતિવાહિતા ન હોય, એતલે જે ક્રિયા કરે તેહમાં ઉદ્વેગ રહે પણ ઠરણ ન હોય. પણ તે ક્રિયા કેહવી છે તે કહે છે. ત્યાગ યોગ્ય છે ક ત્યજવા યોગ્ય છે, પણ તેહથી ક૦ તે ત્યાગ યોગ્ય ક્રિયાથી અણછંડાતું ધ્યાન ક૦ છંડાતું-ત્યજાતું નથી એવું ધ્યાન છે. જિમ કોઈ પ્રાણીઇં દીક્ષા લીધી હોય અને સર્વથા મૂલોત્તર ગુણ નિર્વાહ કરવા અસમર્થ છઇં તે પ્રાણીને વિધિપૂર્વક જિમ શ્રાવકાચાર ગ્રહેવાનો ઉપદેશ દીજીએ છીઇ તે લિંગ ત્યજવો યોગ્ય છે, પણ લોકની નિંદા પ્રમુખે અણછંડાતું છે. યતઃ ઉપદેશમાલાયાં-[ગા-૫૦૧] 'जइ न तरसि धारेडं, मूलगुणभरं सउत्तरगुणं च । મુત્તુળ તો તિપૂમિ, સુભાવાત્ત વરતારાં ? ' ૨૦૮ [૧૦-૧૫] સુ૦ ચોથો ઉત્થાન દોષ. એટલે કે ચિત્તની અપ્રશાંતતા. આ દોષને લઈને વ્યક્તિ જે ક્રિયા કરે તેમાં શાંતવાહિતા ન હોય. આવી ક્રિયા ત્યાજ્ય છે. પણ લોકનિંદા વ.ને કારણે કરતો રહે છે - છોડતો નથી. જેમ કોઈ દીક્ષિત મૂલ-ઉત્તર ગુણ સર્વથા નિર્વાહ ન કરી શકે તેને શ્રાવકાચાર ગ્રહવાનો ઉપદેશ આપીએ કે સાધુવેશ ત્યજવો યોગ્ય છે, પણ લોકનિંદાને કારણે છાંડી શકાતો નથી. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૫૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ વિચિ વિચિ બીજા કાજમાં રે, જાઈ મન તે ખેપ રે, ઊખણતાંજિમ ાલિનું રે, ફલ નહીંતિહાનિર્લેપ રે. પ્રભુત્ર ૨૦૯[૧૦-૧૬] બા) હવઇ પાંચમો ખેપનામા દોષ કહે છે. જે ક્રિયા માંડી હોય તે ક્રિયામાં વિચિ વિચિ બીજા કાર્યમાં મન જાઈ તે ખેપ કહીશું. ઉખણતાં ક૦ ઉપાડી ઉપાડીને વારંવાર એહવી છે શાલિ તે શાલિનું નિર્લેપ ક0 ચોખું ફિલ નહીં ક0 ફલ ન થાય, એતલે એ ભાવ જે એક વાર શાલિ ઉખાડીને વાવે તો ફલ થાય, પણિ વારેવારે ઉપાડી ઉપાડી વાવે તો ફલ ન થાય, તિમ ઇંડા વારંવાર પ્રારંભિત ક્રિયા મૂકી અન્ય ક્રિયામાં મન જાય તે ફલ ન પામશું. ૨૦૯ [૧૦-૧૬] સુપાંચમો દોષ ક્ષેપ છે. જે ક્રિયા આરંભી હોય એમાં વચ્ચે વચ્ચે અન્ય કાર્યોમાં મન જાય તે ક્ષેપદોષ છે. જેમ વારંવાર ઉખાડેલી શાલિ વાવતાં ફળ ન આપે તેમ વારંવાર આરંભેલી કિયા મૂકીને અન્ય ક્રિયામાં મન જાય તેનું ફળ મળે નહીં. એક જ ઠામે રંગથી રે, કિરિયામાં આસંગ રે, તેહ જ ગુણહાર્ણ શિતિ રે, તેથી ફલ નહીંવંગ રે. પ્રભ૦ ૨૧૦[૧૦-૧૭] બા૦ હવે આસંગ નામા છઠ્ઠો દોષ કહે છે. આસંગ ક૦ રાગ કહીછે. જે ક્રિયા કરતો હોય તેમાં ઇદમેવ સુંદર એવો જ રંગ તે આસંગનામા દોષ કહી છે. જે કારણે તે અનુષ્ઠાન શાસ્ત્રોક્ત છે તોહિ પણ તેહમાં રાગ રિંગનું જે ઘર છે તે દોષરૂપ છે. તેહ જ ગુણઠાણે થિતી ક0 તેહવે ને તેહવે ગુણઠાણે રહે પણિ આગલિ ગુણઠાણે વધે નહીં. જિમ [મહાવીર ઉપર ગૌતમ સ્વામીને રાગ હતો તે કારણે તન્માત્ર ગુણસ્થાનક સ્થિતિ રહી પણ મોહકર્મનું ઉન્મેલન કરીને કેવલજ્ઞાન રૂપ જે ફલ ચંગ ક0 મનોહર નહીં ક0 ન થયું તે કારણઈ તિ અર્થિઈ આસંગને દોષ જાણવી. વલી એહનો જ અર્થ ષોડશવૃત્તિમાં જોયો. ર૧૦ [૧૦-૧૭]. સુ0 છઠ્ઠો આસંગ દોષ. જે ક્રિયા કરે તેમાં આજ સુંદર છે તેવો ૧૫૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #191 -------------------------------------------------------------------------- ________________ આગ્રહ તે આસંગ દોષ છે. અનુષ્ઠાન શાસ્ત્રોક્ત હોય તો પણ તેમાં જે રંગ [રાગ છે તે દોષરૂપ છે. તેથી એ જ ગુણસ્થાનકે રહે, આગળ વધે નહીં. વીરપ્રભુ ઉપરના રાગને કારણે ગૌતમસ્વામીને ગુણસ્થાનક યથાવત રહ્યું, પણ મોહકર્મ ઉચ્છેદાઈને કેવલજ્ઞાન ન થયું. માંડી કિરિયા અવગણી રે, બીજે ઠામે હર્ષ રે, ઈષ્ટ અર્થમાં જાણીઈ રે, અંગારાનો વર્ષરે. પ્રભુ૨૧૧ [૧૦-૧૮] બા) હવે અન્યમુદ્ નામા સાતમો દોષ કહે છે. પ્રારંભિત કાર્ય થકી અન્ય સ્થાનકે હર્ષ એહ અન્યમુદ્રનો અર્થ. હવે ગાથાર્થ કહે છે. માંડી કિરિયા ક0 જે ક્રિયા કરે છે. તેહ અવગણી ક0 આદર મૂકીને બીજે ઠામે હર્ષ ક0 બીજી ક્રિયામાં હર્ષ રાખે, એતલે ચૈત્યવંદન કરતો હોય ને સામાયિકમાં હર્ષ, ઇમ સામાયિક કરતો હોય ને ચૈત્યવંદનમાં હર્ષ. તેહ પ્રાણીનઇ ઇષ્ટ અર્થ ક0 વાંછિત અર્થમાં અંગારાનો વર્ષ ક0 અંગારાનો વરસાત વરસે છે. એટલે માંડી ક્રિયામાં જે અણાદર છે તે સર્વ દોષનું મૂલ છે. ૨૧૧ [૧૦-૧૮] સુ0 સાતમો દોષ અન્યમુદ્ર. આરંભેલી ક્રિયાને અવગણીને બીજી ક્રિયામાં હર્ષ રાખવો તે અન્યમુદ્ દોષ. જેમકે ચૈત્યવંદન કરતાં સામાયિકમાં હર્ષ કરે. આવા પ્રાણીને વાંછિત અર્થમાં અંગારાની વર્ષા થાય. તાત્પર્ય કે માંડેલી ક્રિયાનો અનાદર સર્વ દોષનું મૂળ છે. રોગ હોઈ સમઝણ વિના રે, પીવ-ભંગ સ્વરૂપ રે, શુદ્ધ કિયા ઉચ્છેદથી રે, તેહ વંધ્ય ફલ રૂપ રે. પ્રભુ) ૨૧૨ [૧૦-૧૯] બાહવે આઠમો રોગનામા દોષ કહે છે. રોગ હોય ક0 રોગનામા દોષ કહિયે. હવે ત્રિણ પદનો અર્થ ભેલો લિખીઇ છે. તે રોગનામાં દોષ કહેવો છે? પીડાભંગ સ્વરૂપ ક0 પીડા સ્વરૂપ અથવા ભંગ સ્વરૂપ. સમઝણ વિના પદ છે તે શુદ્ધ ક્રિયાને જોડીઇ તિવારે અર્થ : જે સમઝિણ પાખે શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ કરે પણ અશુદ્ધ ક્રિયા કરે ખરો. એ રીતે શુદ્ધ ક્રિયાને પીડા થઈ, અથવા શુદ્ધ ક્રિયાનો ભંગ થયો એ ર(બે) અર્થ રોગના થયા. એટલે એ ભાવ જે રોગ દોષ થકે શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ તે વિનાશ કરે તેહ વંધ્યફલ ક0 તે શુદ્ધ ક્રિયા વાંઝિયા ફલ રૂપ થાય. ૨૧૨૧૦-૧૯]. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૫૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ સુત્ર આઠમો રોગ દોષ. સમજણ વિના શુદ્ધ ક્રિયાને પીડા થાય અર્થાત હાનિ થાય અથવા તે શુદ્ધ ક્રિયા છૂટી જાય એ ઉચ્છેદ કહેવાય. આવા રોગદોષથી શુદ્ધક્રિયાનો ઉચ્છેદ અથવા પીડા થવાથી તે ક્રિયા વંધ્ય થઈ જાય. માનહાનિથી દુખ દિઈ રે, અંગ વિના જિમ ભોગ રે શાંતોદાપણા વિના રે, તિમ કિરિયાનો જોગ રે. પ્રભુ૨૧૩[૧૦-૨૦] બા એ આઠે દોષ રહિત હોય તેને શાંતાદિક ગુણ આવે. તે માટે વલી એક શાંત, બીજો ઉદાર એ ર(બે) ગુણ વખાણે છે. માની પુરુષને જિમ માનની હાણી થાય તેતલે દુઃખ ઊપજે. અંગ વિના ક0 અંગોપાંગે હીન હોય અને ભોગની સામગ્રી સ્ત્રી પ્રમુખ મિલી હોય તે જિમ ચિત્તને દુઃખ આપે અથવા જિમ ભોગની સામગ્રી મિલી હોય તોહી પણ માનહાનિથી ક0 પ્રમાણહીન અધિકા-ઉછા ભોગવે તો દુખ દિઈ, તથા અંગ વિના પણ દુખદાઇ થાય તિમ શાંત-ઉદાત્ત ગુણ આવ્યા વિના કિરિયાનો યોગ પણિ એવો જાણવો. તેહ જ શાંતઉદાત્તનો અર્થ કહે છે. ૨૧૩ [૧૦-૨૦]. સુ9 જેમ માની પુરુષને માનહાનિથી દુઃખ થાય અને વિકલાંગ પુરુષને ભોગની સામગ્રી મળી હોવા છતાં ચિત્તને દુઃખ આપે તેમ શાંત અને ઉદાત્ત એ બે ગુણ વિના ક્રિયાનો યોગ પણ એવો જ જાણવો. શાંત તે કષાય અભાવથી રે, જે ઉદાત્ત તે ગંભીર રે, કિરિયા દોષ ત્યજી લો રે, તે સુખજસ ભર વીર રે. પ્રભુo ૨૧૪ [૧૦-૨૧] બા શાંત તે કહિછે જે કષાયનો અભાવ. ઉદાત્ત તે કહિછે જે ગંભીર હોય. એહવા પ્રાણી ક્રિયામાં દોષ લાગતા હોય તે ત્યજીનઈ લહે ક0 પામે, તે ધીર ક0 ધીર પુરુષ સુખનો, જસનો ભર ક0 સમૂહ.૨૧૪ [૧૦-૨૧] સુ0 શાંત એટલે કષાયનો અભાવ. ઉદાત્ત તે ગંભીર હોય. આવા ધીર જીવો કિયામાં લાગતા દોષ ત્યજીને સુખ-યશનો સમૂહ પામે. (આ ઢાલમાં ટબાના શ્લોક ૧૩૧, અક્ષર ૧૨ છે.) ૧૫૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #193 -------------------------------------------------------------------------- ________________ ઢાળ અગિયારમી બા) પૂર્વ ઢાલને અંતે શાંત-ઉદાત્ત ગુણ વખાણ્યા. તે શાંત-ઉદાત્ત ગુણ તો ધર્મરૂપ છે. તે ધર્મરૂપ રત્નની યોગ્યતા કોને હોય તે દૂહામાં કહે છે. એકવીસ ગુણ પરિણમે જાસ ચિત્ત નિતમેવ, ધરમરતનની યોગ્યતા, તાસ કહે તું દેવ. ૨૧૫ [૧૧-૧] બાએ એકવીસ ૨૧ ગુણ પરણમ્યા હોય જેહના ચિત્તમાં નિત્યમેવ કનિરંતર તે જીવને ધર્મ જે દેશવિરતિ, સર્વવિરતિ રૂપ રતનની યોગ્યતા હે દેવ ! તુહે કહો છો. ૨૧૫ [૧૧-૧] સુ) જેના ચિત્તમાં ૨૧ ગુણ પરિણમ્યા હોય તે જીવને હે દેવ ! ધર્મરત્નની યોગ્યતા હોય, ખુદુ નહી ", વલી રૂપનિધિ, સોમ , જનપ્રિય ધન્ય , ફૂર નહી ૬, ભીરુ વલી ૬, અશઠ છે, સાર દખિન્ન 6. ૨૧૬ [૧૧-૨) બા) એ ૨૧ ગુણ દ્રવ્ય શ્રાવકના છે તે સંક્ષેપ કરી કહે છે. વિસ્તાર આગલ કહેસ્ય. સુદ્રમતિ ન હોય એતાવતા ગંભીર હોય ૧. રૂપનો નિધાન હોય એતાવતા સ્પષ્ટ પંચેંદ્રી હોય ૨. સૌમ્ય હોય એતાવતા સ્વભાવે અપાપકર્મ હોય ૩. જનપ્રિય ક0 લોકને વલ્લભ હોય એતાવતા સદા સદાચારચારી પં. પ૨વિજયજીકૃત બાલાવબોધ ૧૫૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૪, ધન્ય ક0 પ્રશંસા કરવા યોગ્ય છે. દૂર નથી ક0 અકિલષ્ટ ચિત્ત હોય એતાવતા સંકલેશ પરિણામ ન હોય ૫. ભીરૂ ક0 આલોક-પરલોકના અપાયથી બીહતો રહે ૬. અશઠ ક0 પરને ઠગે નહીં ૭. સાર દખિન્ન ક0 પ્રધાન દાક્ષિણ્યગુણવંત હોય એતાવતા પરની પ્રાર્થનાનો ભંગ ન કરે ૮. ૨૧૬ [૧૧-૨] શ્રાવકના ૨૧ ગુણ સંક્ષેપમાં કહે છે. વિસ્તારથી આગળ કહેશે. ૧. સુદ્રમતિ ન હોય, ૨. રૂપવાન હોય, ૩. સૌમ્ય હોય, ૪. જનપ્રિય અને ધન્ય હોય, ૫. ક્રૂર ન હોય, ૬. પાપભીરુ હોય, ૭, અશઠ હોય, ૮. દાક્ષિણ્યવંત હોય. લજ્જાળુઓ દયાલુ સોમાદિકી મજઝન્ક 1 ગુણરાગી સતકથ સુખ દીરાદરશી “ અત્થ. ૨૧૭[૧૧-૩] બાળ લજાલુઓ ક0 સ્વમુલાદિકની લજજાવંત એતાવતા અકાદવર્જક ૯, દયાલુ ક0 પ્રાણીની અનુકંપાવંત ૧૦, સોમદેષ્ટિ યથાવસ્થિત વિચારની દૃષ્ટિ છે, દૂરદોષત્યાગી તે સોમદષ્ટિ કહઇ તેમજ, મઝલ્થ ક0 મધ્યસ્થ રાગદ્વેષ રહિત એતલે સોમદષ્ટિ અને મધ્યસ્થ એ બે પદે એક જ ગુણ કહીશું ૧૧, ગુણરાગી ક0 ગુણીજીવનો પક્ષપાતી હોય ૧૨, સતકથ ક) ભલી કથાના કહેનારા એતાવતા ધર્મકથા વાહલી છે જેમને ૧૩, સુપખ ક0 સુશીલ અનુકૂલ પરિવારયુક્ત હોય ૧૪, દીરઘદરશી ક0 અનાગત કાલ વિચારીનઈ પરિણામ સુંદર કાર્યકારી, અત્થ ક0 એ અર્થ છે. ૧૫. ર૧૭ [૧૧-૩ સુo ૯, લજજાવંત હોય, ૧૦. દયાળુ હોય, ૧૧. સૌમ્યદષ્ટિ અને મધ્યસ્થ હોય, ૧૨ ગુણરાગી હોય, ૧૩. સત્યથ - સત્યભાષી, ધર્મકથાપ્રિય હોય, ૧૪. સુપક્ષ - સુશીલ પરિવારવાળો હોય, ૧૫, દીર્ધદશ હોય. વિશેષજ્ઞ * વૃદ્ધાનુગત 9 વિનયવંત ૧૮ કૃતજાણ ૧૯, પરહિતકારી લબ્બલખ ગુણ એકવીસ પ્રમાણ. ૨૧૮ [૧૧-૪] બાળ વિશેષજ્ઞ ક0 પક્ષપાતરહિતપણે ગુણદોષવિશેષનો જાણ ૧૬, વૃદ્ધાનુગત ક0 પરિણતમતિ પુરુષને સેવનારા છે ૧૭, વિનયવંત ક0 ૧૬૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #195 -------------------------------------------------------------------------- ________________ ગુણાધિક પુરુષને વિશે ગૌરવકર્તા ૧૮, કૃતજાણ ક૦ પરનો ઉપગાર વિસારે નહીં ૧૯, પરહિતકારી ક0 નિર્લોભી થકો પરોપકાર કરે એતાવતા દાક્ષિણ્ય ગુણ તે પરનો પ્રાર્થો ઉપગાર કરે, પરઉપગારી પોતાથી ઉપગાર કરે એતલો આઠમા ગુણમાં તથા વીસમા ગુણમાં વિશેષ જાણવો ૨૦, લબ્ધલક્ષ ક૦ ધર્માધિકારી. અયમ્ ભાવાર્થ: ‘બ્ધ ડ્વ પ્રાપ્ત વ લક્ષ્યો લક્ષળીયો ધર્માનુષ્ઠાનવ્યવહારો યેન પ નષ્પનક્ષ્ય: સુશિક્ષળીય ’[ધર્મરત્ન પ્રકરણવૃત્તિ, ગાથા ૭ની વૃત્તિ] ઇતિ ૨૧. એ એકવીસ ગુણસંપન્ન તે ધર્મરત્નને યોગ્ય. ૨૧૮ [૧૧-૪] સુ૦ ૧૬.વિશેષજ્ઞ હોય, ૧૭. વૃદ્ધાનુગત હોય, ૧૮. વિનયવંત હોય, ૧૯. કૃતજાણ હોય, ૨૦. પરહિતકારી હોય. ૨૧. લબ્ધલક્ષ હોય. આ ૨૧ ગુણે સંપન્ન તે ધર્મરત્નને યોગ્ય. ખુદ્દ નહીં તે જેહ નિ, અતિ ગંભીર ઉદાર, ન કરે જન ઉતાવલો, નિજ પરનો ઉપગાર. ૨૧૯ [૧૧-૫] બાળ હવે વિસ્તારે કહે છે. ખુદ્દ ક૦ અક્ષુદ્ર તેનેિં કહીð જેહ મને ક૦ જેહનું મન અતિગંભીર હોય, ઉદાર હોય, તુચ્છ ન હોય. ઉતાવલો જન હોય તે નિજને-પોતાને તથા પ૨ને ઉપગાર ન કરે. એતલે ગંભીર હોય તે પરને પોતાને ઉપગાર કઇં પણિ ઉતાવલો હોય તે ન કરી સર્ક.૧ [પહેલો ગુણ] ૨૧૯ [૧૧-૫] સુ॰ હવે ૨૧ ગુણ વિસ્તારથી ૧.અક્ષુદ્ર તે છે જેનું મન અતિગંભીર, ઉદાર, અતુચ્છ છે. ઉતાવળિયો સ્વ-પરઉપકાર ન કરી શકે. શુભ સંઘયણી રૂપનિધિ, પૂરણ અંગ-ઉમંગ, તે સમર્થ સહજે ધરે, ધર્મ પ્રભાવન ચેંગ. ૨૨૦ [૧૧-૬] બાળ શુભ ક૦ ઉત્તમ સંઘયણવંત હોય, રૂપનો નિધાન હોય, પૂરણ ૬૦ સંપૂર્ણ અંગ-ઉપાંગ હોય, પંચેન્દ્રિય પરવડાં હોય, તે સમર્થ હોય ધર્મક૨ણી કરવાને સહ”, ધર્મની પ્રભાવના કરવા સમર્થ હોય, પણિ નંદીષેણ હરિકેશિ પ્રમુખ સાથે વિરોધી ન ગણયો તે માટે [=કેમ કે] તે પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૬૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ પણ સંપૂર્ણ અવયવનંત હુતા તથા આ વચન તે પ્રાયિક છે. શેષ ગુણયુક્ત હોય તો રૂપનું પ્રયોજન કોઈ નથી.. [બીજો ગુણ ૨૨૦ [૧૧-૬]. સુo ૨, સંધયણવંત, રૂપનો નિધાન, સંપૂર્ણ અંગોપાંગવાળો, ધર્મકરણી કરવાને સમર્થ હોય. અહીં નંદીષણ-હરિકેશી સાથે વિરોધ ન ગણવો કેમકે તેઓ સંપૂર્ણ અવયવવંત હતા. શારીરિક સૌંદર્ય અનિવાર્ય નથી. પાપકર્મ વરતે નહી, પ્રકૃતિ સોમ જગ મિત, સેવનીક હોવે સુખે પરને પ્રથમ નિમિત્ત. ૨૨૧ [૧૧-૭] બા) પાપકર્મ ક0 આક્રોશ-વધ-હિંસા-ચોરી પ્રમુખને વિશે ન પ્રવર્તે. આજીવિકા પ્રમુખ કારણ ટાલીને સહજે સૌમ્ય સ્વભાવ, અબીહામણો, સહુ જગતને વિષે મિત્રાઈ હોય. તેહને સુખે લોક સેવી સકે. પરનું પ્રથમ ક0 સમતાનું કારણ હોય. ૩. એ પ્રકૃતિ સોમનામાં ત્રીજો ગુણ થયો. ૨૨૧ [૧૧-૭] . સુ૦ ૩. આક્રોશ, હિંસા, ચોરી વ. માં ન પ્રવર્તે. સૌમ્ય સ્વભાવવાળો અને સર્વ જગત સાથે મૈત્રી રાખે, લોક એને સુખેથી સેવી શકે, સમતાના કારણ રૂપ હોય. જન વિરુદ્ધ સેવે નહી, જન પ્રિય ધર્મે સૂર, મલિન ભાવ મનથી ત્યજી, કરી સકે અફૂર. ૨૨ ૨ [૧૧-૮] બાળ જન વિરુદ્ધ ક0 ઈહાં જન શબ્દ લોક કહિછે તથા લોકમાં ઇહલોક, પરલોક અને ઉભયલોક પણ આવે. એટલે એ ભાવાર્થ જે ઈહલોક વિરુદ્ધ ન સેવે. યદુનં :- [ધર્મરત્ન પ્રકરણ વૃત્તિ, ગા. ૧૧ની વૃત્તિ 'सव्वस्स चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ॥ १ ॥ बहुजणविरुद्धसंगो, दोसाचारलंघणं तह य । उब्बणभोगो य तहा, दाणाइ वि पयडमन्ने ओ ॥ २ ॥ साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो अ । एमाइयाणि इत्थं, लोगविरुद्धाइं नियाणंति ॥ ३ ॥ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૬ ૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ તથા પરલોગ વિરુદ્ધ ખરકમ્માદિ પનર કર્માદાન તથા ઉભયલોક વિરુદ્ધ ધૂતાદિ સાત વ્યસન, એ સર્વ ન હોય તથા ધર્મે સૂર ક0 ધર્મનો અધિકારી હોય એ ચોથો ગુણ થયો. મલિન ભાવ મનથી ત્યજીને કરી સકે ક0 ધર્મ કરી સકે. એટલું ધર્મપદ બાહિરથી લીજે. તે અક્રૂર કહીશું. જે કારણ માટે લોકપ્રિય તથા અક્રૂર એ ૨ (બે) ગુણનો લક્ષણ “ધર્મરત્નપ્રકરણ” (ગા.૧૧-૧૨] મધ્યે ઇમ જ વખાણ્યું છે. યથા - 'इह-परलोय विरुद्धं न सेवए दाण-विणय-सीलड्डो । लोयप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं ॥ १ ॥ कूरो किलिट्ठभावो, सम्मं धम्मं न साहिउं तरइ । इय सो न इत्थ जोगो, जोगो पुण होइ अक्कूरो ॥ २ ॥ એ ગાથાને અનુસારે અર્થ કર્યો છે. વલી વિશેષબુદ્ધિ અવિરોધપણે સૂઝે તો વિશેષ કરયો. પાંચમો ગુણ) ૨૨૨ [૧૧-૮]. સુ0 ૪. ઈહલોક વિરુદ્ધ ન સેવે, પરલોક વિરુદ્ધ ખરકમ આદિ પંદર કમદિાન ત્યજે, ઉભયલોક વિરુદ્ધ ધૂત આદિ સાત વ્યસન ત્યજે, ધર્મમાં શૂર હોય, ૫. મનથી મલિન ભાવ ત્યજીને ધર્મ કરે તે અક્રૂર છે ઈહ-પરલોક અપાયથી, બીહે ભીક જેહ, અપયશથી વલી ધર્મનો, અધિકારી છે તેહ. ૨ ૨૩ [૧૧-૯]. બાળ હવે ભીરુ ગુણ વખાણે છે. ઈહલોક તથા પરલોકના અપાયથી ક0 કષ્ટથી બીહે તથા વલી અપયશથી બીહે. ઇહાં બીહે પદ વલી જોડીઇં. તે ભીરુ કઇં. તે ધર્મનો અધિકારી જાણવો. [૬ઢો ગુણ]. ૨૨૩ [૧૧-૯] સુ) ૬. ઈહલોક-પરલોકના કષ્ટથી તથા અપયશથી ડરે તેને ધર્મનો અધિકારી જાણવો. અશઠ ન વંચે પuતે, લહે કીર્તિ વિશ્વાસ, ભાવ સાર ઉદ્યમ કરે, ધર્મ ઠામ તે ખાસ. ૨ ર૪ [૧૧-૧૦ બાળ અશઠ ક0 માયાવી નહીં એ ગુણવંત પરને વંચે નહીં. લોકમાં કીર્તિ પામે. પ્રશંસવા યોગ્ય હોય. લોક પણિ વિશ્વાસ તેહનો કરે. ભાવ સાર ક0 સ્વચિત્ત રીઝવે પણ પર રીઝવવા માટે [ઉદ્યમ ન કરે. તથા ચોક્તપં. પદ્મવિજયજીકત બાલાવબોધ ૧૬૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ 'भूयांसो भूरिलोकस्य चमत्कारकरा नराः । रंजयंति स्वचित्तं ये, भूतले ते तु पंचषा:' १ [ધર્મરત્ન પ્ર., ૧૪મી ગાથાની વૃત્તિ] ઇત્યાદિ. તથા ધર્મઠામને વિષે ખાસ ક૦ રૂડો ઉદ્યમ કરે. એ ગુણ સાતમો. ૨૨૪ [૧૧-૧૦] સુ૦ ૭. કપટરહિત એવો ગુણવંત અન્યને છેતરે નહીં. લોકમાં તે કીર્તિ-વિશ્વાસ સંપન્ન કરે. ધર્મ-ઠામને વિશે રૂડો ઉદ્યમ કરે. નિજ કારય છાંડી કરી, કરે અન્ય ઉપકાર, સુખિન્ન જન સર્વને, ઉપાદેય વ્યવહાર. ૨૨૫ [૧૧-૧૧] બાળ પોતાનું કાર્ય છાંડીને ક૦ પડતું મૂકીને પણ પરઉપગાર કરે. જે જે ઇહલોક-પરલોકને વિષે હિતદાઇ ઉપગાર કરે, પણ પાપહેતુŪ ન પ્રવર્તે તે સુદાક્ષિણ્ય ગુણ કહીઇ. જન સર્વને ક૦ સર્વ લોકને ઉપાદેય વ્યવહાર ક૦ આદેય વાક્ય હોય. વ્યવહાર તે વાક્યવ્યવહાર ૮. [આઠમો ગુણ]. ૨૨૫ [૧૧-૧૧] સુ૦ ૮. સ્વકાર્ય છોડીને પણ હિતદાયી પરોપકાર કરે, પાપહેતુમાં ન પ્રવર્તે તે દાક્ષિણ્યવંત કહેવાય. અને લોક એની વાત માને. અંગીકૃત ન ત્યજે ત્યજે, લજ્જાલુઓ અકાજ, ધરે દયાલુ ધર્મની, દયા મૂલની લાજ. ૨૨૬ [૧૧-૧૨] બા૦ ધર્મકાર્ય અંગીકાર કર્યું ન તજે તથા અકાજ જે - અકાર્ય તે તજઈં. તેહને લજાલુ કહીઇં. ૯ [નવમો ગુણ]. તથા દયાલુ તેહનેં કહીઈં જે દયામૂલ ધર્મની લાજ ધરે. એતલે દયામૂલ ધર્મ ન લોપઇં. ૧૦ [દસમો ગુણ]. ૨૨૬ [૧૧-૧૨] સુ૦ ૯. સ્વીકારેલું ધર્મકાર્ય ન ત્યજે, અકાર્યને ત્યજે તે લજ્જાળુ કહેવાય. ૧૦. જે દયામૂલ ધર્મ ન લોપે તે દયાળુ. ધર્મ મર્મ અવિતથ લહે, સોમદિટ્ટી મઋત્ય, ગુણસંયોગ કરે સદા, વરજે દોસ અગ્રન્થ. ૨૨૭ [૧૧-૧૩] ૧૬૪ ઉં. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #199 -------------------------------------------------------------------------- ________________ બાળ હવે મધ્યસ્થ સોમષ્ટિ નામા ૧૧મો ગુણ વખાણે છે. મધ્યસ્થ ક૦ કોઇ દર્શન ઉપર પક્ષપાત નથી. સોમષ્ટિ ક૦ દ્વેષ રહિત દૃષ્ટિદરશન છે જેહને તે મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ કહીઇં. તથા ધર્મનો મર્મ અવિતથ ક૦ યથાર્થ લહેં કO જાણઇં. સગુણ, નિર્ગુણ, અલ્પગુણ, બહુગુણ, સર્વ પાખંડી નિરૂપિત જે ધર્મ તે કનક પરીક્ષક પુરુષની પરેં જાણે. ગુણ જે જ્ઞાનાદિકના ગુણ તેહનો સદા સંબંધ કરતો તથા દોષ-અનર્થના કરનારા તે સર્વ વરજે. ૧૧ [૧૧મો ગુણ]. ૨૨૭ [૧૧-૧૩] સુ૦ ૧૧. જેને કોઈ દર્શન ઉપર પક્ષપાત નથી અને જેની દ્વેષરહિત દૃષ્ટિ છે.તેની મધ્યસ્થ-સૌમ્યદૃષ્ટિ છે. તે ધર્મનો મર્મ યથાર્થ જાણે છે. ગુણનો સદા સંયોગ કરે અને અનર્થકારી સર્વ દોષને ત્યજે. ગુણરાગી ગુણ સંગ્રહે, દૂસે ન ગુણ અનંત, ઉવેખે નિરગુણ તથા, બહુમાને ગુણવંત. ૨૨૮ [૧૧-૧૪] બા૦ ગુણનો રાગી હોય [તે] ધર્મી ઉપરે રાગ ધરેં તથા ગુણનો સંગ્રહ કરે. નવા ગુણ અંગે આણઇં. ઘૂમેં ક0 દૂખવે નહીં. ગુણ અનંત ક૦ ઘણા ગુણવંતતિનં. એતલે એ ભાવ જે ગુણ ઘણા હોય અને કદાચિત્ કોઈ દોષ હોય તોહી તેહનિં દૂખવે નહીં. યતઃ- [ધર્મરત્ન પ્ર., ૧૯મી ગાથાની વૃત્તિ] 'भूरिगुणा विरलच्चिय, इक्कगुणो बहु जणो न सव्वत्थ । निद्दोसाण वि भद्दं, पसंसिमो थोवदोसे वि ॥ १ ॥' ઇત્યાદિ. તથા નિરગુણને ઉવેખે ક0 દૂખવે નહીં, તિમ સ્તવે પણ નહીં તથા ગુણવંત જે દેશિવરતીવંતને બહુમાન કરે. ‘ધન્ય એ, ધન્ય એહનો અવતાર' ઇત્યાદિ. એ ગુણરાગી નામા ૧૨મો ગુણ થયો.૨૨૮ [૧૧-૧૪] સુ૦ ૧૨. ગુણરાગી ધર્મ પર રાગ કરે, ગુણનો સંગ્રહ કરે. કોઈ વ્યક્તિમાં ઘણા ગુણ હોય અને કદાચિત્ કોઈ દોષ હોય તો પણ તેને દુખવે નહીં, અને નિર્ગુણની ઉપેક્ષા કરે. અશુભ કથા કલુષિતમતિ, નાસે રતનવિવેક, ધર્માર્થી સત્કથ હુઈ, ધર્મ નિદાન વિવેક. ૨૨૯ [૧૧-૧૫] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૬૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ બાળ અશુભ કથા જે ત્યાદિ કથા તેણે કરી કલુષિત મતિ થઈ છે જેહને તે પ્રાણીને વિવેક રૂપ રત્ન,સદસદ્ વસ્તુનું પરિણાન, તદ્રુપ રત્ન તો નાસઇ. તે માટે ધર્માર્થી થકો સત્કથક હોય, તીર્થંકર-ગણધર-મહર્ષિ પ્રમુખનાં ચરિત્ર કહે. ધર્માર્થી ધર્મનો અર્થી શકો. એહ સત્કથા જ ધર્મનું નિદાન છે.વિવેક ક0 વિભાગ છે જે અશુભ કથાનો ત્યાગ, શુભ કથા કરવી.૧૩ [૧૩મો ગુણ]. ૨૨૯ [૧૧-૧૫] સુ) ૧૩. સત્કથક હોય, તીર્થંકર-ગણધર-મહર્ષિ આદિનાં ચરિત્ર કહે, કેમકે આ સત્કથા જ ધર્મનું નિદાન છે. સ્ત્રીકથા આદિ અશુભ કથાથી તો મતિ કલુષિત થાય ને એવાઓનું વિવેકરત્ન નાશ પામે. ધર્મશીલ અનુકૂલ યશ, સદાચાર પરિવાર, ધર્મ સુપકખ વિઘને રહિત, કરી સકે તે સાર. ૨૩૦ [૧૧-૧૬] બાહવે સુપયુક્તનામાં ૧૪મો ગુણ કહે છે. જેમનો પરિવાર ધર્મશીલ ક0 ધર્મ કરવાનો આચાર છે, અનુકૂલ ક0 ધર્મમાં વિઘ્ન ન કરે, તથા યશવંત પરિવાર હોય, પરિવાર સદાચારી હોય, એડવો સુપકખ ક0 સુપક્ષ ગુણવંત વિઘ્ન રહિત ધર્મપદ હવે જોડીઍ એતલે ધર્મ પ્રત કરી શકે. તે પુરુષ સાર.પ્રધાન એ ધર્મ વિશેષણ. ૨૩૦ [૧૧-૧૬] સુ૦ ૧૪. પોતે ધર્મશીલ હોય, ધર્મમાં વિન ન કરે, એનો પરિવાર યશવંત ને સદાચારી હોય. માંડે સવિ પરિણામ હિત, દીરઘદર્શી કામ, લો દોષ-ગુણ વસ્તુના, વિશેષજ્ઞ ગુણધામ, ૨૩૧ [૧૧-૧૭] બાળ હવે દીર્ઘદર્શીનામાં ગુણ કહીશું છે. જે કામ-કાર્ય માંડે તે પરિણામે હિતકારી હોય. કામ પદ ઇહાં જોડીઇ. ઉપલક્ષણથી લાભ ઘણો હોય. કલેશ અલ્પ હોય. બહુ લોકોને પ્રશંસનીક હોય ઇત્યાદિ. યતઃ आढवइ दोहदंसी सयलं परिणाम सुंदरं कज्जं । . बहुलाभमप्पकसं सलाहणिज्जं बहुजणाणं ॥ १ ॥ -- ઇતિ ધર્મરત્ન પ્રકરણે” (ગા.૨૨]૧પ (પંદરમો ગુણ) હવે વિશેષજ્ઞનામા ૧૬મો ગુણ વખાણે છે. લહે ક0 જાણે, વસ્તુના ગુણદોષ, એતલે એ અર્થ પક્ષપાત વિનાવસ્તુના ગુણદોષ જાણે છે. જો પક્ષપાત ૧૬૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #201 -------------------------------------------------------------------------- ________________ હોય તો ગુણમાં દોષ કાઢે, દોષમાં ગુણ કાઢે, પણ મધ્યસ્થ બુદ્ધિને યથાસ્થિત ભાસે એવો વિશેષજ્ઞ તે ગુણનો ધામ ક0 ઘર હોય. ૨૩૧ [૧૧-૧૭]. સુ) ૧૫. દીર્ઘદર્શી જે કામ આદરે તે પરિણામે હિતકારી જ હોય. લાભ ઘણો ને કલેશ અલ્પ હોય, ૧૬. પક્ષપાત વિના વસ્તુના ગુણદોષ એ જાણનારો એવો વિશેષજ્ઞ ગુણનું ધામ હોય. વૃદ્ધાનુગત સુસંગતે હોવે પરિણત બુદ્ધિ, વિનયવંત નિયમો કરે જ્ઞાનાદિકની શુદ્ધિ. ૨૩૨ [૧૧-૧૮] બાવ હવે વૃદ્ધાનુગત નામા ગુણ કહે છે. વૃદ્ધા ક૦ પરિણત બુદ્ધિ કહીશું. પરિપક્વ બુદ્ધિનો ધણી હોય તે પાપ-આચારને વિષે ન જ પ્રવર્તે એડવો જે વૃદ્ધ તેને અનુગત ક0 અનુયાયી. એતલે વૃદ્ધની સંગતિ તે સુસંગત કહી છે. તે સુસંગતું કરી પોતે પણ પરિણતબુદ્ધિ હોય, પરિપક્વ બુદ્ધિ હોય. યતઃ वुड्ढो परिणयबुद्धी पावायारे पवत्तइ नेय । ઉદ્દવિ પર્વ સંશાયા JMા નેણ ? (૧૭) સિત્તરમો ગુણ]. [ધર્મરત્ન પ્ર. ગા. ૨૪] હવે વિનય નામ ગુણ ૧૮મો કહી છે. વિનયવંત પ્રાણી નિયમા ક0 નિશે જ્ઞાનાદિકની બુદ્ધિ કરે એટલે એ ભાવ જે સર્વ જ્ઞાનાદિક ગુણનું તથા મોક્ષનું મૂલ તે વિનય છે માટે વિનયગુણ જોઈઇ .૧૮ (અઢારમો ગુણ). યતઃ 'विणओ सव्वगुणाणं मूलं सन्नाणदसणाइणं। मोक्खस्स य ते मूलं, तेण विणीओ इह पसत्थो ॥१॥ [ધર્મરત્ન પ્રકરણ, ગા.૨૫] ૨૩ર [૧૧.૧૮] સુ૦ ૧૭. વૃદ્ધ પરિપકવ બુદ્ધિનો હોય તે પાપાચારમાં ન પ્રવર્તે. એવા વૃદ્ધનો અનુયાયી તે વૃદ્ધાનુગત. વૃદ્ધની સુસંગતથી પોતે પણ પરિપકવ બુદ્ધિનો થાય. ૧૮. વિનયવંત નિશ્ચિતપણે જ્ઞાન આદિની શુદ્ધિ કરે. સર્વ ગુણનું અને મોક્ષનું મૂળ વિનય છે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૬૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ગુણ જોડે ગુરુ આદરે, તત્ત્વ બુદ્ધિ કૃતજાણ, પરહિતકારી પર પ્રતે, થાપે માર્ગ સુજાણ. ૨૩૩ [૧૧-૧૯] બા૦ ગુણને વિષે, ધર્મને વિષે પરને જોડી ગુરુ આદરે ક0 ધર્મગુરુ ઉપર આદર કરે. તત્ત્વબુદ્ધિ કળ તત્ત્વ ગ્રહવાની બુદ્ધિ છે જેને તેહને કૃતજાણ ક૦ કૃતજ્ઞ કહિઇ. ૧૯ [ઓગણીસમો ગુણ]. પરહિતકારી નામા ગુણ કહે છે. પરહિતકારી કેહવો હોય? પર પ્રતેં માર્ગને થાપે અને સુજાણ ક૦ ડાહ્યો હોય. ધર્મમાર્ગ જાણ્યો છે જેણે એતલે ગીતાર્થ છે. એતલે એ ભાવ જે અગીતાર્થ પરને હિત કરવા ચાહે પણ અહિત થાય. યતઃ 'किं एत्तो कट्ठयरं, जं सम्ममनायसमयसब्भावो । અન્ન તુ રેસા, હ્રદયામિ પાડે ॥ ૨૦ [વીસમો ગુણ]. [ધર્મરત્ન પ્ર., ગા. ૨૭ની વૃત્તિ] ૨૩૩ [૧૧.૧૯ સુ૦ ગુણ અને ધર્મમાં બીજાને જોડે, ગુરુનો આદર કરે, તત્ત્વ ગ્રહણ કરવાની બુદ્ધિવાળો હોય તે કૃતજ્ઞ છે. ૨૦. બીજા પ્રત્યે ધર્મમાર્ગને સ્થાપે, ડાહ્યો હોય, ધર્મમાર્ગને જાણનાર ગીતાર્થ હોય તે પરહિતકારી છે. સીખે લખે સુખે સકલ, લબ્ધલક્ષ શુભ કાજ, ઇમ ઇકવીસ ગુણે વર્યો, લહે ધર્મનું રાજ. ૨૩૪ [૧૧-૨૦] બાળ સીખેં ક૦ થોડા કાલમાં આગમાદિ ભણે. લખે ક૦ જાણે. સુખે ક૦ અનાયાસે, વિગર પ્રયાસે સકલ ∞ સમસ્ત, શુભ કાજ ક૦ ધર્મકાર્ય, તેહનું નામ લબ્ધલક્ષ કહીઇં. યતઃ- ધર્મરત્નપ્રકરણે’ [ગા. ૨૮] 'लक्खेइ लद्धलक्खो, सुहेण सयलंपि धम्मकरणिज्जं । दक्खो सुसासणिज्जो, तुरियं च सुसिक्खिओ होई' ॥ ૨૧ [એકવીસમો ગુણ]. એ રીતે ૨૧ ગુણે વિરાજિત હોય તે લહે ક૦ પામે ધર્મનું રાજ્ય. ઇતિ. ૨૩૪ [૧૧-૨૦] સુ૦ ૨૧. ઓછા સમયમાં આગમ આદિ ભણે, જાણે, અનાયાસે સમસ્ત ધર્મકાર્ય કરે તે લબ્ધલક્ષ છે. પૂરણ ગુણ ઉત્તમ કહ્યો, મધ્યમ પાટે હીન, અ હીન જન્ય જન, અપર રિદ્રી દીન. ૨૩૫ [૧૧-૨૧] ૧૬૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #203 -------------------------------------------------------------------------- ________________ બાળ એ સંપૂર્ણ ર૧ ગુણે સહિત હોય તે ઉત્તમ કહીશું. પાદે ક0 ચોથે ભાગે હીન હોય તે મધ્યમ કહીછે. તથા અર્થે હીન હોય તે જઘન્ય જન કહી છે. એ થકી અર્ધ થકી હનગુણ હોય તે અપર કહી છે. તે દરિદ્રીદીન જાણવા, જે કારણ માટે દરિદ્રી હોય તે પોતાના ઉદર ભરવાની ચિંતાઇ વ્યાકુલપણે કરી રત્નના ક્રયવિક્રયની ચિંતા પણ ન હોય, તિમ હનગુણી ધર્મરત્નનો મનોરથ પણિ ન કરી શકે અતિ ભાવ:. યત 'पायद्धगुणविहीणा, एएसिं मज्झिमा वरा नेया ।। પ્રો રે ઢીંગ, પાયા પુયા II [ધર્મરત્ન પ્ર., ગા.૩૦] ૨૩૫ [૧૧-૨૧]. સુવે આ ૨૧ ગુણે સંપૂર્ણ હોય તે ઉત્તમ છે. ચોથા ભાગની ઊણપવાળો મધ્યમ કહેવાય, અર્ધા ભાગની ઊણપવાળો જઘન્ય ગણાય, એથીયે હીનગુણી હોય તેને દરિદ્ર – દીન જાણવો. જેમ કોઈ દરિદ્ર પેટ ભરવાની ચિંતામાં રત્નના ખરીદ-વેચાણની ચિંતા ન કરી શકે તેમ હીનગુણી આવ ધર્મરૂપી રત્નનો અભિલાષ પણ ન કરી શકે. અરજે વરજી પાપને એહ ધર્મ સામાન્ય પ્રભુ તુઝ ભગતિ જસ લહે તેહ હોઈ જન માન્ય. ૨૩૬ [૧૧-૨૨) બા) પાપને વરજીને એહ સામાન્ય ધર્મ જે શ્રાવકધર્મ અરજે ક0 ઉપાર્જે તે પ્રાણી હે પ્રભુ! તાહરી ભક્તિ કરીને જસ લહે ક0 જસપ્રતિષ્ઠા પામે. એટલે એહવા ૨૧ ગુણવંત હોય તે તાહરી ભક્તિ કરે જ. ઇતિ ભાવઃ, તથા તે પ્રાણી સર્વલોકને માન્ય હોય. ૨૩૬ [૧૧.૨૨] સુ0 પાપ ત્યજી જે શ્રાવકધર્મ ઉપાર્જે તે પ્રાણી હે પ્રભુ ! તારી ભક્તિ કરીને યશ પામે. આવા એકવીસ ગુણે યુક્ત હોય તે તારી ભક્તિ કરે જ, અને એ જીવ સર્વને માન્ય બને (એ દૂહામાં શ્લોક ૧૧૬ અક્ષર ૨૨૯ છે.) ૧૬૯ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #204 -------------------------------------------------------------------------- ________________ ઢાળ બારમી બા, એ ર૧ ગુણે સહિત હોય તે ભાવશ્રાવકપણું પામે. તે માટે હવે ભાવશ્રાવકનો ઢાલ કહે છે. એ સંબંધ કરી એ ઢાલ આવ્યો બારમો. તેમની પ્રથમ ગાથા એ છે. (ચોપઈની ઢાલ) એકવીસ ગુણ જેણે લહ્યા, જે નિજ મર્યાદામાં રહ્યા, તેહ ભાવશ્રાવકતા લહે, તસ લક્ષણ એ તુંપ્રભુ કહે. ૨૩૭[૧૨-૧] બા, એકવીસ ગુણ જેણે પામ્યા હોય, વલી પોતાની મર્યાદામાં રહ્યા હોય, આચાર-શીલમાં રહ્યા હોય તેહ જ પ્રાણી ભાવશ્રાવકપણું પામે. એટલે એ ભાવ જે પૂર્વે દ્રવ્યશ્રાવક થઇને ઉત્તરકાલે ભાવશ્રાવક થાય. તે ભાવશ્રાવકના લક્ષણ હે પ્રભુ! વીતરાગ પરમેશ્વર ! તું ક0 તુમ્હોએ ક0 આગલિ કહીશું છે તે કહે ક0 કહો છો. ઇહાં ‘તું કારો તે સ્તવના માટે છે તેમાં દોષ નહીં. ર૩૭ [૧ર-૧] સુ, જે આ ર૧ ગુણ પામ્યા હોય તે પ્રાણી જ ભાવશ્રાવકપણું પામે. એટલેકે પૂર્વે દ્રવ્યશ્રાવક થઈને ઉત્તરકાલે ભાવશ્રાવક થાય. હે પ્રભુ ! આ ભાવશ્રાવકનાં લક્ષણો તમે આગળ આ પ્રમાણે કહો છો . કૃતવ્રતકમ શીલાધાર, ગુણવંતો ને ઋજુ વ્યવહાર, ગુરુસેવી ને પ્રવચનદક્ષ, શ્રાવકભાવે એ પ્રત્યક્ષ. ૨૩૮ [૧૨-૨] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૭૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ બા૦ અત્ર ૩૫ માર્ગાનુસારીના ગુણ જ્ઞાનવિમલસૂરિજીઈ લિખ્યા છે, પણ વિશેષ શબ્દાર્થાદિકમાં પ્રયોજન નથી. માટે અમે લિખ્યા નથી. એહનું મૂલ ધર્મરત્ન પ્રકરણ’ છે. તેહમાં પણ નથી કહ્યા. ૧. કર્યું છે વ્રતરૂપ કાર્ય જેણઇ તે કૃતવ્રતકર્મા કહીઇ, ૨. શીલવંત હોય, ૩. ગુણવંત હોય, વિવક્ષિત ગુણવંત હોય, ૪. ઋજુ વ્યવહાર ક∞ સરલ મન હોય, ૫. ગુરુની શુશ્રુષા કરે, સેવા કરે, ૬. પ્રવચન ક૦ આગમમાં કુસલ હોય, ડાહ્યો હોય. એ છ લક્ષણ જેહ માંહે તે પ્રત્યક્ષપણે ભાવશ્રાવક કહીઈં. યતઃ 'कयवयकम्मों' तह सीलवं च गुणवं चं उज्जुववहारी । गुरुसुस्सूसों पवयणकुसलो खलु सावगो भावे' ॥ १ ॥ ધર્મરત્ન પ્ર. [ગા. ૩૩] ૨૩૮ [૧૨-૨] સુ૦ ૧. જેણે વ્રત રૂપ કાર્ય કર્યું છે તે કૃતવ્રતકર્મા, અર્થાત્ વ્રતધારી, ૨. શીલવંત, ૩. ગુણવંત, ૪. સરલ મનવાળો, ૫. ગુરુસેવી, ૬. પ્રવચનકુશલ આ છ લક્ષણવાળાને ભાવશ્રાવક કહેવાય. શ્રવણ જાણણા ગ્રહણ ઉદાર, ડિસેવા એ ચ્યાર પ્રકાર, પ્રથમ ભેદના મનિ ધારી, અર્થ તાસ ઈમ અવતારી, ૨૩૯ [૧૨-૩] બા૦ એ ૬ લિંગ મધ્યે પ્રથમ ભેદ કૃતવ્રતકર્મા નામા, તેહના ચ્યાર ભેદ છે તે કહે છે. શ્રવણ ક૦ સાંભલવું ૧, જાણણા ક૦ જાણવું ૨, ગ્રહણ ક૦ અંગીકાર કરવું ૩, ઉદાર ક0 વિસ્તારપણું, પડિસેવા ક૦ સમ્યક્ પાલવું ૪. એ ચ્યાર ભેદ. એ પ્રથમ ભેદ કૃતવ્રતકર્મા તેહના અવધારીઇં. તાસ ક૦ તેહના અર્થ ઇમ અવધારીઈ કO ઉતારીઇ. ૨૩૯ [૧૨-૩] સુ૦ આ છ લક્ષણમાંથી પ્રથમ કૃતવ્રતકર્મના ચાર ભેદ છે. ૧. શ્રવણ, ૨. જાણવું, ૩. ગ્રહણ, ૪. સમ્યક્ પ્રતિસેવા અર્થાત્ પાલન. બહુમાને નિસુણે ગીયત્વ, પાસે ભંગાદિક બહુ અત્ય, જાણે ગુરુ પાસે વ્રત ગ્રહે, પાલે ઉપસર્ગાદિક સહે. ૨૪૦ [૧૨-૪] બાળ ‘ઇહાં બહુમાન કહ્યું પણિ વિનય, બહુમાન બે લેવાં. યતઃવિળયવસ્તુમાળસાર, ઝીયસ્થાનો રેડ વયસવળ” ઇતિ વચનાત્. [ધર્મરત્ન પ્ર., ગા.૩૫] ૧૭૧ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Page #206 -------------------------------------------------------------------------- ________________ ગીયસ્થ પાસે ક0 ગીતાર્થ પાસે, નિસુણે ક0 સાંભલે તે વિનયબહુમાન સહિત. અત્ર ચતુર્ભગી : કોઈક ધૂને વંદનાદિક બાહ્ય વિનય હોય પણ બહુમાન આંતરપ્રીતિ ન હોય, ગુરુકમ માટે (૧). કોઈકને બહુમાન હોય પણ વિનય કરવાની શક્તિ નથી, તે ગ્લાનાદિક જાણવા (૨). કોઈક આસસિદ્ધિયા જીવને વિનય-બહુમાન બેઉ હોય. (૩) કોઈક ગુરુતર પાપકર્મીને વિનય તથા બહુમાન એકે ન હોય (૪). ઈમાં વ્રત સાંભળવું કહ્યું. પણ ઉપલક્ષણથી સર્વ શાસ્ત્ર સાંભળે. ગીત ક૦ સૂત્ર, અર્થ ક0 તેહનું વ્યાખ્યાન. તે ગીત ને અર્થ સહિત તે ગીતાર્થ, યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા. ૩૧ની વૃત્તિ). 'गीयं भन्नइ सुत्तं, अत्थो तस्सेव होइ वक्खाणं । गीएण य अत्थेण य, संजुत्तो होइ गीयत्थो' ॥ १ ॥ તે પાસે સાંભળે. ભંગાદિક બહુ અત્થ જાણે ક0 વ્રતના ભાંગા પ્રમુખ બહુ અર્થ સમઝ, જિમ પચ્ચકખાણના ૪૯ ભંગા ત્રિકાલના ગણીયે ૧૪૭ ભંગા થાય. વલિ વ્રત આશ્રી ગણીઍ તિવારે એક વ્રતે ૪૮, ત્રણ વ્રત ૩૪૨[પાઠાંઃ એક વ્રતે ૬, બે વ્રતે ૪૮, ત્રણ વ્રતે ૩૪૨.] ઇત્યાદિક થાવત્ બાર વતે ૧૩૮૪૧૨૮૭૨૦ભેગા થાય. અત્ર ગાથા 'तेरस कोडि सयाई चूलसी कोडीओ बारस य लक्खा । सगसीइ सहस दो सय सव्वग्गं छक्क भंगीए ॥ १ ॥ નવ ભંગીઇ એક વ્રત ૯, બે વ્રતે ૯૯ યાવતુ બાર વતે ૯૯૯૯૯૯૯૯૯૯૯૯, એકવીસ ભેગી કરીઇ તિવારે બારે વ્રતે ૧૨૮૫૫૦૦૨૬૩૧૦૪૯૨૧૫ થાય. ઉગણપચાસ [૪૯] ભંગ બારે વ્રતે ૨૪૪૧૪૦૬૨૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯ ભેગા થાય. એકસો સડતાલીસ [૧૪૭] ભંગીઇ બારે વ્રતે ૧૧૦૪૪૩[૪]૬૦૭૭૧૯૬૧૧૫૩૩૩૫૬૯પ૭૬૯૫ ભેગા થાય. એ સર્વ અક્ષર સંચારણાઇ જાણવા ઇત્યાદિક ભંગાનું જ્ઞાન કરે, આદિ શબ્દ વ્રતના અતિચાર જાણે, એ બીજો ભેદ વિસ્તારે- “ધર્મરત્ન પ્રકરણ” થી જાણવો. ૧૭૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #207 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પાસે વ્રત ગ્રહે ક૦ ગુરુ પાસે વ્રત અંગીકાર કરે. આણંદાદિકની પરે ઇત્વ૨ ચોમાસા પ્રમુખનાં અથવા યાવથિક જાવજીવના (૩) પાલે ક સમ્યફ્ પાલે તથા ઉપસર્ગાદિક જે આવે તે સર્વ સહે, કામદેવ શ્રાવકની પરે (૪). એ પ્રથમ ભેદ વખાણ્યો. ૨૪૦ [૧૨-૪] સુ૦ ૧લું લક્ષણ : કૃતવ્રતકર્મા : (૧) ગીતાર્થ પાસે વિનયબહુમાનપૂર્વક સર્વશાસ્ત્ર સાંભળે, (૨) વ્રતના ભેદ આદિ ઘણા અર્થે સમજે. (૩) ગુરુ પાસે વ્રત અંગીકાર કરે, પાળે અને (૪) ઉપસર્ગ આદિ જે આવે તે સર્વ કામદેવ શ્રાવકની પેઠે સહન કરે. સેવે આયતણાં ઉદ્દેશ, પરગૃહ ત્યજે અણુભડવેશે, વચન-વિકાર ત્યઅે શિશુલીલ, મધુર ભણે એ ષવિધ શીલ. ૨૪૧ [૧૨-૫] બાળ હવે બીજુ શીલવંત નામા લક્ષણ કહે છઇં. સેવે આયતણાં ક૦ સાધર્મિકને મિલવાનું સ્થાનક. યતઃ ' जत्थ साहम्मिया बहवे, सीलवंता बहुस्सुया । રિત્તાયારસંપન્ના, આયયાં તે વિયાળાહિ' // ? | [ધર્મરત્ન પ્ર., ગા.૩૮ની વૃત્તિ] તે ઉદ્દેશ ક૦ સ્થાનક સેવે પણ ભીલની પલ્લિ પ્રમુખ ન સેવે(૧). પરગૃહ તજે ક0 પારકા ઘરમાં પેસતો ન ફરે, કાંઇ વસ્તુ ખોવાય તિવારે તે ઉપર શંકા આવે. કારણની વાત જુદી છે.(૨) અનુભંડવેસ ક૦ ઉદ્ભટ વેશ ન પહેરે જેહથી લાંઢીઆ [=લાંઠ] આદમીમાં ગણાઇ, તે ન કરે (૩). વચન-વિકાર તજે ક૦ વિકારનાં વચન ન બોલે જેહથી રાગદ્વેષ વધે (૪). શિશુલીલ ક૦ બાલક્રીડા તજે, જુવટું રમવું ઇત્યાદિક (૫). મધુર ભણે ક0 મીઠું બોલે, કાર્ય પડે કે સૌમ્ય, કે સુંદર, આ કામ કરસ્યો ?’’ ઇમ કહે (૬). એ છ (૬) ભેદ શીલવંતના જાણવા. હવે એહ જ છ ભેદ વિસ્તારી દેખાડે છે.૨૪૧ [૧૨.૫] સુ૦ રજું લક્ષણ : શીલવંત ઃ (૧) સાધર્મિકને મળવાનું સ્થાનક સેવે, પણ ભીલની પલ્લિ આદિ ન સેવે, (૨) પારકા ઘરમાં પ્રવેશ તજે, પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૭૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ (૩)ઉદ્ભટ-વેશ ન પહેરે છે જેથી તે લાંઠ આદમીમાં ગણાઈ જાય, (૪) વિકારી વચનો ન બોલે, (૫)ધૂત આદિ બાલક્રીડા તજે, (૬) મીઠી વાણી બોલે. આ ૬ ભેદ શીલવંતના જાણવા, હવે આ ૬ ભેદ વિસ્તારીને કહે છે. આયતને સેવે ગુણપોષ, પરગૃહગમને વાધ દોષ, ઉદભટ-વેષ ન શોભાલાગ, વચનવિકારે જાગે રાગ. ૨૪ર [૧ર-૬] બાળ આયતન જે સાધર્મિકનાં સ્થાનક તે સેવતાં ગુણપોષ ક0 ગુણની પુષ્ટી થાય. ૩ાવવાવાઝો રો] છિન્નતિ ઉદ્દફ ગુગોદો' ઇતિ વચનાતું. પરગૃહગમને ક0 પારકે ઘેર,જાતાં વાધે દોષ ક0 દોષ વધઇ. યતઃ રામifપ નંjમૂર્ત સુણતાનું ઇતિ વચનાત્ (૨) [ધર્મરત્ન પ્ર.ગા.૩૯] ઉદ્ભટ વેષ તે શોભાલાગ નહીં શીલવંતને. યત: ‘પદ સંતો થી ૩૦મૂહવે ન સુવો તરૂ ' ઇતિ વચનાત. સહઈ ક0 શોભે પ્રશાંતધર્મી ઇતિ (૩). વચનવિકારે કરીને રાગ જાગે માટે વિકારનાં વચન કહેવાં, યતઃ ‘વિચાર નંપિયાડું કૂળમુફાંતિ રજિ ' ઈતિ વાક્યાત્. તે માટે ન કહે. (૪) યતઃ- [ધર્મરત્ન પ્ર.ગા. ૪૦ ની વૃત્તિ 'जं सुणमाणस्स कहं सुट्टयरं जलइ माणसे मयणो । સમા વિમેન વિ ર સા હી હોડું દિવ્યા||૧|| ઇતિ વચનાત્ ૨૪૨ [૧૨.૬] સુ, સાધર્મિકનાં સ્થાનક સેવતાં ગુણની પુષ્ટી થાય. પરગૃહે જતાં દોષ વધે, શીલવંતને ઉદ્ભટ વેશ શોભે નહી વિકારી વચનો ન બોલે કારણ કે તેથી રાગ જાગે છે. મોહ તણું શિશુલીલા લિંગ, અનર્થદંડ છે એ ચંગ, કઠિન વચનનું જલ્પન જેહ, ધર્મીને નહીં સમ્મત તેહ. ૨૪૩ ૧૨- ૧૭૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #209 -------------------------------------------------------------------------- ________________ બાળ મોહ તણું ક૦ મોહનું લિંગ છે. શિશુલીલા ક૦ બાલક્રીડા વલી કેહવી છે? અનર્થદંડ છે એ યંગ ક તે જીવને મનોહર લાગે છે. યતઃ ‘નાસ્તિસનળીાવિ હૈં, નિંન મોહત્સ્વળત્થરડો' [ધર્મરત્ન પ્ર., ગા. ૪૧ ] ઇતિ વચનાત્.(૫) હવે છઠ્ઠો ભેદ કહે છે. કઠિણ વચનનું જે બોલવું તે ધર્મી જીવને સમ્મત નહીં ક૦ માન્ય નહીં. યતઃ ‘રુસનયપ્રિયોગો, ન સંગો સુદ્ધધમ્મા ં” [ધર્મરત્ન પ્ર., ગા. ૪૧] ઇતિ વચનાત્ (૬) એ છ ભેદે કરી બીજો શીલવંત નામ ભેદ સંપૂર્ણ થયો. ૨૪૩[૧૨.૭] સુ૦ બાલક્રીડા તે મોહનું ચિહ્ન છે. વળી આવી બાળકુચેષ્ટા અનર્થદંડના અતિચારવાળી છે. તથા કઠણ વચનો કહેવાં- આ બધું ધર્મી જીવને સંમત નથી. ઉધમ કરે સદા સજ્ઝાય, કરણ વિનયમાં સર્વ ઉપાય, અનભિનિવેશી રુચિ જિનઆણ, ધરે પંચ ગુણ એહ પ્રમાણ. ૨૪૪ [૧૨-૮] બાળ હવે ગુણવંતનામા ભાવશ્રાવકનું ત્રીજું લક્ષણ કહે છે. તેહમાં યદ્યપિ ગુણ તો અનેક પ્રકારના - ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રિયંવદત્વાદિક છે. તોહી પણ પાંચ ગુણે કરી ગુણવંત, ઇહાં ગીતાર્થે વિવક્ષા છે. ઇતિ ભાવાર્થ, સજ્ઝાય ક૦ ભણવા પ્રમુખનો વાચના-પૃચ્છનાદિકનો ઉદ્યમ કરે (૧). કરણ ક૦ અનુષ્ઠાન ક્રિયા કરે (૨). વિનયમાં ક૦ ગુર્વાદિક આવે અભ્યુત્થાનાદિક કરે, સદા ઉજમાલ થકો સર્વ ઉપાય જે જે વિનયના ઉપાય ક૦ પ્રકાર છે તે સર્વ કરે (૩). અનભિનિવેશ ક૦ કદાગ્રહી ન હોય. ઇહલોક-પરલોક સાધવામાં કદાગ્રહ ન કરે (૪). રુચિ ક૦ આકરી શ્રદ્ધા, જિન-આણા ક0 જૈનાગમને વિશે (૫). એ પાંચ ગુણ ધરે તે ગુણવંત કહિð. પ્રમાણ ક૦ માન્ય છે. ૨૪૪.[૧૨.૮] સુ૦ ત્રીજું લક્ષણ : ગુણવંત : આ લક્ષણમાં ઔદાર્ય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રિયંવદત્વ આદિ અનેક ગુણોનો સમાવેશ થાય. પરંતુ વિશેષે નીચેના પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૭૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ પાંચ ગુણને લીધે આ ગુણવંત' કહ્યા છે. (૧) સઝાય-સ્વાધ્યાય કરે, (૨) અનુષ્ઠાન-ક્રિયા કરે, (૩) ગુરુ પ્રત્યે હરેક પ્રકારનો વિનય દાખવે, (૪) કદાગ્રહી ન બને અને (૫) જિનાજ્ઞામાં દઢ શ્રદ્ધા રાખે. સઝાઈ ધારે વૈરાગ, તપનિયમાદિક કરણે રાગ, વિનય કયુંજે ગુણનિધિ તણો, જિમ મન વાધે આદર ઘણો. ર૪૫ [૧૨-૯] બા) પાંચેનાં ફલ કહે છે. પ્રથમ સક્ઝાય કરતાં જીવને વૈરાગ વધઈ (૧). અનુષ્ઠાનમાં સાવધાન થઈ કો જીવ તપનિયમમાં ઉદ્યમવંત હોય. તપ તે ૧૨ ભેદે પ્રસિદ્ધ છે. નિયમ તે સાધુને વિશ્રામણા ઉત્તરપારણા, લોચ કરાવ્યો હોય તેહને વૃત પ્રમુખનું દાન. યત "पहसंतगिलाणस्सं य आगमगहणे च लोयकडसाहू । ૧૩ત્તરપારખifમ ય રાખે સુવહુન્ત .” ૧ ઇતિ. [ધર્મરત્ન પ્ર., ગા. ૪૪ની વૃત્તિ] તથા ગુરુવંદના, ચૈત્યવંદના તથા પૂજા પ્રમુખ પણ એ ગુણમાં લેવા (૨). ગુણના નિધાન પુરુષનો વિનય પ્રયુજે ક0 કરે. ગુણવંત આવે ઊભો થાય, સાતમો જાય, મસ્તકે અંજલિ કરે, આસન આપે, ગુરુ બઇઠા પછી બેસે, સેવા કરે, જાય તિવારે વોલાવા જાય ઇત્યાદિક કરે (૩). જિમ તે ગુરુને વિનયવંત દેખી તે ઉપરિ ઘણો આદર વધે. આમ્નાયાદિક ગુરુ તેહનિ આપિ ૨૪૫ [૧૨-૯] સુ0 ગુણવંતના આ પાંચેય ગુણોનું ફળ (૧) સઝાય કરતાં વૈરાગ્ય વધે, (૨) અનુષ્ઠાન કરતાં તપ નિયમમાં ઉદ્યમવંત થવાય (સાધુને વિશ્રામણા, ઉત્તરપારણા, લોચ પછી વૃતાદિનું દાન, ગુરુવંદના આદિ), (૩) ગુણીજન-ગુરુજન આવતાં ઊભો થાય, સામો જાય, મસ્તક નમાવે, આસને આપે, ગુરુ બેઠા પછી બેસે, સેવા કરે, ગુરુ જતાં વળાવવા જાય વગેરે વિનય કરે. આ બધું દેખી ગુરુનો ગુણવંત ઉપર આદર વધે. અભિનિવેશી અવિતથ ગણે, ગીતારથ ભાષિત જે સુણે, સહણાઈ સુણવા ચાહ, સમકિતનો મોટો ઉચ્છા. ૨૪૬ [૧૨-૧૦] ૧૭૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #211 -------------------------------------------------------------------------- ________________ બાળ અનભિનિવેશી હોય તે અવિતથ ક0 યથાર્થ ગણે ક0 માને. ગીતારથ ભાષિત ક0 જે ગીતાર્થ બોલે, ગીતારથ કહે તે યથાર્થ જાણે, તથા ગીતાર્થ પાસે સાંભલે (૪). શ્રદ્ધાપૂર્વક સાંભળવા ચાહ ક0 વાંછે. ઉપલક્ષણા થકી શ્રદ્ધા-ઇચ્છાપૂર્વક અનુષ્ઠાન કરે. એવી શ્રદ્ધા વિના સમકિતની શુદ્ધિ કહાંથી થાય? યત: 'सवणकरणेसु इच्छा, होइ रुई सद्दहाणसंजुत्ता । પણ વિUT #7ો, સુદ્ધી સખત્તરપક્સ' [ધર્મરત્ન પ્ર. ગા. ૪૬] ઇતિ. સમક્તિનો મોટો ઉચ્છાહ ક0 હર્ષ છઇં. (૫).૨૪૬[૧૨-૧૦]. સુ0 (૪) જે ગીતાર્થ કહે તે યથાર્થ સાંભળે – જાણે (૫) શ્રદ્ધાપૂર્વક ગીતાર્થને સાંભળવા ચાહે. અવિત કથન, અવંચક ક્રિયા, પાતિક પ્રકટ, મૈત્રી પ્રિયા, બોધિ બીજ સભાä સાર, યાર ભેદ એ ઋજુ વ્યવહાર. ૨૪૭ [૧ર-૧૧] બાહવે ભાવશ્રાવકનું ચોથું ઋજુ વ્યવહારનામા લક્ષણ કહે છે. તે ઋજુ વ્યવહાર તે પ્યાર ભેદે છે. અવિતથ કથન ક0 યથાર્થ બોલે, ધર્મવ્યવહારમાં પરને ઠગવા માટે ધર્મને અધર્મ ન કહે, અધર્મને ધર્મ ન કહે, ક્રયવિક્રય વ્યવહારમાં લેવેદેવે જૂઠું ન બોલે તથા સાક્ષી વ્યવહારમાં રાજકુલે પણ અલિક સાખી ન પૂરે. તથા ધર્મની હાંસી થાય એવું પણ ન બોલે. ઇતિ પ્રથમ ભેદ) (૧).અવંચક ક્રિયા ક0 પરને કષ્ટ ઊપજે એવી ક્રિયા ન કરે. સરીખા સરીખી વસ્તુ ભૂલી ન દીસું અથવા તાકડી પ્રમુખમાં અધિકું-ઓછું લેવેદેવે પરને ન ઠગે. તથા આ ભવમાં પણ વંચનક્રિયા તે કેવલ પાપ જ દેખતો પર ઠગવાથી નિવર્તે. યદ્યપિ અવંચક કિયા તે પોતાનો આત્મા ઠગાય નહીં. યોગઅવંચક, ક્રિયાઅવંચક, ફલાવંચક ઇત્યાદિક પૂર્વના ટબામાં અર્થ લિખ્યો છે. પણ ધર્મરત્ન” ગ્રંથમાં એ રીતે નથી, માટે અમ્યું નથી લિખો.(૨) પાતિક પ્રકટન ક0 કોઇક પાપ કરતો હોય તેહને પ્રકટન ક0 અપાય કહી દેખાડે જે “ભદ્ર! પાપ કરતાં અનર્થ થાય' ઇત્યાદિ. પણ ઉવેખે નહીં, (૩). મૈત્રી પ્રિયા ક0 નિઃકપટપણે મિત્રાઈ કરઈ, સભાવે કરી, પણ ખોટાં ભાવે મિત્રાઈ ન કરે (૪). પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૭૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ એ ચ્યાર ભેદે કરી ઋજુ વ્યવહાર કહી છે. જો એહથી વિપરીત ચ્યારે બોલ કરે એતલે યથાર્થ ન બોલે ઇત્યાદિક, તો બોધિબીજ જાઇ ઇમ ધર્મરત્ન'માં કહ્યું છે. માટે ઉપાધ્યાયજીઈ ઍમ કહ્યું જે સાર બોધિબીજ પામે. જે એ ૪ બોલ પાળે તે. હવઇ ભાવશ્રાવકનું પાંચમું લક્ષણ ગુરુસુશ્રુષાનામા કહે છે. ૨૪૭. [૧૨-૧૧] છ ચોથું લક્ષણઃ ઋજુ વ્યવહાર : આના ચાર ભેદ છે (૧) અવિતથ કથન- યથાર્થ બોલે. ધર્મવ્યવહારમાં, કયવિજયમાં, લેવડદેવડમાં, જુઠું ન બોલે, ખોટી સાક્ષી ન પૂરે, ધર્મની હાંસી થાય એવું ન બોલે, (ર) અવંકિયા-બીજાને કષ્ટદાયક ક્રિયા ન કરે, સારીમાં ખરાબ વસ્તુ ભેગી ન આપે, વજનમાં ઓછું-વતું તોળી ઠગે નહીં, અન્યને ઠગવામાંથી નિવર્તે. (૩) પાતિક પ્રક્ટન-પાપ કરનારને ટકોરે ખરો, પણ એને ઉવેખે નહીં. (૪) મૈત્રીશિયા - નિષ્કપટભાવે સદ્દભાવથી મૈત્રી કરે. આચાર ભેદથી વિપરીત કરે તો બોધિબીજ જાય એમ “ધર્મરત્ન' માં કહ્યું છે. પણ જો આ ચાર બોલ પાળે તો બોધિબીજ પામે એમ ઉપાધ્યાયજી કહે છે. ગુરુસેવી ચઉવીહ સેવના, કારણ, સંપાદન, ભાવના, સેવે અવસરિ ગુને તેહ, ધ્યાન-યોગનો ન કરે છે. ૨૪૮ [૧૨-૧૨) બાતે ગુરુસેવી ચઉવીહ ક0 ચાર પ્રકારિ છે. સેવન ક0 સેવના કરે ગુરુની (૧). કારણ ક0 બીજા પાસે સેવા કરાવઇ (૨). સંપાદન ક0 ગુર્નાદિકને ઊષધાદિકનું દેવું (૩). કરઈ ભાવના ક0 બહુમાન ગુર્નાદિકનું કરે, ગુરુપરિવારનું બહુમાન કરે, હાં ગુરુ તે ધર્મગુરુ લેવા, પણ માતાપિતાદિક ગુરુ ન લેવા. યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા. ૪૯ની વૃત્તિ 'धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मप्रवर्तकः । सत्वेभ्यो धर्मशास्त्राणां, देशको गुरुरुच्यते ॥ १ ॥ (४). હવે એ ચ્યારે ભેદનો અર્થ કરે છે. અવસર પામીને ગુરુની સેવા કરે પણ વિગર અવસરે ન કરે, તેહ જ કહે છે, ધ્યાન જે ધર્મધ્યાનાદિક, યોગ તે પ્રત્યુપેક્ષણા આવશ્યકાદિક, તેહનો ન કરે છેહ ક0 છેદ ન કરે, એતલે વ્યાઘાત ન કરે, જીર્ણ શ્રેષ્ઠીવતું. ૨૪૮ [૧૨-૧૨]. ૧૭૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો * !*-૧૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ સુ) પાંચમું લક્ષણ : ગુરુશુશ્રુષા : ગુરુસેવી ચાર પ્રકારના છે. (૧) ગુરુની સેવના કરે, (૨) બીજા પાસે સેવા કરાવે, (૩) ગુરુને ઔષધ આદિ આપે, (૪) ગુરુ અને ગુરુપરિવારનું બહુમાન કરે. અહીં ગુરુ એટલે ધર્મગુરુ અભિપ્રેત છે. આ ચાર પ્રકાર વિસ્તારથી– (૧) અવસર પામીને સેવા કરે, વગર અવસરે ન કરે. ધર્મધ્યાનનો છેદ ન કરે, જીર્ણ શ્રેષ્ઠીની પેઠે. તિહાં પ્રવત્તવે પર મતે ગુણ ભાખી નિજ પર છતે સંપાદે ઊષધ મુખ વલી, ગુરુભાવું ચાલે અવિચલી. ૨૪૯[૧૨-૧૩] બાઇ તિહાં પ્રવર્તા[વાઇ ક0 ગુરુસેવાને વિષે પ્રવર્તાવે, પર પ્રસ્તે ક0 પરને, ગુરુગુણ ભાખી ક0 ગુર્નાદિકના ગુણવર્ણવ કરીને. એટલે એ ભાવ જે પોતે ગુર્નાદિકના ગુણવર્ણ કરે, તેહથી પર પ્રમાદી હોય તેહ પણ ગુરુસેવામાં પ્રવર્તે ઇતિ ભાવ (૨). નિજ ક0 પોતાથી પર છતે ક0 પર થકી સંપાદે ક0 આપે, અપાવે, ઊષધ પ્રમુખ વલી ક0 ઊષધ, પ્રમુખ તેમાં એક દ્રવ્ય તે ઊષધ, અથવા બાહ્ય ઉપયોગી તે ઊષધ અનેક દ્રવ્યસંયોગ અથવા શરીરમાં ભોગવવા યોગ્ય ભૈષજ. વલી પ્રમુખના શબ્દ જે સંયમોપકારી વસ્તુ જોઈઇ તે આપે અથવા અપાવે (૩). ગુરુભાવે ચાલે ક0 ગુરુને અભિપ્રાયે ચાલે એટલે ગુરુનું બહુમાન કરે તથા ગુરુને અનુયાયી ચાલે, અવિચલી ક0 અચલ થકો (૪). ૨૪૯ [૧૨-૧૩] . સુ) (૨) ગુરુના ગુણવર્ણન દ્વારા અન્યને પણ ગુરુસેવામાં પ્રવાવિ. (૩) ઔષધ તેમજ અન્ય ઉપયોગી કવ્યો આપે-અપાવે. (૪) ગુરુનું બહુમાન કરે, ગુરુને દૃઢપણે અનુસરે, સૂત્ર' અર્થ ઉસ્સગ વવાય, ભાવે, વ્યવહારે સોપાય, નિપુણપણું પામ્યું છે જેહ, પ્રવચનદક્ષ કહીજે હવે ૨૫૦ [૧ર-૧૪) બાળ હવે ભાવશ્રાવકનું છઠું લક્ષણ પ્રવચનદક્ષનામા વખાણે છે. તે પ્રવચન = આગમ છ ભેદે છે. તે માટે શ્રાવક પણ છ ભેદ જાણવો તે કહે પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ ૧૭૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ છે. સૂત્રને વિષે કુશલ (૧), અર્થને વિષે કુશલ (૨), ઉત્સર્ગને વિષે ક0 સામાન્ય સૂત્રને વિષે કુશલ (૩), વવાય ક0 અપવાદ એતલે વિશેષ સૂત્રને વિષે કુશલ (૪), ભાવે ક0 વિધિપૂર્વક ધર્માનુષ્ઠાનને વિષે કુશલ (પ), વ્યવહારે ક0 ગીતાર્થની આચરણા રૂપ જે જીતવ્યવહાર તેહને વિષે કુશલ (૬), સોપાય ક0 ઉદ્યમ સહિત કુશલપણું પામ્યું છે તે કુશલ શબ્દનો પ્રત્યેક જોડ્યો છે, જેહ ક0 એડવો જે પુરુષ, તેહ ક0 તે પુરુષ પ્રવચનદક્ષ કહીશું. એ છ પ્રકારે હવે એ છ ભેદ વિસ્તારી કહે છે. ૨૫૦ [૧૨-૧૪] સુ0 કું લક્ષણ : પ્રવચનદક્ષ : આવા ભાવશ્રાવકના છ ભેદ છે. (૧) સૂત્રકુશલ, (૨) અર્થકુશલ (૩) ઉત્સર્ગમાં-સામાન્ય સૂત્રને વિશે કુશલ, (૪) અપવાદમાં વિશેષ સૂત્રને વિશે કુશલ (૫) વિધિ-પુરઃસર ધર્માનુષ્ઠાન વિશે કુશલ, (૬) ઉદ્યમ સહિતની વ્યવહાર કુશળતાવાળો. હવે આ છે ભેદ વિસ્તારીને-- ઉચિત સૂત્ર ગુરુ પાસે ભણે, અર્થ સુતીર્થે તેહનો સુણેર, વિષય વિભાગ વહે અવિવાદ, વલી ઉત્સર્ગ તથા અપવાઈ. ૨૫૧ [૧ર-૧૫] બાઉચિત સૂત્ર ક૭ શ્રાવકને યોગ્ય સૂત્ર, ચતુર શરણાદિક પ્રવચનમાતાથી માંડી છે જીવણીયા અધ્યયનપર્યત. ઉક્ત ચ- [ધર્મરત્ન પ્ર., ગા પ૩ની વૃત્તિ પવયUમારૂ છેવવંતા ૩ોવિ ફયરલ્સઅસ્વાર્થ- "પ્રહણ शिक्षा इति तत्र प्रकृतम् । उभयत: सूत्रतो अर्थतश्च । इतरस्य श्रावकस्येति'। સૂત્રના ઉપલક્ષણથી પંચસંગ્રહ, કમ્મયપડી પ્રમુખ ગ્રન્થના સમૂહ પોતાની પોતાની બુદ્ધિને અનુસારે ભણે. ઈતિ પ્રથમ (૧). અર્થ ક0 તે સૂત્રનો અર્થ, સુતીર્થે ક0 સંવિગ્ન ગુરુ પાસે તેમનો સાંભલઇ. ઇતિ દ્વિતીય (૨). . હવઈ ઉત્સર્ગ-અપવાદ એ બે ભેદ સાથે કહે છે. અવિવાદ ક0 વિવાદરહિતપણે વિષય-વિભાગ લહે ક0 પોતાપોતાને ઠેકાણે જાણે. ઉત્સર્ગ ઉત્સર્ગને ઠામે, અપવાદને અપવાદ ઠામે જાણે. પણ એકલો ઉત્સર્ગ જ ન આલંબે, અથવા એકલો અપવાદ જ ન આલંબે. જે અવસરિ જે કરવું ઘટે તે કરે. ઇતિ લાભાલાભ જોઈ કાર્ય કરે. (૩)-(૪). ૨૫૧ [૧૨-૧૫]. ૧૮૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #215 -------------------------------------------------------------------------- ________________ સુ૦ (૧) ચતુઃશરણાદિક પ્રવચનમાતાથી માંડી છ જીવણિયા અધ્યયન પર્યંત, પંચસંગ્રહ, કર્મપયડી આદિ ગ્રંથસમૂહ સ્વબુદ્ધિ અનુસારે ભણે. (૨) આ સૂત્રોનો અર્થ સંવિગ્ન ગુરુ પાસે સાંભળે. (૩)-(૪) અવિવાદપણે ઉત્સર્ગ અને અપવાદને પોતપોતાને સ્થાને બરાબર જાણે. એકલો ઉત્સર્ગ કે એકલો અપવાદ ન આલંબે પણ જે પ્રસંગે જે કરવું ઘટે તે કરે. પક્ષભાવ વિધિમાંહિ ધરે, દેશ કાલ મુખ જિમ અનુસરે, જાણે ગીતારથ વ્યવહાર, તિમ સવિ પ્રવચન કુશલ ઉદાર. બાળ પક્ષભાવ ૬૦ બહુમાન વિધિમાંહિ ધરે. દેવવંદનાદિકને વિષે વિધિમાં બહુમાન હોય. અન્ય કોઇ વિધિ કરતો હોય તેહને પણ બહુમાને કરી વિધિ- સામગ્રી-અભાવિં વિધિ આરાધવાનો મનોરથ ન મૂકે. ઇત્યાદિક ઉપલક્ષણથી જાણવું (૫). ૨૫૨ [૧૨-૧૬] હવે વ્યવહાર કુશલ છઠ્ઠો ભેદ વખાણે છે. દેશકાલ પ્રમુખ હોય તિમ અનુસરે, એતલે એ ભાવ ઃ જે દેશ તે સુસ્થિત દુઃસ્થિતાદિ, કાલ તે સુગાલ-દુકાલાદિક, પ્રમુખ શબ્દે દ્રવ્ય સુલભ-દુર્લભાદિ, ભાવથી હૃષ્ટગ્લાનાદિક, તે સર્વ પોતાપોતાની હદ જાણે. ગીતારથનો વ્યવહાર સર્વ પોતઇં જાણŪ એતલે એ ભાવ : જે ઉત્સર્ગઅપવાદના જાણ જે ગીતાર્થ તેણે આચર્યો જે વ્યવહાર તે પોતાની મતિ દુખવે નહીં, તિમ સવિ ક તે વ્યવહાર તિમ જ સર્વ અંગીકાર કરે (૬). એ છ પ્રકારનો, પ્રવચનકુશલ ઉદાર ક0 પ્રધાન કહીઇં, એ છ લક્ષણ ભાવશ્રાવકનાં જાણવાં. ૨૫૨ [૧૨-૧૬] સુ૦ (૫) દેવવંદન આદિ વિધિમાં બહુમાન રાખે (૬) દેશકાળને અનુસરે સુકાળ-દુષ્કાળ પ્રમાણે દ્રવ્યની સુલભતા-દુર્લભતા બરાબર જાણે, ગીતાર્થનો વ્યવહાર બરાબર જાણે. જેથી વ્યવહારને આંચ ન આવે. આ છ લક્ષણો ભાવશ્રાવકનાં જાણવાં. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૮૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ કિરિયાગત એ ષવિધ લિંગ, ભાખે તું જિનરાજ અભંગ, એ વિધિ શ્રાવક જે આચરે, સુખ જસલીલા તે આદ. બાળ એ ષટ્વિધ લિંગ ક૦ એ છ પ્રકારનાં લિંગ, કિરિયાગત ક૦ ક્રિયાથી ઉલખાય, જિમ ધૂમ્રથી અગ્નિ ઉલખાય તિમ. હે જિનરાજ ! સામાન્ય કેવલીમાં રાજા સરીખા તું ભાખે ક0 કહે, અભંગ ક૦ સમસ્તપણે એ વિધિ જે શ્રાવક આચરે તે શ્રાવક સુખયશ તેહની જે લીલા તે આદરે ક૦ પામે. ૨૫૩ [૧૨-૧૭] સુ∞ આ છ લક્ષણો ક્રિયાથી ઓળખાય, જેમ ધૂમ્રથી અગ્નિ ઓળખાય. જે શ્રાવક આ વિધિ આચરે તે સુખ-યશને પામે. (એ ચોપાઇ મધ્યે શ્લોક ૧૪૧ તથા અક્ષર ૧૪.) ૧૮૨ ૨૫૩ [૧૨-૧૩] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #217 -------------------------------------------------------------------------- ________________ ઢાળ તેરમી બાળ ઇહાં શિષ્ય પ્રશ્ન પૂછે છે, “હે સ્વામી, બીજો વલી કાંઈ લિંગ છે જે માટે તુમ્હ એ છ લિંગ ક્રિયાગત કહો છો?” તે માટે ગુરુ ઉત્તર દિઈ છે જે ભાવગત લિંગ જુદાં છે તે ભાવગત લિંગ તેરમા ઢાલમાં કહે છે. એ સંબંધે આવ્યો એ ઢાલ વખાણે છે. (છઠી ભાવના મન ધરો – એ દેશી) ભાવશ્રાવકનાં ભાખીઈ હવે સત્તર ભાવગત તેહો રે, નેહો રે પ્રભુ, તુઝ વચને અવિચલ હોય એ, ૨૫૪ [૧૩-૧] બાળ હવે ભાવશ્રાવકનાં ક0 ભાવશ્રાવકનાં લિંગ ભાખીઈ ક0 કહીશું છે. ઇંહા લિંગ પદ બાહિરથી લાવીશું. સત્તર ભાવગત ક0 ગણતી સત્તર છે. ભાવગત છે તેવો ક૦ તે ભાખી છે. એટલા ભાવે હે પ્રભુ, સ્વયંબુદ્ધ, તાહરા વચનને વિષે અવિચલ ક0 ચાલે નહીં એવો મુઝને સ્નેહ હોયો. ૨૫૪ [૧૩-૧] સુ0 (ભાવશ્રાવકનાં કિયાગત છ લક્ષણો ૧રમી ઢાળમાં જોયા પછી) હવે ભાવશ્રાવકનાં ભાવગત લિંગ કહે છે. તે ૧૭ છે. આવા ભાવપૂર્વકનો મારો તારા પ્રેમનો અચળ સ્નેહ હે પ્રભુ ! મને હોજો. ઈન્ધી ચંચલ ચિત્તથી, જે વાટી નરકની મોટી રે ખોટી રે, છાંડે એ ગુણ ધુરિ ગુણ એ. ૨૫ [૧૩-૨) બાળ યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા ૫૭-૫૮-૫૯] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૮૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ 'इत्थि दिये त्थे संसार विसर्य आरंभ गेहं दंसंणओं । गड्डरिगाइपवाहे पुरस्सरं आगमपवित्ती १०' //‰// ९ 'दाणा जहसत्ती पवत्तणं ११ विहिर १२ રત્તવુછુય ૨૨/ मज्झत्थ ૪ પસંબદ્ધ ૧ પરથામોવમોની ય ારા’ 'वेसा इव गिहवासं पालइ १७, सत्तरसपयनिबद्धं तु । भावगयभावसावगलक्खणमेयं समासेणं. ॥३॥ એ સત્તરમાં પ્રથમ ઇત્થી ૬૦ સ્ત્રીનામા લક્ષણ વખાણે છે. ઇત્થી ચંચલ ચિત્તથી ક૦ સ્ત્રી હવી છે ? ચિત્તથી ચંચલ ચપલ છે. એતલે અન્ય અન્ય પુરુષોની ઇચ્છણહારી છે. વલી વાટી નરકની મોટી રે ક૦ મોટી નરકની વાટી છે, માર્ગ છે. વાટી કેહવી છે? ખોટી રે ક0 હીણી છે. માટે એ સ્ત્રીને એહવી જાણીનિં છાંડે એ ગુણ રિ ગુણો ક૦ પ્રથમ સંખ્યાઇં આણે. ઇહાં ‘ઇચ્છા ચંચલ ચિત્તથી' એહવું લિપિદોષે લિખાણું છે. ઘણી પરતોમાં પણિ ઇમ લિખાંણું છે. તેણે કારણે પૂર્વ-ટબાકારે ‘ઇચ્છા' એહવો અર્થ કર્યો છે.પણ નિર્મૂલ છે. માટે ઉવેખ્યો છે. અત્રાર્થ ધર્મરત્ન' ગ્રંથ જોવો અનિ નિશ્ચય કરવો. ૨૫૫ [૧૩-૨] સુ૦ ૧, સ્ત્રી ઃ સ્ત્રી ચંચલિચત્ત છે. તે નરકની વાટ છે, હીણી છે. માટે આવી સ્ત્રીને ત્યજવી. આ ગુણ અગ્રતાક્રમે આવે. ઈંદ્રિય ચપલ તુરંગને, જે રુંધે જ્ઞાનની રાશિ રે, પાસે રે, તે બીજો ગુણ શ્રાવક ધરે એ. ૨૫૬ [૧૭–૩] બાળ ઈંદ્રિય જે પ શાસ્ત્રોક્ત સ્વરૂપ તદ્રુપ, જે ચપલ શીઘ્રગામીપણા માટે દુર્ગતિ સાહમા ચાલતાં એહવા જે તુરંગ ક૦ ઘોડા, તેહને જે જ્ઞાનરૂપિણી રાશિં ક૦ રાશિRsઇં કરી, રૂંધે ક૦ રોકે એહવો ગુણ બીજો તે શ્રાવક પોતા પાસે ધરે. યતઃ ૧૮૪ 'इंदियचवलतुरंगे दुग्गइमग्गाणुधाविरे निच्चं । भावियभवस्सरूवो, रुंभइ सत्राणरस्सीहिं' ॥१॥ [ધર્મરત્ન પ્ર.,ગા.૬૧]૨૫૬ [૧૩-૩] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #219 -------------------------------------------------------------------------- ________________ સુ૨. દિય: પાંચ ઇંદ્રિયરૂપી ઘોડાને જ્ઞાનરૂપી રાશથી રોકે એ બીજો ગુણ. કલેશ તણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે, આણે રે, તે ત્રીજો ગુણ નિજ સંનિધિં એ. ૨૫૭ [૧૩-૪] બ૦ કલેશનું કારણ ઘણું ક0 અત્યંત, એડવો જે અર્થ ક0 દ્રવ્ય, તેહને અસાર જ જાણે. આણે ક0 લ્યાવે, તે ત્રીજો ગુણ, નિજ સંનિધિ ક0 પોતા પાસે. ૨૫૭ [૧૩-૪] સુ0 ૩ અર્થ : ફ્લેશના મોટા કારણરૂપ દ્રવ્યને અસાર જાણે તે ત્રીજો ગુણ. ભવ વિડંબનામય અછે, વલી દુખરૂપી દુબહેતો રે, ચેતો રે, ઈમ ચોથો ગુણ અંગીકરે એ. ૨૫૮ [૧૩-૫] બા, હવે ચોથો સંસારનામા ગુણ કહે છે. ભવ ક0 જે સંસાર, તે કેવો છે? વિડંબનામયી છે. વલી કહેવો છે? દુખરૂપી ક0 દુઃખસ્વરૂપ, જન્મ-જરામરણરોગશોકાદિક રૂપ છે.તથા વલી કેહવો છે ? દુઃખહેતો ક0 જન્માંતરે નરકાદિકનું હેતુ છે.ઇમ દુઃખની જે પરંપરા આપશું ઇમ પણિ સમજવું. ચેતો ક0 જાણો, ઇમ ચોથો ગુણ શ્રાવક અંગીકાર કરે. ૨૫૮ [૧૩-૫] સુ) ૪. સંસાર : સંસાર દુઃખસ્વરૂપ, વિડંબનાય છે. દુ:ખનાનરકાદિના હેતુરૂપ છે. આવો સંસાર દુઃખની પરંપરા આપનારો છે એમ સમજવું એ ચોથો ગુણ. ખિણ સુખ વિષય વિષોપમા, ઈમ જાણી નવિ બહુ ઈ રે, બીહે રે, તેહથી પંચમ ગુણ વર્ષો એ. ૫૯ [૧૩-૬] બાહવે પાંચમો વિષયનામાં ભેદ વખાણે છે.વિષય કેહવો છે? ખિણ સુખ ક0 ક્ષણિક માત્ર સુખ છે. તે પણિ વિષોપમા ક૦ કાલકૂટ સરીખા છે. પરિણામે દારુણ છે. ઈતિ ભાવ:. ઇમ જાણી ક0 એહવા વિષય જાણીને બહુ ક0 અત્યંતપણે, નવિ ઈહે ક0 ન વાંછે, બીહે રે પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૮૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ તેહથી ક0 તે વિષયથી બીહતો રહે, વિષયને અસાર જાણ્યો છે તે માટઈ, પંચમ ગુણ વર્યો ક0 પાંચમો ગુણ વર્યો થકો. ૨૫૯ [૧૩-૬] સુ) ૫. વિષય : વિજય કાલકૂટ વિષ સરીખો છે. તેનાથી ડરતો રહે, એને અસાર જાણે તે પાંચમો ગુણ. તીવ્રારંભ તજે સદા, ગુણ છઠાનો સંભાળી રે, રાગી રે, નિરારંભ જનનો ઘણું છે. ૨૬૦ [૧૩-૭ બા, હવે આરંભનામા છઠ્ઠો ભેદ વખાણે છે. તીવ્રારંભ ક0 ઘણાં પ્રાણીને પીડાકારી વ્યાપાર ખરકર્માદિક, તે સદા તજે. કદાચિત કરે સચૂક થકો કરે, નિઃશૂક થકો ન કરે. ઇતિ ભાવ . તે છઠ્ઠા ગુણનો સંવિભાગી ક0 ભજનારો થાય. પણ યદ્યપિ અણચાલે કેતાંઈક આરંભ પોતે સલૂક થકો કરે છે, પણિ રાગી તો નિરારંભ જનનો = આરંભરહિત લોકનો, એતલે મુનિરાજનો હોય. ઘણું ક0 અત્યંત. ૨૬૦ [૧૩-૭] સુ0 દ. આરંભઃ તીવ્ર આરંભ જે. ન છૂટકે કદાચિત ખરકમદિ વેપાર કરે તો પણ સૂગસહિત કરે પણ રાગી તો આરંભરહિત લોકનો જ - મુનિરાજનો હોય. આ છઠ્ઠો ગુણ. માને સત્તમ ગુણ વર્યો, જન પાસ સશિ ગૃહવાસો રે, અભ્યાસો રે, મોહ જીતવાનો કરે છે. ૨૬૧ [૧૩-૮] બાવ હવે સાતમો ગેહનામાં ભેદ વખાણે છે. માને ક0 જાણે, સાતમો ગુણ વર્યો થકો સું માને તે કહે છે. જન ક0 પ્રાણી, પાસ સદશ ક0 બંધન સરીખો, ગિતવાસો ક0 ઘરવાસ માનતો, જિમ પંખી પાસપડ્યો ઊડી ન શકે, પોતાના આત્માને દુઃખી માને ઈમ ગૃહમાતાપિતાદિક સંબંધ દીક્ષા લેઈ ન શકે, પણિ દુઃખ માને ઇતિ ભાવ. પણ અભ્યાસ તે મોહનો જય કરવાનો જ કરે. ૨૬૧ [૧૩-૮]. સુ) ૭. ગેહ: આ ગુણને વરેલો ઘરવાસને બંધન સરીખું માને. જેમ પાશમાં પડેલું પંખી ઊડી ન શકે તેમ પોતાને દુઃખી માને. તે અભ્યાસ પણ મોહને જીતવાનો જ કરે. આ સાતમો ગુણ. ૧૮૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #221 -------------------------------------------------------------------------- ________________ અટ્ટમ દંસણ ગુણભર્યો, બહુ ભાંતિ કરે ગુરુભરી રે, સરી રે, નિજ સહણાની ફોરવે રે. ૨૬૨ [૧૩-૯] બાળ આઠમો દર્શનનામા ભેદ વખાણે છે. આઠમા દર્શનનામા ગુણે ભર્યો બહુ ભાંતિ કરે ગુરુ ક0 ધર્માચાર્ય તેહની ભક્તિ કરે, જેહથી સમક્તિ પામ્યો તેહની. ઇતિ ભાવ:. સત્તી રે ક0 શક્તિ પોતાની શ્રદ્ધાની ફોરવે, એતલે એ ભાવઃ. આસ્તિક્ય ભાવ સહિત અતીચાર રહિત દર્શનને ધરતો શક્તિશું પ્રભાવના, વર્ણવાદ બુદ્ધિવંત કરે. યતઃ 'अत्थिक्कभावकलिओ, पभावणा वनवायमाईहिं । गुरुभत्तिजुओ धीमं, धरेइ इय दंसणं विमलं. ॥१॥ ધિર્મરત્ન પ્ર., ગા. ૬૭૨૬૨૧૩.૯] સુ0 ૮. દર્શન : ધર્માચાર્યની ભક્તિ કરે, શ્રદ્ધાની શક્તિ ફોરવે. આસ્તિક્યભાવ સહિત દોષરહિત દર્શનને ધારણ કરે. આ આઠમો ગુણ. લોકસત્તા સવિ પરિહરે જાંણે ગાડરિઉ પરવાહો રે, લાહો રે, ઈમ નવમા ગુણનો સંપજે જી. ૨૬૩ [૧૩-૧૦] બાહવે ગરિક પ્રવાહનામા નવમો ભેદ વખાણે છે. લોકસન્ના ક0 અવિચારિત રમણીક, તેહને પરિહરે ક0 તજે, જાણે ક0 માને, લોકની ચાલિ તે ગાડરિયા પ્રવાહ જેઠવી, જિમ એક ગાડરીને પછવાડે બીજી ગાડરી ચાલે. ઉપલક્ષણથી કીડીનો, મકોડાનો પ્રવાહ પણ કહેવો, તે જિમ અવિચારિત છે, લોકપ્રવાહ પણ તેહવો છે. તે માટે વર્જ. ઈમ નોમા નિવમાં] ગુણનો લાહો નીપજે. ૨૬૩ [૧૩-૧૦] સુ0 ૯ ગરિક પ્રવાહ : અવિચારી ગાડરિયા પ્રવાહની પેઠે જ લોકપ્રવાહ છે. એને ત્યજે. આ નવમો ગુણ. આગમને આગતિ કરે, તે વિણ કુણ મારગ સાખી રે, ભાખી રે, ઈમ કિરિયા દશમા ગુણ થકી એ. ૨૬૪ [૧૩-૧૧] બાવ હવે દશમો આગમનામાં ભેદ વખાણે છે. જે કાર્ય કરે તે આગમને આગલે કરીને, ઈમ વિચારે, જે આગમ વિના માર્ગ, જે પરલોક સાધવાનો માર્ગ, તેહનો કુણ સાખી? એતલે વીતરાગ આગમ માંહે જ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૮૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ એહવા માર્ગ હોઇ. ભાખી ક0 એહવું કહીને ઇમ કિરિયા ક0 એ રીતની ક્રિયા કરે, એહ પદ બાહિરથી લાવીઇં. એતલે એ ભાવઃ. દેવવંદન, ગુરુવંદન પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણાદિ રૂપ ક્રિયા, જિનાગમ તથ્ય જાણીને આગમોક્ત ક્રિયા કરે. એ દેવવંદનાદિક ક્રિયાનો વિસ્તાર ધર્મરત્ન’માં જોઇ લેજ્યો. ૨૬૪ [૧૩-૧૧] સુ૦ ૧૦. આગમ : જે કાર્ય કરે તે આગમને આગળ કરીને કરે. એમ વિચારીને કે પરલોક સાધવાનો માર્ગ આગમ જ દર્શાવે. તેથી આગમોક્ત સર્વ ક્રિયાઓ કરે. આ દશમો ગુણ. આપ અબાધાઈ કરે, દાનાદિક ચ્યાર સકતી રે, વિકતિ રે, ઇમ આવે, ગુણ ઇગ્યારમો એ. ૨૬૫ [૧૩-૧૨] બાળ હવે દાનાદિક યથાશક્તિ કરે એ ઇગ્યારમો ભેદ કહે છે. આપ અબાધાઇ ક∞પોતાને પીડા ન ઊપજેતિમ દાનાદિક ચ્યારે કરે. જો દ્રવ્ય, પાત્ર હોય તો દેતો થાકે જ નહીં. જો અલ્પ દ્રવ્ય તો અતિ ઉદાર ન થાય. ઉક્ત ચ 'लाभोचियदाणे लाभोचियभोयणे । लाभोचियपरिवारे, लाभोचियनिहिकरे સિયા / [પંસૂત્રે સૂ૦ ૨૩] તથા [ધર્મરત્ન પ્ર.ગા. ૭૦ ની વૃત્તિ] ઇત્યાદિ ઇમ થોડે કાલે ઘણું આપી સકે. ઇમ શીલ-તપ-ભાવનાને વિષે પણિ યથાશક્તિ પ્રવર્તે. વિકતિ રે ક૦ પ્રગટપણે. ઇમ ઇગ્યારમો ગુણ શ્રાવકને આવે. ૨૬૫ [૧૩-૧૨] સુ૦ ૧૧. દાનાદિક : પોતાને પીડા ન થાય તેમ યથાશક્તિ દાન આદિ કરે. સક્ષમ હોય તો દાન કરતાં થાકે જ નહી, અલ્પદ્રવ્ય હોય તો અતિ ઉદાર ન થાય. દાનની જેમ શીલ-તપ-ભાવનાને વિશે પણ યથાશક્તિ પ્રવર્તે. આ અગિયારમો ગુણ. ચિંતામણિ સરિખો લહી, નવિ મુગધ હસ્યો પણિ લાજે રે, ગાજે રે, નિજ ધર્મો એ [ગુણ] બારમો એ.૨૬૬ [ ૧૩-૧૩] બાળ હવે નિટ્રીકનામા બારમો ભેદ વખાણે છે. ચિંતામણિ રત્ન સરીખો પોતાનો ધર્મ લહી ક0 પામીને મુગ્ધ ક૦ મૂર્ખ લોક તિણે હસ્યો ૧૮૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #223 -------------------------------------------------------------------------- ________________ થકો પણ નવિ લાજે ક૦ ન લાજે. એતલે ધર્મકરણી કરતો લાજે નહીં. ગાજે રે ક૦ ઉત્સુક હોય, હર્ષવંતો હોય. નિજ ધર્મે ક0 પોતાના ધર્મને વિષે એ બારમો ગુણ જાણવો.૧૨. યદ્યપિ ધર્મરત્ન'માં ચિંતામણિ રત્ન સરીખી ક્રિયા કરતો ન લાજે ઇમ કહ્યું છે, તોહિ ઇહાં ચિંતામણિ સરીખો ધર્મ કહ્યો તેહમાં કાંઇ વિરુદ્ધ નથી, જે કારણે, ક્રિયા ને ધર્મ જુદો નથી. ઇતિ. ૨૬૬ [૧૩-૧૩] સુ૦ ૧૨. નિલ્ડ્રીક : મૂર્ખ લોકો હાંસી ઉડાવે છતાં, ધર્મકરણી કરતો જે લજવાય નહીં, ઊલટાનો ધર્મ કરવામાં ઉત્સુક અને હર્ષવંત બને. આ બારમો ગુણ. ધનભવનાદિક ભાવે જે નવિ રાગી નવિ દ્વેષી રે, સમપેખી રે, તે વિલસે ગુણ તેરમે એ. ૨૬૭ [૧૩-૧૪] બા હવે તેરમો અરકતષ્ટિ નામા ભેદ વખાણે છે. શરીરની સ્થિતિ હેતુ છે. ધનભવનાદિક આદિ શબ્દથી સ્વજન, આહાર, ઘર, ક્ષેત્ર, કલત્ર, વસ્ત્ર, શસ્ત્ર, યાન, વાહન, ઇત્યાદિક લેવા. પણિ તે પદાર્થમાં રહેતો થકો પણિ, નવિ રાગી નવિ દ્વેષી ક૦ રાગદ્વેષ રહિત એહવો હોય. એતલે મંદ આદર હોય એ ભાવ. અન્યથા રાગદ્વેષ રહિત તો ઉપલે ગુણઠાણે હોય તે કિમ ઘટે ? સમપેખી ક૦ મધ્યભાવનો જોનારો હોય, જે માટે, ભાવશ્રાવક ઇમ ભાવે. યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા. ૭૨ની વૃત્તિ] 'न य इत्थ कोइ सयणो, न सरीरं नेव भोग-उवभोगा । जीवो अन्नभवगइं गच्छइ सव्वं पि मोत्तूर्णं ॥१॥ ઇત્યાદિ અવિનીત લોક ઉપરિ દ્વેષ પણ ન કરે તે શ્રાવક તેરમે ગુણે વિલસ્યું. ૨૬૭ [૧૩-૧૪] સુ૦ ૧૩. અરક્તદ્રિષ્ટ : સ્વજન, આહાર, ઘર, ક્ષેત્ર, કલત્ર, વસ્ત્ર, શસ્ત્ર, વાહન આદિ રાખે ખરો પણ એ પ્રત્યે રાગદ્વેષ રહિત હોય, મંદ આદરભાવવાળો હોય, સમભાવે જોનારો હોય. આ તેરમો ગુણ. રાગદ્વેષ મધ્યસ્થનો, શમ ગુણ ચઉદમેં ન બાંધે રે, સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ. ૨૬૮ [ ૧૩-૧૫] પં. પદ્મવિજયજીકત બાલાવબોધ ૧૮૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ બા, હવે ચૌદમો મધ્યસ્થનામાં ગુણ વખાણે છે. રાગદ્વેષ મધ્યસ્થનો ક0 રાગદ્વેષમાં તણાય નહીં. તેમાં મધ્યસ્થપણું રાખે એ રાગદ્વેષ મધ્યસ્થનો શમ ગુણ કહીશું. એટલે એ ભાવ જે પરમાર્થ વિચાર કરે જે મેં મત લીધો કિમ મૂકું ? અથવા અમુકો મહારો મત ખંડે છે તેમને ખંડુ એહવો રાગદ્વેષ ન કરે તે પ્રાણી ચૌદમા ગુણને વિષે બાધા ન પામે. એતલે સમગુણી ન પીડાય. તે પ્રાણી પોતાનો હઠ ક0 કદાગ્રહ છાંડીને ભલો મારગ સાધે. એટલે એ ભાવ : પરને પોતાને હિતવાંછક થકો કદાગ્રહ મૂકી મધ્યસ્થ ગીતાર્થ ગુરુવચને પ્રવર્તે, પ્રદેશી રાજાની પરે. એતલે તેરમાં ગુણમાં ધન-ભવનાદિકમાં મંદ આદરી હોય, તથા ચૌદમા ગુણમાં ધર્મમાં કદાગ્રહ મૂકે, સમ્યફ અંગીકાર કરે. ૨૬૮ [૧૩-૧૫] સુ૦ ૧૪.મધ્યસ્થ : રાગદ્વેષમાં તણાયા વિના મધ્યસ્થપણું રાખે, પોતાના મત વિશે કશી મમત ન રાખે. આવો શમગુણી પીડાય નહીં. ધર્મમાં હઠાગ્રહ છાંડીને રૂવે સમ્યફ માર્ગ રહે; પ્રદેશી રાજાની પેઠે. આ ચૌદમો ગુણ. ખિણભંગુરતા ભાવ, ગુણ પરમેં સેવંતો રે, સંતો રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૨૬૯ [૧૩-૧૬] • બાળ હવે અસંબદ્ધનામા પનરમો ભેદ વખાણે છે. ક્ષણભંગુરતા ભાવતો ક0 સર્વ પદાર્થ ક્ષણભંગુર છે, અનિત્ય છે, તન-ધન-સ્વજનજીવિતવ્ય પ્રમુખ અનિત્ય છે. ઈમ વિચારતો પનરમા ગુણને વિષે સેવંતો ક0 સેવે, સંતો ક0 સજ્જન પુરુષોને ન ધનાદિક સંગતિ કરે ક0 ધન પ્રમુખની સંગતિ ન કરે ઈમ વિચારે. યતઃ 'चिच्चा दुपयं चउप्पयं च, खेत्तं गिहं धणधन्नं च सव्वं । सकम्मबीओ अवसो पयाइ, परं भवं सुंदर पावगं वा.' ॥१॥ ધિર્મરત્ન પ્ર., ગા. ૭૪ની વૃત્તિ] ર૬૯ [૧૩-૧૬] સુ) ૧૫. અસંબદ્ધ : સર્વ પદાર્થ અનિત્ય-ક્ષણભંગુર છે એમ વિચારીને સજજન પુરુષોને સેવે ને ધન આદિની સંગતિ ન કરે. આ પંદરમો ગુણ. ૩. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૯૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ ભવવિરત્ત સેવે મનિ, ભોગાદિક પર અનુરોધે રે, બોધે રે, ઇમ ઉલ્લસે ગુણ સોલમે એ. ૨૭૦ [૧૩-૧૭] બાળ હવે સોલમો પરાર્થ કામોપભોગી નામા ભેદ કહે છે. ભવ જે સંસારને વિષે વિરક્ત મન થકો ભોગાદિકને સેવે તે પણ પર અનુરોધે કર પરના દાક્ષિણ્યાદિકે સેવે. બોધે રે ક૦ એહવે ઉદાસીન જ્ઞાને કરી સોલમો ગુણ ઉલ્લાસ પામે. ૨૭૦ [૧૩-૧૭] સુ૦ ૧૬, પરાર્થકામોપભોગી : સંસારને વિશે વિરકત મન રાખીને ભોગ આદિને સેવે. આવા ઉદાસીનતાભર્યા જ્ઞાનને લઇને સોળમો ગુણ ઉલ્લસિત થાય. આ સોળમો ગુણ. આજકાલિ એ છાંડસ્તું, ઇમ વેશ્યા પરે નિસનેહો રે, ગેહો રે, પર માને ગુણ સત્તરમેં એ. ૨૭૧ [૧૭-૧૮] બાળ હવે સત્તરમો વેશ્યાની ચિં ઘરવાસ પાલે એ ભેદ વખાણે છે. એ ઘરવાસ આજ છાંડીસ્યુ અથવા કાલ છાંડીસ્યું ઇમ વેશ્યાની પરે નિસ્નેહી રહે. જિમ વેશ્યા નિર્ધન દેખી વિચારે તિમ ગૃહસ્થ પણ આસ્થા પ્રમુખ વિના ઘરમાં વસે, ઘરને ૫૨ કરી માને. સત્તરમે ગુણે. દેવતિના અનેક ભેદ છે. માટે નાનાભિપ્રાયવંત હોય તે માટે પુનરુક્ત દૂષણ કોઈ ભેદમાં ન જાણવું. ૨૭૧ [૧૩-૧૮] સુ૦ ૧૭. વેશ્યાની પેઠે ઘરવાસ ઃ જેમ વેશ્યા નિર્ધન પુરુષ પ્રત્યે નિસ્નેહી રહે તેમ આ ગુણવાળો ગૃહસ્થ ‘ઘર આજ ત્યજીશું, કાલ ત્યજીશું' એમ ઘરવાસ પ્રત્યે નિસ્નેહી રહે. ઘરમાં વસવા છતાં ઘરને પર કરીને માને. આ સત્તરમો ગુણ. એ ગુણવૃંદે જે ભર્યા, તે શ્રાવક કહીઇ ભાવે રે, પાવે રે, સુજસપુર તુઝ ભગતિથી એ. ૨૭૨ [૧૭૩-૧૯] બાળ એ ગુણના વૃંદ ક૦ સમૂહ, તિષ્ણે કરીને ભર્યા છે તે શ્રાવક કહિઇં, ભાવે ક0 ભાવથી શ્રાવક કહીઈં. યતઃ “ચ સત્તરશુળનુત્તો, નિબાને ભાવસાવનો મળિયો” ઇતિ વચનાત્ પાવે ક૦ પામે, સુજસપૂર ક0 ભલા જસનું પૂર પામે, તુઝ ભક્તિથી ક૦ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૯૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ હે વીતરાગ, હે ચિદાનંદ સ્વરૂપી, તાહરી ભક્તિ થકી પામે. એતલે તાહરી આજ્ઞાઈ ભાવશ્રાવકપણે પાલવું તે તાહરી ભક્તિ જ છે. ૨૭૨ [૧૩-૧૯] સુત્ર આ ગુણસમૂહ જેનામાં છે તે (ભાવગત ગુણવાળો) ભાવશ્રાવક કહેવાય. હે પ્રભુ ! તારી આજ્ઞાથી ભાવશ્રાવકપણું પાળવું તે તારી ભક્તિ જ છે. (એ ઢાલમાં શ્લોક ૧૦૦, અક્ષર ૨૧ છે. ઉક્ત ગાથા સાઢી અગ્યાર.) લઈ લઈ લઈ ૧૯૨ ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #227 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચૌદમી બા, પૂર્વ ઢાલમાં ભાવશ્રાવકનું લક્ષણ કહ્યું. તે ભાવશ્રાવક હોય તે દ્રવ્યસાધુ કહી અને દ્રવ્યસાધુ હોય તે ભાવસાધુપણું પામે. તે ભાવસાધુપણું લહે, જે ભાવશ્રાવક સાર, તેહનાં લક્ષણ સાત છે, સવિ જાણે હો તું ગુણભંડાર. સાહિબજી, સાચી તારી વાણી. ૨૭૩ [૧૪-૧] બાતે ભાવસાધુપણું પામે, જે ભાવશ્રાવક પૂર્વે કહ્યા તેહવા સાર ક0 પ્રધાન થયા હોય તેહના ક0 તે ભાવસાધુનાં સાત લક્ષણ છે. સવિ જાણે હો તું ગુણભંડાર ક0 હે ગુણભંડાર ! જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્યસુખ-દાન-લાભ-ભોગ-ઉપભોગાદિક ગુણના ભંડાર ! તો સર્વ જાણો. કેવલજ્ઞાન કેવલદર્શન કરી પદ્રવ્યનું ભાજન થાય છે તે માટે તે સાહિબજી! તુમ્હારી વાણી તે સાચી છે, સત્ય છે, એટલે એ ભાવ : જે આચાર્યપરંપરા તથા જીત તથા પ્રકરણાદિકમાં જે ભાવ કહ્યા છે તે તુમ્હારી વાણી છે. તે કોઈનું કલ્પિત નથી. ૨૭૩ [૧૪-૧] સુવે આગળ કહ્યા તે ભાવશ્રાવક ભાવસાધુપણું પામે તેનાં સાત લક્ષણ છે. હે પ્રભુ ! પ્રકરણ આદિમાં જે ભાવ કહ્યા છે તે તમારી જ વાણી છે; કલ્પિત નથી. કિરિયા મારગ અનુસારિણી', શ્રદ્ધા પ્રવર અવિવાદર, ઋજુભાવે પન્નવણીજજલ્લા, કિરિયામાં હો નિત્યે અપ્રમાદક. સાહિબજી, સાચી તાહરી વાણી. ર૭૪ [૧૪-૨] પં. પાવિજયજીકૃત બાલાવબોધ ૧૯૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ બાળ તે સાત લક્ષણ કહે છે. સકલ ક્રિયા પ્રત્યુપેક્ષણાદિક તે માર્ગાનુસારિણી, મોક્ષમાર્ગને અનુયાયી ચેષ્ટા ૧, તથા શ્રદ્ધા ક૦ કરવાની ઇચ્છા, પ્રવર ∞ પ્રધાન, અવિવાદ ૭૦ વિવાદ રહિત. ધર્મનઇં વિષે એતલુ બાહિરથી લીજીŪ ૨, પન્નવણીજ્જત્તા ક૦ પ્રજ્ઞાપનીયપણું એતલે પ્રરૂપવું તે ઋજુભાવ ક૦ સરલ સ્વભાવે, એતલે પ્રરૂપણા અસદભિનિવેશ કદાગ્રહે ન હોય ૩, તથા ક્રિયા જે સુવિહિત અનુષ્ઠાન તેહને વિષે નિરંતર અપ્રમાદી હોય, શિથિલ ન હોય ૪. ૨૭૪ [૧૪-૨] સુ૦ ૧. માર્ગાનુસારિણી ક્રિયા, ૨. ધર્મને વિશે શ્રદ્ધા, ૩. ઋજુભાવે પ્રરૂપણા, ૪. શુભહિતકારી અનુષ્ઠાન વિશે નિરંતર અપ્રમાદ, નિજ સકતિ સારુ કાજનો, આરંભ ગુણ અનુરાગ, આરાધના ગુરુ આણની, જેહથી લીઈ હો ભવજલ તાગ. સા૦ ૨૭૫ [૧૪-૩] બાળ પોતાની શક્તિ સારૂ ક0 શક્તિ પ્રમાણે, કાજનો આરંભ ક૦ કાર્યનો તપસંજમાદિકનો પ્રારંભ કરે પણ શક્તિ ઉલ્લંઘી તપ પ્રમુખ ન કરે. ૫, ગુણનો અનુરાગ ક૦ ગુણનો પક્ષપાત હોય ૬, આરાધના ગુરુ આણની ક૦ ગુરુ આજ્ઞાનું આરાધવું, ગુરુ-આદેશે વર્તવું. ૭, જે ગુરૂઆણથી લહીઈ ક∞ પામીઇ, ભવજલતાગ ક૦ સંસારસમુદ્રનો પાર પામીઇં. ૨૭૫ [૧૪-૩] સુ૦ ૫. શક્તિ અનુસાર તપ-સંયમ આદિ કાર્યનો આરંભ, ૬. ગુણનો પક્ષપાત, ૭. ગુરુઆજ્ઞાની આરાધના. માર્ગ સમયની સ્થિતિ તથા, સંવિગ્ન બુધની નીતિ, એ દોઇ અનુસારે ક્રિયા, જે પાલે હો તે ન લહે ભીતિ. સાહિબા ૨૭૬ [૧૪-૪] બાળ હવે માર્ગાનુસારિણી ક્રિયાનામા પ્રથમ ભેદ વખાણે છે. માર્ગ ક૦ સમયની સ્થિતિ. એતલઇ આગમની મર્યાદા. તિહાં આગમ તે સ્યું ? ઉક્ત ચઃ 'आगमो ह्यासवचनमासं दोषक्षयाद्विदुः । वीतरागोऽनृतं वाक्यं, न ब्रूयाद्धेत्वसंभवात् ॥' ૧૯૪ [ધર્મરત્ન પ્ર.,ગા.૮૦ની વૃત્તિ] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #229 -------------------------------------------------------------------------- ________________ તે આગમની સ્થિતી ઉત્સર્ગોપવાદ રૂપ શુદ્ધ સંયમનો ઉપાય તે માર્ગ, અથવા માર્ગ તે સંગ્નિ બુધની નીતિ ક૨ સંવિગ્ન જે મોક્ષાભિલાષી બુદ્ધ તે ગીતાર્થ. ઇહાં બહુપદ અધિક્ કહિછે. ઍમ કહિ સંવિગ્ન બહુગીતાર્થની નીતિ ક0 આચરણા - ક્રિયારૂપ એ પણ માર્ગ કહીઈ. એ દોઈ ક0 બે માર્ગના અર્થ કર્યા તેહને અનુસારિણી જે ક્રિયા આગમની અબાધાઈ સંવિગ્નના વ્યવહારરૂપ તે માર્ગાનુસારિણી ક્રિયા કહીશું. એવી ક્રિયા પાલે તે ન લહે ભીતિ ક0 કદાપિ ન હોય એ ગાથાર્થ : હવે સંવિગ્ન બહુગીતાર્થની નીતિ, એહના પદચ્છેદ કરીઈ ઍઇ. સંવિગ્ન પદ કહ્યું તે અસંવિગ્ન ટાળવા માટે. અસંવિગ્ન ઘણા મિલીને આચર્યું હોય તોહિ પણ પ્રમાણ નહીં. યદું વ્યવહાર: _ 'जं जीयमसोहिकरं पासत्थपमत्तसंजयाईहिं । વહુ વિ ડાયર પમનું યુદ્ધવિરામાં I? (દ.ગુ.પ્ર., ૧૯૪] બહુગીતાર્થ પદ મૂક્યું એનું હેતુ જે એક ગીતાર્થે આચર્યું હોય તે કદાચિત્ અનાભોગે અનવબોધાદિક કારણે વિપરીત પણિ આચર્યું હોય, તે પણ પ્રમાણ ન થાય. તે માટે બહુજન પદ મૂક્યું જે માટે બહુગીતાર્થ આચરે તે અવિતથ હોઇં. ઇહાં પ્રશ્ન શિષ્ય કરે છે. આગમ તે માર્ગ કહિવો તે યુક્ત છે, પણ બહુજનાચીર્ણ તે ન ઘટે. ઘણા લોકોઍ તો લૌકિક માર્ગ આચર્યો હોય તે માટે આગમ તે પ્રમાણ, પણ બહુલોક-આચરણ પ્રમાણ નહીં. વલી આગમ તે જયેષ્ઠ છે. બહુજન-આચરણા તે અનુયેષ્ઠ છે. લૌકિકમાં પણ જ્યેષ્ઠ મૂકી અનુયેષ્ઠનું પૂજન ઘટે નહીં. તથા આગમ તો કેવલી પણ અપ્રમાણ ન કરે. યત 'अहो सुओवउत्तो सुअनाणी जइ वि गिण्हइ असुद्ध, तं केवली वि भुंजइ, अपमाणं सुयं भवे इहरा' ॥१॥ [ધર્મરત્ન પ્ર. ગા ૮૦ની વૃત્તિ, તથા આગમ છતાં આચરણા પ્રમાણ કરીએ તો આગમને લધુતા પણ થાય ઇતિ. ઇહાં ગુરુ ઉત્તર દિઇ છેસંવિગ્ન ગીતાર્થ આગમ અપેક્ષા વિના આચરે જ નહીં. હું આચરે તે કહે છે : 'दोसा जेण निरुज्झंति, जेण खिजति पुवकम्माइं। सो सो मुख्खोवाओ, रोगावत्थासु समणं व ॥१॥ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૯૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ [ઉપદેશપદગા.૭૮૨,ધર્મરત્નપ્ર. ગા.૮૦નીવૃત્તિ, ઉપદેશરહસ્યગા. ૧૪૦] ઇત્યાદિક આગમવચન સંભારી દ્રવ્યક્ષેત્રકાલભાવપુરુષાદિક ઉચિત જોઈ સંજયને વૃદ્ધિકારી જ આચરે. તે બીજા સંવિગ્ન ગીતાર્થ પણ અંગીકાર કરે તે માર્ગ કહી. અને બીજા બહુલોકે આચર્યું તે તો અસંવિગ્ન અગીતાર્થ માટે અપ્રમાણ છે. વલી આચરણા પ્રમાણ કરતાં આગમ તો અત્યંત પ્રતિષ્ઠા પામે છે, જે માટે શ્રી ઠાણાંગસૂત્ર તથા ધર્મરત્ન પ્ર.ગા. ૮૦ની વૃત્તિમણે પાંચ પ્રકારના વ્યવહાર પ્રરૂપ્યા છે. યથા - __पंचविहे ववहारे, पन्नत्ते । तंजहा आगमववहारे १, सुयववहारे २, आणाववहारे ३, धारणाववहारे ४, जीयववहारे ५ । જીત અને આચરણા તે એક જ અર્થ છે, તે માટે આચરણા માનતાં આગમ અત્યંત માન્યું. તે માટે આગમ અવિરુદ્ધ આચરણા પ્રમાણ ઇત્યથિત ઈતિ. ગાથા ૨૭૬મીનો અર્થ કહ્યો છે. ૨૭૬. [૧૪-૪] સુ0 પ્રથમ લક્ષણ માગનુસારિણી કિયા : માર્ગ તે સમયની સ્થિતિ; ઉત્સર્ગ-અપવાદરૂપ શુદ્ધ સંયમનો ઉપાય. તેમજ સંવિગ્ન બહુગીતાર્થની નીતિ-આચરણા એ બે માર્ગને અનુસરનારી આગમની જે ક્રિયા તે માગનુસારિણી કિયા. આવી ક્રિયાનું પાલન કરનારને કશાનો ભય ન હોય. અહીં “સંવિન” પદ “અસંવિગ્નને ટાળવા મૂક્યું. ઘણા અસંવિગ્નોએ મળીને કરેલું આચરણ પણ પ્રમાણ નહીં. એ જ રીતે બહુગીતાર્થ પદ એટલે મૂક્યું કે એક ગીતાર્થે કદાચિત અનવબોધથી વિપરીત આચરણ પણ કર્યું હોય. “આગમ'ને “માર્ગ” કહેવું યુક્ત છે, પણ ઘણા લોકો આચરતા હોય એટલા ઉપરથી માર્ગ ન કહેવાય. કેમકે ઘણા લોકોએ તો લૌકિક માર્ગ જ આચર્યો હોય. આગમ જયેષ્ઠ છે. કેવલી પણ એને અપ્રમાણ ન કરે. સંવિગ્ન ગીતાર્થ આગમને અપેક્ષાએ જ આચરે. આ અપેક્ષા તે સંયમની વૃદ્ધિ સ્થાનાંગ સૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર પ્રરૂધ્યા છે. આગમવ્યવહાર, ઋતવ્યવહાર, આશાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહાર, ૧૯૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #231 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ભર્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણિ, સંવિગ્ન વિબુર્વે આચર્યું કાંઈ દીસે હો કાલાદિ પ્રમાણ. સા. ર૭૭ [૧૪-૫] બા, એહ જ વાત કહે છે. સૂત્રે ભયું ક0 આગમને વિષે કહ્યું છે. તોહિ પણ અન્યથા ક0 બીજી રીતે જુદું જ ક૦ ફેરફાર, બહુગુણ જાણિ ક0 ઘણો ગુણ જાણીને સંવિગ્ન વિબુધે ક૦ સંવિગ્ન ગીતાર્થ લોકે, આચર્યું ક0 આચરણા કરી, તે કાંઈ ક0 કેટલીક વાતો દીસે છે પણ સું જાણી આચર્યું તે કહે છે. કાલાદિ પ્રમાણ ક0 દુખમાદિક કાલ પ્રમુખનું પ્રમાણ વિચારીને આચર્યું. તેહ જ દેખાડે છે. ૨૭૭ [૧૪-૫] સુ0 સૂત્ર-આગમમાં જે કહ્યું છે તેનાથી બીજી રીતે સંવિગ્ન ગીતાર્થે આચરણા કરી હોય એવી વાતો જોવા મળે છે. પણ દુષમકાળ આદિનું પ્રમાણ વિચારીને તેઓએ એમ કર્યું છે. કલ્પનું ધરવું ઝૌલિકા, ભાજનંદવરક દાન, તિથી પજુસણની પાલટી, ભોજનવિધિ હો ઈત્યાદિ પ્રમાણ. સાવ ૨૭૮ [૧૪-૬] બા, પૂર્વ (પૂર્વે) કલ્પક કારણે ઓઢતા અન્યથા ગોચરી પ્રમુખને વિષે વાલીને ખંધે મૂકી ચાલતા એ આગમનો આચાર, હવે તો ગોચરી પ્રમુખને વિષે પાંગરીને જાવું ૧, ચોલપટ્ટ પ્રમુખ પિણિ સમઝવા. પૂર્વે કુણીશું રાખતા, હિમણાં કંદોરે રાખીએ છીઍ. તથા ઝોલિકા ક0 ઝોલી મૂઠીઇ ઝાલી ગ્રંથિ કૂણિઈ ટુકડી બાંધતા, હમણાં હાથમાં ઘાલીઍ છીઍ. ઉપલક્ષણથી ઉપગ્રહી, કટાસણું સંથારીઉ દંડાસણાદિક લેવા. તથા સરપણિ પ્રમુખ વિષે દોરા દેવા. ઈમ સિકી દોરાની ઝોલીના આધાર વિશેષ ઇત્યાદિક, વલી રાત્રે લેપ દેવા તથા પજુસણની તિથિ જે પાંચમની ચોથ કરી તથા ઉપલક્ષણથી ચોમાસા પૂનિમ ટાલી ચૌદસિં કર્યા તથા ભોજનવિધિ પ્રમુખ શાસ્ત્રોક્ત વિના પણ આચરિત પ્રમાણ છે. ભોજનવિધિ તે મંડલીશું બેસવું, વેંચી દેવું ઇત્યાદિક. તથા ૨ વ્યવહારભાખ્યા 'सत्थपरिना छक्काय संजमो पिंड उत्तरज्झाए । रुक्खे वसहे गोवे, जोहे सोही य पुक्खरिणी' ॥१॥ [ધર્મરત્ન પ્ર., ગા. ૮૩ની વૃત્તિ). પં. પઘવિજયજીકૃત બાલાવબોધ ૧૯૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ એહનો લેશથી અર્થ - પૂર્વે શાસ્ત્રપરિજ્ઞા અધ્યયન સૂત્રાર્થ ભણે ક૦ સાધુને ઉઠામણ કરતાં. હવણાં દશવૈકાલિક ચોથું અધ્યયન ભણે થકે ઉઠાવણ થાય છે. પૂર્વે પિંડેષણાધ્યયન ભણ્યા પછી ઉત્તરાધ્યયન ભણાવતા. હમણાં વિગર ભણે પણ ભણાવીઈ છઇં. તત્ર દષ્ટાંતા - પૂર્વે કલ્પવૃક્ષ હતાં, હિમણાં આંબા પ્રમુખે કામ ચાલે છે. પૂર્વ અતુલબલ ધવલ વૃષભ હતા, હમણાં ધૂસરે જ કામ ચાલે છે. પૂર્વે ગોપ જે કરસણી ચક્રીને તે જ દિને ધાન્ય નીપજાવતા, આજે તદન્યથી પણ કામ ચાલે છે.તથા પૂર્વે સહસ્રોધી હતા, હમણાં અલ્પપરાક્રમ સુભટૅ પણ શત્રુ જય કરી રાજ્ય પાલે છઈ તિમ સાધુ હમણાં જીવ્યવહાર પણ સંયમ પાલે છે. તથા ખટમાસનું પ્રાયશ્ચિત્ત હોય અને પાંચ ઉપવાસ તેહને કહ્યા છે. તથા પૂર્વે મોટી પુષ્કરણીઓ હતી, હમણાં લઘુથી કામ ચાલે છે. ઇત્યાદિ દષ્ટાંતે જીત પણ જાણવો. અથવા કિં બહુના 'जं सव्वहा न सुत्ते, पडिसिद्धं नेय जीववहहेऊ । तं सव्वंपि पमाणं, चारित्तधणाण भणियं च ॥२॥ अवलंबिऊण कज्जं जं किं चि समायरंति गीयत्था । थोवावराह बहुगुणं सव्वेसिं तं पमाणं तु. ॥२॥ [ધર્મરત્ન પ્ર., ગા. ૮૪-૮૫] ઇત્યાદિ, જિમ આર્યરક્ષિતજીઈ આચર્યું તે દુર્બલિકા પુષ્પમિત્રજીઇ અંગીકાર કર્યું, તિમ સુવિહિતે આચર્યું સર્વે કબૂલ કરે. ૨૭૮ [૧૪-૬] સુત્ર જેમ કે સાધુ કારણવશાત કપડો ઓઢતા, અન્યથા ગોચરી વ૮માં વાળીને ખભે મૂકીને ચાલતા એ આગમનો આચાર. હવે ગોચરી આદિમાં પણ ઓઢે છે. પહેલાં ચોલપટ્ટો કોણીએ રાખતા, હવે કંદોરામાં રાખે છે. ઝોળી મૂઠીમાં પકડી એની ગાંઠ કોણી નજીક બાંધતા, હવે હાથમાં પકડે છે. પર્યુષણમાં પાંચમની ચોથ, પાત્રાને લેપ, ચોમાસાં પૂનમને છોડી ચૌદસનાં ભોજનવિધિ, શાસ્ત્રોના અધ્યયનનો ક્રમ- પલટો વ૮ આચારપરિવર્તન થયું છે. આ રીતે જેમ પહેલાં કલ્પવૃક્ષ હતાં ને હવે આંબા છે એમ સાધુઓ પણ હવે જીતવ્યવહારે સંયમ પાળે છે. આરક્ષિતજીએ જે આચર્યું તે પુષ્પમિત્રજીએ સ્વીકાર્યું. એમ સુવિહિતનું આચરણ સર્વ કબૂલ રાખે. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૯૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર પાંચે ભાખિયા, અનુક્રમે જેહ પ્રધાન, આજ તો તેહમાં જીત છે, તે તજી હો કિમ વિગર નિદાન. સા૦ ૨૭૯ [૧૪-૭] બાળ તે માટે જ કહે છે- વ્યવહાર પાંચે ભાખિયા ક૦ પાંચ વ્યવહાર કહ્યા છે. તથા અનુક્રમે જે પ્રધાન હોય તે આદરવો. ‘આદરવો’ પદ બાહિરથી કહીઇં. યદુક્ત 'कतिविहे णं भंते ! ववहारे पत्रत्ते ? गोयमा, पंचविहे ववहारे पण्णत्ते तं० आगमे सुए आणा धारणा जीए, जहा से तत्थ आगमे सिया, आगमेण ववहारं पट्टवेज्जा १, णो य से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पटुवेज्जा २, णो य से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्टवेज्जा ३, णो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्टवेज्जा ४. णो य से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए सीया, जीएणं ववहारं पट्टवेज्जा ५, इच्चेतेहिं पंचहिं ववहारं पट्टवेज्जा ६, तं० आगमेणं सुएणं आणाए धारणाए जीएणं, जहा जहा से आगमे सुए आणा धारणा जीए तहा तहा ववहारं पट्टवेज्जा, से किमाहु भंते ! आगमबलिया समणा निग्गंथा, इच्चेयं पंचविहं ववहारं जदा जदा जहिं जहिं तदा तदा तहिं तहिं अणिसितोवस्सयं समं વ્યવહારમાળે પંથે ગાળાÇ બારાહ મવરૂં'ઇતિ ભગવતી સૂત્રે, શતક ૮, ઉદ્દેશે ૮, કહ્યું છે. આજ તો તે પાંચ વ્યવહારમાં જીતવ્યવહાર મુખ્ય છે. જીતેં જ કામ ચાલે છે. તે જીતવ્યવહાર વિગર નિદાન ક∞ કારણ વિના કિમ ત્યજીઈં ? એતલે જીતવ્યવહારે આચાર્યે બાંધ્યો તે પ્રમાણ છઇં ૨૭૯ [૧૪–૭] સુ॰ તેથી જ પાંચ પ્રકારના વ્યવહાર કહ્યા છે. આજે તો એ પાંચમાં જીતવ્યવહાર મુખ્ય છે. આ જીતવ્યવહારને અકારણ ત્યજાય પણ કેમ ? એટલે આચાર્યે બાંધ્યો આ વ્યવહાર પ્રમાણ છે. શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર, સુખશીલ જે જન આચરે, નવિ ધરીઈ હો તે ચિત્ત લગાર. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ સા૦ ૨૮૦ [૧૪-૮] ૧૯૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ બા, હવે કહે છે- જે એકવી આચરણ તે અપ્રમાણ છે, યથા : સિદ્ધાંતમાં ના કહી છે જે શ્રાવકનો મમત્વ ન કરવો. યતઃ- “જાને વા ને ના નારે ના જે તા મમત્તાવં હિ વિ #Mા' ઇત્યાદિાધર્મરત્ન પ્ર., ગા. ૮૭ની વૃત્તિ અને શ્રાવકનો મમત્વ કરે એ અપ્રમાણ છે તથા વલી અશુદ્ધમાન ઉપગરણ, વસતિ, આહાર પ્રમુખની આગમમાં લેવાની ના છે. અને લિઈ તે આચરણા [અ]પ્રમાણ છે. યતઃ આગમે "पिंडं सिज्जं च वत्थं च, चउत्थं पायमेव य । #fu 7 છિન્ના, કિIG #fu III ઈતિ [ધર્મરત્ન પ્ર., ગા. ૮૭ ની વૃત્તિ; દ.વૈ. સૂત્ર અ.૬, ઉ.૨, ગા. ૪૭]. ઉપલક્ષણથી વસ્ત્રપાત્રાદિકપણે ઇમ જ જાણવો. સુખશીલ લોકે જે આચર્યું એટલે પોતાના શરીરની શોભાને અર્થે જે આચર્યા તે અપ્રમાણ, અન્યથા દુર્ભિક્ષાદિક કારણે તો કાંઈ અશુદ્ધ લે તો પિણ નિર્દોષ છે. યતઃ પિંડનિર્યુક્તી’- [ધર્મરત્ન પ્ર., ગા. ૮૭ ની વૃત્તિ ‘एसो आहारविही जह भणिओ सव्वभावदंसीहिं । ધમાવસ્યનો , ને ર હાર્યાતિ તું ના II” તથા 'कारणपडिसेवा पुण भावेऽणासेवणत्ति दट्ठव्वा । માળારૂમોતીરૂ પાવે, સો સુદ્ધો મોવશ્વત્તિ’ મારા ઈત્યાદિ વલી ઉવવાઈ સૂત્રે સુદ્ધસણીએ એહવા અભિગ્રહ મુનિઈ કર્યા તિવારે જાણીશું છીછે જે પૂર્વે અસુદ્ધપણિ કોઈ કારણે લેતા દીસે છે એ અપવાદ તો પ્રમાણ છે. પણિ સુખશીલ લોકે આચર્યું તે ચિત્તમાં લગાર પણ ન ધરી છે. એટલે એ ભાવ જે દુ:પ્રસહ આચાર્ય લગે ચારિત્ર સિદ્ધાંતમાં સાંભલીઇ છે અને જો માર્ગાનુસાર ક્રિયા કહી તે રીતે યત્ન કરતાને ચારિત્રિયા ન માનીશું તો એકથી બીજા તો નથી દેખતા તિવારે ચારિત્રવિચ્છેદ ગયું ઠર્યું, તિવારે તે વિના તીર્થ પણિ વિચ્છેદ ગયું. ઇમ કરતાં તો આગમ વિરુદ્ધ થાઈં છે. યતઃ વ્યવહારભાષ્ય” [તથા ધર્મરત્ન પ્ર., ગા. ૮૯ ની વૃત્તિ 'जो भणइ नत्थि धम्मो न य सामाइयं न चेव य वयाइं । सो समणसंघबज्झो, कायव्यो समणसंघेण' ॥१॥ ઇત્યાદિ વચને માર્ગાનુસારી ક્રિયાકારી તે ભાવસાધુ ઇમ ઠર્યું. ઇતિ પ્રથમ ભેદ. ૨૮૦ [૧૪-૮] ૨૦૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #235 -------------------------------------------------------------------------- ________________ સુત્ર શ્રાવકનું મમત્વ કરવાની આચરણા અપ્રમાણ છે. અશુદ્ધ ઉપકરણ-વસતિ-આહારની પણ આગમમાં ના છે. પણ જો લે તો એ અપ્રમાણ છે. શરીરશોભા અર્થે જે આચર્યું તે અપ્રમાણ, પરંતુ દુષ્કાળ આદિ કારણે કાંઈ અશુદ્ધ સ્વીકારે તો તે નિર્દોષ છે. ‘ઉપપાતિક સૂત્ર'માં કારણવશાત અશુદ્ધનો સ્વીકાર કરતા મુનિ પણ જોવા મળે છે. આવો અપવાદ પ્રમાણ છે. પણ તેથી કરીને સુખચેનવાળા લોકની આચરણાને ચિત્તમાં લાવવી નહીં. દુષ્પસહ આચાર્ય સુધી સિદ્ધાંતમાં ચારિત્ર સાંભળીએ છીએ. હવે જો માગનુસારી કિયાનો યત્ન કરનારને ચારિત્રી ન ગણીએ તો તે પછી ચારિત્ર સાવ વિચ્છેદ ગયું જ હશે. અને તો પછી તીર્થ પણ વિચ્છેદ પામે, એ તો આગમવિરુદ્ધ થાય. આ બધાને લઈને માર્ગાનુસારી ક્રિયા કરનાર ભાવસાધુ ગણાય એમ ઠર્યું. વિધિસેવન, અવિમિર, શુભ દેશના, ખલિત વિશુદ્ધિ, શ્રદ્ધા ધરમ ઈચ્છા ઘણી, ચઉ ભેદ હો ઈમ જાણે સુબુદ્ધિ. સા) ૨૮૧ [૧૪-૯] બા, હવે બીજું લિંગ શ્રદ્ધાપ્રવરનામા કહે છે. તે શ્રદ્ધાપ્રવર ચ્યારે ભેદે, પ્રથમ વિધિસેવના ૧, બીજું અવિસ્તૃતિ ક0 અતૃપ્તિ ૨, ત્રીજું શુભ દેશના, ક0 શુદ્ધ દેશના ૩, અલિત પરિશુદ્ધિ નામાં ચોથું લિંગ ૪. શ્રદ્ધા પ્રવરના અર્થ કહે છે. શ્રદ્ધા ક0 ધર્મની ઇચ્છા ઘણી ક0 અત્યંત હોય પણિ બાલકને રત્ન ગ્રહેવાની અભિ[લાષની પર્વે સામાન્યપણે વિષય પ્રતિભાસ માત્ર ન હોઇ. ચારે ભેદે ઇમ હોય, પણ જાણે સુબુદ્ધિ ક0 બુદ્ધિવંત હોય તે જાણે. ૨૮૧ [૧૪-૯]. સુ0 બીજું લક્ષણે શ્રદ્ધાપૂવર : એના ચાર ભેદ (૧) વિધિસેવના, (૨) અવિતૃમિ, (૩) શુભ-શુદ્ધ દેશના, (૪) અલિત પરિશુદ્ધિ. શ્રદ્ધા એટલે ધર્મની ઈચ્છા. આ ઈચ્છા પ્રબળ હોય. બાળકને રત્ન લેવાની ઈચ્છા થાય પણ તે સમજણ વિનાની હોય, એના જેવી નહીં. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૦૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ દેઢ રગ છે શુભ ભોજ્યમાં,જિમ સેવંતાઈ વિરુદ્ધ આપદમાંહીં રસ જાણને તિમ મુનિને હો ચરણે તે શુદ્ધિ. સાહિબજી) ૨૮૨ [૧૪-૧૦] બાહવે પ્રથમ વિધિસેવના ઉલખાવે છે. તેહનો ભાવાર્થ કહીશું છે. શ્રદ્ધાનંત થકો વિધિપ્રધાન શક્તિવંત પ્રત્યુપેક્ષણાદિક ક્રિયા કરે. હવે શક્તિરહિત સ્યુ કરે તે કહે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવે કરી તાદશ ક્રિયા કરી ન શકે તોહિ પણિ પ્રતિબંધ તે વિધિ અનુષ્ઠાનને વિષે જ હોય. યતઃ 'विहिसारं चिय सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं, दव्वाइदोसनिहओवि, पक्खवायं वहइ तंमि ॥१॥ [ધર્મરત્ન પ્ર., ગા. ૯૧] અનુષ્ઠાન ન કરે અને વિધિ અનુષ્ઠાનમાં પક્ષપાત કિમ હોય તે કહે છે. ગાથાનો અર્થ અન્વય સહિત તે જોઈ લેજો. જિમે કોઇક પુરુષ હોય તેહને દુકાલ અને દરિદ્રપણું પામ્યો. તે પુરુષ ગુવાર, અરણીપત્ર, વૃક્ષની છાલિ પ્રમુખ ખાઇને દિવસ વ્યતિક્રાંત કરે પણ તે ભોજનમાં લપટાય નહીં. સ્યા માટે જે પોતે ઉત્તમ આહારનો સ્વાદ જાણે છે, તેણે કરીને રાગ તે ઉત્તમ ભોજનમાં જ હોય. ઈછછે, જે ઉત્તમ ભોજન કિવારે મલયે? મલે તો વાવરીઇ એડવો અત્યંત રાગ હોય ઇતિ ભાવ, અથ અક્ષરાર્થ. શુભ ભોયમાં દઢ રાગ છે તથા વલી રસનો જાણ. પૂર્વે જ રસ વાવર્યા છે. તે સ્વાદનો જાણ છે. તે આપદા માંહિ ક0 દુકાલાદિક આપદામાં વિરુદ્ધ સેવતો પણ એતલે કુવાન ખાતો પણ રાગ સુધાનમાં હોય એ દષ્ટાંત. તિમ મુનિને પણ ચારિત્રની શુદ્ધિ જાણવી. એતલે એ ભાવ જે જઘપિ દ્રવ્યક્ષેત્રાદિક કારણ પામી વિરુદ્ધ સેવતો પણ શુદ્ધ ચારિત્રનો રસિયો છે તિણે કરી ભાવચારિત્ર ન ઉલંઘે એતલે ભાવથી ચારિત્રિયા જ કહી છે, સંગમાચાર્યની પેરે. ઇત્યાદિક બહુ વક્તવ્ય છે. ઇતિ વિધિસેવના પ્રથમ ભેદ. ગાથા ૨૮૨મીનો અર્થ. ૨૮૨ [૧૪-૧૦]. સુ) (૧) વિધિસેવના - જે શક્તિવંત હોય તે પ્રત્યુપેક્ષણા આદિ કિયા કરે અને શક્તિરહિત હોય તે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવે ક્રિયા ન કરી શકે તોપણ પ્રતિબદ્ધ / પક્ષપાતી તો વિધિ-અનુષ્ઠાન વિશે જ હોય. જેમ ૨૦૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #237 -------------------------------------------------------------------------- ________________ કોઈ માણસ ગરીબી કે દુષ્કાળસ્થિતિને લઈ ને અરણીપત્ર ને વૃક્ષની છાલ ખાઈને પેટ ભરે તોપણ પોતે ઉત્તમ આહારનો સ્વાદ જાણતો હોઈ તેની રુચિ તો ઉત્તમ ભોજનમાં જ હોય એ જ રીતે મુનિ દ્રવ્ય-ક્ષેત્ર આદિ કારણે વિરુદ્ધ સેવે તો પણ શુદ્ધ ચારિત્રની જ રુચિ રાખે. આવા મુનિ સંગમાચાર્યની પેઠે ભાવથી ચારિત્રિયા જ ગણાય. જિમ તૃપ્તિ જગ પામે નહિં, ધન હીન લેતો રન, તપ, વિનય, વૈયાવચ પ્રમુખ તિમ કરતો હો મુનિવર બહુ ય. સાહિબજી) ૨૮૩ [૧૪-૧૧] બા... હવે અતૃપ્તિનામા બીજું લક્ષણ કહે છે. જિમ ધનહીન ક0 દરિદ્રી હોય તેહને રત્નનો ઢગલો મલ્યો તિવારે તે રત્ન લેતાં તૃપતિ ક૦ સંતોષ જગતમેં પામે જ નહીં, તિમ મુનિ પણ તપ, વિનય, વૈયાવચ્ચ પ્રમુખ શબ્દ થકી જ્ઞાન-ચારિત્ર પણિ લીજીઇં, તેહને વિષે ઘણું જ યત્ન કરે, યત્ન કરતો થાકે જ નહીં, તૃપ્તિ પામે જ નહીં, તેહમાં તપ કરતાં નિર્જરા થાય, શાસન દીપઇ તે પ્રસિદ્ધ છે. તથા વિનયનો અધિકાર ઉત્તરાધ્યયન પ્રથમથી જાણવો. આવચ્ચે નિર્જરાને અર્થે અનેક પ્રકારનું કરે તે પ્રશ્ન વ્યાકરણે” જોયો. તથા જ્ઞાન ભણતાં પણ નવનવો વૈરાગ્ય ઊપજે. યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા. ૯૪ ની વૃત્તિ 'जह जह सुयमवगाहइ, अइसयरसपसरसंजुयमउव्वं । ત૨ તરં પલ્હારૂં મુખ, નવનવસંવેગસદ્ધાણ //?' ઇત્યાદિ. તથા ચારિત્રમાં પણ વિશુદ્ધ-વિશુદ્ધતર સંયમસ્થાનક પામવા સર્વ અનુષ્ઠાન કરશું. ઉત્તરોત્તર સંયમ કંડક આરોહતાં અપ્રમાદપણે કેવલજ્ઞાન લાભ ભણી થાય જ. યતઃ 'जोगे जोगे जिणसासणंमि, दुक्खक्खया पउजंति । ક્રિક્રુષિ અનંતા વકૅતા જેવ7 ગાય' જીરા ઇત્યાદિ [ધર્મરત્ન પ્ર. ગા. ૯૪ની વૃત્તિ દ્વિતીય [બીજું લક્ષણ]. ૨૮૩ [૧૪-૧૧] સુ) (૨) અતુતિ - દરિદ્રીને રત્નનો ઢગલો મળતાં રત્નો લેતાં તૃપ્તિ થાય જ નહીં તેમ મુનિ પણ તપ, વિનય, વૈયાવચ, જ્ઞાન-ચારિત્રને વિશે ઘણો જ યત્ન કરતો થાકે જ નહીં, તૃપ્તિ પામે નહીં અને ઉત્તરોત્તર સંયમમાર્ગો ઉપર ચઢતાં કેવળજ્ઞાન લાભે. પં. પદ્મવિજયજીકત બાલાવબોધ ૨૦૧૨ Page #238 -------------------------------------------------------------------------- ________________ ગુરુની અનુજ્ઞા લઈને જાણતો પાત્ર કુપાત્ર, તિમ દેશના સુધી દીઈ જિમ દીપે હો નિજ સંયમગાત્ર.. સા) ૨૮૪ [૧૪-૧ર) બા, હવે શુદ્ધ દેશનાનામાં ત્રીજું લક્ષણ કહે છે. ગુરુઅનુજ્ઞા લઈ ક0 આજ્ઞા લેઈ તિમ સૂધી દેશના દિઈ તે પણ પાત્ર-કુપાત્રને જાણતો, જિમ સંયમ રૂપ ગાત્ર ક0 શરીર દીપઈ ક0 શોભે, નિજ ક0 પોતાનું સંજમગાત્ર શોભે ઇત્યક્ષરાર્થ. એતલે એ ભાવ સદ્ગુરુ પાસે સિદ્ધાંતનું સાર જાણી ગીતાર્થ થઇનઈ પણ ગુરુની આજ્ઞા પામીને, પણિ પોતાની મેલે નહીં. પોતે ધન્ય થકો મધ્યસ્થપણે સદૂભૂત દેશના દિઈ, તે પણિ પાત્ર ઓલખીને, દેશના દિઈ તે પણિ બાલ-મધ્યમ-બુદ્ધ એ ત્રણ્ય ભેદ પાત્રના છે. યતઃ 'बालः पश्यति लिंग, मध्यमबुद्धिर्विचारयेत् वृत्तं । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥१॥' ઇત્યાદિ. તેહને દેશનાની વિધિ બીજા ષોડશકથી જાણવી, વિસ્તાર થાય માટે નથી લિખતા. તે માટે જે પાત્રને જિમ ઉપગાર થાય તે પાત્રને તિમ દેશના કરે. અન્યથા સંસાર વધારે, ઈત્યાદિ ત્રીજું લક્ષણ (૩). એ ત્રીજા લક્ષણમાં પાત્રાપાત્ર વિચાર પ્રમુખ ચર્ચા ઘણી છે. “ધર્મરત્ન” ગ્રંથ હાં જોયો, જિમ પોતાનું સંયમ ગાત્ર શોભે. ૨૮૪ [૧૪-૧૨]. સુo (૩) શુદ્ધ દેશના - સદ્ગુરુ પાસે આગમનો સાર જાણી, ગીતાર્થ થઈને, ગુરુની આજ્ઞા પામીને, ધન્ય થતો મધ્યસ્થભાવે દેશના આપે, તે ય બાળ-મધ્યમ-બુદ્ધ એમ પાત્ર ઓળખીને. જે પાત્રને જે રીતે ઉપકારક થાય તે પાત્રને તે રીતે દેશના કહે. જે કદાચિત લાગે વ્રતે, અતિચાર પંક કલંક, આલોયણે તે સોધતાં, મુનિ ધારે તો શ્રદ્ધા નિઃશંક. સા૦ ૨૮૫[૧૪-૧૩] બાળ હવે ખલિત પરિશુદ્ધિ નામા ચોથું લક્ષણ કહે છે. જે કદાચિત વ્રત પાલતાં થકાં કોઈ અતિચાર રૂપ પંક ક0 કચરો, તદ્રુપ કલંક વ્રતને વિષે ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૦૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ લાગે, પણ અનાભોગે કરી અતિચાર લાગે. પ્રમાદ ૧ તથા દર્પ ૨ કલ્પઈ કરી લાગે. આકુટ્ટિ તો પ્રાě ચારિત્રિયાને સંભવે નહીં. આકુટ્ટિ પ્રમુખનું સ્વરૂપ છે. યતઃ 'आउट्टिया उव्विच्चा दप्पो पुण होइ वग्गणाइओ । વિાદારૂનો પ્રમાનો જો પુળ જારણે રળ' // [આચારાંગવૃત્તિ] ઉપલક્ષણથી અનેક પ્રકારની પ્રતિસેવા છે તે સર્વ સમાઇ. તે પ્રાયશ્ચિત્તાદિક લેઇ અને શુદ્ધ થાય એ રીતે કરતાં મુનિરાજ નિઃશંકપણે શ્રદ્ધા ધારે. (ચોથું લક્ષણ). ૨૮૫ [૧૪-૧૩] સુ૦ (૪) સ્ખલિત પરિશુદ્ધિ - વ્રત પાળતાં કદાચિત કોઈ દોષ લાગે તો તે પ્રમાદ, દર્પ, કલ્પ - એ ત્રણ રીતે લાગે. ઘણુંખરું ચારિત્રીને ચોથો આટ્ટિએ દોષ સંભવે નહીં. ત્યારે પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થાય. આમ કરતાં મુનિ નિઃશંકપણે શ્રદ્ધા સેવે. સરધા થકી જે વિ લહે, ગંભીર આગમ ભાવ, ગુરુવચને પત્રવણિજ્જ તે, આરાધક હોવે સરલસ્વભાવ. બાળ હવે બીજું લક્ષણ ઉપસંહાર કરતાં ત્રીજું લક્ષણ કે' છે. બધી ગાથાનો અર્થ ભેલો લિખીઇં છે. શ્રદ્ધા થકી જે જે આગમના ગંભી૨ ભાવ છે તે સર્વ જાણે. જે માટે વિધિ ૧, ઉદ્યમ ૨, ભય ૩, વર્ણવ ૪, ઉત્સર્ગ ૫, અપવાદ ૬, તદુભય ૭ ઇત્યાદિક ગંભીર છે. એ ભાવ ન જાણતો હોય તો જમાલિની પરે મિથ્યાત્વ થઈ જાય. હવે ત્રીજું લક્ષણ કહે છે. એહવા ભાવના જાણ હોય તે ગુરુને વચને પન્નવણિજ્જ ક0 પ્રજ્ઞાપનીય, એતલે કેહેવાયોગ્ય પદાર્થ તે પ્રરૂપે, તથા સરલ સ્વભાવે ઇમ ઉપદેશ કરતો આરાધક હોય. ઇતિ ત્રીજું લક્ષણ (૩). ૨૮૬ [૧૪-૧૪] સુ૦ ત્રીજું લક્ષણ : ઋજુભાવે પ્રજ્ઞાપનીયપણું-પ્રરૂપણા : ગુરુને વચને જે જે કહેવા યોગ્ય પદાર્થ હોય તે પ્રરૂપે, સરળ સ્વભાવે ઉપદેશ કરે. ષટ્કાય થાત પ્રમત્તને, પડિલેહણાદિક યોગ, જાણિ પ્રમાદી નવિ હોઈ, કિરિયામાં હો મુનિ શુભ સંયોગ. સા૦ ૨૮૭ [૧૪-૧૫] ૨૦૫ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ સા૦ ૨૮૯ [૧૪-૧૪] Page #240 -------------------------------------------------------------------------- ________________ બાળ હવે ચોથું લક્ષણ ક્રિયાને વિષે અપ્રમાદ નામા કહે છે. પ્રથમ શબ્દાર્થ કહીઇ છીઇં. ષટ્કાય જે પ્રથવી પ્રમુખ, તેહનો ઘાત થાય છે. પ્રમત્તને-પ્રમાદીને પડિલેહણાદિક યોગવંતને, એતલે એ ભાવ જે ઉપયોગ વિના પ્રમાદી થકો પડિલેહણાદિક કરતો છકાયનો વિરાધક થાયે. ઉપયોગે કરતો આરાધક થાય. યતઃ 'पडिलेहणं कुणतो मिहो कहं कुणइ जणवयकहं वा । देइ य पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा' ॥१॥ 'पुढविआउकाए तेउ वाउ वणस्सइ तसाणं । પદ્ધિત્તેતાપમત્તો, છબ્દ વિવિાહો હોફ' ારા 'पुढवी आउकाए तेउ वाउ वणस्सइ तसाणं । पडिलेहणा आउत्तो छण्हं पि आराहओ होई' ॥३॥ ઇતિ ઉત્તરાધ્યયન, ૨૬મે અધ્યયને. [ગા.૨૯-૩૦] તથા [ધર્મરત્ન પ્ર., ગા. ૧૧૨ની વૃત્તિ] માટે એહવું જાણી પ્રમાદી ન હોય, પ્રમાદ કરતાં જૈન દીક્ષાવંત પણ સંસારમાં ભમે, આર્ય મંગુની પરે. તે માટે ક્રિયામાં મુનિરાજ શુભસંયોગ ક૦ ભલા યોગવંત હોય, ભલો ક્રિયાનો સંયોગ કરે, આગમમાં અનેક પ્રકારની ક્રિયા કહી છે તે સર્વ ભલી રીતે કરે. ઇતિ ચતુર્થ લિંગ. ૨૮૭ [૧૪-૧૫] સુ૦ ચોથું લક્ષણ : ક્રિયાને વિશે અપ્રમાદ : જો ઉપયોગ ન રાખે તો પ્રમાદથી પડિલેહણ કરતો છતાં પૃથ્વી આદિ ષટ્કાય જીવનો ઘાત થાય છે અને આ છ કાયનો તે વિરાધક બને છે. જો ઉપયોગ રાખે અને અપ્રમાદ સેવે તો આરાધક બને છે. પ્રમાદ કરે તો દીક્ષિત થયેલો પણ આર્ય મંગુની પેઠે સંસારમાં ભમે. માટે મુનિ ક્રિયામાં શુભયોગવંત રહે. જિમ ગુરુ આર્ય મહાગિરી, તિમ ઉજમે બલવંત, બલ અવિષય નવિ ઉજમે, શિવભૂતિ હો જિમ ગુરુ હીલંત. બાળ હવે પાંચમું લક્ષણ કહે છઇં. શક્તિ અનુષ્ઠાન નામા (૫). જિમ આર્યમહાગિરીજીŪ ઉદ્યમ કર્યો તિમ બલવંત થકો ઉજમેં ક૦ ઉજમાલ થાય, ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૦૬ સા૦ ૨૮૮ [૧૪-૧૬] Page #241 -------------------------------------------------------------------------- ________________ એતલે ભાવ જે સંઘયણ ધૃતિ પ્રમાણે નિર્વાહી શકે તે સુસાધુ ક્રિયા પ્રારંભે. અન્યથા પ્રતિજ્ઞાભંગ થાય તેહવું ન પ્રારંભે. બલ અવિષય ક0 જે ક્રિયામાં પોતાનું બલ ન ચાલે તેહમાં ઉદ્યમ ન કરે.ઊલટી ખોટી આવે. યતઃ 'सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । ને 7 ત્રિહી ને ૪ નોn R તૌત્તિ' / ઝુતિ / [ધર્મરત્ન પ્ર. ગા. ૧૧ની વૃત્તિ, જિમ શિવભૂતિ શક્તિ ઉલ્લંઘન કરી, ગુરુવચન લોપીને ગુરુની નિંદા કરવા લાગો તે રીતે ઉત્તમ સાધુ ન કરે. હાં આર્યમહાગિરી તથા શિવભૂતિનો અધિકાર “ધર્મરત્ન' ગ્રંથમાં કથા લખીઍ છીઍ તેહથી જાણવો. ૨૮૮ [૧૪-૧૬] ૦ પાંચમું લક્ષણ : શક્તિ અનુષ્ઠાન : આર્ય મહાગિરિની પેઠે ઉદ્યમ કરે, સંઘયણબળ પ્રમાણે સાધુ કિયા પ્રારંભે; એ રીતે કે અન્ય કોઈ રીતે પ્રતિજ્ઞાભંગ ન થાય. જો બળ ન હોય તો તેવી ક્રિયામાં ઉદ્યમ ન કરે. એમાં ઊલટાની હાનિ થાય. શિવભૂતિ શક્તિ ઉલ્લંઘીને ગુરુનિંદા કરવા લાગ્યા. સુસાધુ એમ ન કરે. ગુણવંતની સંગતિ કરે, ચિત ધરત ગુણ-અનુરાગ, ગુણ લેશ પણ પરનો ઘુણે નિજ દેખે હો અવગુણ વડભાગ. સા) ૨૮૯ [૧૪-૧૭] બાહવે છä ભાવસાધુનું લિંગ ગુણાનુરાગ નામા કહે છે. એહવા ચારિત્રિયા હોય તે ગુણવંતની જ સંગતિ કરે. ચિત્તને વિષે ગુણનો જ અનુરાગ ક0 રાગ ધરે. યતઃ ‘વ, સમાધY, પંચન, વેચાવવું , નંમત્ત / નાપાતિય, તવર, હાનિ€ વરણ' / એ ચરણસિત્તરી તથા ‘fપંડિંપી, પ, પાવર, પતિમા, નિત્યનિરોહો | હિતેદા, જુત્તો , , વેવ ઝરમાં તુ.’ in? II એ કરણસિત્તરી. ઇત્યાદિક ગુણનો રાગ ધરે. ગુણનો લેશ પણ પારકો સ્તવે. કૃષ્ણજીઇં કૃષ્ણ કૂતરાના દાંત વખાણ્યા તેહની પરે. નિજ ક0 પં. પદ્મવિજયજીકત બાલાવબોધ ૨૦૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ પોતાના અવગુણ દેખે. વડા ભાગ્યનો ધણી, જિમ બે શ્રાવક કાલા દેહરામાં પેઠા તિમ પોતાના અવગુણ દેખે. ૨૮૯ [૧૪-૧૭] સુત છઠ્ઠું લક્ષણ : ગુણાનુરાગ : ચારિત્રી સાધુ ગુણવંતની જ સંગતિ કરે. ચિત્તમાં ગુણનો જ રાગ ધરે. બીજાના લેશમાત્ર ગુણની પણ સ્તવના કરે, જેમ કૃષ્ણજીએ કૂતરાના દાંત વખાણ્યા. અવગુણ પોતાના જુએ. ગુરુચરણસેવારત હોઈ,આરાધતો ગુરુઆણા, આચાર સવિનો મૂલ ગુરુ, તે જાણે હો ચતુર સુજાણ. સા૦ ૨૯૦[૧૪-૧૮] બાળ હવે ગુરુ આજ્ઞા આરાધનનામા સાતમું લક્ષણ કહે છે. ગુરુ જે છત્રીસ-છત્રીસી ગુણે વિરાજમાન તેહનાં જે ચરણ, તેહની સેવાને વિષે રત હોય ક૦ ૨ક્ત હોય, તથા ગુર્વાદિકની આજ્ઞા આરાધતો થકો. ઇહાં કોઇ પૂછે જે ભાવસાધુનાં લિંગ શાસ્ત્રાંતરમાં છ કહ્યાં છે. તો તુમે સાતમું કિહાં થકી કહો છો ? યતઃ “માનુસારી, સોર, પત્રવનોફ, જિરિયાવરો રેજા ગુજરાળી, સન્નારમદ, સંગો તહ ય ચારિત્તી //’ [ધ.૨.પ્ર. ગા૧૨૬ની વૃત્તિ] એ રીતે છ છે. તુમ્હે સાતમું કીહાંથી કહો છો ? ઇહાં ઉત્તર કહીઇ છીઇં. ચૌદસે પ્રકરણ રૂપ પ્રાસાદને વિષે સૂત્રધાર સરીખા હરિભદ્રસૂરિઇ ઉપદેશપદ[ગા.૧૯૯]ને વિષે કહ્યું છે. સાતમું લિંગ પણ, તથા ચ તસૂત્ર'एयं च अत्थि लक्खणमिमस्स, निस्सेसमेव धन्नस्स । तह गुरुआणासंपाडणं च गमगमिह लिंगं ॥१॥ [ધર્મરત્ન પ્ર., ૧૨૬મી ગાથાની વૃત્તિ] ઇત્યતં વિસ્તરેણ. વલી તે સાધૂ ઇમ જાણે જે સર્વત્ર આચારનું મૂલ તે ગુરુ છે. ગુરુથી સર્વ પ્રગટ થાય, તે ચતુર સુજાણ થકા ઇમ જાણે. ૨૯૦ [૧૪-૧૮] સુ૦ સાતમું લક્ષણ : ગુરુઆજ્ઞા-આરાધન : છત્રીસ ગુણે વિરાજમાન ગુરુની સેવામાં મુનિ રત હોય, અને ગુરુઆજ્ઞાનું આરાધન કરે. ૨૦૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #243 -------------------------------------------------------------------------- ________________ કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રાંતમાં ભાવસાધુનાં છ લક્ષણ કહ્યાં છે, તો આ સાતમું ક્યાંથી કહો છો ? એનો ઉત્તર એ છે કે ૧૪૦૦ પ્રકરણગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિએ ઉપદેશ પદ” માં ૭મું લિંગ પણ કહ્યું છે. એ સાત ગુણ લક્ષણ વર્યો, જે ભાવસાધુ ઉદાર, તે વરે સુખજસ સંપદા, તુઝ ચરણે હો જસ ભગતિ અપાર. સા) ૨૯૧ [૧૪-૧૯] બા એ સાત લક્ષણને ગુણે કરી વર્યો ક0 વિરાજમાન એહવા જે ભાવસાધુ ઉદાર ક0 પ્રધાન, તે વરે ક0 પામે સુખજસની સંપદા, એટલે ઉત્કૃષ્ટ સુખ તે મોક્ષસુખ તે વરે. તુઝ ચરણે ક0 હે સર્વજ્ઞ, હે કેવલજ્ઞાનભાસ્કર, તમારા ચરણને વિષે જસ ક0 જેહને અપાર ભક્તિ હોય તે મોક્ષસુખ પામે. ૨૯૧ [૧૪-૧૯] સુ0 આ સાત લક્ષણ-ગુણને વરેલા ભાવસાધુ સુખયશની સંપદા ઉત્કૃષ્ટ મોક્ષસુખ પામે. (એ ઢાલમાં શ્લોક ૨૦૪, અક્ષર ૨૪ છે. ગથા ૨૪ ઉક્ત છે.) પં. પદ્યવિજયજીકૃત બાલાવબોધ ૨૦૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પંદરમી બાળ ‘એકવીસ ગુણ પરિણમે’ એ ૧૧મી ઢાલથી માંડી જેટલી વાત ટબામાં લિખી છે. તે પ્રાŪ ધર્મરત્ન સૂત્રવૃત્તિથી લિખી છે. વલી વિસ્તાર ઘણો છે તે જોઇ લેજ્યો. ઉપાધ્યાયજીઇ પણ તિહાંથી માંડી ઇહાં લગે તેહ ગ્રંથથી જ આણ્યું છે. હવે પનરમો ઢાલ કહે છે. તે પનરમાને ચૌદમા ઢાલ સાથે એ સંબંધ છે જે ચૌદમા ઢાલમાં ભાવસાધુનાં લક્ષણ કહ્યાં તે લક્ષણ કહેતાં મુનિરાજ ઉપર બહુમાન ઊપનું તે બહુમાને હર્ષે કરી પત્તરમા ઢાલમાં સાધુના ગુણવર્ણન કરતાં બોલે છે. એ સંબંધે પન્ન૨મો ઢાલ કહે છે. (આજ મહારે એકાદશી - એ દેશી) ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે, ભવસાયર લીલાઇ ઉત્તરે, સંયમ કિરિયા નાવે. ધન્ય તે મુનિ૦૨૯૨[૧૫-૧] બાળ ધન્ય તે મુનિવરા ક૦ મુનિમાં પ્રધાન જે સમતાભાવે ચાલે એતલે રાગદ્વેષરહિતપણે વિચરે તે ધન્ય. વલી તે મુનિ ભવસાયર કO સંસારસમુદ્ર લીલાઇ ક૦ સહજમાં ઊતરે છે, પાર પામે છે, સંયમ જે ચારિત્ર જે ક્રિયા તદ્રુપ નાવે ફ૦ નાવાઇ કરીને. ૨૯૨ [૧૫-૧] સુ॰ તે મુનિવરને ધન્ય છે જે સમતાભાવે, રાગદ્વેષરહિતપણે વિચરે છે. આવા મુનિ સંયમ-ચારિત્રરૂપી નાવ વડે ભવસાગરનો સહજમાં પાર પામે છે. ૨૧૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #245 -------------------------------------------------------------------------- ________________ ભોગ-યંક તજી ઉપરિ બેઠા, પંકજ પરે જે ન્યારા, સીહ પરેનિજવિક્રમ સૂરા, ત્રિભુવનજનઆધારા.ધન્ય૦ ૨૯[૧૫-૨] બાળ ભોગ જે પંચદ્રીના વિષય તદ્રુપ જે, પંક ક૦ કચરો તે તજીને ઉપર બેઠા ક૦ અલગા રહ્યા. પંકજ ક૦ કમલની પરે જે ન્યારા છે, એતલે કમલ કચરે ઊપનું અને કચરાથી ન્યારું રહે તિમ મુનિરાજ ભોગરૂપ કચરે ઊપના અને તે ભોગ છાંડીને અલગા રહ્યા. ઇતિ ભાવ. સીહની પરે નિજ વિક્રમ ક૦ પોતાનું પરાક્રમ ફોરવવાને સૂરા ક૦ શૂરવીર છે. ત્રિણિ જે ભુવન સ્વર્ગ-મૃત્યુ-પાતાલરૂપ તેહના જે જન ક૦ લોક, તેહને આધાર છે. ૨૯૩[૧૫-૨ સુ૦ પંચેન્દ્રિયના વિષય રૂપી કાદવથી તેઓ કમળની પેઠે અળગા રહ્યા છે. સિંહની પેઠે પોતાનું પરાક્રમ ફોરવવામાં તેઓ શૂરા છે અને ત્રિભુવનના લોકનો આધાર છે. જ્ઞાનવંત જ્ઞાનીસ્તું મિલતા, તનુ-મન-વચને સાચા, દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય૦ ૨૯૪[૧૫-૩] બાળ હવે વલી સ્યાદ્વાદ શૈલી દેખાવતા થકા મુનિરાજનો વર્ણન કરે છે. પોતે જ્ઞાનવંત છે. તથા વલી જ્ઞાનીસ્યું મિલતા ક૦ જ્ઞાની પુરુષ સાથે મિલી રહે છે, પણ ખેદ નથી ધારતા. વલી તનુ કરુ કાયા તથા મન તથા વચને કરી સાચા છે, પણિ જૂઠી પ્રવૃત્તિ નથી. વલી જે મુનિ દ્રવ્યથી ભાવથી સુધા ભાખે ક૦ સત્ય બોલે, એતલે દ્રવ્ય તે ષટ્વવ્યાદિક ભાવ તે, તેહના પર્યાય અથવા દ્રવ્યથી બાહ્ય વસ્તુ, ભાવથી અત્યંતર વસ્તુ તે સત્ય કહે, ઇત્યાદિક અનેક પ્રકારે તે જિનેશ્વરની વાણી તે સાચી કહે. એતલે શુદ્ધ પ્રરૂપક હોઈય. ઇતિ ભાવ. ૨૯૪ [૧૫-૩] સુ૦ મુનિરાજ જ્ઞાનવંત છે. જ્ઞાનીને મળે છે, મન-વચન-કાયાએ કરી સાચા છે, ભાવ અને દ્રવ્યથી સત્ય કહે છે. આ સૌ દ્વારા જિનેશ્વરવાણીના તે સાચા પ્રરૂપક છે. મૂલ-ઉત્તરગુણ સંગ્રહ કરતા, ત્યજતા ભિક્ષાદોષો, પગિ ગિ વ્રદૂષણ પરિહરતા, કરતા સંયમ પોષો. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૨૦ ૨૯૫ [૧૫-૪] ૨૧૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ બાળ મૂલ ગુણ પંચમહાવ્રતાદિક, ઉત્તરગુણ પિંડ વિશુદ્ધયાદિક, તેહનો સંગ્રહ કરતા ક0 રાખતા, વલી ભિક્ષા જે ગોચરી તેહના જે દોષ ૪૨, તેહને ત્યજતા ક0 છાંડતા. પગિ પગિ ક0 ક્ષણે ક્ષણે વ્રતનાં દૂષણ જે અતિચાર તેહને પરિહરતા. એ રીતે સંયમને પોષ ક0 પુષ્ટ કરતા. ૨૯૫ [૧૫-૪] સુત્ર પાંચ મહાવ્રત આદિ મૂલગુણ, પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણના તે સંગ્રાહક છે, ગોચરીના ૪૨ દોષને ત્યજનારા છે, ક્ષણેક્ષણે વ્રતમાં લાગતા દોષને પરિહરનારા છે. આમ મુનિરાજ સંયમને પુષ્ટ કરે છે. મોહ પ્રતિ હણતા નિત આગમ, ભણતા સદ્દગુરુ પાસે, દૂસમ કાલે પણ ગુણવંતા, વરતેશુભ અભ્યાસે. ધન્યત્ર ૨૬ [૧૬-૫] બાઇ મોહ પ્રતિ હણતા એટલે શુભ અધ્યવસાયે કરી મોહશત્રુને હણતા, નિત ક0 નિરંતર, આગમ ક0 સિદ્ધાંત, સદ્ગુરુ પાસે ભણતા એતલે ગુર્નાદિક પાસે નિરંતર આગમને ભણતા, દુસમ કાલે ક0 વિષમ કાલે પંચમ આરે પણિ ગુણવંતા પુરુષ વરતે શુભ અભ્યાસે ક0 રૂડે અભ્યાસે વરતે છે. એતલે પૂર્વાર્ધમાં જ્ઞાન કહ્યું. પશ્ચિમાર્ધમાં ક્રિયા કહી. ઇતિ ભાવ. ૨૯૬ [૧૫-૫] સુ૦ મુનિરાજ શુભ અધ્યવસાયે મોહશત્રુને હણનારા, સદ્ગુરુ પાસે આગમોનું અધ્યયન કરતા, વિષમ કાળમાં પણ શુભ અભ્યાસમાં વર્તનારા ગુણવંત છે. આમ જ્ઞાન-ક્રિયામાં એમનું પ્રવર્તન છે. છઠ્ઠ ગુણઠાણું ભવઅડવી, ઉલંઘણ જેણે લીઉં તસ સોભાગ સકલ મુખ એકે કિમ કરી જાઈ કહિઉં. ધન્ય૦ ૨૯૭ [૧૫-૬] બા) છઠું ગુણઠાણું ક0 પ્રમત્તનામા છä ગુણઠાણું તે કેહવું છે ? ભવઅડવી ઉલંઘણ ક0 ભવરૂપ અટવીને પાર પમાડણહાર જિણે લહિ૬ ક0 જિણે પુરુષે પામ્યું. યત "भवाटवीलंघनतुल्यमेतत्, प्रमत्तनाम क्रिययासमेतम् । गुह्यं गुणस्थानमसंख्यवृद्ध्या, प्रमादहानैः प्रवरं प्रभास्या' ॥१॥ તસ સોભાગ ક0 તે મુનિરાજનું સકલ જે સમસ્ત સૌભાગ્ય મુખ ૨૧૨ ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #247 -------------------------------------------------------------------------- ________________ એકે એકે મુખે કિમ કરી જાઈ કહિઉં ક0 કિમ કહ્યું જાય? એતલે કિમ કહેવાય ? ૨૯૭ [૧૫-૬] સુ પ્રમત્તનામા છઠ્ઠ ગુણસ્થાનક ભવ-અટવીને પાર પમાડનારું છે, તે આ મુનિએ પ્રાપ્ત કર્યું છે. આમનું સૌભાગ્યસુખ એક મુખે કેમ કહ્યું જાય? ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવજંજાલે રહે સેલડી ઢાંકી રાખી, કેતો કાલ લાલે. ધન્યવે ૨૯૮ [૧પ-૭ બાળ ગુણઠાણાની પરિણતિ જેહની ક0 જેહ પુરુષની ગુણઠાણાની પરિણતિ થઈ હોય એતલે જેહને ગુણઠાણું પરિણમ્યું હોય તેહની પરિણતિ ભવજંજાલે ક0 સંસારવિટંબણામાં છીપે નહીં ક0 છાની રહે નહીં, એટલે પુરુષ સંસારમાં રહ્યા થકા પણિ ઉદાસીન જ દેખાય. દૃષ્ટાંત કહે છે. જે મેલડી ઢાંકી રાખી હોય પલાલે કરીને, તે કેતો કાલ રહે? એતલે આગલિ જાતાં અંકુરા ફૂટે એટલે એ પ્રગટ થાય, પણિ છાની ન રહે. ૨૯૮ [૧૫-૭] સુ0 જેમની ગુણસ્થાનકની પરિણતિ થઈ હોય તે સંસારની વિટંબણામાં પણ છાની ન રહે. એટલે કે તેઓ સંસારમાં રહ્યું છતે ઉદાસીન જ હોય. પરાળથી શેલડી ગમે તેટલી ઢાંકી હોય, તોપણ આગળ જતાં અંકુર ફૂટયે પ્રગટ થાય જ. તેહવા ગુણ ધરવા અણધીરા, જો પણ સૂવું ભાખી, જિનશાસન શોભાવે તે પણિ, સૂવા સંવેગપાખી. ધન્ય) ર૯૯ [૧પ-૮) બા, તેહવા ગુણ ક0 મુનિરાજના પૂર્વોક્ત ગુણ ધરવા અણધીરા ક0 અસમર્થ, એતલે સાધુગુણ ધરી ન સકે તથા જે પણ સૂધુભાખી ક0 શુદ્ધ પ્રરૂપક હોય અને જિનશાસન દેશના પ્રમુખ ગુણે કરી શોભાવે તે પણિ સૂધા ક0 શુદ્ધ સંવેગી પક્ષી કહિછે. યતઃ 'संविग्गपक्खिआणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणाऽवि, जेण कम्मं विसोहिति' ॥१॥ 'सुद्धं सुसाहुधम्म, कहेइ निंदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ उ सव्वोमराइणिओ' ॥२॥ ઇત્યાદિ “ઉપદેશમાલા” [ગા-૫૧૪-૧પ યાં. ર૯૯ [૧૫-૮]. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૧૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ સુ૦ ઉપરકથિત આવા સાધુગુણ ધારણ કરવા જે મુનિ અસમર્થ હોય, તોપણ જો તે શુદ્ધ પ્રરૂપક હોય અને દેશના વ. ગુણથી જિનશાસનને શોભાવે તો તેને શુદ્ધ સંવેગપક્ષી કહીએ. સદ્દહણા અનુમોદનકારણ, ગુણથી સંયમ કિરિયા, વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનય દરિયા. ધન્ય૦ ૩૦૦ [૧૫-૯] બાળ સદ્દહણા કર તત્ત્વશ્રદ્ધા, અનુમોદના ક૦ ગુણવંતની અનુમોદના-પ્રશંસા કરવી, કારણ ક૦ મોક્ષસાધ્યનાં સાધન ઇત્યાદિક ગુણથી ક૦ પૂર્વોક્ત ગુણે કરીને, વ્યવહારે રહિયા ક૦ વ્યવહાર માર્ગે રહ્યા તેહને, ઇમ જાણીઇં જે એ પુરુષે સંયમકિરિયા ફ૨સે ક0 સંજમક્રિયા ફરસી જ એહવું જાણીઇં, જે નિશ્ચયનય મતના સમુદ્ર છે. યતઃ 'सद्दहणा जाणणाणुमोयणकारणगुणा परेसिं जे । णिच्छयववहारविऊ तेसिं किरिया भवे भांवा' ॥१॥ ઇતિ સમ્મતિવૃત્તો. ૩૦૦ [૧૫-૯] સુળ તત્ત્વશ્રદ્ધા, ગુણવંતની અનુમોદના, મોક્ષ-સાધ્યનાં સાધન વ. પૂર્વોત ગુણોથી જે વ્યવહાર માર્ગે રહ્યા છે તેવા પુરુષે પણ સંયમક્રિયા સ્પર્શી જ છે એમ જાણવું. કેમકે તે નિશ્ચયનય મંતના સમુદ્ર છે. દુઃકરકાર થકી પણ અધિકા, જ્ઞાનગુણે ઇમ એહો, ધર્મદાસગણિ-વચને લહીઈ જેહનેપ્રવચનનેહો. ધન્ય૦ ૩૦૧ [૧૫-૧૦ બાળ દુઃકરકાર થકી ક૦ દુખે થાય એહવા કષ્ટના કરણહાર હોય અને અલ્પ આગમના ધણી હોય તો સ્યા કામ આવે ? તથા કષ્ટાદિક થોડું ઉછું હોય અને જ્ઞાની પુરુષ હોય તો તે કષ્ટના કરનારથી અધિકા કહ્યા છે. પણ તે અધિકા જ્ઞાનગુણે કરી કહ્યા છે. ધર્મદાસગણિÛ ‘ઉપદેશમાલા’ [ગા-૪૨૩] મધ્યે કહ્યું છે. યતઃ 'नाणाहिओ वरतरं, हीणोऽविहु पवयणं पभावंतो । 7 ય પુસ્તર તો સુકુનિ અપ્પયમો પુસ્સો' ॥ ઇતિ વચનાત્. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૧૪ Page #249 -------------------------------------------------------------------------- ________________ તે ધર્મદાસગણિ કેહવા છે ? જેહને પ્રવચન ક૦ આગમ, તેહને વિષે ઘણો સ્નેહ હતો એહવા છઇં. ૩૦૧ [૧૫-૧૦] સુ0 દુષ્કર તપ-કષ્ટ કરનારા હોય અને આગમના અલ્પજ્ઞાતા હોય તો શા કામનું ? તપ આદિ થોડું ઓછું હોય અને જો જ્ઞાની હોય તો તેને, આગમ પ્રત્યે અત્યંત સ્નેહાદરવાળા ધર્મદાસ ગણિએ ઉપદેશમાલા'માં અધિકા કહ્યા છે. સુવિહિત ગચ્છ કિરિયાનો ધોરી, શ્રી હરિભદ્ર કહાઈ એહ ભાવ ધરતો તે કારણ, મુઝ મનિ તેહ સુહાઈ ધન્ય૩૦૨૧૫-૧૧] બાળ સુવિહિત ગચ્છ ક૦ ભલા આચારવંત ગચ્છ છે જેહનો એહવા અને વલી કિરિયાના ધોરી ક0 ક્રિયાવંતમાં ધોરી સમાન છે એવા શ્રી હરિભદ્રસૂરિ ૧૪૪૪ ગ્રંથકર્તા કહાય ક0 શાસ્ત્રકારે કહ્યા છે. એહ ભાવ ક0 એ સંવેગ પક્ષીના ભાવને ધરતો છે તે કારણ કે તે માટે મુઝ મન કી માહરા ચિત્તમાં તેહ સુહાઈ ક0 તેહુ ગમે છે. એટલે સંવેગપક્ષી શુદ્ધ પ્રરૂપક યથાશક્તિઈ ક્રિયાવંત હતા, માટે માહરા મનમાં તેહુ ઘણા જ ગમે છે ઇતિ ભાવ. ૩૦૨ [૧પ-૧૧] સુ0 શાસ્ત્રકારે શ્રી હરિભદ્રસૂરિને આચારવંત ગચ્છાધારી અને ૧૪૪૪ ગ્રંથોના કર્તા કહ્યા છે. તેઓ સંવેગપક્ષી શુદ્ધ રૂપક, યથાશક્તિએ ક્રિયાવંત હતા - સંવેગપક્ષીના શુદ્ધ ભાવોના ધારક હતા તેથી તેઓ મને ગમે છે. સંયમઠાણ વિચારી જોતાં, જો ન લહે નિજ સાખે તો જૂઠું બોલીને દુરમતિ, સું સાથે ગુણ પાખે? ધન્ય૩૦૩ [૧૧-૧૨] બા) વલી સંયમઠાણ ક૨ સંયમસ્થાનક અસંખ્યાત છે તે વિચારી જોતાં ક0 વિચારતાં, જે પોતાની સાખે ન લહે ક0 ન દેખે, સંયમની વાત તો મોટી છે. તે આગમને મેલે જુઈ તો પોતામાં કિહાંથી દેખે? જૂઠું બોલીને ક0 સંયમ વિના સંયમ નામ ધરાવીને તે દુર્મતિ, હે દુષ્ટમતિના ધણી, ગુણ પાખે ક0 ગુણ વિના મ્યું સાધે? ક0 સું સાધે છે? ઠાલી મહેનત કાં કરે છે? યતઃ- “સંગ, સંજયમંજમાનેપવિમોત્તિ કુફ” ઇતિ ઉત્તરાધ્યયન વચનાતું. [અધ્ય.૧૭, ગા.૬] ૩૦૩ [૧૫-૧૨] પં. પવિજયજીકૃત બાલાવબોધ ૨૧૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ સુ0 સંયમસ્થાનકો અસંખ્ય છે. જે પોતાની આત્મસાક્ષીએ એને ન જુએ તો એ સ્થાનક એને ક્યાંથી દેખાય? જૂઠું બોલીને, સંયમ વિના જ સંયમીનું નામ ધરાવીને, વિના ગુણે જ શું સાધી શકાય ? વૃથા મહેનત શાને કરે છે ? નવિ માયા ધર્મ નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મવચન આગમમાં કહિઈ, કપટરહિત મનવૃત્તિ. ધન્યo ૩૦૪ [૧૫-૧૩) બાળ નવિ માયા ધર્મે ક0 ધર્મને વિષે માયા નથી. એટલે માયા કરતાં ધમન હોય ઇતિ ભાવ. વલી પરજનની અનુવૃત્તિ ક0 પરની અનુયાયીપણે અથવા પરને આવર્જનને અર્થે નવિ કહેવું ક0 ધર્મદેશના પ્રમુખ ધર્મવચન ન કહેવું ઈમ આગમ જે ઉપદેશમાલા તેહમાં કહિઈ ક0 વક્રોક્તિઇ કહિઍ છીઍ. એતલે કહ્યું છે ઇતિ ભાવ. યતઃ 'धम्ममि नत्थि माया, न य कवडं आणुवत्तिभणियं वा । ઉપIGH/S૪ ઇસ્મયાકુનુ ના' / -ઈત્યુપદેશમાલાયાં. [ગા-૩૯૩]. તે ધર્મવચન કેહવું છે? કપટરહિત મનવૃત્તિ ક0 કપટ રહિત ઋજુ સરલ મનની વૃત્તિ હોય એ રીતે ધર્મવચન કહે. ઇતિ ભાવ. ૩૦૪ [૧૫ ૧૩] સુ0 ધર્મમાં કદી માયા-કપટ ન હોય. ધદિશના પણ કદી બીજાના આવર્જન (કેવળ ખુશ રાખવા) માટે ન હોય. શાસ્ત્રમાં (‘ઉપદેશમાલા” માં) કહ્યું છે કે ધર્મવચન હંમેશાં કપટરહિત સરલ મનોવૃત્તિથી જ કહેવાય. સંયમ વિણ સંયતતા થાપે પાપભ્રમણ તે ભાખ્યો, “ઉત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ રૂપક દાખ્યો. ધન્યવે ૩૦૫ [૧૫-૧૪ બા) વલી સંયમ વિણ ક૭ પોતાનામાં સંયમ ન હોઈ અને સંયતતા થાપે ક0 સાધુપણું ઠરાવે જે અડે સાધુ છું. પાપશ્રમણ તે ભાખ્યો ક0 તે મુનિને પાપસાધુ કહ્યો છે. ઉત્તરાધ્યયનને વિષે કહ્યો છે. તે માટે સરલ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨ ૧૬ Page #251 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવે ક0 ઋજુ સ્વભાવના ધણી તે ઋજુ સ્વભાવે કરીને શુદ્ધ પ્રરૂપક દાખ્યો ક0 શુદ્ધ પ્રરૂપક કહ્યો છે. એટલે સરલસ્વભાવી શુદ્ધ કહે, તે માટે હોય તેવું કહેવું ઇતિ ભાવ. યતઃ 'सम्मद्दमाणे पाणाणि बीयाणि हरियाणि य । असंजऐ संजयमनमाणे, पावसमणेत्ति वुच्चइ' ॥१॥ - ઈતિ ઉત્તરાધ્યયન, ૧૭ અધ્યયને (ગા.૬].૩૦૫ [૧૫-૧૪] સુ0 સંયમ વિના જ “સાધુ છું એમ સાધુપણું ઠરાવે તેને પાપસાધુ કહ્યો છે. ઋજુસ્વભાવી હોય તેને શુદ્ધ પ્રરૂપક અર્થાત જેવું હોય તેવું બતાવનાર કહ્યો છે. એક બાલ પણ કિરિયાનયે તે, જ્ઞાનનયે નવિ બાલા, સેવાયોગ્ય સુસંયતને તે, બોલે ઉપદેશમાલા. ધન્યવે ૩૦૬ [૧૫-૧૫] બાળ એક બાલ પણ ક0 કઈક બાલ છે, પણ કિરિયાનયે એટલે ક્રિયામાં શિથિલ છે. પણ જ્ઞાનનયે ક0 જ્ઞાનની અપેક્ષા જોઈશું તો નવિ બાલા ક0 બાલક નથી, એતલે ગીતાર્થ છે, શુદ્ધ ભાષી છે. ઈતિ ભાવ. તે ગીતાર્થ સુસંયત ક૭ ભલા ક્રિયાવંત સાધુને પણ સેવાયોગ્ય છે. એટલે ક્રિયાવંત મુનિ ગીતાર્થ ક્રિયારહિતનું વૈયાવચ્ચ કરે. ઇતિ ભાવ. બોલે ઉપદેશમાલા ક0 ઉપદેશમાલા મધ્ય [ગા-૩૪૮] બોલ્યું છે. યતઃ 'हीणस्स वि सुद्धपरूवगस्स, नाणाहियस्स कायव्वं । ગપવિત્ત IMરતિ નિંગાવવ’ ? ઇતિ ૩૦૬ [૧૫-૧૫] સુ0 ક્રિયાનમાં કોઈ મુનિ બાળ છે, કિયાશિથિલ છે, પણ જ્ઞાનની અપેક્ષાએ તે બાળ નથી પણ ગીતાર્થ છે. તો કિયાવંત મુનિ આવા કિયારહિત ગીતાર્થની વૈયાવચ્ચ કરે. ઉપદેશમાલામાં આમ કહ્યું છે. કિરિયાઈ પણિ એક બાલ તે, જે લિંગી મુનિરાગી, જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી, ધન્ય૦ ૩૦૭ [૧૫-૧૬] બાળ કિરિયાનઈ પણ એક બાલ તે ક0 ક્રિયાનયની અપેક્ષાઈ બાલ છે એતલે ક્રિયાવંત નથી. એટલે શિથિલ ક્રિયાવંત છે. એહવા જે લિંગી ક0 પં. પદ્મવિજયજીકત બાલાવબોધ ર૧૭ Page #252 -------------------------------------------------------------------------- ________________ કેવલ લિંગમાત્ર સાધુનું રાખે છે, પણિ મુનિરાગી ક૦ ગુણવંત મુનિના રાગી છે. એતલે ગુણવંત પોતે નથી, પણિ ગુણરાગી છે. તે કિવારે હોય? જ્ઞાની પુરુષ હોય તિવારે હોય. તે માટે કહે છે જે જ્ઞાનયોગમાં જસ મન વરતે ક એ રીતે જેહનું મન જ્ઞાનયોગમાં વરતે છે તે કિરિયા ક૦ તેઊની અલ્પ ક્રિયા પણિ સોભાગી ક૦ સૌભાગ્યવંત જાણવી. ઇહાં અલ્પક્રિયા એહવો અર્થ કરઇ તો પૂર્વાપર સંબંધ મિલે. એતલે એ ભાવ ઃ પોતે અલ્પક્રિયાવંત પણિ મુનિનો રાગી એહ રીતે જ્ઞાનયોગમાં વરતતા અલ્પક્રિયા પણ સૌભાગ્યવંત જાણવા. ઇતિ. ૩૦૭ [૧૫-૧૬] સુ૦ ક્રિયાની અપેક્ષાએ જે બાળ છે, ક્રિયાશિથિલ છે, કેવળ સાધુવેશી છે, પણ જો તેઓ ગુણવંત મુનિના રાગી હોય - એટલે કે પોતે ગુણવંત નથી પણ ગુણરાગી છે તો તેમની અલ્પક્રિયા પણ સૌભાગ્યવંત જાણવી, કેમકે એમનું મન જ્ઞાનયોગમાં વર્તે છે. બાલાદિક અનુકૂલ ક્રિયાથી, આપે ઇચ્છયોગી, અધ્યાતમ મુખ યોગ અભ્યાસે, કિમ નવિ કહીઈ યોગી, ધન્ય૦ ૩૦૮ [૧૫-૧૭] : બાળ આપે ઇચ્છાયોગી થકો રહે, ખેતલે એ અર્થ ઃ યોગ ગણિ પ્રકારના. ઇચ્છાયોગ ૧, શાસ્ત્રયોગ ૨, સામર્થ્યયોગ ૩, તથા પુનઃ શ્રદ્ધાનાવિકલો ૧, વાક્યાવિકલ ૨, શકત્યતિક્રમ ૩, ઇતિ યોગનિર્ણય. એ ત્રણિ યોગમાં પ્રથમ ઇચ્છાયોગ તે શ્રદ્ધાઅવિકલ થકા આપે ક૦ પોતે હોય, ક્રિયાથી ફ૦ શ્રદ્ધાવંત હોય અને ક્રિયાવંત હોય તે ક્રિયાથી બાલાદિક અનુકૂલ ક૦ બાલજીવ માર્ગના રાગી હોય એતલો એમાં એવડો ગુણ છે તો અધ્યાતમ ક૦ અધ્યાતમ પ્રમુખ યોગસાધન ગ્રંથનો અભ્યાસ કરે. એતલે અહોરાત્રિ અધ્યાત્મમાં મગ્ન રહે તેહને કિમ નવિ કહિ યોગી ક0 તે પુરુષને યોગીશ્વર કિમ ન કહિઇં ? એતલે શ્રદ્ધાવંત થકા ક્રિયા કરતો બાલજીવને ઉપગારી થાય છે. અને સાધુ કહેવાય છે. તો અધ્યાતમમાં મગ્ન રહેતાં સાધુ મુનિ યોગી કિમ ન કહીઇં ? ઇતિ ભાવ. ૩૦૮ [૧૫-૧૭] સુ૦ ત્રણ પ્રકારના યોગ પૈકી પ્રથમ ઇચ્છાયોગ છે. જે મુનિ પોતે ઇચ્છાયોગી એટલે કે શ્રદ્ધાવંત હોય અને ક્રિયાથી ક્રિયાવંત હોય તે ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૧૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ બાળજીવને ઉપકારી થાય છે. તો અધ્યાત્મ આદિ યોગગ્રંથોનો અભ્યાસ કરનાર - અધ્યાત્મમાં મગ્ન રહેનારને યોગીશ્વર કેમ ન કહેવા ? ઉચિત ક્રિયા નિજ શકતિ છાંડે, જે અતિ વેગે ચઢતો, તે ભવથિતિ પરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. ધન્ય૩૦૯ [૧૫-૧૮) બા) વલી અધ્યાતમમાર્ગ પણિ પોતાની યથાશક્તિ ક્રિયા કરતો સાથે અને યથાશક્તિ ક્રિયા મૂકીને શક્તિ-ઉલંઘન કરે તો તેને ગુણ ન થાય તે કહે છે. પોતાની શક્તિ હોય તેટલી જ ક્રિયા કરવી એહનું નામ ઉચિત ક્રિયા કહીશું. તે તો ન કરે તથા જે અતિ વેગે ચઢતો ક0 શક્તિથી અધિક કરે એટલે એ ભાવ જે ઉપવાસ – શક્તિને અભાવે છઠ્ઠ કરે, આતાપના લેવા જાઈ ઈત્યાદિક કામ કરતો તે પ્રાણી પણ ભવથિતિ પરિપાક થયા વિના જ ગર્તામાં પડતાં દેખીશું છે. એટલે એ ભાવ : જે શક્તિઉલ્લંઘન કરીને અધિકું કરવા જાય પણ ભવસ્થિતિ પાકી નથી તિણે પરિણામ પડતા જ હોઇ, સુકમાલિકા પ્રમુખની પર્વે ઇતિ ભાવ. ૩૦૯ [૧૫-૧૮] સુ0 અધ્યાત્મમાર્ગ પણ યથાશક્તિ ક્રિયા કરીને જ સાધવો. શક્તિથી ઉપરવટ જઈને એમ કરે તો કાંઈ ગુણ ન કરે. શક્તિ પ્રમાણેની ક્રિયા કરવી તે જ ઉચિત કિયા છે. શક્તિથી અધિક કરવા જતો પ્રાણી ભવસ્થિતિનો પરિપાક થયા વિના જ સુકમાલિકા વ૦ની પેઠે ગતમાં જ પડતો દેખાય છે. માથે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા, શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટમાલા. ધન્ય૦ ૩૧૦ [૧૫-૧૯] બા) વલી જે મુનિ પોતાની મોટાઈમાં માચે ક0 રીઝ પામે, એટલે થોડી ક્રિયા પ્રમુખ આવડી હોય તેહમાં મગ્ન રહે જે “અચ્છે સમઝુમાં છું તથા વલી ડાકડમાલા ચલાવે એતલે લોકમાં આડંબર ઘણો દેખાડે પણ શુદ્ધ પ્રરૂપકના ગુણ વિના ન ઘટે. ક0 ઘટે નહી, ઉછી થાય નહીં. મ્યું ઓછી ન થાય તે કહે છે. તસ ક0 તેહના ભવ જે સંસાર તદ્રુપણિ ૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૧૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ અરહટની માલા તે ઉછી ન થાય એતલે શુદ્ધ પ્રરૂપક ગુણ વિના સંસાર ન ઘટે ઇતિ ભાવ. ૩૧૦ [૧૫-૧૯] સુ॰ જે મુનિ પોતાની મોટાઇમાં રાચે છે, લોકોમાં આડંબર દેખાડે છે પણ શુદ્ધ પ્રરૂપકના ગુણ વિના તેની આ સંસારરૂપી ઘટમાળ ઓછી થતી નથી. નિજ ગણ સંચે મનિ નવિ ખેંચે, ગ્રંથ ભણી જન પંચે, હુંચે કેશ ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય૦ ૩૧૧ [૧૫-૨૦] બાળ નિજ ગણ ક∞ પોતાનો જે ગચ્છ - સમુદાય, તેહને સંચે ક૦ ભેલા કરે જે આ માહરા શ્રાવક-શ્રાવિકા-સાધ-સાધવી ઇત્યાદિ મમત્વ કરે. મન નવિ ખેંચે ક૦ પોતાનું મન હીણી પ્રવૃત્તિથી ખેંચી રાખે જ નહીં. ગ્રંથ ભણી ૦ દ્રવ્યને અર્થે, જન પંચે ક0 લોકોને ઠગે, અથવા ગ્રન્થ ક૦ સિદ્ધાંતશાસ્ત્ર તે ભણી ક∞ અધ્યયન કરીને જન પંચે ક૦ લોકને ઠગે, ઉત્સૂત્રપ્રરૂપણા કરી લોકને દુર્ગતિ લેઇ જાય. ઇતિ ભાવ. લુંચે કેસ ક૦ મસ્તકે કેશનો લોચ કરે, ન મુંચે માયા ક0 માયા-કપટ મૂકે નહીં, તો તે પ્રાણીનાં વ્રત ન રહે. પંચે ક૦ મહાવ્રત ન રહે, એતલે પાંચેમાં એકે ન રહે ઇતિ ભાવ. ૩૧૧ [૧૫-૨૦ સુ૦ જે સાધુ પોતાનો ગચ્છ-સમુદાય ભેગો કરે, ‘આ મારાં શ્રાવકશ્રાવિકા-સાધુ-સાધ્વી’ એમ મમત્વ કરે, હીણી પ્રવૃત્તિઓમાંથી મનને ખેંચી ન લે, દ્રવ્યને અર્થે લોકને ઠંગે, શાસ્ત્રોનું અધ્યયન કરીને લોકોને ઠગે, ઉત્સૂત્રની પ્રરૂપણા કરીને લોકને દુર્ગતિમાં લઈ જાય, માથે કેશલોચ કરે પણ માયા-કપટ મૂકે નહીં તો તેમનાં પાંચ મહાવ્રતોમાંથી એકેય રહે નહીં. યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણંતો ન પ્રકાશે, ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ધન્ય૦ ૩૧૨ [૧૫-૨૧] બાળ યોગ ગ્રંથના ક૦ પરમાર્થના શાસ્ત્ર જે થકી આત્મસ્વરૂપ સધાઇ એહવા જે ગ્રંથશાસ્ત્ર તેહના ભાવ ક0 રહસ્ય ન જાણે ક0 ઉલખે નહીં, સમઝે નહીં. જાણતો ક૦ કદાચિત્ જાણે તો પ્રકાશે નહીં. ભવ્ય જીવને તે ગ્રંથની વાતો કહે નહીં, જે માટે કહે તિવારે તિમ જ કરવું પડે. ઇતિ ભાવ. વલી ૨૨૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #255 -------------------------------------------------------------------------- ________________ ફોકટ મોટાઈ ક0 મિથ્યાભિમાન રાખે જે “અખ્ત મોટા છું, અચ્છ સરીખું કોઈ નથી' એવો અહંકાર મનમાં રાખે. તસ ગુણ ક0 તે પ્રાણીના ગુણ થોડાઈ હોય તો દૂરે નાસે ક0 દૂરે નાસી જાઈ. જો એ રીતે છતા પણિ જા તો અણછતાનું કહેવું જ સું? ઈતિ ભાવ. ૩૧૨ [૧૫-૨૧] સુ0 જેનાથી આત્મસ્વરૂપ સાધી શકાય એવા ગ્રંથોનું રહસ્ય જાણે નહીં - સમજે નહીં, કવચિત જાણે તો પ્રગટ કરે નહીં, મુમુક્ષુ જીવને તેની વાતો કરે નહીં, કારણકે કહે તો પોતે પણ તેમજ કરવું પડે, મિથ્યાભિમાન રાખે – તેવા પ્રાણીના ગુણ થોડાક હોય તે પણ દૂર થાય. છતા ગુણ પણ જાય તો અણછતાનું તો કહેવું જ શું ? મેલે વેશે મહિયલ માઉં, બક પરિ નીચે ચાલે, જ્ઞાન વિના જગિ ધંધે ઘાલે, તે કિમ મારગ ચાલે. ધન્ય૩૧૩ [૧૫-૨૨] બાળ મેલે વેશે ક0 વસ્ત્રાદિક મલિન રાખે અને મહિયલ ક0 પૃથ્વીને વિષે માહે ક0 મલપતા ફરે. વલી બક પરે ક0 બગલાની પરે નીચે ચાલે ક0 નીચું જોઇનઈ હીંડછે. લોક જાણે ઇર્યા જુએ છે. એહવો હોય અને જ્ઞાની હોય તો સર્વ લેખે, પણ જ્ઞાન વિના ક0 જ્ઞાન રહિત થકા એતલે અજ્ઞાની થકા જગતને ધંધે ક0 કલેશમાં ઘાલે ક0 ઘાલતા એટલે એહવા કષ્ટવાલાનાં વચન લોક માને અને પોતે જ્ઞાન વિના અશુદ્ધ પ્રરૂપે તિવારે લોકને પણ તે આસ્તા થાય તે માટે જગતને કદાગ્રહરૂપ ધંધમાં નાખ્યો જ ઇતિ ભાવ. તે કિમ મારગ ચાલે ક0 એ અજ્ઞાની થકી જૈન માર્ગ કિમ ચાલે? યતઃ मासे मासे य जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं' ॥१॥ તથા “અન્નાણી કિં કાહિ' ઇત્યાદિ વચનાત્ [ઉત્તરાધ્યયન, નવમ અધ્યયન, ગા.૪૪] ૩૧૩ [૧૫-૨૨] સુ0 જે મલિન વસ્ત્ર ધારણ કરે, પૃથ્વીને વિશે મલપતા ફરે, બગલાની પેઠે નીચું જોઈને ચાલે એવો મુનિ જો જ્ઞાની હોય તો બધું લેખે ગણાય, પણ જો જ્ઞાનરહિત હોય તો જગતને ક્લેશમાં નાખે. કેમકે એની પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૨૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ પ્રરૂપણા લોકો આસ્થાથી સ્વીકારે ને પછી વિપરીતપણે દોરવાય. આવા અજ્ઞાનીથી જૈન માર્ગ કેવી રીતે ચાલે ? પરપરિણતિ પોતાની માને વરતે આરત ધ્યાને બંધ-મોક્ષ-કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન્યo ૩૧૪ [૧૫-૨૩] બા) પરપરિણતિ ક0 પારકી સમઝણ તે પોતાની કરી માને એટલે પર અજ્ઞાનીની મતિ ચાલે અથવા પરપરણીત (પરપરિણતિ) ક૦ પુગલશરીર-વસ્ત્ર-પાત્રાદિકનાં જે પરિણમન તે અજ્ઞાને કરીને તન્મય પરિણમતો સર્વ પોતાની જ પરિણતિ માને. અથવા પર જે સ્વવ્યતિરિક્ત લોકનાં ઘર તેહનાં જે પરિણમન ક0 ઘર-વ્યાપારનું ચિંતવવું તે પોતાનું કરી માને અને તે થકો આર્ત ધ્યાનનો વિકલ્પ કરે. યતઃ ગેરેં પરહૃષિ વારે ઈતિ ઉત્તરાધ્યયન અધ્ય.૧૭, ગા.૧૮] વચનાતું. પોતાનું ઘર મેહલી પર ઘરની ચિંતા કરે તે પાપશ્રમણ કહ્યો છે. ઇતિ ભાવ. બંધમોક્ષકારણ ક0 બંધના કારણ જે મિથ્યાત્વ અવિરતિ કષાયયોગ, પ્રમાદ પ્રમુખ જે બંધહેતુ તે ન પિછાણે ક0 ન જાણે, વલી મોક્ષનાં કારણ જે કષાયાદિકનો અભાવ અથવા જ્ઞાનક્રિયા પ્રમુખ “નાણકિરિયાતિ મુમ્બો ઇતિ વચનાત્ મોક્ષના હેતુ છે તે પણિ ન પિછાણે ક0 ન જાણે, એહવા જે અજ્ઞાની. પ્રાણી કાદિક ગમે એટલાં કરો પણિ અજ્ઞાની માટે પેહલે ગુણઠાણે તે જાણવા. યદુક્ત'नाणेण विणा चरणं, पढम गुणठाण पुट्ठिकरें। ઇત્યુપદેશમાલાવૃત્ત. ૩૧૪ [૧૫-૨૩] સુ0 પારકી સમજણ તે પોતાની કરી માને એટલે પર અજ્ઞાનીની મતે ચાલે તેને અથવા પોતાનું ઘર મૂકી પારકા ઘરની ચિંતા કરનારને પાપશ્રમણ કહ્યો છે. મિથ્યાત્વ-અવિરતિ-કપાય આદિ કર્મબંધનાં કારણ જે ન પિછાણે, જ્ઞાનક્રિયા આદિ જે મોક્ષનો હેતુ ન પિછાણે એવો અજ્ઞાની પ્રાણી ગમે તેટલું તપ-કષ્ટ કરે તો પણ તેમને પહેલા ગુણસ્થાનકે જ જાણવો. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૨૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દૃષ્ટિ થિરાદિક લાગે, તેથી સુજસ લહીજે સાહિબ, સીમંધર તુઝ રાગે. બાળ તે માટે કિરિયા લવ પણિ ક0 ક્રિયાનો અંશ પણ જ્ઞાનીનો કર જ્ઞાનવંતનો તે ક્રિયાલવ કેહવો તે કહે છે. પણિ થિરાષ્ટિ જે પાંચમી દૃષ્ટિ તિહાં લાગતો હોય એતલે સમ્યક્ત્વ સહિત હોય. આદિ શબ્દથી કાંતા પ્રભા પરા એ પણિ દૃષ્ટિ લીજીઇ તેથી ક0 તે જ્ઞાન સહિત ક્રિયાના અંશથી હે સાહિબ, સુજસ લહીજે ક૦ ભલો જસ પામીઇ, ઉત્કૃષ્ટો જસ તે મોક્ષ તે પામીઇં. હે સીમંધર પરમાત્મા! તુઝ રાગે કવ તાહરે સ્નેહે કરીને.૩૧૫ [૧૫-૨૪] સુ૦ જ્ઞાનવંતની ક્રિયાનો અંશમાત્ર પણ પાંચમી થિરાદૃષ્ટિને લાગતો હોય એટલે કે સમ્યક્ત્વ સહિતનો હોય. ‘થિરાદિક'માંના 'આદિ' શબ્દથી કાંતા-પ્રભા-પરા એ દૃષ્ટિ પણ લઈ શકાય. જ્ઞાનસહિતની ક્રિયાથી કે પરમાત્મા ! તારા સ્નેહે કરીને ઉત્કૃષ્ટ મોક્ષ પમાય. ધન્ય૦ ૩૧૫ [૧૫-૨૪] PHY પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૨૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સોળમી બાળ હવે સોલમી ઢાલ કહે છે. તેહને પનરમી ઢાલ સાથે એ સંબંધ છે. પનરમી ઢાલમાં કોઈક ગાથામાં જ્ઞાનની મુખ્યતા કરી, તથા કોઈક ગાથામાં ચારિત્રની મુખ્યતા કરી. કોઈક ગાથામાં બિહું સ્યાદ્વાદ કહ્યો. તે સાંભલી શિષ્યને વ્યામોહ ઊપજે, જે સ્થિતિપક્ષ તે સ્યો હસ્યું તે શંકા ટાલવાને સ્યાદ્વાદ માર્ગ સોલમી ઢાલમાં સ્થિતિ પક્ષ દેખાડઇ છઈં. (સફલ સંસાર અવતાર એ હું ગણું - એ દેશી) સ્વામી સીમંધરા તું ભલે ધ્યાઈ, આપણો આતમા જિમ પ્રકટ પાઇ, દ્રવ્યગુણપજવા તુઝ યથા નિર્મલા, તિમ મુઝ શકતિથી જઇવિ ભવિ સામલા. ૩૧૯ [૧-૧] બાળ હે સાહિબ સીમંધર, તુમ્હનેં ધ્યાઇઇ એહ જ ભલે ક૦ ભલું છઇં. જિમ તુમ્હારા ધ્યાનથી આપણો આત્મા પોતાનો આત્મા પ્રગટ પામીઇં. તુમ્હારા ધ્યાનથી જ્ઞાની થાઈં. જ્ઞાને પોતાનો આત્મા આવરણ રહિત થયો તિવા૨ે પામ્યો જ. ઇતિ ભાવ. યથા ક0 જિમ દ્રવ્ય ૧, ગુણ ૨, પર્યાય ૩, તુઝ ક૦ તુમ્હારા નિર્મલ છે. એ ૩ નાં લક્ષણ યથા 'गुणाणमासओ दव्वं, एगदव्वस्सिया गुणा । નવાં પુખ્તવાળું તુ, ૩૧મો નિસ્ટ્રિયા મલે' ।।શુ// ઇતિ ઉત્તરાધ્યયન,મોક્ષમાર્ગાધ્યયને ૨૮ મે [ગા.૬], અથવા ગુણપર્યાયનું ભાજન તે દ્રવ્ય ૧, સહભાવી તે ગુણ ૨, ક્રમભાવી તે પર્યાય ઇત્યાદિક ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૨૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ગ્રંથાંતરથી જાણવું. એ રીતે જિમ તુમ્હારો આત્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ રૂપ તથા તુમ્હારા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિક અનંતા ગુણ, તેહમાં કોઈ સમય સમય ઉત્પાદ-વ્યયપણે પરિણમવું તથા અનંતા અગુરુલઘુ પ્રમુખ જે પર્યાય તે નિર્મલ થયા, નિરાવરણ થયા તે રીતે હારે પણ શકતિથી ક0 યદ્યપિ વ્યક્તિઇ નથી તોહિ પણિ શક્તિશૃં છે. જછવિ ક0 યદ્યપિ ભવિ ક0 સંસારને વિષે સામલા ક0 મેલો છે એટલે આવરણ સહિત છે એટલો ફેર છે. ૩૧૬ [૧૬-૧] સુ૦ હે સીમંધર સ્વામી ! તમારું ધ્યાન ધરવાથી આત્મપ્રગટ થાય, જ્ઞાની થવાય, જ્ઞાનથી આત્મા આવરણરહિત બને, જેમ તમારા દ્રવ્યગુણ-પર્યાય નિર્મળ છે તેમ. એ ત્રણનાં લક્ષણ આ પ્રમાણે છે : ગુણ-પર્યાયનું ભાજન તે દ્રવ્ય. સહભાવી તે ગુણ. ક્રમભાવી તે પર્યાય. તમારો અસંખ્યાત પ્રદેશરૂપ આત્મદ્રવ્ય, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંતા ગુણ તથા અનંતા અગુરુલઘુ પર્યાય જેમ નિર્મળ થયા તે રીતે મારે પણ તેને નિર્મળ કરવા છે. અને મારામાં એ ગુણ શક્તિએ છે, પણ મેલા છે, આવરણ સહિત છે એટલો ફેર છે. ય્યાર છે ચેતનાની દશ અવિતા, બહુશયન', શયન’, જાગરણ, ચોથી તથા; મિચ્છ અવિરત સુયત તેરમેં તેહની, આદિ ગુણઠાણ નયચક માંહિ મુણી. ૩૧૭ [૧૬-] બાળ તેહ જ માટે ચેતનાની દશા – અવસ્થા વર્ણવી છે. ચેતનાની અવિતથા ક0 સાચી દશા ક0 અવસ્થા પ્યાર છે. તેમ જ ઔર દેખાડી છે. એક બહુશયન ૧ ક૦ ઘોર નિદ્રારૂપ પ્રથમ ૧, શયન ક૦ ચક્ષુ મીચવા રૂપ બીજી ૨, જાગરણ ક0 કાંયક જાગવારૂપ ત્રીજી ૩, ચોથી તથા ક0 ચોથી તે તથા, તિમ જ એતલે પૂર્વે કહી તિમ જ, અર્થાત બહુજાગરણ ૪, ઇતિ ભાવ. હવે એહ અવસ્થા ગુણઠાણઇ ફલાવે છે. આદિ ગુણઠાણ પદે સઘલે જોડિઇં. બહુશયનની આદિ મિચ્છ ક0 મિથ્યાત્વ ગુણઠાણું ૧, અવિરત ક0 શયન અવસ્થાની આદિ અવિરત સમ્યક્દષ્ટિ ગુણઠાણું ૨, સુયત ક0 પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૨૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ જાગરણ અવસ્થાની આદિ તે સુયત ક0 અપ્રમત્ત સાતમું ગુણઠાણું ૩, તેરમે ક૦ બહુ-જાગરણ અવસ્થાની આદિ, સયોગી કેવલી ગુણઠાણું ૪, તેહની ક૦ તે અવસ્થાની આદિ ગુણઠાણ તે પ્રથમ ધુર ગુણઠાણાં. એ રીતે જોડજ્યો. એતલે એ અર્થ : બહુશયન તે પ્રથમ, બીજું, ત્રીજું કહેયો. શયન તે ચોથું, પાંચમું, છઠ્ઠું કહેયો. જાગરણ તે સાતમું, આઠમું, નવમું, દશમું, ઇગ્યારમું, બારમું કહેજ્યો. બહુજાગરણ તે તેરમું, ચૌદમું કહેજ્યો. એ રીતે અમ્હે સૂઝ્યો તેહવો અર્થ લિખ્યો. વલી બહુશ્રુત નયચક્ર ગ્રંથ જોઇ યથાર્થ કરયો. સ્તવકારે નયચક્ર માંહિ મુણી ક૦ નયચક્રમાં જાણી ગુણઠાણની આદિ જાણી ઇમ કહ્યું. તે નયચક્ર ગ્રંથ હિમણાં અમ્હારી પાસે નથી માટે વિચારજ્યો ઇતિ ભાવ. ૩૧૭ [૧૬-૨] સુ૦ ચેતનાની અવસ્થા ચાર છે. ૧. બહુશયન, ૨. શયન, ૩. જાગરણ, ૪ બહુજાગરણ. આ અવસ્થાઓને ગુણસ્થાનકો સાથે જોડવામાં આવી છે.બહુશયનની અવસ્થા મિથ્યાત્વ ગુણસ્થાનકે, શયન અવસ્થા અવિરત સમ્યદૃષ્ટિ ગુણસ્થાનકે, જાગરણ અવસ્થા અપ્રમત્તે સાતમા ગુણસ્થાનકે, બહુજાગરણ અવસ્થા સયોગી કેવલી ગુણઠાણે. જે-તે અવસ્થા માટે જે-તે ગુણસ્થાનક મૂળ-આરંભ તરીકે લેવાનું છે. એટલેકે બહુશયન અવસ્થા ૧-૨-૩ ગુણસ્થાને, શયન તે ૪-૫-૬ ગુણસ્થાનકે, જાગરણ તે ૭ થી ૧૨ ગુણસ્થાનકે અને બહુજાગરણ તે ૧૩-૧૪ ગુણસ્થાનકે કહેવી. *ભાવ સંયોગજા કર્મ ઉદયાગતા, કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતાં; ખડીઅથી ભીતિમાં જિમ હોઈ શ્વેતતા, ભીતિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા. ૩૧૮ [૧૬-૩] *દેહ નવિ વચન વિ જીવ નવિ ચિત્ત છે, કર્મ વિ રાગ નવ દ્વેષ નવિ ચિત્ત છે; પુદ્ગલી ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જૂજૂઓ એક હોવે કિમે ? ૩૧૯ [૧૯-૪] * હસ્તપ્રતમાં ૩૧૮ અને ૩૧૯મી ગાથાનો બાલાવબોધ નથી પણ ગાથાને આધારે સુગમાર્થ આપ્યો છે. ૨૨૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #261 -------------------------------------------------------------------------- ________________ સુ૦ મનોભાવના સંયોગથી બંધાયેલાં કર્મ છે તે જ ઉદયમાં આવે છે. તે જીવ સાથે જોડાયેલાં છે પણ તે જીવ નથી. સંસારનું મૂલ કારણ તે કર્મ હોવા છતાં તે જીવ નથી જેમ કે દૃષ્ટાંત રૂપે ચૂનાથી ભીંતને ધોળવામાં આવે તો ભીંત સફેદ બની જાય છે છતાં પણ ભીંત ચૂનો નથી બની જતી. અને શ્વેતતા છે તે પણ ભ્રમજનિત નથી. એ જ રીતે દેહ તે આત્મા નથી, વચન તે આત્મા નથી, કર્મથી યુક્ત આત્મા તે શુદ્ધ આત્મા નથી કર્મ નથી. રાગ પણ આત્મા નથી, દ્વેષ પણ આત્મા નથી, ચિત્ત પણ આત્મા નથી, આ બધા પુદ્ગલ ભાવો છે તે યુગલરૂપે પરિણમે છે. આત્મા અને કર્મ બન્ને દ્રવ્ય પણ જુદા છે. પંથી જન લૂંટતાં ચોરને જિમ ભણે, વાટિ કો લૂટિ તિમ જ મૂઢો ગિણે; એક ખેત્રે મિલ્યા અણુ તણી દે[ખ]તો, વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઉવેખતો. ૩૨૦ [૧૬-૫] બાળ જિમ પંથી લોકને લૂંટતાં ચોરને, કો ક0 કોઇક પુરુષ ઇમ કહે ‘વાટિ લૂંટે છે’ તો કાંય વાટિ લૂંટતા નથી, વાટિને વિષે રહ્યા લોક તે લૂંટાય છે, પણિ લક્ષણાઇ ઇમ કહે છે જે ‘વાટિ લૂંટી’. તિમ જ મૂઢો ક0 મૂર્ખ ગણે છે, શરીર આત્મા પ્રમુખ એક કરી ગણે છે, તે સ્યા માટે ઇમ ગણે છે, તે કહે છે. એક ખેત્રે મિલ્યા ક૦ જો ખેત્રે આત્મા તેહ જ આકાશ પ્રદેશે મિલ્યા પરસ્પર સંબંધ થયા એહવા જે અણુ તણી ક૦ પરમાણુની વિકૃતિ ક૦ વિકાર, દેખતો ક૦ દેખીને મૂર્ખ ઇમ ગણે છે, અને જીવની પ્રકૃતિ જે સ્વભાવ તેહને ઉવેખતો ક૦ લેખામાં અણગણતો જીવ શરીરાદિક એકપણે ગણે છે. પણિ ઈમ ન જાણે જે પુદ્ગલ તે જડ છે, અચેતન છઇં. આત્મા તો જ્ઞાનસ્વરૂપી છે. એક કિમ થાઇં ? ઇતિ ભાવ. ૩૨૦ [૧૬-૫] સુ૦ જેમ વાટે જતા લોકોને ચોર લૂંટતા હોય ત્યારે કોઈ એમ કહે કે ‘ચોર વાટ લૂંટે છે’ તો ચોર કાંઈ વાટને લૂંટતો નથી, વાટે જતા લોકોને લૂંટે છે, પણ લક્ષણાથી એમ બોલાય છે, એ જ રીતે મૂર્ખ શરીર અને આત્માને એક કરીને ગણે છે. શા માટે ? એક જ આકાશક્ષેત્રે મળેલા શરીર અને આત્મા, એમાંથી દેહના પરમાણુઓના વિકારને જોતો અને પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૨૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ જીવની મૂળ પ્રકૃતિ - સ્વભાવને ઉવેખતો તે મૂઢ વ્યક્તિ જીવ અને શરીરને એકપણે ગણે છે. પણ તે સમજતો નથી કે યુગલ જડ છે, અચેતન છે જ્યારે આત્મા જ્ઞાનસ્વરૂપી છે. તે બન્ને એક કેમ થાય? દેહ કદિ સવિ કાજ પુદ્ગલ તણાં, જીવમાં તેહ વ્યવહાર માને ઘણા; સયલ ગુણઠાણ જીઅઠાણ સંયોગથી, શુદ્ધ પરિણામ વિણ જીવ કારય નથી. ૩ર૧ [૧૬-૬] બાવ તિમ દેહ ક0 શરીર, કર્મ જે જ્ઞાનાવરણીયાદિ, આદિ શબ્દથી ઘરબાર પ્રમુખ સવિ કાજ, પુદ્ગલ તણાં ક0 સર્વ એ પુદ્ગલનાં કાર્ય છઇં, પુગલથી નીપનાં છઇં. તે પુદ્ગલનાં કાર્યને જીવનાં કહી બોલાવે છે તેહ વ્યવહાર માનઈ. ઘણા ક0 તે વ્યવહારનયે જીવના કાર્ય કહીએ. અન્યથા નિશ્ચયનયે સર્વ પુદ્ગલ સ્વરૂપ છછે. સયલ ગુણઠાણ ક0 સમસ્ત ગુણસ્થાનક મિથ્યાત્વાદિક તથા જીઅઠાણ ક0 સમસ્ત જીવસ્થાનક એકેંદ્રિયાદિક તે પ્રકાર સઘલાઈ સંયોગથી ક0 પુદ્ગલ કર્માદિકના સંયોગથી જાણવું, પણ આત્મસ્વરૂપ નહીં. જે માટે શુદ્ધ પરિણામ ક0 સમસ્ત ઉપાધિ રહિત જેહના પ્રદેશને વિષે એક અણુનો પણિ ભેગ નથી એવું જે શુદ્ધ સ્વરૂપ તે વિના જીવ કારય નથી ઇતિ સ્પષ્ટ. ૩૨૧ [૧૬-૬] સુત્ર દેહ તથા જ્ઞાનાવરણાદિ કર્મ એ સૌ યુગલનાં કાર્ય છે. તેને માણસ જીવનાં કાર્ય કરે છે. વ્યવહારનયથી ભલે તેને જીવનાં કાર્ય કહીએ પણ નિશ્ચયનયે તો તે યુગલસ્વરૂપ છે. સમસ્ત ગુણસ્થાનક તથા સમસ્ત જીવસ્થાનક તે યુગલ-કર્મ આદિના સંયોગથી જાણવા, પણ તે આત્મસ્વરૂપ નથી કેમકે સમસ્ત ઉપાધિ રહિત જેના પ્રદેશને વિશે એક અણુ માત્ર પણ ભેગ નથી એવા શુદ્ધ સ્વરૂપ વિના જીવનું અન્ય કાંઈ કાર્ય નથી. નાણ દંસણ ચરણ શુદ્ધ પરિણામ છે તંત જોતાં જ છે જીવથી ભિન્ન તે; રતન જિમ જ્યોતિથી કાજકારણપણે રહિત ઈમ એકતા સહજ નાણી મુણે. ૩૨૨ [૧૬-૭] ૨૨૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #263 -------------------------------------------------------------------------- ________________ બાળ જ્ઞાન તથા દર્શન-ચારિત્ર ઇત્યાદિક જે શુદ્ધ આત્મપરિણામ છે તે સર્વ આત્મગુણ જે અનંત છે. તે તંત ક0 નિયતપણાથી જોઇ તો કાંઈ જીવ થકી ભિન્ન નથી, જે માટે જ્ઞાનાદિક ગુણ ભિન્ન હોય તો આત્મા નિર્ગુણ જડપણે માન્યો જોઈ છે, તે તો નથી. તે માટે જીવથી જ્ઞાનાદિક ગુણ ભિન્ન નથી. જિમ રત્ન ફટિક પ્રમુખ તે પોતાની જ્યોતિથી ભિન્ન નથી, સ્યા માટે જે કાર્ય-કારણપણે કાંય કહેતાં પુરવનું નથી. જો રત્નથી જ્યોતિ કહિછે તો જયોતિ વિના રત્ન હતું જ નહીં, માટે રત્નથી જયોતિ ન કહેવાય તથા જયોતિથી રત્ન ઇમ પણિ ન કહેવાય, સ્યા માટે જે રત્ન વિના જ્યોતિ પણ કિહાં હતી! તે માટે કાર્યકારણપણે રહિત છે. ઈમ ક0 એ રીતે આત્મા તથા આત્મગુણ કોઈ રીતે સહજ ક0 સહજ સ્વભાવે જ અભેદ છે. એક્તા છે એ વાત નાણી મુણે ક0 જ્ઞાની પુરુષ જાણે, એ વાત મૂર્ખ ન સમઝઇ. ૩૨૨ [૧૬-૭] - સુ0 જ્ઞાન-દર્શન-ચારિત્ર તે શુદ્ધ આત્માના પરિણામ છે. જીવથી તે ભિન્ન નથી. જ્ઞાન આદિ ગુણને જીવથી જો ભિન્ન ગણીએ તો આત્માને નિર્ગુણ અને જડપણે માનવો પડે. જેમ સ્ફટિક રત્ન પોતાની જયોતિથી ભિન્ન નથી એમ આત્મા તથા આત્મગુણ અભિન્ન છે. આ વાત જ્ઞાનીજન સમજી શકે. અંશ પણિ નવિ ઘટે પૂરણ દ્રવ્યના, દ્રવ્ય પણિ કિમ કહું દ્રવ્યના ગુણ વિના; અકલ ને અલખ ઈમ જીવ અતિ તંતથી, પ્રથમ અંગો વદીઉં અપદને પદ નથી. ૩૨૩ [૧૬-૮] બા૦ અંશ પણિ નવિ ઘટે ક0 અંશ કહેવા પણ ઘટતા નથી. એટલે યુક્ત નથી. પૂરણ દ્રવ્યના ક૨ સંપૂર્ણ દ્રવ્યના અંશ કિમ કહેવાય ? અંશ કહિઍ તિવારે દ્રવ્યનો “ નિવૅ નિરવયવં ક્રિયે માં જ જમત્ર ઇતિ મહાભાષ્ય [વિશેષા. ભાષ્ય., ગા. ૨૨૦૬] વચનાતુ. દ્રવ્ય તે સામાન્ય છે અને સામાન્ય તે નિરવયવ છે. તથા દ્રવ્ય પણ ન કહેવાઇ. દ્રવ્ય પણ કિમ કહું? દ્રવ્યના ગુણ વિના ક0 દ્રવ્ય સંબંધી ગુણ વિના દ્રવ્ય કિમ કહેવાય ? જે કારણ માટે અપનાવો બં ઇતિ ઉત્તરાધ્યયને મોક્ષમાર્ગાધ્યયન ૨૮ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૨૯ Page #264 -------------------------------------------------------------------------- ________________ મે [ગા.૬] દ્રવ્યલક્ષણં તથા ‘ગુજ/ચવત્ દ્રવ્યં’ઇતિ ‘તત્ત્વાર્થ’ વચના. તથા પર્યાય નયવાલાની યુક્તિð તો દ્રવ્ય છે જ નહીં. પરમાર્થે પર્યાય જ સ્વતંત્ર છે. યથા ઉત્ફણ વિફણ કુંડલિતાદિ અવસ્થાથી ભિન્ન સર્પ દ્રવ્ય તે શી વસ્તુ છે ? તો ઉત્ક્ષણ વિફણાદિક દ્રવ્યના તો કહેવાય જો દ્રવ્ય ઠરે. તે માટે દ્રવ્ય નથી તો દ્રવ્યના ગુણ કિહાં થકી ? ‘ગ્રામો નાસ્તિ, ત: સીમા 2’ ઇત્યાદિ યાવત્. તથા મહાભાષ્યમાં જોયો. એતલે એ ભાવ જે અંશ પણ ન કહું, દ્રવ્ય પણ ન કહેવાય, યુક્તિઇં તો ઇમ આવ્યું અને આગમમાં તો અંશ સહિત પણિ છે. દ્રવ્ય પણ કહિઇ. ‘મુળપર્યાયવત્ દ્રવ્ય' એહ જ વચને સૂચવે છે, તે માટે અકલ ક૦ કલ્યો ન જાઈં, અલખ ક0 લિખ્યો [લખ્યો] ન જાય, ઇમ જીવ ક0 એ રીતિનો આત્મા અતિ તંતથી ક૦ અત્યંતપણે એ નિશ્ચય થકી જાણવું. એતલે કાંય કહેવાય નહીં. યતઃ 7 'विक्खायरए सव्वे सरा णियट्टंति, तक्का जत्थ न विज्जई, मई तत्थ न ગાહિયા, ગોળ, ગપકાળસ્વ લેશે તે ળ વહે ળ હસ્તે, ન કે ન તસે વરસે, ન પરિમંડો, ન બ્વેિ, ન નીલે, ન ોહિ, ન હાસ્તિકે, ન સુઝે ન सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले न महुरे, न कक्खडे, न मउए, न गरुए, તહ”, 7 સી, ન કબ્જે 7 નિષે, ન તુä, 1 જા, 7 હે, 7 સંગે, ન ત્થી 7 પુરિસે, ન મન્ના, પન્ન, સન્ન, ૩૧મા 7 વિખર્, અવી સત્તા, અપચસ્વ પયં નસ્થિ । ઇત્યાદિ. ઇમ આચારાંગ, પંચમાધ્યયને, ઉદ્દેશે છઠે [સૂ.૧૭૧] કહ્યું છે. એહમાં વિષમ પદનો અર્થ : વિકખાય ક0 મોક્ષ, તેહને વિષે ૨એ ક૦ રાતા, સવ્વુ સરા ક∞ તે મોક્ષસ્વરૂપ કેહવું છે તે કહે છે. સર્વ સ્વર નિવર્ચ્યા છે. એતલે કોઈ શબ્દ વાચ્ય નથી. તક્કા ક૦ વિચાર જે ‘આમ હસ્યું કે આમ હસ્યું' તે ન કહેવાય, મતિ જે ઉત્પાતકી પ્રમુખ તેહનો ગ્રાહ જેહને વિષે નથી. તે પણ ઓએ ક૦ એકલા છે, કર્મકલંક સહિત નથી, તથા અપઇઢાણસ્સ ક૦ ઉદારીકાદિક શરીરનું પ્રતિષ્ઠાન નથી. તથા ખેયન્ને ક0 લોકાલોકના જ્ઞાયક છે. તથા ન કાઓ ક૦ કાય નથી, ન રુહે ક૦ સંસારમાં ઊગવું નથી, ન અન્નહા ક૦ નપુંસક નથી, પરિન્ને ક0 સમસ્ત પ્રકારે જાણ છે, સન્ને ક0 સમ્યક્ જાણે છે, તથા અપયસ્સ પયં કO નથી પદ જે અવસ્થા વિશેષ તે નથી જેહને તે અપદ કહિયે, એતલે અપદ તે સિદ્ધને, અપદને પદ ક૦ જે અભિધાન તે નથી, એતલે સિદ્ધને કોઈ નામે કહી બોલાવીઇં તે નથી. ઇતિ ભાવઃ ૩૨૩ [૧૬-૮] ૨૩૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #265 -------------------------------------------------------------------------- ________________ સુ દ્રવ્યના અંશ કરી શકતા નથી. દ્રવ્ય તો નિરવયવ છે. વળી એના ગુણ વિના દ્રવ્ય પણ ન કહેવાય, કેમકે ગુણ તો એનું લક્ષણ છે. દ્રવ્ય ગુણપર્યાયવાળું છે. જોકે પર્યાયનયવાળાની યુક્તિએ તો દ્રવ્ય છે જ નહીં, પર્યાય જ સ્વતંત્ર છે. પરંતુ દ્રવ્ય નથી તો ગુણ ક્યાંથી ? ગામ જ નથી તો એની સીમા ક્યાંથી ? આમ દ્રવ્યને નિરવયવ પણ કહ્યો, દ્રવ્ય નથી એમ પણ કહેવાયું ને આગમમાં અંશસહિત પણ કહ્યો. એ જ રીતે જીવને પણ અકળ ને અલખ કહ્યો. એને નિશ્ચયથી બરાબર જાણવો. ‘આચારાંગ’માં મોક્ષસ્વરૂપ કહ્યું છે. તે કોઈ શબ્દ વાચ્ય નથી. જેને કોઈ અવસ્થા-પદ નથી તેને અપદ કહેવાય આવા અપદ તે સિદ્ધ. એમને કોઈ પદ નહીં હોવાથી કોઈ નામે બોલાવી શકાય નહીં. શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચઈ આપનું તુઝ સમાપતિ ઔષધ સકલ પાપનું દ્રવ્ય અનુયોગ સંમતિ' પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરાઈ સહી. ૩૨૪ [૧૬-૯] બાળ ઇમ તુઝ શુદ્ધતા ધ્યાન તે વિશે આપનું સકલ પાપનું સમાપત્તિ ઊષધ... [અહીંથી આ ગાથાનો શ્રી પદ્મ.નો બાલાવબોધ અપૂર્ણ છે.] સુ0 શુદ્ધ નિશ્ચયનયથી આપનું સમાપત્તિ ધ્યાન કરવામાં આવે તો તેવું ધ્યાન સકલ પાપનું ઔષધરૂપ બને છે. દ્રવ્યાનુયોગના મુખ્ય ગ્રન્થ રૂપે જે ગણાય છે તે સંમતિ તર્ક ગ્રન્થની સાક્ષીથી કહું છું કે પ્રભુભક્તિ, સમ્યગ જ્ઞાન અને ભવવૈરાગ્યને ધારણ કરવા જોઈએ. જે અહંકાર મમકારનું બંધનું શુદ્ધ નય તે દઈ દહન જિમ ઈન શુદ્ધ નય દીપિકા મુક્તિમારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. ૩૨૫ [૧૬-૧૦] બા, જે અહંકાર ક0 માન, મમકાર ક૦ મમત્વ, તેહનું બંધન ક0 કારણ એતલે અહંકાર મમકારનું મૂલ રાગદ્વેષ છે. રાગદ્વેષથી અહંકાર પં. પઘવિજયજીકૃત બાલાવબોધ ૨૩૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ મમકાર હોય. ઇતિ ભાવ. શુદ્ધ નય તે દહે ક૦ તે રાગદ્વેષને શુદ્ધ નય જે આત્મતત્ત્વ ચિંતનરૂપ ધ્યાન તે દહે, બાળે. દહન જિમ ઇંધનં ક0 જિમ અગનિ ઇંધણાંને બાળે તિમ બાળે એતલે શુદ્ધ ધ્યાનથી રાગદ્વેષ બળી ભસ્મ થાય. શુદ્ધ નય ક૦ નિશ્ચયનય, તે મોક્ષમારગની દીવી છે. મોક્ષમારગ ભણી ગમન કરતાં અજુઆલું કરે. શુદ્ધ નય તેહજ સાધુને, આપણી ક૦ પોતાની, આર્થિ ક૦ સંપદા છે. યતઃ 'दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथदर्शनीन । शुद्धात्मचेतना या च साधूनामक्षयो निधि : '॥१॥ ઇતિ યોગનિર્ણયે.[૪/૪૦] ૩૨૫ [૧૬-૧૦] સુ માન અને મમત્વનું મૂળ રાગદ્વેષ છે. આવા રાગદ્વેષને આત્મતત્ત્વના ચિંતનરૂપ ધ્યાન જ બાળી શકે, જેમ અગ્નિ ઇંધણને બાળે. એટલેકે શુદ્ધ ધ્યાનથી રાગદ્વેષ ભસ્મ થાય. શુદ્ધ નય નિશ્ચયનય મોક્ષમાર્ગની દીપિકા છે જે એ માર્ગને અજવાળે છે. સાધુને માટે શુદ્ધ નય જ સાચી સંપદા છે. સકલ ગણિપિટકનું સાર જેણે લહ્યું, તેહને પિણ પરમ સાર એહ જ કહ્યું; ‘ઓઘનિયુક્તિ’માં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે. ૩૨૬ [ ૧૬-૧૧] બાળ સકલ કO સમગ્ર, એહવું જે ગણિપિટક ક૦ ગણિ જે આચાર્ય તેહને ગુણરૂપ રત્નની પેટી ખેતલે દ્વાદશાંગી જે ગણિની પેટી, તેહનું જે સાર ક૦ પ્રાધાન્યપણું, તે લહ્યું ક∞ જાણ્યું છે જેણે એહવા, તેહને ક સમસ્ત દ્વાદશાંગીના જાણને પણ પરમસાર ૬૦ પ્રધાન રહસ્ય પરમસાર એહ જ કહ્યું ક૦ એ શુદ્ધ નય પરિણામરૂપ જ કહ્યું છે. એતલે દ્વાદશાંગીના ધણીને પણિ નિશ્ચય જ સાર કહ્યું છે, તો બીજાની શી વાત ? ઇતિ ભાવઃ. ઇમ શ્રી ‘ઓઘનિર્યુક્તિ' મધ્યે કહ્યું છે. યતઃ - परमरहस्समिसीणं, समत्तगणिपिंडगज्झरियसाराणं । ૨૩૨ - परिणामियं पमाणं, निच्छयमवलंबमाणाणं. '॥१॥ ઇતિ ‘ઓઘનિર્યુક્તૌ.’[ગાથા-૭૬૦] તથા [ધર્મરત્ન પ્ર.,ગા.૫૪ની વૃત્તિ] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #267 -------------------------------------------------------------------------- ________________ એહ વિણ નવિ મિટે ક0 એ નિશ્ચયનય સમજ્યા વિના ન ટલે, દુઃખ ક0 પાપ તે ન મિટે. ઇતિ. કોઈક પ્રતિમાં “એહ વિણ નવિ ઘટે. ઇમ લિખ્યું છે તિહાં નવિ ઘટે ક0 દુઃખ ઓછું ન થાય એટલે ન ટલે. સવિ વચન એ પ્રથમ અંગે ઘટે ક0 એ સર્વવચન આચારાંગમાં ઘટમાન છે, યુક્ત છે. “ને vi નાખવું તે સંબં નાઈફ ને સંબં નાપા રે નાખ' ઇત્યાદિ આચારાંગ [અધ્ય) ૩, ઉદ્દેશક ૪. સૂ. ૧૨૩] પાઠાતુ. ૩૨૬ [૧૬-૧૧] સુO દ્વાદશાંગી તે આચાર્ય માટે ગુણરત્નની પેટી (ગણિપિટક) છે. આવા સમસ્ત દ્વાદશાંગીના જ્ઞાતાને પણ આ નિશ્ચયનય જ પરમ સારરૂપ છે. તો બીજાની તો શી વાત? આ નિશ્ચયનય સમજયા વિના પાપ-દુઃખ ટળે નહીં. આ બધું “આચારાંગના વચન સાથે સુસંગત છે. શુદ્ધ નય ધ્યાન તેહને સદી પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હીયર્ડ રમે; મલિન વચ્ચે યથા રાગ કુંકુમ તણો, હીન વ્યવહાર ચિતિ એહથી નવિ ગુણો. ૩ર૭ [૧૬-૧૨] બા, એટલી વાર શુદ્ધ નયની મુખ્યતાઇ વાત કહી. હવઈ કોઈક ઈમ સાંભલી એકાંત નિશ્ચયનય જ અંગીકાર કરે અને વ્યવહારનય લેખામાં ગણે જ નહીં તેહને શિક્ષા કરે છે. શુદ્ધ નય ધ્યાન ક૦ પૂર્વોક્ત પ્રકારે શુદ્ધ નયનું જે ધ્યાન તે તો તેને સદા પરિણમે ક0 તે પ્રાણીને સદા નિરંતર પરિણમે, નિપજે. જેહને ક0 જે પ્રાણીને શુદ્ધ વ્યવહાર સંયમાનુષ્ઠાન પ્રવૃત્તિ રૂપ હિયડે રમે ક૦ હૃદયને વિષે રમ્યો હોય. તે ઉપરી દષ્ટાંત કહે છે. યથા ક0 જિમ મલિન વચ્ચે ક0 મેલા વસ્ત્રને વિષે, રાગ કુંકુમ તણો ક0 કંકુનો રંગ અર્થાત્ મેલે વચ્ચે કંકુનો રંગ ન લાગે, તિમ હીન વ્યવહાર ક0 હીરા વ્યવહારવંતના ચિતિ ક0 ચિત્તને વિષે, નવિ ગુણો ક0 ગુણ ન હોય, એતલે વ્યવહાર વિના નિશ્ચય પરિણમે [નહીં). ઈતિ ભાવ. ૩૨૭ [૧૬-૧૨] સુ0 અહીં સુધી શુદ્ધ નયની મુખ્યતાની વાત કરી. હવે આ સાંભળીને કોઈ કેવળ નિશ્ચયનય જ સ્વીકારે ને વ્યવહારનયને ગણનામાં લે જ નહીં તેને માટે આ શિખામણ છે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૩૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ જે પ્રાણીને સંયમ-ક્રિયા રૂપ, શુદ્ધ વ્યવહાર હૈયામાં રમતો હોય તેને જ શુદ્ધ નયનું ધ્યાન નિરંતર પરિણમે. તેને માટે આ દૃષ્ટાંત છે : જેમ મલિન વસ્ત્રને કંકુનો રંગ ન લાગે તેમ હીન વ્યવહાર આચરનારના ચિત્તને વિશે ગુણ ન હોય. એટલે વ્યવહાર વિના નિશ્ચય પરિણમે નહીં. જેહ વ્યવહાર સેઢી પ્રથમ છાંડતા, એક એ આદરે આપ મત માંડતા; તાસ ઉતાવલે નવિ ટલે આપદા, ક્ષુષિત ઇચ્છાઈ ઉંબર ન પાર્ચે કદા. ૩૨૮ [૧૬-૧૩] બાળ જેહ પ્રાણી વ્યવહાર સેઢી ક0 વ્યવહાર શ્રેણિ જે અનુક્રમ તે તો પ્રથમ છાંડે છે તથા એક આદરે ક0 એકલો નિશ્ચયનય આદરે છે. આપ મત માંડતા ક૦ પોતાનો મત દઢ કરતા. એક ભસ્થિતિ ઉપરિ દૃઢ થયા છે, પણ ઉદ્યમ નથી કરતા પણિ તેહની ઉતાવલે આપદા ટલે નહીં એતલે એકલો નિશ્ચય પોકારે થકે આપદા જે સંસારપરિભ્રમણ તે ન ટલે. જિમ ક્ષુધિત ક૦ ભૂખ્યાની ઇચ્છાઈં ઉંબરનાં ફલ કદાપિ ન પાર્ક, એતલે ઉંબર ફલ જલસેકાદિક ક્રિયાઇ પાકે પણિ ઇચ્છા માત્રે ન પાકે. ઇતિ ભાવ. ૩૨૮ [૧૬-૧૩] સુ૦ જે પ્રાણી વ્યવહારશ્રેણીનો ક્રમ છાંડીને એકલો નિશ્ચય નય આદરે છે, પોતાનો મત એક ભવસ્થિતિ ઉપર દૃઢ કરે છે, પણ કશો ઉદ્યમ કરતા નથી તેની આપદા (ભવસંકટ) ઉતાવળે ટળે નહીં. કેવળ નિશ્ચયનય પોકાર્યોથી ભવભ્રમણ ટળે નહીં, જેમ ભૂખ્યાની ઇચ્છા માત્રથી ઉંબર ફળ પાકે નહીં, એને માટે તો જલસિંચન જેવી ક્રિયા જરૂરી બને. ભાવ લવ જેહ વ્યવહાર ગુણથી ભલે, શુદ્ધ નય ભાવના તેહથી નવિ ચલે; શુદ્ધ વ્યવહાર ગુરુયોગ પરિણતપણું, તેહ વિષ્ણુ શુદ્ધ નયમાં નહીં તે ઘણું. ૩૨૯ [૧૬-૧૪] બાળ ભાવ લવ ક૦ રૂડા અધ્યવસાયનો લવ, જે અંશ તે પણિ વ્યવહાર-ગુણથી ભલે ક૦ વ્યવહાર પડિનાલિકા ગુણે ભલતો હોય એતલે વ્યવહાર સહિત હોય તો શુદ્ધ નય ભાવના ક૦ શુભ અધ્યવસાયની જે ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૩૪ Page #269 -------------------------------------------------------------------------- ________________ ભાવના=ઘોલના તેહથી કર તે પ્રાણીથી નવિ ચલે ક0 ખસે નહીં, એતલે શુદ્ધ નયની ભાવના થિર તો થાય જો વ્યવહાર યુક્ત હોય. અન્યથા ‘ક્ષણ તોલો ક્ષણ માસો' થાય ઇતિ ભાવ. ગુરુયોગિ ક∞ ગુરુનિ સંયોગિ શુદ્ધ વ્યવહાર ક૦ નિર્મલ વ્યવહાર હોય, એતલે ગુરુકુલવાસિ શુદ્ધ વ્યવહાર થાય તે શુદ્ધ વ્યવહારથી પરિણતપણું ક૦ પરિપક્વપણું હોય. એતલે શુદ્ધ નયમાં પરિપક્વ હોય એતલે शुद्ध વ્યવહારવંત હોય તેહ શુદ્ધ નયમાં પક્વો થાય, અન્યથા શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નય ઠરી ન શકે. તેહ વિષ્ણુ ક તે ગુરુ જોગેં શુદ્ધ વ્યવહાર વિના શુદ્ધ નયમાં ક૦ અધ્યાતમમાં નહીં તે ઘણું ક તે જે પરિણતપણું તે ઘણું ન હોય, એતલે એ અર્થ ગુરુકુલવાસે શુદ્ધ વ્યવહાર, શુદ્ધ વ્યવહારે પરિપક્વપણું, નિશ્ચયમાં નિશ્ચલપણું હોય. ઇતિ. એટલે શુદ્ધ નયમાં ઘણું પરિપક્વતા તો હોય જો ગુરુ જોગિ વ્યવહાર શુદ્ધ હોય. ઇતિ ભાવ. ૩૨૯ [૧૬-૧૪] સુ૦ શુદ્ધ નય - નિશ્ચયનયની ભાવના તો જ સ્થિર થાય જો તે વ્યવહારયુક્ત હોય. અન્યથા ‘ક્ષણમાં તોલો ને ક્ષણમાં માસો’ની જેમ બધું અસ્થિર થઈ જાય. આવો શુદ્ધ વ્યવહાર ગુરુસંયોગે - ગુરુકુલવાસથી થાય. એનાથી શુદ્ધનયમાં પરિપકવતા આવે, નિશ્ચયનયમાં નિશ્ચલતા આવે. કંઈ નવિ ભેદ જાણે અપરિણતમતિ, શુદ્ધ નય અતીહિં ગંભીર છે તે વતી; ભેદ લવ જાણતા કોઈ મારગ તજે, હોય અતિ પરિણતિ પર સમય થિતિ ભજે. ૩૩૦ [૧૬-૧૫] બાળ એ રીતે, કેઇ ક0 કેતલાઇક પ્રાણી, અપરિણતમતિ ક૦ અપિરણામી, વિ ભેદ જાણે ક૦ અનેક પ્રકારની ખબર ન પડે, ઇહાં ભેદ તે ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર પ્રમુખ જાણવા તે ન જાણઇ. અપરિણતમતિ શબ્દ વ્યવહારનયવાલા લીજીě. તે કાં ન જાણે તે માટિ કહે છે શુદ્ધ નય અતીહિ ગંભીર છે ક0 ઉપલો નય તે અત્યંત ગંભીર છઇં, એતલે એ ભાવ. જે આગિલા નૈગમ, સંગ્રહ, વ્યવહાર એ ૩ નય પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૩૫ Page #270 -------------------------------------------------------------------------- ________________ યદ્યપિ અપરિણતમતિ જાણે, પણ નિશ્ચયનય તો અતિ ગંભીર, તે ઉપયોગરૂપ નયની ખબરિ ન પડે. ઇતિ ભાવ. એ વ્યવહારનય એકલો માને તેમને ઠબકો દીધો. હવે એકલો નિશ્ચયનય માને તેમને ઠબકો દીધું છે. કેટલાઇક પ્રાણી ભેદ લવ જાણતા ક0 ભેદનો લવ જાણતા, મારગને તજે ક૦ મારગ છાંડી દીઇ એટલે અંશ માત્ર કાંયક શીખ્યું સાંભવ્યું છે. તેવું વચન જાણે, તેહમાં મહા અહંકાર ધરતા ઇમ જાણે જે “નિશ્ચય સ્વરૂપની વાતો આપણે જાણી છી, એવી કોણ જાણે છે ? અને આપણે આત્મસ્વરૂપ જાણું એટલે ક્રિયાનું કામ છે? ક્રિયા તો જ્ઞાનની દાસી છે.ઇત્યાદિક વચન બોલી ક્રિયા ન કરે અને માર્ગ છાંડે. ઈતિ ભાવ. હોય અતિ પરિણતિ ક0 એ રીતે અતિપરિણામી થાય. એહવા અતિપરિણામી સ્યુ કરે તે કહે છઇં. પરસમય થિતિ ભજે ક0 સમય જે સિદ્ધાંત તેહની પર જે ઉત્કૃષ્ટી સ્થિતિ, જે મર્યાદા તેહને ભજે, એટલે સિદ્ધાંતમાં ઉત્કૃષ્ટી સ્થિતિ જે નિશ્ચયની વાતો કરવી તે ભજે ક0 કરે, અથવા પરસમય થિતિ ભજે ક0 અન્યદર્શનીની સ્થિતિને ભજે, એટલે એકાંત નિશ્ચયનયવાદી તે પરદર્શની કહિછે. તિવારે ઈણિ પરદર્શનની સ્થિતિ ભજી. ઈતિ ભાવ. ૩૩૦ [૧૬-૧૫] સુ0 કેટલાક અપરિણામી (વ્યવહારનયવાળા) જીવોને વિવિધ ભેદોની ખબર જ નથી પડતી. તેઓ ઉત્સ-અપવાદ, નિશ્ચય-વ્યવહારના ભેદ જાણતા જ નથી. કેમકે શુદ્ધજય અતિ ગંભીર છે. અપરિણામતિ જીવો આગળના નૈગમ, સંગ્રહ, વ્યવહાર એ ત્રણ નય યદ્યપિ જાણે, પણ નિશ્ચયનયની ખબર તેમને ન પડે. કેવળ વ્યવહારનય જાણનારને આ ઠપકો. હવે કેવળ નિશ્ચયનયને માનનારને ઠપકો છે. કેટલાક જીવો ભેદનો અંશ માત્ર, ક્યાંકથી શીખ્યું-સાંભળ્યું વચન જાણે તેમાં તો ભારે અભિમાન રાખતા કહેવા માંડે કે “અમે જે નિશ્ચય સ્વરૂપની વાતો જાણીએ છીએ એવી કોણ જાણે છે ? વળી આત્મસ્વરૂપ જાણ્યું એટલે ક્રિયાનું શું કામ છે? ક્રિયા તો જ્ઞાનની દાસી છે” આવાં વચન બોલી ક્રિયા ન કરીને માર્ગ ત્યજે. આવા અતિપરિણામી જીવો સિદ્ધાંતમાં ઉત્કૃષ્ટ સ્થિતિની, નિશ્ચયની ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૩૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ વાતો કરે, કે અન્યદર્શનની સ્થિતિ પર પહોચે. આવા એકાંતિક નિશ્ચયનયવાદીઓ પરદની છે. તેહ કારણ થકી સર્વ નય નવિ કહ્યા, કાલિક શ્રુત માંહિ તીન પ્રાઈ લક્ષ્યા; દેખી “આવશ્યકે” શુદ્ધ નય કુરિ ભણી, જાણીઈ ઊલટી રીતિ બોટિક તણી. ૩૩૧ [૧૬-૧૬] બા, તેહ કારણ થકી ક0 નિશ્ચય પરિણામી એકલી પરિણામની વાતો કરીને મારગ ઉપાડી નાખસ્યું એવું જાણીને સર્વ નય ક0 નૈગમ ૧, સંગ્રહ ૨, વ્યવહાર ૩, ઋજુ સૂત્ર ૪, શબ્દ ૫, સમભિરૂઢ ૬, એવંભૂત ૭ ઇત્યાદિક સર્વ નય નથી કહ્યા. કિહાં નથી કહ્યા તે કહે છે. કાલિક શ્રુત માંહિ % આચારાંગાદિક કાલિક શ્રુતને વિષે તીન પ્રાણી લહ્યા ક0 પ્રાઈ બહુલતાઈ ત્રણે નૈગમ ૧, સંગ્રહ ૨, વ્યવહાર ૩ એ ત્રણ લહ્યા છે એ વાત ગ્રંથકાર શિષ્યને કહે છે. જે દેખી આવશ્યકે ક0, આવશ્યક નિર્યુકિતમાં દેખજો , એટલે કાલિક શ્રુતમાં પ્રાઈ તીન નય કહ્યા છે, ઈમ આવશ્યક નિર્યુક્તિ [ગા. ૭૬૦] માં કહ્યું છે યતઃ - 'एएहिं दिठिवाए, परूवणा सुत्तअत्थकहणाए । इह पुण अणब्भुवगमो, अहिगारो तीहि ओसन्नं.' ॥१॥ 'पायं संववहारो, ववहारं तेहिं तिहिं उ जं लोए । તે પરિક્રમ્મણત્વ, તિરસુરે તદિરો.” અરા ઇત્યાવશ્યક [વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૨૨૭૫-૭૬] એ રીતિ તો શ્વેતાંબર પક્ષે છે જે પૂર્વે વ્યવહાર સમજાવીને પછે નિશ્ચય વાત સમઝાવે. ઇતિ તથા હવે દિગંબરની પ્રક્રિયા દૂષવે છે જે શુદ્ધ નય ધુરિ ભણી ક0 નિશ્ચયનય ધુરિ છે તે ભણી ક0 તે માટે, બોટિક ક0 દિગંબરની રીતિ તે ઊલટી ક0 વિપરીત રીતિ જાણી છે. જે માટે આગલીલિjથી નિશ્ચયનય સમઝાવે એતલે વ્યવહારમાં દષ્ટિ ઠરઈ નહીં, માટે વિપરીત. ઇતિ ભાવ. ૩૩૧ [૧૬-૧૬] સુ, આ કારણે, નિશ્ચય પરિણામી એકલા પરિણામની વાતો કરીને માર્ગ ઉખાડી નાખશે એમ જાણીને “આચારાંગ’ આદિ કાલિક શ્રુતમાં પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ ૨૩૭ Page #272 -------------------------------------------------------------------------- ________________ બહુલતાએ બેંગમ, સંગ્રહ, વ્યવહાર એ ત્રણ નય લખ્યા છે. સર્વ નયો નથી કહ્યા. આમ “આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે. આ રીતિ શ્વેતાંબર પક્ષે છે જે પ્રથમ વ્યવહાર સમજાવીને પછી નિશ્ચયની વાત કરે છે. જ્યારે નિશ્ચયનય પહેલો છે એ માટે દિગંબર વિપરીત રીતિ અજમાવે છે. અને આરંભમાં જ નિશ્ચયનય સમજાવે એટલે વ્યવહારનયમાં દષ્ટિ ઠરે જ નહિ. શુદ્ધ વ્યવહાર છે ગચ્છ કિરિયા થિતિ. દુuસહ જાવ તીરથ કહ્યું છે નિતિ; તેહ સંવિગ્ન ગીતાર્થથી સંભવે અવર એરંડ સમ કોણ જગિ લેખ.૩૩૨ [૧૬-૧૭ બાવે તે માટે વ્યવહાર તે પ્રધાન છે. તે શુદ્ધ વ્યવહાર ગચ્છ તે સુવિહિત સાધુસમુદાય, તેહની ક્રિયાની જે સ્થિતિ તેહમાં છે. એટલે શુદ્ધ વ્યવહાર સુવિહિત ગચ્છમાં હોય. “દુપ્પસહ જાવ તીરથ કહ્યું છે નિતિ ક0 દુ:પ્રસહ આચાર્ય પંચમ આરાને છેહડે થયે, યાવત્ તિહાં લગે નિત્યે નિરંતર તીરથ કહ્યું છે તે માટે. યતઃ 'इह सव्वोदयजुगपवरसूरिणो चरणसंजुए वंदे । ૨૩ત્તરકુહ કુuસદંત કુમા’ // - ઇતિ દુસમસંઘસ્તોત્રે તથા 'वासाण वीससहस्सा, नवसय ति मास पंच दिण पहरा । इक्का घडिया दो पल अक्खरइगुआल जिणधम्मो.' ॥१॥ - ઈતિ દિવાલી કહ્યું. તેહ તીરથ તો ગીતારથ સંવિગ્ન હોય તેહથી સંભવે, એટલે એ ભાવ જે ‘નાગઋિરિયાëિ મુનg'ઇતિ ભાષ્ય (ગા.૩ વચનાત્ - જ્ઞાનક્રિયાથી મોક્ષ તે જ્ઞાનક્રિયા તો ગુણ છે અને ગુણ તે ગુણીથી અભેદ છે તે માટે “સંવિગ્ન' શબ્દ ક્રિયાવંત આવ્યા, “ગીતાર્થ શબ્દ જ્ઞાનવંત આવ્યા. ઇતિ ભાવ. તે સંવિગ્ન, ગીતાર્થથી બીજા અપર રહ્યા તે એરંડા સરીખા, જગતને વિષે કોણ લેખામાં ગણે છે? ૩૩૨ [૧૬-૧૭] સુત્ર વ્યવહાર પ્રધાન છે. આવો શુદ્ધ વ્યવહાર સુવિહિત સાધુગચ્છમાં હોય, દુસહ આચાર્ય પંચમ આરાને છેડે થશે, ત્યાંસુધી જેને નિરંતર ૨૩૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #273 -------------------------------------------------------------------------- ________________ તીર્થ” કહ્યું છે તે તીર્થ તો “ગીતાર્થ સંવિગ્ન' હોય તેનાથી જ સંભવે. જ્ઞાનક્રિયાથી મોક્ષ છે” એમ કહ્યું છે. સંવિગ્ન” શબ્દથી ક્રિયાવંત અને ગીતાર્થ” શબ્દથી જ્ઞાનવંત સમજવા. આવા સંવિન” અને “ગીતાર્થથી જે ઇતર તે બધા એરંડા સમાન સમજવા. જગતમાં એમની કશી ગણના નથી. શાસ્ત્ર અનુસાર જે નવિ હટે તાણી નીતિ તપગચ્છની તે ભલી જાણી જીત દાખે જિહાં સમય સારુ બુધા, નામ ને ઠામ કુમતે નહીંજસ મુલા. ૩૩૩ [૧૬-૧૮] બા, તે પરમાર્થે સંવિગ્ન ગીતાર્થ તેહને કહિછે જે શાસ્ત્રને અનુસાર હઠે ન તાણે, અક્ષર શાસ્ત્રના દેખે એટલે પોતાનો કદાગ્રહ મૂકી દીઇં. એવી નીતિ તપગચ્છની ભલી ક0 ઘણી ઉત્તમ છે, એટલે તપગચ્છમાં પંચાંગી પ્રકરણાદિક સુવિહિતના કર્યા ગ્રંથ તે સર્વ પ્રમાણ છે ઈમ જાણી છે. ઇતિ ભાવ: જિહાં ક0 જે તપગચ્છ, તેહને વિષે બુધા ક0 પંડિતલોક તે સમય સારુ ક0 સિદ્ધાંત પ્રમાણે જીત દાખે ક0 વર્તમાનકાલની જીત દેખાડે છે. જે તપાગચ્છનાં નામ અને ઠામ ક0 સ્થાનક તે, કુમતે ક0 કદાગ્રહે, મુધા ક0 ફોકટ, જસ ક0 જેહનાં નહીં ક નથી, એતલે નામઠામ સર્વ ગુણનિષ્પન્ન છે. ૩૩૩ [૧૬-૧૮] સુ0 સંવિગ્ન ગીતાર્થ પરમાર્થે તેને કહેવાય જે શાસ્ત્ર અનુસાર પોતાનો હઠાગ્રહ-મમત છોડી દે. તપગચ્છની આ ઉત્તમ નીતિ છે એટલે જ તપગચ્છમાં પંચાંગી પ્રકરણ આદિ ગ્રંથો પ્રમાણ છે. આ તપગચ્છમાં પંડિતજનો સિદ્ધાંત અનુસાર વર્તમાનકાળનો જીત દર્શાવે છે. આ તપગચ્છનાં નામ, સ્થાનક વૃથા નથી, પણ ગુણનિષ્પન્ન છે. નામ નિગ્રંથે છે, પ્રથમ એહનું કહ્યું પ્રથમ અડપાટ લગે ગુરુ ગુણે સંગ્રહ્યું મંત્ર કોટી જપી નવમ પાટે યદા, તેહ કારણ થયું નામ કૌટિક તદો. ૩૩૪ [૧૬-૧૯] પં. પઘવિજયજીકૃત બાલાવબોધ ૨૩૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ બાળ હવે તપાગચ્છનાં નામ ધૂર થકી અનુક્રમે ગુણનિષ્પન્ન છે તે કહે છે. પ્રથમ શ્રી સુધર્માસ્વામીથી નિગ્રંથ એવું નામ પ્રથમ કહ્યું ૧. તે પ્રથમના આઠ ૮ પાટ લગે ગુરુ ગુણે ક0 મોટે ગુણે કરી નિસ્પૃહિતા રૂપ ગુણ સંગ્રહ્યું ક0 ગ્રહ્યું છે. પછે નવમે પાટે સુસ્થિત/સુપ્રતિબુદ્ધ એહવે બે નામે આચાર્ય કોટિવાર મંત્ર સૂરિમંત્ર જપીને રહ્યા. બીજા આચાર્ય લક્ષવાર તથા સવાલક્ષ જપે એતલે થયું, અને એ આચાર્યે કોડિવાર જપ્યો તેહ કારણ થયું ક0 તે હેતુઈ, તદા ક0 તિવારે નામ કૌટિક થયું ક0 કોટિક નામ કહેવાણું. એતલે એ નામ પણ ગુણનિષ્પન્ન છે. પણ કોઈ મત કદાઝતું નથી. ૩૩૪ [૧૬-૧૯] સુવ હવે આરંભથી તપાગચ્છનાં ગુણનિષ્પન્ન નામ અનુક્રમે કહે છે. પ્રથમ શ્રી સુધમસ્વામી. આઠમી પાટ સુધી એમના નિઃસ્પૃહતા આદિ મોટા ગુણોથી સુગ્રાહ્ય થયા. નવમી પાટે સુસ્થિત /સુપ્રતિબુદ્ધ નામે બે આચાર્યોએ કરોડ વખત સૂરિમંત્ર જપ્યો. આ હેતુએ તેમના સમુદાયનું કૌટિક નામ કહેવાયું. પનર પાટિ શ્રી ચંદ્રસૂરે કર્યું ચંદ્રગચ્છ નામ નિર્મલપણે વિસ્તર્યું સોલમે પાટિ વનવાસી નિર્મમ મતિ, નામ વનવાસી સામંતભદ્રો યતી. ૩૩૫ [૧૬-૨૦] બાળ તે કૌટિક ગચ્છ ૧૪ ચૌદ પાટ લગે ચાલ્યું. તિવાર પછી પનરમે પાટે શ્રી વજસેન આચાર્યના શિષ્ય આર. તે કેહા ? લક્ષ્યમૂલ્યની હાંડી ચડી તિવારે બીજે દિને સુગાલ થયે ઇમ કહી જીવાડ્યા, તે વ્યવહારીઓ તથા ચ્યાર પુત્રએ ઉપગાર જાણી ચારિત્ર લીધું. તે પ્યાર શિષ્ય નાગેન્દ્ર ૧, ચંદ્ર ૨, વિદ્યાધર ૩, નિવૃત્તિ ૪ થયા. તે ચ્યારે આચાર્યપદ પામ્યા. તેમાં ચંદ્ર નામા આચાર્ય પનરમે પાટે થયા. તેહુથી ચંદ્ર ગચ્છ નામ નિર્મલપણે ત્રીજું વિસ્તાર પામ્યું, તે પણિ ગુણનિષ્પન્ન થયું. પણ મત કદાગ્રહ નથી થયું. (૩). સોલમાં પાટને વિષે વનવાસી ક0 વનમાં વસ્યા નિર્મમમતિ, મમત્વ રહિત મતિ છે જેહની એહવા આચાર્ય થયા. તે કારણે વનવાસી ૨૪) ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #275 -------------------------------------------------------------------------- ________________ નામ ચોથું કહેવાણું. તે આચાર્યનું નામ સામંતભદ્રો ક૦ સામંતભદ્ર આચાર્ય યતી ક૦ જિતેન્દ્રી હતા. એ નામ પણ ગુણનિષ્પન્ન છે, પણિ કદાગ્રહે નથી થયું. (૪). ૩૩૫ [૧૬-૨૦] સુ॰ આ કૌટિક ગચ્છ ચૌદ પાટ સુધી ચાલ્યો. ૧૫મી પાટે શ્રી વજ્રસેન આચાર્યના ચાર શિષ્ય થયા. લાખ રૂપિયાના ચોખા ગંધાશે તેના બીજે દિવસે સુકાળ થશે એમ કહીને પોતાને જીવાડ્યા તેનો ઉપકાર માની વેપારી અને એના ચાર પુત્રોએ ચારિત્ર લીધું. એ ચાર શિષ્યો તે નાગેદ્ર, ચંદ્ર, વિદ્યાધર, અને નિવૃત્તિ. તે ચારેય આચાર્ય થયા. ૧૫મી પાટે ચંદ્રસૂરિ આચાર્ય. તેથી ત્રીજું ચંદ્ર ગચ્છ એવું નામ પડ્યું. ૧૬મી પાટે વનવાસી આચાર્ય થયા તે સામંતભદ્ર. તેથી ચોથું વનવાસી નામ પડ્યું. પાટિ છત્રીસમે સર્વદેવાભિધા, સૂરિ વડગચ્છ તિહાં નામ શ્રવણે સુધા; વડ તલે સૂરિષદ આપીઉ તે વતી, વલીય તસ બહુ ગુણૈ જેહ વાધ્યા યતી. ૩૩૯ [૧૬-૨૧] બાળ તે વનવાસી બિરુદ પાંત્રીસ પાટ લગે ચાલ્યું. પછે છત્રીસમે પાટે સર્વદેવ નામે આચાર્ય થયા. તે આચાર્યથી વડગચ્છ એહવું નામ થયું. પણિ શ્રવણે ક0 કાનને વિષે સુધા ક૦ અમૃત સરીખું મીઠું લાગે. તેહનું હેતુ કહે છે. વડ તલે સૂરિપદ આપીઉ કર વડ હેઠલ આચાર્યપદ આપ્યું. તે વતી ક૦ તે વાસ્તે વડગચ્છ નામ થયું, પાંચમું (૫). વલી વડગચ્છ નામ થયું તેહનું બીજું હેતુ કહે છે. બહુગુણે ક∞ બહુગુણે કરીને, તસ કજ તે આચાર્યને જેહ વાધ્યા યતી ક૦ યતી પણિ બહુ વધ્યા એટલે વડની પરે વિસ્તાર પામ્યા, માટે વડગચ્છા કહેવાણા. એ નામ પણિ ગુણનિષ્પન્ન છે. પણ કદાગ્રહે નથી. ૩૩૬ [૧૬-૨૧] સુ૦ આ વનવાસી બિરુદ ૩૫ પાટ સુધી રહ્યું. ૩૬મી પાટે સર્વદેવ આચાર્ય થયા. તે વડગચ્છા કહેવાયા. કેમકે વડ હેઠળ સૂરિષદ અપાયું. વડગચ્છ નામનું બીજું કારણ એ છે કે આ આચાર્યનો ઘણો મોટો શિષ્યસમુદાય વડની પેઠે વિસ્તર્યો. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૪૧ Page #276 -------------------------------------------------------------------------- ________________ સૂરિ જગચંદ જાગિ સમરસ ચંદ્રમા, જે ગુરુપાટિ ચઉ અધિક ચાલીસમા; તેહ પામ્યું તપ નામ બહુ તપ કરી, પ્રગટ આઘાટ પુરિંવિજયકમલા વરી. ૩૩૭ [૧૬-૨૨) બા૦ સૂરિ જગચંદ ક0 જગતચંદ્રસૂરિ, જગિ ક0 જગતને વિષે, સમરસ ચંદ્રમા ક0 સમતારસે કરી ચંદ્રમા સરીખા, એતલે ચંદ્રમા અમૃતરસે ભર્યો તિમ આચાર્ય સમતારસે ભર્યા. જે ગુર્નાદિક ચઉ અધિક ક0 ચ્યાર અધિક પ્યાલીસમાં, એતલે ચૌઆલીસને પાટે થયા. તેહ ક૦ તેહ પામ્યું ક0 નવું પામ્યું, તપા એહવું નામ બહુ તપ કરીને એતલે એ ભાવ જે પ્રગટપણે આઘાટપુર ક0 ઉદયપુરને વિષે રાણોજી હસ્તી ઉપર ચઢી આવતા હતા તિવારે શ્રી જગચંદ્રસૂરિ વર્ધમાન તપ લાગટ કરતા. દુર્બલ શરીરના ધણી સન્મુખ આવતા હતા. તિવારે રાણે પ્રધાનને પૂછયું કે એ કુણ આવે છે? તિવારે પ્રધાને કહ્યું કે “મહારાજ એ આચાર્ય તપ ઘણો કરે છે તેહુ આવે છે.” તિવારે રાણે હેઠાં ઊતરી નમસ્કાર કરીને “મહાતપા” એહવું બિરદ દીધું. તિવારે પ્રધાને કહ્યું, “મહારાજ ! મહા પદ કાઢી નાખો. નહીંતર લોક મહાતપા'ને ઠામે “મહાતમાં કહેયે. તે માટે “મહાપદ મત કહો.” તિવારે રાણે ‘તપા' નામ દીધું. એ પણ ગુણનિષ્પન્ન છઠું નામ થયું. પણિ તપા નામ પણિ કદાગ્રહ નથી થયું. તથા વિજયકમલા વરી ક0 રાણાજીની સભામાં ચોરાસી વાર જીતીને જયકમલા વરી તિવારે રાણે હીરલા જગતુચંદ્રસૂરિ કહી બોલાવ્યા. ઈત્યાદિક જાણવું. ૩૩૭ [૧૬-૨૨] સુ0 પછી સમતારસે ભર્યા જગતચંદ્રસૂરિ ચંદ્રમા સરીખા ૪૪મી માટે થયા. તેઓ સળંગ વર્ધમાન તપ કરતા હતા. એક વાર ઉદયપુરના રાણા હાથી ઉપર ચઢીને આવતાં આ સાધુ સામે મળ્યા. રાણાએ પ્રધાનને એમને વિશે પૃચ્છા કરતાં પ્રધાને મોટા તપસ્વી સાધુ તરીકે ઓળખ આપી. ત્યારે રાણાએ હેઠે ઊતરી, નમસ્કાર કરીને એમને ‘મહાતપા'નું બિરુદ આપ્યું. પ્રધાને “મહા’ પદ કાઢી નાખવા સૂચવ્યું. કેમકે લોકો “મહાતપા”ને બદલે મહાતમા’ કહેશે. પછી રાણાએ ‘તપા' નામ આપ્યું. ત્યારથી છઠ્ઠું ‘તપાગચ્છ” નામ થયું. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૪૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ એહ ખટ નામ ગુણઠામ તપ ગણ તણાં શુદ્ધ સહણ ગુણરયણ એહમાં ઘણાં; એહ અનુગત પરંપર ભણી સેવતા, જ્ઞાનયોગી વિબુધ પ્રગટ જગિ દેવતા. ૩૩૮ [૧૬-૨૩] બા, એહ ખટ નામ ક0 એ છનામ પણિ છે, કેહવાં છે ગુણઠામ ક0 ગુણસ્થાનક છે, તપગણ તણા ક0 તપાગચ્છનાં જાણવાં. શુદ્ધ સદ્હણ ક0 શુદ્ધ શ્રદ્ધાવંત, ગુણરયણ ક0 ગુણરૂપ રત્ન, એહમાં ક0 એહ તપાગચ્છમાં ઘણાં છે. એટલે શ્રદ્ધાવંત ગુણવંત ઘણા છે. એહ અનુગત પરંપર કત્સતંતર (સંતત) પરંપરા આવી એટલે જેહની પરંપરામાં ગૂટી નથી પડી તેહનું નામ અનુગત પરંપરા કહિછે. ભણી ક0 તે માટે, સેવતા ક0 સેવા કરતા એહવા કોણ તે કહે છે. જ્ઞાનયોગી વિબુધ ક0 જ્ઞાન સંયોગવંતા વિબુધ જે પંડિત તે સેવા કરે છે, અનુગત પરંપરાની. ઇતિ યોગ. પ્રગટ જગદેવતા ક0જગતને વિષે પ્રગટપણે દેવતા જ છે. ઇતિ ભાવ. એતલે પંડિત લોક શુદ્ધ પરંપરાની જ સેવા કરે. ઇતિ હૃદયાર્થ. ૩૩૮ [૧૬-૨૩] - સુ૦ તપાગચ્છનાં આ છ નામ ગુણયુક્ત છે. તપાગચ્છમાં ગુણરત્નો ઘણાં છે. એની પરંપરા તૂટી નથી તેથી તેને અનુગત પરંપરા કહીએ. જ્ઞાનસંયોગી પંડિતો આ પરંપરાની સેવા કરે છે. જગતમાં તેઓ પ્રગટપણે દેવતા જ છે. તેથી તેઓ આ શુદ્ધ પરંપરાની જ સેવા કરે. કોઈ કહે મુગતિ છે વીણતાં ચીથરા, કોઈ કહે સહજ જિમતાં ઘરિ દહિથરાં; મૂઢ એ દોય તસ ભેદ જાણે નહી જ્ઞાનયોગે કિયા સાધતા તે સહી. ૩૩૯ [૧૬-૨૪] બા, હવે સર્વ અધિકાર કહીને છેહડે નિશ્ચય-વ્યવહારનય ફલાવવા તે લાવે છે. કોઈ કહે ક0 વ્યવહારવાદી કહે છે જે મુગતિ છે ક0 મુગતિ પામીઇ. વીણતાં ચીથરાં ક0 પડિલેહણ “પડિકમણાં', ફાટાંગૂટાં વસ્ત્રાદિક પહેરવાં ઇત્યાદિક કષ્ટ કરતાં મુક્તિ પામી છે, તથા વ્યવહારનય ઈમ કહે. કોઈ કહે ક0 નિશ્ચયનયવાદી કહે છે, સહજ રીતિ ઘરને વિષે દહીંથરાં જિમતાં, ઉપલક્ષણથી ઘેબર મોદક પ્રમુખ લીજીઈં એતલઈ એ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૪૩ Page #278 -------------------------------------------------------------------------- ________________ ભાવ જે એ નયવાલા કહે છે જે કષ્ટ કરે સ્યું થાય ? ખાઇઇં પીજીઇં પણ તત્ત્વજ્ઞાન થયું એટલે સિદ્ધિ. મૂઢ એ દોય ક૦ એ બેટુ મૂર્ખ છે. નિશ્ચયનયવાદી તથા ક્રિયાનયવાદી એ બેઠું મૂર્ખ છે. તસ ભેદ જાણે નહીં ક∞ તે મોક્ષ સાધવાનો ભેદ-પ્રકાર જાણતા નથી, જે કારણે જ્ઞાનને સંયોગે ક્રિયા સાધતાં, તે સહી ક∞ તે જે મુક્તિ તે સહી છે, સત્ય છે યતઃ 'નાિિરયાદિ મુવો' કૃતિ ભાષ્ય [વિ.મા. ગો.રૂ]વનાત્ તથા : हयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । पासंतो पंगुलो दड्ढो, धावमाणो अ अंधओ' ॥१॥ આ.નિ. [ગા.૧૦૧] તથા [વિ.ભા.ગા.૧૧૫૯] 'एवं सव्वे वि नया, मिच्छादिट्ठी सपक्खपडिबद्धा । अन्नोन्ननिस्सिया उण, हवंति ते चेव सम्मत' ॥२॥ ઇત્યાદિ આવશ્યક નિયુક્તિ વચનાત્. ૩૩૯[૧૬-૨૪] સુ૦ વ્યવહાર નયવાદી કહે છે કે પ્રતિક્રમણ, ફાટ્યાતૂટ્યાં વસ્ત્રો વ. કષ્ટ કરીને મુક્તિ પમાય. નિશ્ચયવાદી કહે છે કે ઘરે મિષ્ટાન્ન વ. જમવું. કષ્ટ કર્યું શું થાય ? ખાવુંપીવું, તત્ત્વજ્ઞાન થયું એટલે સિદ્ધિ. આ બન્ને મૂર્ખ છે. મોક્ષસાધનાનો સાચો પ્રકાર તેઓ જાણતાં જ નથી. જ્ઞાન સહિતની ક્રિયા સાધતાં જ સાચી મુક્તિ મળે. સરલ ભાવે પ્રભો શુદ્ધ ઇમ જાણતાં, હું લડું સુજસ તુઝ વચન મનિ આણતાં; પૂર્વ સુવિહિત તણા ગ્રંથ જાણી કરી, મુઝ હુયો તુઝ કૃપા ભવષયોનિધિ તરી. ૩૪૦ [૧૬-૨૫] બાળ એ રીતે સરલ ભાવે ક0 સરલ સ્વભાવે જાણતાં એતલે શુદ્ધ સરલ સ્વભાવે કરી ઇમ જાણતાં, બિહનયે સિદ્ધિ એ રીતે જાણતાં પણિ કપટે નહીં, જે કહે કાંય અને ચિત્તમાં જાણે કાંય. તથા તુઝ વચન નિ આણતાં ક૦ પૂર્વે ‘જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષઃ' ઇમ જાણતાં તથા મનિ આણતાં એતલે પ્રતીત કરતાં હુ લહું, સુજસ કર ભલો જે જસ તે હું પામું, એતલે સ્યાદ્વાદ દૃષ્ટિ થઇ. મુનિરાજ પ્રમુખ સુવિહિત લોક ભલો જસ જ બોલે એહવી સ્યાદ્વાદદષ્ટિ કિમ થઇ તે કહે છે. પૂર્વ સુવિહિત તણાં ક0 પૂર્વાચાર્ય હરિભદ્ર, ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૪૪ Page #279 -------------------------------------------------------------------------- ________________ ધર્મદાસગણિ, ભાષ્યકારજી ઉમાસ્વાતિ વાચક પ્રમુખના જે ગ્રંથ તે જાણી કરી ક0 સમ્યજ્ઞાને કરીને સ્યાદ્વાદ દષ્ટિ થઈ. ઇતિ ભાવ. એહવી દષ્ટિ તો પ્રભુકૃપાથી થાય. તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. ભવાયોનિધિ ક0 જે સંસારસમુદ્ર, તેહને વિષે, તુઝ કૃપા ક0 તુમ્ભારી દયા, તદ્રુપ તરી ક0 જિહાજ, મુઝ હોયો ક0 માહરે થાજ્યો એતલે સંસારસમુદ્રમાં તુમ્હારી કૃપા રૂપ જિહાજ માહરે થાયો. ઇતિ ભાવ. ૩૪૦ [૧૬-૨૫]. સુ0 આ રીતે સરલ સ્વભાવે જાણતાં બન્ને નયથી સિદ્ધિ છે. પણ કપટથી નહી, ‘જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે એમ જાણી, પ્રતીત કરીને હું સાચો યશ પામું. આ સ્યાદ્વાદદષ્ટિ થઈ. હરિભદ્રસૂરિ, ધર્મદાસગણિ, ઉમાસ્વાતિ વાચક આદિ પૂર્વાચાર્યોના ગ્રંથો જાણીને આ સ્યાદ્વાદદષ્ટિ થઈ. હે પ્રભુ ! આ સંસારસમુદ્ર પાર કરવા તમારી કૃપારૂપ જહાજ મને પ્રાપ્ત થશે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૪૫ Page #280 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સત્તરમી બાળ હવે સત્તરમી ઢાલ કહે છે. તેને પૂર્વ ઢાલ સાથે એ સંબંધ જે પૂર્વ ઢાલને અંતે સ્યાદ્વાદદષ્ટિ-સિદ્ધિ કહી એહવી દૃષ્ટિ પોતાની થઈ તેહથી તપનો હર્ષ કરી બોલે છે. (કડખાની દેશી) આજ જિનરાજ, મુઝ કાજ સીધાં સર્વે, વીનતી માહરી ચિત્ત ધારી; માર્ગ જો મેં લહ્યો તુઝ કૃપારસ થકી, તો હૂઈ સંપદા પ્રકટ સારી. આજ૦ ૩૪૧[૧૭-૧] બા૦ આજ જિનરાજ ક0 હે જિનરાજ, આજ ક૦ જે દિન સ્યાદ્વાદદૃષ્ટિઇં ઉલખાણ થયું તે દિન કવીશ્વરનો વર્તમાન છે. તે આજ કહીઇં. મુઝ કાજ સીધાં સર્વે ક0 મ્હારાં જે કાર્ય તે સર્વ સિદ્ધ થયાં. સ્યા માટે, જે મ્હારી વીનતી ચિત્તમાં પરમેશ્વરે ધરી. યદ્યપિ પરમેશ્વર વીતરાગ છે, ચિત્તમાં ધરતા નથી, તોહિ પણિ પરમેશ્વરભક્તિ[થી] જ નિજ કાર્ય ભક્ત લોકને થયું માટે કા૨ણે કાર્યોપચાર કરીને ઇમ કહે છે. જો મેં તુઝ કૃપારસ થકી કર તુમ્હારી કૃપા રૂપ રસ થકી મ્હેં માર્ગ લહ્યો ક૦ હું માર્ગ પામ્યો. તો સંપદા સારી ક૦ મનોહર પ્રકટ હુઇ ક0 મ્હારે પ્રગટ થઈ. ૩૪૧ [૧૭-૧] સુ૦ જે દિને સ્યાદ્વાદદષ્ટિએ ઓળખાણ થયું એ દિવસ ગ્રંથકર્તાને માટે મહત્ત્વનો છે એટલે કહે છે : હે જિનરાજ ! મારી વિનંતી તમે સ્વીકારી તેથી આજે મારાં સર્વ કાર્ય સિદ્ધ થયાં. પરમેશ્વર તો વીતરાગ છે. પણ ભક્તિથી, તારા કૃપારસથી હું સાચો માર્ગ પામ્યો. ૨૪૬ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #281 -------------------------------------------------------------------------- ________________ વેગલો મત હુજે દેવ! મુઝ મન થકી, કમલનો વન થકી જિમ પરાગો; ચમક પાષાણ જિમ લોહને ખંચયે, મુક્તિને સહજ તુઝ ભક્તિરાગો. આજ0 ૩૪૨ [૧૭-૨) બાહે દેવ ! મુઝ મન થકી ક0 માહરા મનથી વેગલો મત હુર્યો ક0 વેગલા મત થાજ્યો, એટલે ઘટમાં વાસ હોજયો, જિમ કમલના વનથી પરાગો ક0 વાસના, એતલે જિમ કમલની વાસના કમલના વનમાં રહે હિમ તુમ્હો હારા ચિત્તમાં રહેજો. ચમક પાષાણ ક0 ચમક જાતિનો કોઈ પત્થર વિશેષ જિમ લોહને ખંચસ્ય ક0 જિમ લોઢાને ખેંચે, એટલે પત્થરનો એહવો સહજ સ્વભાવ છે જે લોઢુ વેગલું હોય તોહિ પણ તિહાંથી ઇણિ મેલે આવીને પત્થરને લગે, તે રીતે તુઝ ભક્તિરાગો કી તુમ્હ ઉપરિ જે ભક્તિરાગ છે તે સહજ ક0 સ્વભાવે જ મુક્તિને ક0 મોક્ષને મંચસ્પે. એ પદ પાછિલું જોડિઇં. તુમ્હારી ભક્તિ તે મુક્તિને ખેંચસ્ય ઇતિ ભાવ. ૩૪૨ [૧૭-૨]. સુO હે દેવ ? મારા મનમાંથી વેગળા ન થજો. જેમ કમળની વાસ કમલવનમાં રહે તેમ તમે મારા ચિત્તમાં રહેશે. જેમ ચુંબક લોઢાને ખેંચે તેમ તમારો ભક્તિરાગ મોક્ષને ખેંચશે. તું વસે જો પ્રભો ! હરષભર હીડલે તો સકલ પાપનાં બંધ તૂટે, ઊગતે ગગન સૂરજ તણે મંડલે, દહ દિશે જિમ તિમિર પડેલ ફૂટે. આજ ૩૪૩ [૧૭-૩] - બા૦ હે પ્રભો ! જો તું હર્ષભર હિયડલે ક0 હર્ષભર્યું જે હિયું તેહને વિષે જો તું વસે છે તો સમસ્ત પાપનાં બંધન તૂટે ક0 જે ભવાંતરે પાપબંધ કર્યા કરે છે તે તૂટી જાઈ. તિહાં દૃષ્ટાંત કહે છે. ગગન ક0 આકાશને વિષે સૂરજ તણે મંડલે ક0 સૂરજના વિમાનનું મંડલે, તે ઉગતે ક0 ઊગ્યે થકે, દહ દિસે ક0 દસે દિશોને વિષે જિમ તિમિર પડલ ફૂટે ક0 જિમ અંધકારના પડલસમૂહ ફૂટે, તે નાશ પામે તદ્દત પાપડલ તૂટે. ૩૪૩ [૧૭–૩] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૪૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ સુo હે પ્રભુ ! જો તું હૈયામાં વસે તો સઘળાં પાપબંધન તૂટે. ગગનમાં સૂર્ય ઊગતાં જ જેમ દશે દિશાનાં તિમિરપટલનો નાશ થાય તે રીતે મારાં પાપડળ નાશ પામે. સી.જે તું સદા વિપુલ કરુણારસે, મુઝ મનિ શુદ્ધ મતિ કલ્યુવેલી, નાણ-દંશણ કુસુમ ચરણ વર મંજરી, મુક્તિફલ આપસ્યું તે ધકેલી. આજ0 ૩૪૪ [૧૭-૪) બા વિપુલ કરુણારસે ક0 વિસ્તીર્ણ કરુણા રૂપ રસ કરીને તું ક0 હે સ્વામી, તું સીંચજે. મ્યું સીંચજે તે કહે છે. મુઝ મનિ ક0 માહરા મનને વિષે, શુદ્ધ મતિ કલ્પવેલિ ક0 શુદ્ધ મતિ રૂપ કલ્પવૃક્ષની વેલિને સીંચજે. ઇતિ ભાવ. તે સીંચ્યા થકાં જ્ઞાન-દર્શન રૂપ તો ફૂલ આવશે, તથા ચરણ વર ક0 પ્રધાન ચારિત્ર રૂપ માંજિર બેસશે. તિવાર પછી મુક્તિરૂપ ફલને આપસે. તે ધકેલી કરુ તે શુદ્ધ મતિ રૂપ કલ્પવેલડી એકલી આપસે. ૩૪૪ [૧૭-૪] . સુo હે પ્રભુ ! મારી શુદ્ધમતિરૂપી કલ્પવૃક્ષની વેલિને તું તારા કરુણારસે સીંચજે. તે સિંચનથી એ વેલીને જ્ઞાન-દર્શન રૂપી ફૂલ આવશે, ચારિત્રરૂપ માંજર (મંજરી) બેસશે ને પછી મુક્તિરૂપી ફળ આપશે. લોકસન્ના થકી લોક બહુ વાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુઝ આણમ્યું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે. આo ૩૪૫. [૧૭-૫] બાળ લોકસન્ના ક0 જે લોકસંજ્ઞા ગાડરીઓ પ્રવાહ, તેહ થકી લોક બહુ વાઉલો ક0 ઘણો લોક ઘેહલો હૂઓ છે. રાઉલો દાસ ક0 રાજનો દાસ, એતલે તુમ્હારો દાસ તે સવિ ઉવેખે ક0 ઉવેખું છું. ખાતરમાં ગણતો નથી. એક =અદ્વિતીય, તુઝ આણમ્યું જેહ રાતા રહે = જે તુમ્હારી આજ્ઞાર્યું જે રંગાણા છે, તેમને એક હારો આત્મા નિજ મિત્ર દેખે ક0 પોતાના મિત્ર કરી જાણે છે. એટલે તુમ્હારી આણાથી બાહ્ય તેહને ઉવેખું ૨૪૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #283 -------------------------------------------------------------------------- ________________ છું. તથા તુમ્હારી આણાવંત તેહને મિત્ર કરી જાણું છું. સાધર્મિક સંબંધપણા માટે. ઇતિ ભાવ. ૩૪૫ [૧૭-૫] સુ) લોકસમૂહનો જે ગાડરિયો પ્રવાહ તે તો વેલો છે. રાજાનો એટલે કે તમારો આ દાસ તે સર્વને ઉવેખે છે. કેવળ તમારી જ આજ્ઞામાં જે રંગાયા છે તેમને જ મારો આત્મા મિત્ર ગણે છે. આણ જિનભાણ તુઝ એક હું શિર ધરું અવરની વાણી નવિ કાનિ સુણી સર્વ દર્શન તણું મૂલ તુઝ શાસનું, તેણે તે એક સુવિવેક કુણઈ. આજd ૩૪૬ [૧૭-૬] બા, હે જિનભાણ, જિન જે સામાન્ય કેવલી તેહમાં ભાણ - સૂરજ સરીખા, આણ ક૦ આજ્ઞા, તુઝ ક0 તાહરી એક અદ્વિતીય, હું શિર ધરું ક0 મસ્તકે ધરું. અવરની વાણી ક0 બીજાની વાણી નવિ કાનિ સુણીઈ ક0 કાને ન સાંભલી છે. એટલે વીતરાગની આજ્ઞા આદરીઇ, પણિ અપર જે રાગીષી તેહનાં વચન કાને ન ધરી છે. ઈતિ ભાવ. સર્વદર્શન ક0 સમ્યકત્વ, જે કારણે સકલ નય શ્રદ્ધાઈ સમ્યક્ત્વ યદુક્ત મહાભાષ્ય 'जावंतो वयणपहा तावंतो वा नया विससद्दाओ । ते चेव य परसमया, सम्मत्तं समुदिया सव्वे' ॥१॥ [વિશેષા. ભાષ્ય, ગા.૨૨૬૫] ઇતિ વચનાતું. તે સમક્તિનું મૂલ તુઝ શાસન ક0 તાહરી આજ્ઞા છે. અથવા પદર્શનનું મૂલ તે તુઝ શાસન છે. એટલે સર્વદર્શન તે તમારા જ દર્શનનો અંશ છે. ઇતિ ભાવ. તેણે કરુ તે કારણ માટે તે ક0 તુમ્હારી આજ્ઞા તેહજ એક અદ્વિતીય સુવિવેક ક0 ભલે વિવેકે કરી સ્વવી છીછે, એતલે સર્વદર્શનનું મૂલ છાંડી અવર સ્તવના કુણ કરઈ ? ઇતિ ભાવ. ૩૪૬ [૧૭-૬] સુ0 હે જિનભાણ ! કેવળ તારી જ આજ્ઞા મસ્તકે ધરુ, અન્યની વાણી કાને સાંભળું નહીં. વીતરાગની આજ્ઞા આદર્યા પછી અન્ય રાગદ્વેષીઓનાં વચન કાને ધરાય નહીં. સમકિતનું મૂળ તમારી આજ્ઞામાં પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૪૯ Page #284 -------------------------------------------------------------------------- ________________ છે. સર્વદર્શન તે તમારા જ દર્શનનો અંશ છે. તે કારણે તમારી આજ્ઞાને એક અને અદ્વિતીય ગણી વિવેકથી સ્તવું છું. સર્વદર્શનનું મૂળ ત્યજીને અન્યની સ્તવના કોણ કરે ? તુઝ વચનરાગ સુખસાગરે હું ગણું, સકલ સુર-મનુજસુખ એક બિંદુ; સાર કરો સદા દેવ સેવક તણી, તું સુમતિ કમલિનીવન-દિણંદુ. આજ૦૩૪૭ [૧૭-૭] બાળ તુઝ વચનરાગ ક૦ તુમ્હારા વચનનો જે રાગ એતલે જૈનાગમનો જે રાગ તદ્રુપ જે સુખસાગરે ક૦ સુખસમુદ્રના મુહ આગલે હું ગણું કરુ હું માનું છું. સકલ સુર-મનુજસુખ ક૦ સમસ્ત દેવતાના સુખ તથા સમસ્ત મનુષ્ય-ચક્રવર્ત્યાદિકનાં સુખ તે એક બિંદુઆ સમાન છે. તે માટે હે દેવ, સદા સેવક તણી ક0 સેવકની સાર કરયો ૧૦ સંભાલ કરયો, એતલે પોતા સરીખા કરજ્યો. તું સુમતિ કમલિનીવનદિણંદુ ક૦ તુમ્હો સુમતિ રૂપ જે કમલિની તેહનું જે વન, તેહને વિષે દિગંદું - સૂર્ય સરીખા છો. એતલે સૂર્ય જિમ કમલિ[ની]ને વિકસ્વર કરે તિમ સુમતિ રૂપ કમલિનીને તુમ્હેં વિકસ્વર કરો. એતલે તુમથી સુમતિ આવે. ઇતિ ભાવ. ૩૪૭ [૧૭-૭] સુ તમારા વચનનો રાગ એટલે જૈનાગમનો રાગ. એ વચનરાગરૂપ સુખસાગર આગળ સમસ્ત દેવોનાં અને મનુષ્યનાં સુખો એક બિંદુ સમાન છે. માટે હે પ્રભુ ! આ સેવકની સંભાળ કરો. સુમતિરૂપી કમલિનીના વન વિશે તમે સૂર્ય સરખા છો. સૂર્ય જેમ કમલિનીને તેમ તમે સુમતિને વિકસાવો. જ્ઞાનયોગે ધરી તૃપ્તિ નવિ લાજીઈ, ગાજીઈ એફ તુઝ વચન રાગે, શક્તિ ઉલ્લાસ અધિકો હુસ્યું તુઝ થકી, તું સદા સકલ સુખહેત જાગે. આજ૦ ૩૪૮ [૧૭-૮] બાળ જ્ઞાનયોગે ધરી નૃપતિ ક૦ જ્ઞાનયોગમાં તૃપ્તિ ધરીને એતલે જ્ઞાનમાં મગ્ન રહીને નવી લાજીઈ ક0 ક્રિયાનુષ્ઠાન ક∞ લાજીઇ નહીં, ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૫૦ Page #285 -------------------------------------------------------------------------- ________________ એતલે સાવધાન થઇઈં. એક તુમ્હારા વચનને રાગે કરી ગાજીઇં, એતલે કોઇયેક જ્ઞાનવાદી ક્રિયાનુષ્ઠાન ઉથાપતો હોય તેહને આગમવચને કરી ગાજીને જબાપ દીજીઇં. ઇતિ ભાવઃ. એ રીતે પ્રવર્તતાં, તુઝ થકી ક૦ તુમ્હારા વચનથી એતલે તમ્હારી આણા થકી શકિત ઉલ્લાસ પણિ અધિકો થસ્યું. પણિ ગલિઆ થઈનઈ બેસી રહેતાં વીર્યોલ્લાસ નહીં વાધ્યે(ધે), સાહમું આલસ્ય વધસ્યું. ઇતિ ભાવઃ. હવે એ રીતે પ્રવર્તન કરતાં કારણદ્વારે કર્તાને ફલ દેખાડે છે. તું સદા સકલ સુખ હૈત જાગે ક∞ તુમ્હો સદા નિરંતર સમસ્ત સુખ જે સિદ્ધિસુખ તેહનું હેતુ - કારણ જાગતું છો. ‘જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ’ એ પ્રભુનું વચન, તે વચન થકી ભવ્ય પ્રાણી અજરામર સુખનું ભાજન થાય તિવારે તે સિદ્ધિનું હેતુ તુમ્હે જ થયા. ઇતિ ભાવઃ. ૩૪૮ [૧૭-૮] - સુ૦ જ્ઞાનયોગમાં મગ્ન રહીને ક્રિયાનુષ્ઠાન કરતાં લાજીએ નહીં. કોઈ જ્ઞાનવાદી ક્રિયાનુષ્ઠાન ઉથાપતો હોય તો તેને તમારી વાણીના રાગથી, આગમવચનથી ગાજીને જવાબ આપીએ. એ રીતે તમારી આજ્ઞાથી શક્તિનો ઉલ્લાસ વધશે. પણ ગળિયા બળદની જેમ બેસી રહેતાં વીર્યોલ્લાસ વધશે નહીં. એમ તો આળસ જ વધે. સકલ સુખના તમે કારરૂપ છો. વડતપાગચ્છ નંદનવને સુરતરૂ, હીરવિજયો જયો સૂરિરાયા, તાસ પાટિ વિજયસેનસૂરીસરૂ, નિત નમે નરપતિ જાસ પાયા. આજ૦ ૩૪૯ [૧૭-૯] બા૦ શ્રી જગચંદ્રસૂરિઈ તપા બિરુદ ધરાવ્યું. એહવો વડો તપાગચ્છ તદ્રુપ નંદનવનને વિષે સુરતરુ ક૦ કલ્પવૃક્ષ સમાન શ્રી હીરવિજયસૂરિ, જયો ક૦ જયવંતો વર્તો. સૂરિરાયા ક0 બીજા આચાર્યોમાં રાજા સરીખા, તેને પાટે વિજયસેનસૂરિ થયા, પણ આચાર્યમાં ઈશ્વર થયા. જેહને નરપતિ ક૦ પાતસાહ નિત નમે ક0 નિરંતર નમસ્કાર કરે છે. જાસ પાયા ક૦ જેહુંના પાદચરણકમલ, એતલે એ ભાવ ઃ પાતિસાહ જિહાંગિરે ખટ્ટર્શન પરીક્ષાને અર્થે તેડાવ્યા તેહમાં વિજયસેનસૂરિ જૈન દર્શનમાં પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૫૧ Page #286 -------------------------------------------------------------------------- ________________ ગયા હુતા, તે સર્વ દર્શનનો જય કર્યો. તિવારે પાતિસાદે કહ્યું કે “હીર તે ગુરુ, તુહો સવાઈ ગુરુ ઈતિ ભાવ. ૩૪૯ [૧૭-૯] સુ0 શ્રી જગશ્ચંદ્રસૂરિએ તપા” બિરુદ ધરાવ્યું. આ મોટા તપાગચ્છના નંદનવનમાં કલ્પવૃક્ષ સમા શ્રી હીરવિજયસૂરિ જયવંતા વર્તા. બીજા આચાર્યોમાં તે રાજા સરીખા છે. તેમની પાટે વિજયસેનસૂરિ આચાર્યોમાં ઈશ્વર તુલ્ય થયા. જેમને પાદશાહ જહાંગીર નિરંતર નમે છે. તેમણે સર્વદર્શનનો પરાજય કર્યો ત્યારે પાદશાહે કહ્યું કે “હીરવિજય ગુરુ, તમે સવાયા ગુરુ.” તાસ પાટે વિજયદેવસૂરીસરુ, પાટિ તસ ગુરુ વિજયસિંહ ધોરી, જાસ હિતસીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિ ટલી કુમતિ ચોરી. આજેo ૩૫૦ [૧૭-૧૦] બાળ તેહને પાટે શ્રી વિજયદેવસૂરિ થયા. પાટિ તસ ક0 તેહને પાટે વિજયસિંહસૂરિ થયા. ધોરી ક0 ગચ્છભાર વહેવાને વૃષભ સરીખા થયા, જે શ્રી વિજયસિંહસૂરિની હિતશિખા પામી એ માર્ગ ક0 સંવેગ માર્ગ આદર્યો. એટલે એ ભાવ, જે શ્રી યશોવિજય ઉપાધ્યાઈ પણ એહુની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યો, તથા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય અનેક હુંતાં તેમાં ૧૭ શિષ્ય “સરસ્વતી’ બિરુદધારી હતા. સહુ શિષ્યમા વડા શિષ્ય પં.શ્રી સત્યવિજય ગણિ હતા. તેહુ પણ શ્રીપૂજયની આજ્ઞા પામી ક્રિયાઉદ્ધાર કીધો, તે માટે ઇમ કહ્યું જે “માર્ગ એ અનુસર્યો'. એ સંવેગ માર્ગ આદર્યો. તથા તે સંવેગમાર્ગ આદર્યા થકી, સવી ટલી ક0 સર્વ ટલી ગઈ, કુમતિ ચોરી ક0 કદાગ્રહરૂપ ચોરી, તીર્થકર અદત્ત ગુરુ અદત્ત ઇત્યાદિક ચોરી ટલી. એ શ્રી આચાર્યની પરંપરા કહી. ૩૫૦ [૧૭-૧૦] | સુ0 વિજયસેનસૂરિની પાટે વિજયદેવસૂરિ થયા. તેમની પાટે વિજયસિંહસૂરિ. તેમની હિતશિક્ષા પામીને સંવેગ માર્ગ આદર્યો. એટલે ઉપાધ્યાય યશોવિજયજીએ પણ એમની આજ્ઞા પામીને ક્રિયા-ઉદ્ધાર કર્યો. વિજયસિંહસૂરિના અનેક શિષ્યો પૈકી ૧૭ શિષ્ય “સરસ્વતી’ બિરુદ ધારી હતા. સહુમાં વડા શિષ્ય પં.શ્રી સત્યવિજય ગણિ હતા. તેમણે પણ પૂજયશ્રીની ૨૫૨ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #287 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા પામી ક્રિયૌદ્ધાર કર્યો, એટલે કે સંવેગમાર્ગ આદર્યો. જે આદરવાથી તીર્થંકર-અદત્ત, ગુરુ-અદત્ત વ. ચોરી ટળી. આ રીતે આચાર્યપરંપરા કહી. હીરગુર-સીસ અવતંસ મોટો હૂઓ, વાચકાં રાજ કલ્યાણવિજયો, હેમગુરુ સમવિડ શબ્દઅનુશાસને, સીસ તસ વિબુધ વર લાભવિજયો. આજ૦ ૩૫૧[૧૭-૧૧] બાળ હવે ઉપાધ્યાયજી પોતાની પરંપરા કહે છે. તે પૂર્વે કહ્યા જે શ્રી વિજયહીરસૂરિ, તેહુના સીસ ક૦ શિષ્ય, સમુદાયમાં અવતંસ ક૦ મુગટ સરીખા મોહટા થયા. વાચકાં રાજ ક૦ ઉપાધ્યાયમાં રાજા સરીખા કલ્યાણવિજય ઉપાધ્યાય થયા. હેમગુરુ સમવિડ શબ્દઅનુશાસનેં ક૦ વ્યાકરણે કરી હેમાચાર્ય સરીખા એતલે વૈયાકરણ હતા. સીસ તસ ૧૦ તેહના શિષ્ય વિબુધવર ક0 પંડિતશિરોમણિ લાવિજય ગણિ થયા. ૩૫૧ [૧૭-૧૧] સુ૦ ઉપાધ્યાયજી પોતાની પરંપરા કહે છે. શ્રી વિજયહીરસૂરિના શિષ્યસમુદાયમાં મુકુટ સરીખા, ઉપાધ્યાયોમાં રાજા સરીખા કલ્યાણવિજય ઉપા. થયા. તેઓ હેમાચાર્ય જેવા વૈયાકરણી હતા. તેમના શિષ્ય લાભવિજય ગણિ થયા. સીસ તસ જીતવિજયો જયો વિબુધવર, નયવિજય વિબુધા તસ ગુરુ ભાષા; રહીઅ કાશીમઠે જેહથી હે ભલે, ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા. આજ૦ ૩૫૨ [૧૭-૧૨] બાળ તેહના શિષ્ય બે (૨). તેહમાં એક શ્રી જીતવિજયજી, જયો ક૦ જયવંતા, વિબુધવર ક૦ પંડિતપ્રધાન, તથા બીજા પં. શ્રી નયવિજયજી થયા. તસ સુગુરુ ભાયા ક૦ તે જીતવિજયજીના ગુરુભાઇ થાય. રહીઅ કાશીમઠે ક૦ કાશીના મઠને વિષે રહીને જેહથી ક0 જે ગુરુના પ્રસાદથી મ્હેં, ભલે ક૦ ભલી રીતે મ્હેં ન્યાયદર્શન ક0 ન્યાયશાસ્ત્રના, વિપુલ ભાવ રાયા ક૦ વિસ્તારપણે તેહના ભાવ પામ્યા.૩૫૨ [૧૭-૧૨] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૫૩ Page #288 -------------------------------------------------------------------------- ________________ સુ તેમના બે શિષ્ય થયા : શ્રી જીતવિજયજી અને પં. નયવિજયજી. શ્રી નયવિજયજી ગુરુના પ્રસાદથી કાશીના મઠમાં રહીને ન્યાયશાસ્ત્રનો સવિસ્તાર મર્મ હું પામ્યો. જેહથી શુદ્ધ લહીઇ સકલ નયનિપુણ, સિદ્ધસેનાદિકૃત શાસ્ત્રભાવા; તેહ એ સુગુરુ-કરુણા પ્રભો, તુઝ સુગુણ વયણરયણાયરિ મુઝ નાવા. આજ૦ ૩૫૩ [૧૭-૧૩] બાળ જેહથી ક૦ જે ગુરુના પ્રસાદ થકી શ્રી સિદ્ધસેન આદિ શબ્દથી હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ વાચક પ્રમુખ લીજીઇં તે પંડિતોના કર્યા જે ભાવ તે શુદ્ધ હિઈ કરુ શુદ્ધ રહસ્ય પામીઈં. વલી તે ભાવ કેહવા છે ? સકલ નયનિપુણ ક0 સમસ્ત જે ન્યાય તેહમાં નિપુણ અથવા સમસ્ત જે નૈગમાદિક નય તેહમાં નિપુણ એહવા જે સંમતિ, તત્ત્વાર્થ, ષટ્કર્શન સમુચ્ચય, નયચક્ર, ધર્મસંગ્રહણી, અનેકાંત જયપતાકા પ્રમુખ ગ્રંથના ભાવ એ ગુર્વાદિકની જે કરુણા ક0 કૃપા, તે કેહવી છે ! હે પ્રભો ! તુઝ કર તુમ્હારું સુગુણ વયણ ક૦ ગુણવંત જે વચન, તદ્રુપ રયણાયરિ ક0 સમુદ્રને વિષે નાવા ક૦ જિહાજ સરીખી છે. એતલે એ ભાવ જે તુમ્હારા વચન રૂપ સમુદ્રનો પાર પામીઇ, જો ગુર્વાદિકની કરુણા રૂપ નાવા હોય તો. મ્હારે ગુરુની કૃપા તે નાવા થઇ. ઇતિ ભાવઃ. ૩૫૩ [૧૭-૧૩] સુ॰ આવા ગુરુના પ્રસાદથી શ્રી સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ વાચક આદિ પંડિતોનાં શાસ્ત્રોનું સમસ્ત ન્યાયદર્શન, સમસ્ત નૈગમાદિક નયોથી ભરેલા એવા સંમતિતર્ક, તત્ત્વાર્થ, ષદર્શન સમુચ્ચય, નયચક્ર, ધર્મસંગ્રહણી, અનેકાંત જયપતાકા આદિ ગ્રંથોનું શુદ્ધ રહસ્ય હું પામ્યો. આ ગુરુની કૃપા કેવી છે ! જિનવચનના રત્નાકરમાં જહાજ સરખી છે. એટલે જો ગુરુઆદિની કરુણારૂપ નાવા હોય તો તમારી વાણીરૂપ સમુદ્રનો પાર પામીએ. (એ ઢાલમાં શ્લોક ૯૫, અક્ષર ૨૨૨.) ૨૫૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #289 -------------------------------------------------------------------------- ________________ કલશ ઈમ સકલ સુખકર દુરિત ભયહર સ્વામી સીમંધર તણી, એ વીનતી જે સુણે ભાવે, તે લઈ લીલા ઘણી; શ્રી નવિજય બુધ ચરણસેવક, જસવિજય બુધ આપણી, રુચિ શક્તિ સારુ પ્રગટ કીધી શાસ્ત્ર-મર્યાદા ભણી. ૩૫૪ | ઇતિ શ્રી સીમંધર જિનવિજ્ઞપ્તિ સંપૂર્ણ. સંવત્ ૧૮૯૨ના વર્ષે પ્રથમ અસાઢ વિદિ ૧ દિને શ્રી બુધવારે લિખાવીત સંવિજ્ઞપક્ષીય પં.શ્રી રૂપવિજયજી.લિ.માત્મા મેઘજી શ્રી ભુજવાલા શ્રી. બાળ જિમ નવે પ્રાસાદ કરાવે તેહને માથે કલશ ચઢાવે તિવારે સંપૂર્ણ થયો તિમ આ તવન રૂપ પ્રાસાદ નીપનો. તે સંપૂર્ણ કરવા માટે કલશ કહે છે. ઇમ ક0 એ રીતે સકલ સુખના કરણહાર, દુરિત ક0 પાપ, તેહનો જે ભય તેહના હરણહાર એહવા સ્વામી જે નાયક શ્રી સીમંધર પ્રમુખ તેહ ભણી એહ વીનતી કહી. જે સુણે ભાવે ક૭ જે ભક્તિ ભાવે કરી સાંભલે તે લહે ક0 તે પ્રાણી પામે, લીલા ઘણી ક0 ઘણી સુખલીલા પામઇં. શ્રી નયવિજય બુધ ક0 પંડિત તેહુના ચરણસેવક ક0 ચરણકમલની સેવાનો કરણહાર એહવા યશોવિજય, વિબુધ ક૦ પંડિત તેહુઈ, આપણી શક્તિ સારુ ક0 પોતાની શક્તિ પ્રમાણે રુચિ પ્રગટ કીધી ક0 શ્રદ્ધાભાવની રુચિ તે પ્રગટ કરી દેખાડી, જે આ રીતે સ્યાદ્વાદની રુચિ ચિત્તમાં હતી તે પ્રગટ થઈ. પણ એ સર્વ અધિકાર કહ્યો ને રુચિ પ્રગટ કરી તે કિમ કરી તે કહે છે, જે શાસ્ત્રમર્યાદા ભણી ક0 શાસ્ત્રની મર્યાદાઇ ભણી – કહીને રુચિ પ્રગટ કરી. ઇતિ ભાવે. સુ0 જેમ નૂતન પ્રાસાદને માથે કળશ ચઢાવે તેમ આ સ્તવનપ્રાસાદને સંપૂર્ણ કરવા કળશ કહે છે. સિકલસુખદાયક, પાપહારક એવા શ્રી સીમંધરને અહીં કરેલી વીનતી જે ભક્તિભાવે સાંભળે તે જીવ ઘણી સુખલીલા પામે. શ્રી નયવિજય પંડિતના ચરણસેવક યશોવિજય પંડિતે શક્તિ અનુસાર આ કૃતિ દ્વારા ચિત્તમાં રહેલી સ્યાદ્વાદની રુચિ-શ્રદ્ધા શાસ્ત્રમયદિામાં રહીને પ્રગટ કરી. | ઇતિ શ્રી સીમંધર સ્તવન ટબાર્થ સંપૂર્ણ પં. પવિજયજીકૃત બાલાવબોધ ૨૫૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ क्वेदं कर्तुर्वचः शस्तं नानाशास्त्रार्थगर्भितम्, क्व मेऽल्पविषया प्रज्ञा मूसलांगोपमा खलु ॥१॥ यदत्र वितथं प्रोक्तं मंदबुद्धयादि हेतुना, तद्धीधनैः कृपां कृत्वा मयि शोध्यममत्सरैः ॥२॥ श्रीमद्विजयसिंहाव्हः, सूरिराट् विजितेंद्रिय:, तस्यांतेवासि सत्यादि, विजयः सान्वयः सुधीः ॥३॥ कर्पूराद्विजयस्तस्य शिष्यो गुणगणैर्युतः, तस्यापि क्षमया युक्तः क्षमाविजय इत्यभूत् ॥४॥ जिनादिविजयस्तस्य शिष्योऽभूद्भूरिशिष्यकः, शास्त्रज्ञः सज्जनो धीमान्, कर्मठो धर्मकर्मणि ॥५॥ उत्तमाद्विजयस्तस्य शिष्यः शिष्यौघसत्तमः, सर्वोत्तम गुणैर्व्याप्तः, कर्मशास्त्रकुशाग्रधीः ॥६॥ तस्यांह्निपंकजे पद्मविजयो भ्रमरोपमः, नभोऽग्निवसुचंद्रेब्दे (१८३० ) तेनेदं वर्त्तिकं कृतं ॥७॥ श्री सीमंधरस्तोत्रस्य सूत्रार्थोभयसंख्यया, श्लोकास्त्रिणि सहस्त्राणि सतनवोत्तराणिमानतः ॥ ८ ॥ छ ॥ સંવત ૧૮૯૨ના વર્ષે સામે ૧૭૫૮ પ્રવર્તમાન્યે રવિ ઉત્તરાયણે માસોત્તમ માસે પ્રથમ અસાઢ માસે કૃષ્ણપક્ષે એકમ તિથૌ શ્રી બુધવાસરે શ્રી રાજનગરે શ્રીમત્તપાગચ્છે સંવિજ્ઞપક્ષીય પં. શ્રી રૂપવિજય સ્વઆત્માર્થે લિખાવીતં દોસીવાડા મધ્યે. ૨૫૬ શ્રીરસ્તુ શ્રી કલ્યાણમસ્તુ શુભં ભૂયાત્ શ્રી વીરસ્વામી પ્રસાદાત્ ભદ્રં ભૂયાત્ શ્રી માણિભદ્ર સી સહાય છે જી. ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૭) ૨૦ ૩૨ ૪૫ ૩૨ ૨૬ બાલાવબોધ-અંતર્ગત આધારગ્રંથ-નામસૂચિ [બાલાવબોધકાર શ્રી પદ્મવિજયજી મહારાજે ઉપા. શ્રી યશોવિજયજી મહારાજ રચિત શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિરૂપ ૩૫૦ ગાથાના સ્તવન ઉપરના બાલાવબોધમાં જે વિવિધ ગ્રંથોમાંથી અવતરણો લીધાં છે તેમજ જે સંદર્ભગ્રંથોનો નિર્દેશ કરેલો છે તે ગ્રંથોની આ અકારાદિ સૂચિ છે. ] ગ્રન્થ નામ સળંગ ગાથા પૃષ્ઠ | ગ્રન્થ નામ સળંગ ગાથા પૃષ્ઠ બા. ક્રમાંક બા. ક્રમાંક અનુયોગદ્વાર આવશ્યક સૂત્ર ૧૬૬ ૧ ૨૬ ૧૦ ૬ ૧૩૦ ૧૮૯ ૧૪૩ અનેકાંત ૪૨ જયપતાકા ૩૫૩ ર૫૪ ४४ અહિંસાષ્ટક ૧૪૪ ૧ ૧૧ ૪૭થી૪૯ ૩૪-૩૫ ૧૫૪ ૧૧૭ આગમ ૫ ૨ ૧૧૦ ૧૪૩ આચારાંગસૂત્ર ૩૮ પ૪થીપ૭ ૩૯-૪૧ ૧૮૦ ૧૩૮ આવશ્યક૫૮ પ૯ ૫૫ ૧ ૧૪ ૮૧ ૧ ૩૧ ૯૫ ૧ ૫૫ ૧ ૧૮ ૪૫ ૧૬૦ ૪૭થી૪૯ ૩૪-૩૫ ૧૭૫ ૧૩૪ પરથીપ૭ ૩૭-૩૯ ૧૮૫ ૧૪૧ ८८ ૩૨ ૩ ૧ ૨૯ ८४ ૧૬૬ ૧૨૭ ૨૩૭ ૩૩૧ ૨ ૩૭ આચારાંગ ૩૩૯ ૨૪૪ સૂત્ર વૃત્તિ આવશ્યક બૃહદ્રવૃત્તિ ૧૦૫ આવશ્યક૧૩૧ ૯૬ ભાગ્ય ૧૩ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ છે નિર્યુક્તિ શું وله في نه ૬ $ 8 9 # $ % ૬ ૨ 2 2 * = 3 ૪ ૩૨ ૧૨૧ ૨૩૦ ૩૨૬ ૨૩૩ ૦૩૧ " ૫૫ in ૨૫૭ Page #292 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ નામ સળંગ ગાથા બા. ક્રમાંક ઉત્તરાધ્યયન સૂત્ર ૮૦ જ ૮ ૨ 0 ૯૮ ८६ ૨ જ ૧૦૬ જે ૨૯૯ ૯૦ ૧ ૨૬ ૧ ૨૯ ૧૩૫ ૧૪૯ ૧૬૬ ૧૭૫ ૧૮૮ ગ્રન્થ નામ સળંગ ગાથા| પૃષ્ઠ બા. ક્રમાંક ૧૧૮ ८४ ૧૩૨ ૯૮ ૧૩૩ ૧૩૬ ૧૦૩-૧૦૫ ૧૩૭ ૨૦૮ ૧૫૫ ૨ ૧૩ ૩૦૧ ૨૧૪ ૩૦૪ ૨૧૬ ૩૦૬ ર ૧૭ ઉપદેશમાલા ૩૧૪ ૨ ૨ ૨. ઉપદેશરહસ્ય ૨૭૬ ૧૯૬ ઉપાસક દશા ૧૬૬ ૧૨૬ ઉવવાદ[ઉપપાતિકદશા] ૧૭૫ ૧૩૪ ૨૮૦ | ઓઘનિર્યુક્તિ ૨૫ ૨૭૮ વૃત્તિ ૧૦૧ ૧૧૪ ૧ ૨૬ ૧૩૩ ૧૪૨-૩ ૧૯૮ ૨૦૩ ૨૦૬ ર૧ ૫. ૨ ૧૬ ૨ ૨૧ ૨ ૨ ૨ ૨૨૪ ૨૮૩ ૨૮૭ ૩૦૩ ૩૦૫ 3 દ હ દ 2 & 4 K $ ૬ હ દ ફg $ $ $ $ $ . ૩૧૩ ૩૧૪ ૨૦૦ ૦ ૧૮ ૩૨૩ ૨૨૯ ૯૦. ઉપદેશપદ ૦ ૯૩ ૧ ટ ૦ જે * ૩૨૬ ઉપદેશમાલા વૃત્તિ ૦ ૨૦ ૧ ૧૯ ર ૧ ૧૨૯ ૯૧ ૧૬૪ ૧ ૨૪ ૧૪૨ ૧૦૯ ૨૩૨. ૨૭૬ ૧૯૬ ૨૯૦ ૨૦૮ ઓઘનિયુક્તિ૧ ૧ ૧૬૩ ૧ ૨૩ ૧૬૪ ૧ ૨૧ કમ્મપયડી ૧૮૦ કલ્પભાષ્ય. ૧૩૩ કલ્પસૂત્ર ૧૮૫ ૧૪૧ ગચ્છાચાર ૧૦૧થી ૧૦ પન્ના ૨૯ ૧૯-૨૦ ૭૩ થી ૭૯ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો هم می ૨૫૧ ૧૭૪ છે ૨ م به لا ૧ ૨૫૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨ • • ૧૨૬ • • ઇ. ૩૬ 12 ૨૫ P ગ્રન્ય નામ સળંગ ગાથા પૃષ્ઠ! ગ્રન્થ નામ સળંગ ગાથા પૃષ્ઠ બા. ક્રમાંક બા. ક્રમાંક ગચ્છાચાર દશાશ્રુત પયજ્ઞા વૃત્તિ ૩૬ ૨૫ અંધનિર્યુક્તિ ૫૪ ૩૯ જંબૂદ્વીપ પત્તી ૧૬૬ ૧૨૬ દિવાલીકલ્પ ૩૩૨ ૨૩૮ ૧૮૬ ૧૪૧ દુસમ સંઘ સ્તોત્ર ૩૩૨ ૨૩૮ જંબુદ્વીપ ધર્મરત્ન પ્રકરણ ૨ પત્તી વૃત્તિ ૧૫૭ ૧૧૯ જીવાભિગમ ૧૬૬ જ્ઞાતા ધર્મકથાગ ૧૬૬ ૧ ૨૬ ૧૭૫ ૧૩૪ ૧૮૭ ૧૪૨ ૧૨૭ ૨૨૨ ૧૬૩ ટબો (જ્ઞાનવિમલ ૨૩૧- ૨ ૧૬૬-૭ સૂરિકૃત) ૩૭ ૨૬ ૨૬ ] ૨૩૪ ૧૬૮ ઠાણાનામા ૨૩૮ ૧૭૧ પ્રકરણ ૨૪૦ ૧૭૧ ઠાણાંગ સૂત્ર ૨૪૨-૩ ૧૭૪-૫ ૧૨૬ ૨૪૬-૭ ૧૭૭ ૧૬૯ ૧ ૨.૯ ૨ ૫૫ ૧૮૩ ૧૭૩ ૧૮૪ ૧૭૮ ૧૩૭ ૧૮૭ ૨૭૬ ૧૯૬ ૧૮૮ તત્ત્વાર્થસૂત્ર ૩૨ ૩ ૨૩૦ ૧૮૯ ૩૫૩ ૨૫૪ ૨૭૮ ૧૯૮ તત્વાર્થસૂત્ર ૨૮૨ ૨૦૨ ૧૮૯ ૧૪૪ ૨૮૪ ૨૦૪ ૨૮૮ ૨૦૭ ધર્મરત્ન પ્રવૃત્તિ ૩૬ ૮૫ ૮૧ ૧૦૦ ૧૩૦ ૧૬૭ ૧૨૭ ૧૭૫ ૧૩૩ ૧ ૨૭ ૯૦ ૨૭૮ ૧૯૮ ૧૩૨ ૨૮૦ ૨૦૦ ૧૭૫ ૧૩૪ દશાવતાર ૧૩૪ ૧૦૧ ૨૧૮ ૧૬ ૧ પં. પદ્યવિજયજીકૃત બાલાવબોધ ૨૫૯ ૧૩૨ ૨૫૬ n ૨૬૪ un વૃત્તિ દિશવૈકાલિક બ૮. ૮૩ સૂત્ર ૨૫ = ૭૨ ૮૮ • ૯૪ • • ૯૦ Page #294 -------------------------------------------------------------------------- ________________ સળંગ ગાથા/ બા, ક્રમાંક ૨૨૨ ૨૨૪ ૨૨૮ ૨૩૩ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૫ ૨૪૮ ૨૫૧ ૨૬૫ ૨૬૭ ૨૬૯ ૨૭૬ ૨૭૮ ૨૮૦ ૨૮૩ ૨૮૭ ૨૮૮ ૨૯૦ ઢાળ ૧૫ નો આરંભ ૩૨૬ ૩૫૩ ૩૧૭ ૩૫૩ ૨ ૧૬૬ ૧૬૯ ૧૭૧ ૧૧૯ ૧૭૭ ૧૮૮ ૧૭૭ પંચકલ્પભાષ્ય ૧૩૫ ગ્રન્થ નામ ધર્મસંગ્રહણી નયચક્ર નંદીસૂત્ર નંદીસૂત્ર વૃત્તિ નિશીથ પદ્મવણા સૂત્ર પંચકલ્પ ૨૬૦ પૃષ્ઠ ૧૬૨ ૧૬:૪ ૧૬૫ ૧૬૮ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૬ ૧૭૮ ૧૮૦ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૪-૬ ૧૯૭ ૨૦૦ ૨૦૩ ૨૦૬ ૨૦૭ ૨૦૮ ૨૧૦ ૨૩૨ ૨૫૪ ૨૨૬ ૨૫૪ ર ૧૨૬ ૧૨૯ ૧૩૧ ૮૬ ૧૩૫ ૧૪૨-૩ ૧૩૫ ૧૦૧-૨ ગ્રન્થ નામ પંચનિગ્રંથી પ્રકરણ પંચવસ્તુ / પંચવસ્તુક પંચસંગ્રહ પંચસૂત્ર પંચાશક પિંડનિયુક્તિ પ્રશમરતિ પ્રશ્નવ્યાકરણ ૯૦ ૧૩૨ ૨૮૦ પ્રવચન સારોદ્ધાર ૧૧૭ ૧૨૭ ૧૩૧ ૮૫ ૧૬૬ ૨૮૩ બૃહત્કલ્પ બૃહત્કલ્પ ભાષ્ય સળંગ ગાથા/ બા. ક્રમાંક બૃહત્કૃત્તિ ભગવતી સૂત્ર ૩૫ ૧૪ ૧૭ ૩૩ ૩૭ ૯૧ ૯૨ ૯૮ ૨૫૧ ૨૬૫ ૮૧ ૧૨૨ ૧૩૦ પૃષ્ઠ ૭૫ ૩૨ ૩૬ ૯૦ ૨૧ ૩૫ ૩૬ ૬૭ ૧૨૭ ૧૪૭ ૧૫૦ ૨૩ ८ ૧૦ * “ . ૨૫ ৩০ ૧૮૦ ૧૮૮ ૫૬૭ ૮૭ ૯૪ ૬૧ ૧૨૭ ૨૦૩ ૫૨ ૨૧ ૨૪ ૫ ૧૪ ૨૩ ૨૪ ૪૭ ૯૧ ૧૧૩ ૧૧૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૯૭ ૨૦૦ ૮૪ ૯૧ 32-h-2 Page #295 -------------------------------------------------------------------------- ________________ ७४ ૭ર ૩૫ ४४ ૧૬૬ ગ્રન્થ નામ સળંગ ગાથા પૃષ્ઠ | ગ્રન્થ નામ સળંગ ગાથા પૃષ્ઠ બા. ક્રમાંક બા. ક્રમાંક ૧૬૬ ૧૨૬ | વીસી ૧૯૪ ૧૪૭ ૧૬૭ ૧૨૭ વિસી (પ્રથમ) ૭૩ ૫૦ ૧૬૯થી ૧૭૧ ૧૨૯-૩૧ પ૦ ૧૭૬ ૧૩૪-૫ વ્યવહાર ઉપાસક ૧૬૬ ૧૨૬ ૨૭૯ ૧૯૭ ૧૯૯ વ્યવહાર ભાષ્ય ૨૭૮ ૨૮૦ ભાષ્ય (જુઓ ૧૦૦ ૨૦૦ ષદર્શન સમુચ્ચય૩૫૩ ૨૫૪ વિ. ભાષ્ય) ૩૩૨. ૨૩૮ | ષોડશક ૧૯૮ ૧૪૯ ૩૩૯ ૨૪૪ ૨૦૫થી૭ ૧પ૩-૪ મહાનિશીય સૂત્ર ૫૦ ૨૮૪ ૨૦૪ ૬૩ ષોડશકવૃત્તિ ૨૧૦ ૧પ૬ ૧૨૬ સમવાયાંગ ૧૬૬ ૧૨૬ મહાભાષ્ય ૩૨૩ ૨૨૯-૩૦ ૧૨૯ ૩૪૬ ૨૪૯ ૧૮૭ ૧૪૨ યોગનિર્ણય ૩૦૮ ૨૧૮ | સમ્મતિતર્કશાસ્ત્ર ૧૩. ૩૨૫ ૨૩૨ ૩ ૨૪ ૨૩૧ ૩૫૩ ૨૫૪ ૧૬૬ ૧ ૨૬ સમ્મતિવૃત્તિ ૨ ૧૪ ૧ ૨૬ સવાસોગાથાનું વગચૂલિકા ૭૭ ૫૪ સ્તરે ૧પ૯ વંદનક નિર્યુક્તિ ૫૭ ૪૧ સંબોધ પ્રકરણ ૩૯ ૨૮ વંદનાવશ્યક ૧૮ સંબોધ સિત્તરી ૧૨૧ ८७ જુઓ ૧૩૪ ૧૦૦ આવશ્યક’ ૧૯ સંયમશ્રેણીનું સ્તવન૯૮ ૨૧ સુયગડાંગ/સૂત્ર ૪૬ કૃતાંગ સૂત્ર ૬૬ ૪૬ પપ ૧૩૧ વિશેષાવશ્યક ભાષ્ય ૧૪૮ ૧૧૩ ૧૧૯ ૧૬૬ ૧૬૫ ૧ ૨ ૫ ૧૭૯ ૧૩૭ ૩૨૩ સુયણા સિત્તરી ૬ ૩૩૧ ૨૩૭ હિતોપદેશમાલા ૬ ૩૪૬૨ ४८ ૬૫ વિશેષાવશ્યક વૃત્તિ૭૫ | હુંડીનું સ્તવન ૧૬૬ ૧ ૨૬ વીસ વીસી પ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૬૧ ૧૬૯ ૬ ૪ ૪ ૐ = = = t રાયપાસેથી લઘુનિશીય ૧૬૬ ૩૦૦ ૧૨૦ ૬૫ ૯૬ ૧૨૬ ૨૨૯ ૪૬ Page #296 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાર/સાધુ ભગવંત-નામસૂચિ [બાલાવબોધકાર શ્રી પદ્મવિજયજી મહારાજે ઉપા. શ્રી યશોવિજયજી મહારાજરચિત ‘શ્રી સીમંધર જિન વિજ્ઞપ્તિરૂપ ૩૫૦ ગાથાના સ્તવન' ઉપરના બાલાવબોધમાં જે ગ્રંથકારોનો અને વિવિધ ગચ્છપરંપરાના સાધુભગવંતોનો નામોલ્લેખ કર્યો છે તેની આ અકારાદિ સૂચિ છે.] નૃત્યકાર/સાધુ સળંગ ગાથા ભગવંત બા. ક્રમાંક ૯૮ ઉત્તમવિજય ઉપદેશમાલાકાર (જુઓ ધર્મદાસગણિ) ૧૩૭ ઉમાસ્વાતિ વાચક કલ્યાણવિજય ઉપાધ્યાય બાલાવબોધ-અંતર્ગત ચંદ્ર જગચંદ્રસૂરિ ૩૫૧ ૩૩૫ ૩૩૭ ૩૪૯ જીતવિજયજી ૩૫૨ જ્ઞાનવિમલસૂરિ 39 ૨૩૮ ધર્મદાસગણિ ૧૧ ૩૦૧ ૩૪૦ (પં.) નયવિજયજી ૩૫૨ ૩૫૪ ૩૩૫ ૩૩૫ નાગેંદ્ર નિવૃત્તિ ૨૬૨ ૨ ૩૪૦ ૩૫૩ પૃષ્ઠ ৩০ ૧૦૬ ર ૨૪૫ ૨૫૪ ૨૫૩ ૨૪૦ ૨૪૨ ૨૫૧ ૨૫૩ ૨૬ ૧૭૧ ૨૧૪ ૨૪૫ ૨૫૩ ૨૫૫ ૨૪૦ ૨૪૦ અન્યકાર/સાધુ ભગવંત પૂર્વ ટબાકાર (જ્ઞાનવિમલસૂર) ભદ્રબાહુ સ્વામી (ઉપા૦) યશોવિજયજી સળંગ ગાથા બા. ક્રમાંક લાભવિજય વજ્રસેન ૨૫૫ ૧૫૯ ૧૬૬ ૧૭૮ ૧૯૮ ૨૦૭ ૨૪૭ ઢાળ ૧૫નો આરંભ ૧૦ ૮૮ ૩૫૦ ૩૫૧ ૩૫૪ ૩૫૧ ૩૩૫ ૩૫૦ વિજયદેવસૂરિ વિજયસિંહસૂરિ ૩૫૦ વિજયસેનસૂરિ ૩૪૯ ૩૩૫ પૃષ્ઠ ૧૮૪ ૬૩ P ૧૨૦ ૧૨૬ ૧૩૭ ૧૪૯ ૧૫૪ ૧૭૮ ૨૧૦ ૨૫૨ ૨૫૩ ૨૫૫ ૨૫૩ ૨૪૦ ૨૫૨ ૨૫૨ ૨૫૧ ૨૪૦ વિદ્યાધર વૃત્તિકાર (વિશેષાવશ્યકવૃત્તિ) ૭૫ ૫૧ ઉં. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #297 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થકાર/સાધુ ભગવંત (૫.) સત્યવિજયગણિ ૩૫૦ સર્વદેવ ૩૩૬ ૩૩૫ સામંતભદ્ર સિદ્ધસેન દિવાકર સુધર્માસ્વામી સુસ્થિત/ સુપ્રતિબુદ્ધ સ્તવકાર (ઉપા સળંગ ગાથા/ બા. ક્રમાંક ૩૫૩ ૩૩૪ ૩૩૪ ૫ ૧૭ પૃષ્ઠ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૫૨ ૨૪૧ ૨૪૦ યશોવિજયજી) ૩૧૭ ૨૨૬ હરિભદ્રસૂરિ ૨૫૪ ૨૪૦ ૨૪૦ ૪ ૧૦ ગ્રન્થકાર/સાધુ ભગવંત હીરવિજયસૂરિ હેમાચાર્ય **** સળંગ ગાથા/ બા. ક્રમાંક ૩૨ ૩૩ ૩૯ ૭૩ ૮૧ ૧૨૨ ૧૯૮ ૨૯૦ ૩૦૨ ૩૪૦ ૩૫૩ ૩૪૯ ૩૫૧ ૩૫૧ પૃષ્ઠ ૨૧ ૨૨ ૨૮ ૫૦ ૫૭ ८७ ૧૪૯ ૨૦૮ ૨૧૫ ૨૪૪ ૨૫૪ ૨૫૧ ૨૫૩ ૨૫૩ ૨૬૩ Page #298 -------------------------------------------------------------------------- ________________ બાલાવબોધ-અંતર્ગત અવતરણ-સૂચિ [બાલાવબોધકાર શ્રી પદ્મવિજયજી મહારાજે ઉપા. શ્રી યશોવિજયજી મહારાજરચિત “શ્રી સીમંધર જિન વિજ્ઞાતિરૂપ ૩૫૦ ગાથાના સ્તવન ઉપરના બાલાવબોધમાં અનેક ગ્રંથોમાંથી જે અવતરણો આપ્યાં છે તેની આ અકારાદિ સૂચિ છે. પ્રથમ સ્થંભમાં અવતરણનો આરંભિક અંશ છે. બીજા સ્થંભમાં અવતરણો જે ગ્રંથમાંથી લીધેલાં છે તે આધારગ્રંથોનાં નામ છે. ત્યાં ચોરસ કૌંસમાંની વીગત સંપાદકે પૂર્તિ કરીને આપી છે; મૂળ હસ્તપ્રતમાં નથી. ત્રીજા સ્થંભમાં અવતરણનો પ્રસ્તુત ગ્રંથમાં સ્થાનનિર્દેશ છે. ] s ૫ ૨ ૨૮ ૩૭ ३७ ૧૩૪ ૧૪૨ ૧૫૦ ૧ ૧૫ અવતરાનો આધાગ્રંથ સળંગ ગાથા આરંભિક અંશ બા૦ ક્રમાંક अइपरिणइ अपरिणइ બૃહત્કલ્પ ૭૫ अइयारं जो સંબોધ પ્રકરણ ૩૯ अकसिण पवत्तगाणं મિ.નિ., અ.૩ ગા. ૧૧૯૬] ૫ ૧ अज्जिअलाभे [આ.નિ., ગા. ૧૧૯૬]. ૫ ૨ અન્સાને ભાવે સન્મ [ધર્મરત્ન પ્ર., ગા. ૧૦૬ની વૃતિ] ૧૭૫ અદૃશયા માનવનાનાં જ્ઞાતાસૂરા ૧૮૭ કારસે જ અંતે ! ભગવતી સૂત્ર, શતક ૧૮, ઉદ્દેશક ૮ VISIT ને સોવાના આચારાંગસૂત્ર, અધ્યયન ૫,ઉદ્દે. ૬ ટૂિ.૧૬૭-૮-૯] ૮૪ अत्थं भासइ अरहा [વિશેષા) ભાષ્ય, ગા. ૧૧૧૯] ૧૬૫ अत्थिक भाव कलिओ ૨૬૨ અસ્થિ નું પંતે ! સમા વિ ભગવતી સૂત્ર, ૧૭૬ શતક, ઉદ્દે૦૩; ભગવતી સૂત્ર વૃત્તિ अन्नाणी किं काही દશવૈકાલિક સૂત્ર ૧૩૦ અધ્ય૦૪ [ગા.૩૩]; પંચાશક' अन्नाणी वक्खाणां હિતોપદેશમાલા ૬૫ ૫૯ ૧ ૨ ૫ ૧૮૭ ૧ ૩૫ ૯૪ ૨૬૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #299 -------------------------------------------------------------------------- ________________ છે. સળંગ ગાથા બારા ક્રમાંક ૫૩ * ૧૧૮ ન * અવતરણનો આધારગ્રંથ આરંભિક અંશ. अनियपुत्तातचरिओ [આવ.નિ.,ગા. ૧૧૯૭]. પ૪િ૨ સુFળ ઉપદેશમાલા,[ગા.૪૧૫] अप्पा नई वेयरणी [ઉત્તરાધ્યયન સૂત્ર., અધ્ય૨૦, ગા.૩૬] બહુમ્મુમો તવણી ઉપદેશમાલા [ગાથા ૪૧૨] અવલંવિઝન નું નં [ધર્મરત્ન પ્રગા. ૮૫. વિધાવિ હિ વો હિંસા અહિંસાષ્ટક ૮ જ ૧૦૯ ૨૭૮ ૧૯૮ ૧૪૪ ૧ ૧૧ ૧ ૧૭ ૧ ૫૪ ૩૦૩ ૨ ૧૫ ૧૧૯ ૮૫ ૧૬૬ અસંના સંગથનમાણે ઉત્તરાધ્યયન સૂત્ર [અધ્ય.૧૭ ગા.૬] असिवे ओमोयरिए ઓધનિયુક્તિ [ગા. ૭]. अह केरिसकं पुणाइ પ્રશ્નવ્યાકરણાંગ મહામૂળ સુંગંતિ સુયગડાંગ(સૂત્રકૃતાંગ) અધ્ય૦૨૧ अहो सुओवउत्तो [ધર્મરત્ન પ્ર., ગા. ૮૦ની વૃત્તિ fટ્ટના વિદ્યા દ્રવો આચારાંગ સૂત્ર વૃત્તિ; ૦ ૬૫ ૨ ૭૬ ૧૯૫ ૧૦૫ ૨૮૫ ૨૦૫ ૨૭૬ ૧૯૪ Tો દ્વાવવામાં [ધર્મરત્ન પ્ર., ગા.૮૦ ની વૃત્તિ મઢવ સીટ સંતી ધર્મરત્ન પ્રકરણ (ગા.૨૨] આપ તવો ગાડું સંબોધ સિત્તરી [૩૨] ૨ ૩૧ ૧૬૬ ૦ ૧ ૨ ૧ ૧૪૨ ૧૦૯ आणारुइस्स चरणं પંચાશક ૧ ૨ ૨ ૦ ૮૭ ૨૪૨ ૧૭૪ ૦ જ ૮૩ ૫૮ * ગાય તેવUTIો તોલા [ધર્મરત્ન પ્ર. ગા. ૩૯] आयरिय उवज्झायाणं ઉત્તરાધ્યયન સૂત્ર, પાપશ્રમણીય અધ્ય. ૧૭ [ગા.૫] आयरियऽग्गि દશવૈકાલિક સૂત્ર અધ્ય૦૯, ઉદ્-૩ ગા.૪૭૩] आया चेव अहिंसा ઓઘનિર્યુક્તિ [ગા. ૭૫૪] માયાળ, પરિતા વીયન સમવાયાંગસૂત્ર; નંદીસૂત્ર [સૂત્ર ૮૭]. आलंबणाण लोगो આવશ્યક [આવ.નિ., ગા. ૧૨૦૨] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૬૪ ૧ ૨૪ ૧ ૬૯ ૧ ૨૯ ૫૬ ૪૭ ૨૬૫ Page #300 -------------------------------------------------------------------------- ________________ અવતરણનો આરંભિક અંશ आवरणिज्जाणं आश्रव (योग) निरोधाद् आसायण मिच्छत्तं आसीविसो यावि परं आहाकम्माणि भुंजंति इक्कस्स कओ धम्मो इक्कारस तह बारस इक्को पुण होइ दोसो इक्कोवि पावाई इच्छइ य देसियत्तं इत्थंदियत्थ संसार इमं वय तु तुम इय भाविय परमत्था इय सत्तरस इह-परलोय विरुद्धं इह पुन: प्रथमभंग इहमेगेसिं एगचरिया વીસી, (પ્રથમ) ઉત્તરાધ્યયન સૂત્ર [અધ્ય૦૩૨, ૫] રૂક્વેસિ ઇન્દ્ર નીવનિાયાળું [ધર્મરત્ન પ્ર., ૧૦૬ની વૃત્તિ] આચારાંગસૂત્ર રૂદ શિષ્યાશ્ત્રિવિધાસ્તદ્યા इह सव्वोदय जुगपवर इंदिय चवलतुरंगे ईसिं काऊण सुहं ૨૬૬ આધારગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય.-૩૩ [ગા. ૨૦] પ્રશમરતિ [ગા. ૭૪] ઉપદેશમાલા,[ગા.૪૧૦] દશવૈકાલિક સૂત્ર અધ્ય૦૯, ઉદ્દે૦૧ [સૂત્રગાથા ૪૩૭] સૂયગડાંગ(સૂત્રકૃતાંગ સૂત્ર), અધ્ય૦૨૧ ઉપદેશમાલા,[ગાથા ૧૫૬ [ઉપદેશમાલા ગા-૪૦૬] [ધર્મરત્ન પ્ર. ગા. ૫૭] સૂયગડાંગ (સૂત્રકૃતાંગ સૂત્ર), શ્રુતસ્કંધ ૨ અધ્ય૦૬ ધર્મરત્નપ્રકરણ [ગા. ૧૩૬] ધર્મરત્નપ્રકરણ [ગા. ૧૧] આચારાંગસૂત્ર વૃત્તિ આચારાંગસૂત્ર, અધ્ય૦૫ ઉદ્દે૦૧ [સૂ. ૧૪૬] વિશેષાવશ્યક વૃત્તિ દુસમ સંધ સ્તોત્ર [ધર્મરત્ન પ્ર., ગા.૬૧] પંચવસ્તુક [ગા. ૨૧૯] સળંગ ગાથા/ બા ક્રમાંક ૧૮૮ ૮૫ ૧૦૮ ૮૩ ૧૭૯ ૧૩૨ ૨ ૭૩ ૧૩૫ ૧૭૫ ૧૭૫ ૧૦૬ ૨૫૫ ૬૬ ૧૨૭ ૨૭૨ રે રે રે ૮૩ ૧૩૧ પૃષ્ઠ ૭૫ ૩૩૨ ૨૫૬ ૧૭ ૧૪૩ ૬૧ ૭૮ ૫૮ ૧૩૭ ૯૮ ૨ ૫૦ ૧૦૧ ૧૩૪ ૧૩૪ ૭૭ ૧૮૪ ૪૬ ૯૦ ૧૯૧ ૧૬ ૩ ૫૮ ૫૧ ૨૩૮ ૧૮૪ ૧૦ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૯૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ અવતરણનો આરંભિક અંશ उदहि सरिनामाणं उसे निद्देसेय एएहिं दिट्टिवाए एएहिं दोहि ठाणेहिं एगदिवसेण बहुआ एगया गुणसमियस्स एगं निच्चं निरवयवं एगाणिस्स दोसा एगागी पासत्थो एगो साहू गाय एत्थणं ऊसकडे एयं च अत्थि लक्खण एवमणीयत्थो एवं गच्छसमुद्दे एवं च णं गोयमा ! एवं धम्मस्स विणओ આધારગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય૦૩૩ [ગા. ૧૯] અનુયોગદ્વાર,[સૂત્ર ૬૦૪ ગા.૧૩૩] આવશ્યક નિર્યુક્તિ [ગા.૭૬૦]; [વિશેષા. ભાષ્ય, ગા. ૨૨૭૫] સૂયગડાંગ/સૂત્રકૃતાંગ સૂત્ર, અંગ ૨,અધ્ય.૨૧ ઉપદેશમાલા [ગા.૧૬૦] આચારોગસૂત્ર અધ્ય૦૫, ઉદ્દે૦૪ [સૂ. ૧૫૯] મહાભાષ્ય [વિ.ભાષ્ય, ગા. ૨૨૦૬] ધર્મરત્ન પ્રકરણ વૃત્તિ; [ઓધ નિ. ગા.૪૧૨] ઉપદેશમાલા,[ગા.૩૮૭] આવશ્યક; સંબોધ સિત્ત૨ી [ગા.૨૯] જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ઉપદેશપદ [ગા.૧૯૯] [ધર્મરત્ન ૧૨૬મી ગાથની વૃત્તિ] ઉપદેશમાલા,[ગા.૪૦૭] આચારાંગસૂત્ર વૃત્તિ, અધ્ય૦૫, ઉદ્દે૦૪; ઓનિર્યુક્તિ [ગા.૧૧૭]; [ગચ્છાચાર પયજ્ઞા] મહાનિશીથ સૂત્ર, અધ્ય૦૩ દશવૈકાલિક સૂત્ર, અધ્ય૦૯, ઉદ્દે૦૨ [સૂત્રગાથા ૪૫૧] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ સળંગ ગાથા બા ક્રમાંક ૧૮૮ ૧૭૦ ૩૩૧ ૧૭૯ ૧૩૩ ३८ ૩૨૩ ૧૩૨ ૧૩૬ ૧૦ ૧૩૪ ૧૮૬ ૨૯૦ ૧૦૭ ૯૩ ૧૦ ૮૫ પૃષ્ઠ ૧૪૩ ૧૩૦ ૨૩૭ ૧૩૮ ૯૯ ૨૭ ૨૨૯ ૯૭ ૧૦૩ ૬ ૧૦૦ ૧૪૧ ૨૦૮ ૭૭ ૬૮ ૧૮-૯ ૬૧ ૨૬૭ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૨૦૦ ૩૩ ૩૫ ૨ ૭૯ ૧૯૯ ૯૮ ૨૩૮ ૧૭૧ ૭૭. ૨૦૦ આવતરણનો આધારગ્રંથ સળંગ ગાથા આરંભિક અંશ બા© ક્રમાંક एवं सव्वे वि नया આવશ્યક નિર્યુક્તિ ૩૩૯ एसो आहारविही जह પિંડનિર્યુક્તિ ૨૮૦ [ધર્મરત્ન પ્ર., ગા.૮૭ની વૃત્તિ ओमे सीसपवासं આવશ્યક [આવ.નિ., ગા.૧૧૯૨] ओहावणा परेसिं [આવ. નિ., ગા. ૧૧૯૫] ४८ कटुं करेइ तिव्वं ૧૫ તિવિદે મંતે ! ભગવતીસૂત્ર, શતક ૮ ઉદે. ૮ कत्तो सुत्तत्थागम ઉપદેશમાલા,ગા. ૧૫] ૧૩ ૨ વયવયમો તદ સીતવં ધર્મરત્ન પ્રકરણ [ગા.૩૩] * સો નયમો મળીનો ઉપદેશમાલા,[ગાથા ૪૦૮] ૧૦૭. कामं उभयाभावो વંદનાવશ્યક ૨૧ कारण पडिसेवा पुण પિંડનિર્યુક્તિ ૨૮) [ધર્મરત્ન પ્ર.ગા. ૮૭ ની વૃત્તિ. किं एत्तो कट्ठयरं [ધર્મરત્ન પ્ર., ગા. ૨૭ ની વૃત્તિ ૨૩૩ कुसीलोसन्नपासत्थो મહાનિશીથ ૬૩ कूरो किलिट्ठ भावो ધર્મરત્ન પ્રકરણ (ગા. ૧૨] ૨ ૨ ૨ कोहाइण चउक्क ધ.સુ.વૃ.? खेदोद्वेग क्षेपोत्थान ષોડશક (૧૪) गच्छगओ अणुओगी ઉપદેશમાલા [ગાથા ૩૮૭]. गयसीसगणं ओमे. [આવ.નિ., ગા. ૧૧૯૮] ૫૩ गंथो मिच्छताइ પ્રિ સારો, ગા. ૭૨૦ ૧૨૭ TIHTgJI ટૂનાાસ આચારાંગસૂત્ર, ૧ ૩૧ અધ્ય.૫, ઉદ્.૪; સૂ. ૧૫૭] આચારાંગ વૃત્તિ गामे वा कुले वा [ધર્મરત્ન પ્ર. ગા. ૮૭ની વૃત્તિ ૨૮૦ गीयत्थो गुणजुत्तो ઉપદેશપદ ૩ ૨ गीयत्थो य विहारो [આવશ્યક નિર્યુક્તિ; ઓઘ. નિ. ગા. ૧૨૨] و ४४ ૧૬૩ ૧ ૨૭ ૯૧ ૨૦૫ ૧૫૩ ૧૩૬ ૧૦૩ ૩૮ می n ૨૦૦ ૨) ૦ 0 م જ ૧૨૯ ૯૪ ૬૯ ? ૨૬૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #303 -------------------------------------------------------------------------- ________________ આધારણ અવતરણનો આરંભિક અંશ સળંગ ગાથા બાળ ક્રમાંક ૨૪૦ ૧૭૨ ૩૨૩ ૨૩૦ ૨ ૨. ૩૪ ૩૧૬ ૩૨૩ ૨ ૨૪ ૨ ૨૯ - ૯૦ ૯ ૧ + પ ૬૭ ૯૨ ૨૫૧ ૧૮૦ ૩૨૩ ૨ ૩૦ ૧૦ ૧૦ ૧૯૦ गीयं भण्णइ सुत्तं . [ધર્મરત્ન પ્ર.ગા.૩૫ની વૃત્તિ] ૬૨ गुणपर्यायवत् द्रव्यं તત્ત્વાર્થ સૂત્ર गुणहीणो ઉપદેશમાલા, [ગાથા.૩૫૧]. गुणाणमासओ दव्वं ઉત્તરાધ્યયન સૂત્ર, મોક્ષમાર્ગાધ્યયન ૨૮ [ગા.૬]. गुरुकुलवासवसंता સૂત્રકૃતાંગ [અ.૨૧] गुरुगुणजुत्तो गच्छो ધર્મરત્ન પ્રકરણ વૃત્તિ गुरुपरिवारो गच्छो પંચવસ્તક; [ગા. ૬૯૬]; ધર્મરત્ન પ્રકરણ વૃત્તિ પ્રશિક્ષા તત્ર પ્રતા ધિર્મરત્ન પ્ર.ગા.૫૩ની વૃત્તિ] ગામો નીતિ, :સીમા સુભાષિત चइऊण घरावासं પંચવસ્તક [ગા. ૨૨૦] चारित्तविहीणस्स પંચવસ્તક [ગા. ૨૧૭] વિશ્વા દુર્થ વડવું ૨ [ધર્મરત્ન પ્ર., ગા. ૭૪ની વૃત્તિ] चेइयपुया किं આવશ્યક [આવ.નિ., ગા.૧૧૯૪] छेयस्स जाव दाणं [ધર્મરત્ન પ્ર., ગા. ૧૩૫ની વૃત્તિ] जइ ते लिंगपमाणं વંદનાવશ્યક [ગા.૧૧૩૭] जइ न तरसि धारेउं ઉપદેશમાલા,[ગા. ૫૦૧]. जइय पडिक्कमियव्वं આવશ્યક [આવ.નિ., ગા.૬૮૩ जइ वि य णिगिणे સૂયગડાંગ સૂત્ર (સૂત્રકૃતાંગ સૂત્ર), અધ્ય.૨ [ઉદ્દે ૧] जइ वि य पडिमाओ વંદનાવશ્યક [ગા. ૧૧૪૯] સ્થ વ = નાગેન્ના અનુયોગકાર, સૂત્ર ૮, ગા. ૧ जत्थ य पंच कुसीला પંચકલ્પભાષ્ય કસ્થ સમિયા વેદવે [ધર્મરત્ન પ્ર. ગા. ૩૮ની વૃત્તિ जह जलनिहिकल्लोल આચારાંગસૂત્રવૃત્તિ અધ્ય.૫, ઉદે.૪ નદ ગઢ વદુસુમો ઉપદેશમાલા, ગાથા.૩૨૩]; પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૬૯ ४८ ૧૨૭ ૩૪ ૧૮ ૧ ૧ ૧૫૫ ૨૦૮ ૪૨ ર « ૧૪૮ ૧૧૩ ૨ ૧ ૧૪ ૧૮૯ ૧૪૩ ૧૩૫ ૧૦૨ ૨૪૧ ૧૭૩ ૧૪ ૨૬૯ Page #304 -------------------------------------------------------------------------- ________________ આધાર ગ્રંથ પૃષ્ઠ અવતરણનો આરંભિક અંશ સળંગ ગાથા બાબુ ક્રમાંક ૨૮૩ ૨૦૩ जह जह सुयमवगाहइ जहठियखित्तं ૧૦૩ ७४ जहठियदव्वं ૧૦૨ ૭૪ ૧ ૧૦ ૧૦૬ जह दाइयंमि वि जह नाम कोइ पुरीसो जह वेलंबगलिंग जह सायरंमि मीणा ૧૮ ૧ ૧ ૯૩ ૬૮ [ધર્મરત્ન પ્ર.ગા. ૯૪ની વૃત્તિ] ઉપદેશમાલા,ગાથા.૪૦૨]. ઉપદેશમાલા [ગાથા.૪૦૧]. ઉપદેશમાલપુરૃપાથા.૪૧૬]. ઉપદેશમાલાગાથા.૪૦૫] વંદનાવશ્યક [ગા.૧૧૫૧] આચારાંગ સૂત્ર વૃત્તિ, અધ્ય.૫, ઉદે.૪; ઓઘનિર્યુક્તિ; [ગા.૧૧૬] [ગચ્છાચાર પન્ના.] વંદનાવશ્યક [ગા.૧૧૪૭] [સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્ય.૧૪] ગચ્છાચાર પન્ના ગચ્છાચાર પયા ઉપદેશપદ આચારાંગ સૂત્ર, અધ્ય.૫, ઉદ્.૪ સૂ. ૧પ૯] [ઉપદેશમાલા,ગાથા.૩૯૮] ૨ ૧ ૧ ૩ जह सावज्झा किरिया जहा दियापोयम ૧૩૧ ૧ ૯ जहिं नत्थि गुणाणपक्खो जहिं नत्थि सारण जं अन्नाणी मूढो जं आउट्टिकयं ૧૪૨ ૧૧૦ 3८ છે जं जयइ अगीअत्थो ૧ ૧ ૧ ૨. છે जं जीयमसोहिकरं जं दुक्कडं ति मिच्छा जं सव्वहा न सुत्ते जं सुणमाणस्स कहं जा जयमाणस्स भवे ૯૦ [દ.ગુ.પ્ર. ૧૯૪] ૨૭૬ ૧૯૫ [આવ.નિ.,ગા.૬૮૪] ૪૧ ૨૯ [ધર્મરત્ન પ્ર. ગા.૮૪]. ૨૭૮ ૧ ૯૮ [ધર્મરત્ન પ્ર. ગા. ૪૦ની વૃત્તિ ૨૪૨ ૧૭૪ ઉત્તરાધ્યયન સૂત્ર; [? ] [પિંડનિર્યુક્તિ ગા. ૬૭૧; ઓઘનિર્યુક્તિ, ગા.૫૫૯] મહાભાષ્ય [વિશેષા. ભાષ્ય ગા. ૨૨૬૫] ३४६ ૨૪૯ આચારાંગ સુત્ર, ૩૨૬ ૨૩૩ [અધ્ય.૩, ઉદ્દે ,૪, . ૧૨૩] ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો जावंतो वयणपहा जे एगं जाणइ ૨૭૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ ક ૫ ૭ ૪૧. ૧૨૦ 9 ૨૦૩ ) ૨ ૮ છ છ ૨૮૦ ૨૦૦ ૪૩ ૦ ૮ જી ન ૧૭૮ ૧૩૬ અવતરણનો આધાગ્રંથ સળંગ ગાથા આરંભિક અંશ બા૦ ક્રમાંક जे जत्थ जया जइया [આવ.નિ. ગા.૧૨૦૩] જે જે અંશે રે સવાસો ગાથાનું સ્તવન નિરુપાધિકપણું ૧ ૫૯ નોને નોને નિશાન [ધર્મરત્ન પ્ર. ગા. ૯૪ની વૃત્તિ]. ૨૮૩ નો રૂ ૩dણે ઉપદેશમાલા,[ગાથા.૧૧ નો વિચ્છસમયસૂ સમ્મતિ તર્કશાસ્ત્ર जो भणइ नत्थि धम्मो વ્યવહાર ભાષ્ય ધિર્મરત્ન પ્ર. ગા. ૮૯ની વૃત્તિ]. जो सम्मं जिणमग्गं जो सुत्तमत्थमुभयं આવશ્યક ભાષ્ય ण किंचि रुवेण સૂયગડાંગ (સૂત્રકૃતાંગ સૂત્ર), શ્રુતસ્કંધ ૨, અધ્ય. णो कप्पइ निग्गंथाणं ઠાણાંગ (સ્થાનાંગસૂત્ર), ઠાણું ૫, ઉદે.ર तत्तो चिय तं कुसलं વીસી (પ્રથમ) ૭૩ તત્ર તૈમય નીવેધ્વનીપુ ઘનિર્યુક્તિની વૃત્તિ ૧૬૩ [૭૫૪ મી ગા.ની વૃત્તિ] तहा जिब्भाकुसीले મહાનિશીથ तित्थयरगुणा આવશ્યક [આવ.નિ.ગા. ૧૧૧૪] तित्थस्सुच्छेयाई વીસ વીસી, (૧૭મી) ते अन्नमनस्स उ સુયગડાંગ (સૂત્રકૃતાંગ સૂત્ર), શ્રુતસ્કંધ ૨, અધ્ય.૬. ते उ पडिसेवणाए પંચવસ્તુક (ગા.૩૨૧] ૩૭ (વ્યાયા : તે તુ તોષા:) તે વેવ તત્થ નવરં પંચવસ્તક [ગા. ૩૨૨] ૩૭ (વ્યારા : તે અવ નવર) तेरस कोहि सयाई ૨૪૦ વ્યં વિત્ત નં પર્વ ઉપદેશમાલા [ગાથા.૪૦૦]. ૧૦૧ दव्वं पज्जव विउयं ૧૮૯ दंसण-नाण-चरित्तं પંચાશક ૮૧ સાડ઼ નદીસરી પવત્તi [ધર્મરત્ન પ્ર. ગા. ૫૮] ૨ ૫૫ ૫૦ ૧ ૨ ૩ ૪૫ ર ૫ ૨ ૫ ૧૭૨ ૭૩ ૧૪૪ ૧૮૪ પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૭૧ Page #306 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ અવતરણનો આરંભિક અંશ दीपिका खल्वनिर्वाणा दुद्रुपसुसाणसावय दुमपत्तय पंडुयए ૨ ૩૨ ૯૭ ૧૩૩ दुस्सम हूंडासप्पिणि देसीअ राइय सोहि दोसा जेण निरुज्झंति ૧૯૫ धणधन्न खित्त ૨૧૬ ૧૭૮ धम्ममि नत्थि माया धर्मज्ञो धर्मकर्ता च નનું ઔષધતિનિધિઃ न य इत्थ कोइ सयणो नरएस मंस-रुइराइ આધાર ગ્રંથ સળંગ ગાથા/ બાળ ક્રમાંક યોગનિર્ણય૪/૪૦] ૩ ૨૫ પિંડનિયુક્તિ [2] ૧૩૨ ઉત્તરાધ્યયન સૂત્ર,અધ્ય. ૧૦ [ગા.૧] ૧૭૫ [ધ.૨.પ્ર.ગા.૧૦ની વૃત્તિ). સૂયણા સિત્તરી ઉપદેશમાલા, [ગાથા.૪૧૩] ૧૦૯ [ઉપદેશપદ ગા.૭૮૨; ૨૭૬ ઉપદેશરહસ્ય ગા.૧૪૦ ધર્મરત્ન પ્ર. ગા. ૮૦ની વૃત્તિ] [પ્ર.સારો.ગા.૭૨૨] ૧૨૭ ઉપદેશમાલા, (ગાથા.૩૯૩] ૩૦૪ [ધર્મરત્ન પ્ર.ગા.૪૯ની વૃત્તિ ૨૪૮ નિશીથ ૧૭૭ ધર્મરત્ન પ્ર. ગા.૭૨ની વૃત્તિ] ૨૬૭ ધિ.ર. પ્ર. ગા.૧૦૬ની વૃત્તિ સુયગડાંગ (સૂત્રકૃતાંગસૂત્ર), નરકવિભક્તિ અધ્યયન. ઉત્તરાધ્યયન, સૂત્ર [૩૨.૫] ૧ ૨૬ ૧૨૯ ૧૩૫ ૧૭૫ વિશે ભાષ્ય,[ગા.૩] ૧૦૦ ૩૩૨ ૩૩૯ વીસી ૧૯૪ [ધ.૨..., ગા.૧ર૯ની વૃત્તિ]; આવશ્યકિન. twin a v. ni ૧૩૫ ૧૮૯ ૧૭૫ ૧૩૩ न वा लभिज्जा निउणं सहायं ૯૪ ૧૦૧ ૧૩૪ નાવિહિં મુë ૭૨ ૨ ૩૮ ૨૪૪ ૧૪૭ नाणगुणेहिं नाणस्स होइ भागी ८८ છે ૧ ૨૮ ૯૩ नाणाइ गुणविउत्तं नाणाहिओ वरतरं नाणेण विणा चरणं नाम जिणा जिणनामा निग्गंथ सिणायाणं ઉપદેશમાલા,[ગાથા.૪૨૩] ઉપદેશમાલા વૃત્તિ ૩૦૧ ૩૧૪ ૨ ૧૪ ૨ ૨ ૨ ૧૩૦ ---- ૧૭૧ - ૧૯૧ [પ્ર.સારો, ગા.૭૩૦] ૧૨ ૭ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૨૭૨ Page #307 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૩૦ ૧-૪ ૩ ૨ ૧૩૨ ૨૮૭ OE (6 ૦ ૦ ૬ ૦ ૮ ૬ ૧૭૪ ૨ ૩૨ ૨ ૫૧ ૧૮૦ અવતરણનો આધારગ્રંથ સળંગ ગાથા આરંભિક અંશ બા૦ ક્રમાંક निज्जुत्ति अणुगमे અનુયોગદ્વાર સૂત્ર ૬૦૪] ૧૭૦ नियमा जिणेसु વંદનાવશ્યક [ગા.૧૧૫૦]. ૨ ૧ नीयावासविहारं [આવશ્યક નિ.ગા. ૧૧૮૯] ૪૫ नो कप्पइ निग्गंथाणं ઠાણાંગ સૂત્ર पडिलेहणं कुणंतो ઉત્તરાધ્યયનસૂત્ર, અધ્ય. ૨૬ [ગા. ૨૯]; [ધર્મરત્ન પ્ર. ગા. ૧૧૨ની વૃત્તિ]. पडिसेवणा चउद्धा ઉપદેશમાલા,ગાથા.૪૦૪]. ૧૦૫ पढमं नाणं तओ दया દશવૈકાલિકસૂત્ર, ૧૦૦ [અધ્ય.૪, ગાથા. ૬૪ पयइहिं भद्दभावा નંદીસૂત્રની વૃત્તિ ૧૧૯ परगिह गमणं पि [ધર્મરત્ન પ્ર., ગા.૩૯] ૨૪૨ परमरहस्समिसीणं ઓઘનિર્યુક્તિ[ગા ૭૬૦]y[ધર્મરત્ન પ્ર. ૩૨૬ ગા.૫૪ની વૃત્તિ પવનમર્િ છનીવવંતા ધિર્મરત્ન પ્ર.ગા.૫૩નીવૃત્તિ] પહયંત તાજા [ધર્મરત્નપ્ર. ગા.૪૪નીવૃત્તિ] ૨૪૫ પંવિરે વવારે પન્ન ઠાણાંગ સૂત્ર; [ધર્મરત્ન પ્ર. ગા.૯૦નીવૃત્તિ). पंचहिं ठाणेहिं कप्पइ ઠાણાંગ સૂત્ર, ૧૭૩ ઠાણું ૫, ઉદે ર ૧૭૮ पंचहिं ठाणेहिं समणे ઠાણાંગ સૂત્ર, ઠાણું ૫ पंचए सुमहापावे મહાનિશીથ ૬૩ पायद्धगुणविहीणा [ધર્મરત્ન પ્ર., ગા.૩૦] ૨૩૫ पायं संववहारो આવશ્યક નિર્યુક્તિ; ૩૩૧ [વિશેષા. ભાષ્ય,ગા. ૨૨૭૬] पिल्लिज्जेसणमिक्को ઉપદેશમાલાગાથા.૧૫૮] ૧૩૩ पिंडविसोही समिई ૨૮૯ पिंड असोहयंतो પંચાશક; ૮ ૧ [ધર્મરત્ન પ્ર. ગા. ૧૨૭ની વૃત્તિ fપંખું સિનં ૨ વલ્થ વ [દશવૈકાલિક સૂ, અ૬, ઉ. ૨,ગા.૪૭]૨૮૦ ધર્મરત્ન પ્ર. ગા. ૮૭ની વૃત્તિ] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૭૬ . ૧૯૬ ૦ ૧ ૩૨ ૧૩૬ ૧ ૭૮ ૧૩૬-૭ ४४ ૧૬૯ ૨ ૩૭ ૯૮ ૨૦૭ ૫ ૭. ૨૦૦ ROO ૨૭૩ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ ૨૮૪ અવતરણનો આધારગ્રંથ સળંગ ગાથા આરંભિક અંશ બા ક્રમાંક पुज्जा जस्स पसीयंती ઉત્તરાધ્યયન સૂત્ર, ८४ અધ્ય.૧ [ગા. ૪૬] યુદ્ધવિમાડાઈ... ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૦૬ आराहओ होइ અધ્ય.૨૬ [અધિક] વાડાણ... ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮૭ ૨૦૬ विराहओ होइ અધ્ય.૨૬ [ગા.૩૦]; [ધર્મરત્ન પ્ર., ગા. ૧૧૨ની વૃત્તિ पुण पावस्स अकरणे ૪૦ प्रणिधि प्रवृत्ति પોડશક તૃિતીય ૧૯૮ ૧૪૯ फरुसवयणाभियोगो [ધર્મરત્ન પ્ર., ગા. ૪૧] ૨૪૩ ૧૭૫ बउसेणं पुच्छा गोयमा ભગવતીસૂત્ર, ૩૫ શતક ૨૫, ઉ.૬ बहुजणविरुद्धसंगो [ધર્મરત્ન પ્ર. ગા.૧૧ની વૃત્તિ ૧૬ बालः पश्यति लिंगं ષોડશક (બીજા) ૨૦૪ बालिसजणकीला [ધર્મરત્ન પ્ર. ગા.૪૧] ૨૪૩ ૧ ૭૫ भत्तं वा पाणं वा આવશ્યક [આવ.નિ. ગા.૧૧૯૯] ૫૪ ૩૯ भवाटवीलंघनतुल्यमेतत् ૨૯૭ ૨૧૨ भावे हिट्ठ-गिलाणं ઉપદેશમાલા,ગાથા.૪૦૩] ૧૦૪ भिक्खं अडंति પંચવસ્તક [ગા. ૨૧૮]. ૧૭ મૂલ્યાંકી મૂરિત્રોચ [ધર્મરત્ન પ્રક. ૧૪મી ગા.ની વૃત્તિ] ૨૨૪ भूरिगुणा विरलच्चिय [ધર્મરત્ન પ્ર. ૧૯મી ગાથાની વૃત્તિ] ૨૨૮ ૧૬૫ मग्गाणुसारी सद्धो [ધર્મરત્ન પ્ર.૧૨૬મી ગાથાની વૃત્તિ] ૨૯૦ ૨૦૮ मणिल्ठति पादाग्रे સુભાષિત ૨ ૫ ૧૭ मल्लिस णं अरहतो સમવાયાંગ સૂત્ર ૧૮૭ महाजनो येन गतः સુભાષિત मारेइ विसं भुत्तं હિતોપદેશમાલા; ઉપદેશપદ મારે માસે વ નો વાતો [ઉત્તરાધ્યયન સૂત્ર. ૧૪૯ ૧૧૪ અધ્ય.૯, ગા. ૪૪]. ૩૧૩ ૨૨ ૧ मिच्छत्तं वेयतियं પ્રિ.સારો.ગા. ૭૨૧] मुत्तूण मिहुवयारं પંચવસ્તક [ગા.૭૦૪] मूलुत्तरगुणविसया પંચનિગ્રંથી; ૨૩ ૨૭૪ ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૬૪ ૧૪૨. ૧ ૨૭ ૩૩ ૩૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ આધારગ્રંથ અવતરણનો આરંભિક અંશ સળંગ ગાથા બાવ ક્રમાંક ૧૨૭ જેબૂદીપ પ્રજ્ઞપ્તિ ૧૮૬ मूले बारस जोयणाई मेढी आलंबणं खंभं रिद्धित्थमिय समिवा ૧૪૨ ૭૦ ૧૩૪ ૧૭૫ ૨૩૪ ૧૬૮ लक्खेइ लद्धलक्खो लट्ठा गहियट्ठा लद्धिल्लियं च बोहिं m ૦ ૧૫ ઉવવાઈ (ઉપપાતિકદશા); જ્ઞાતાધર્મકથાંગ ધર્મરત્ન પ્રકરણ (ગા. ૨૮] ભગવતી સૂત્રર/પ/૧૦૭] ઉપદેશમાલા,ગાથા. ૨૯૨]; આવશ્યક નિર્યુક્તિ, ચતુર્વિશતિ સ્તવનાધ્યયન [ગા. ૧૧૧૩] ધિર્મરત્ન પ્રકરણ વૃત્તિ, ગાથા ૭ની વૃત્તિ [પંચસૂત્ર; સૂત્રર૩] તથા ધિર્મરત્ન પ્ર. ગા. ૭૦ ની વૃત્તિ] [આવ.નિ.ગા. ૧૧૪૫] लब्ध इव प्राप्त इव ૨ ૧ ૮ ૧ ૬૧ लाभोचिय दाणे ૨૬૫ ૧૮૮ ૨૦ ૧ ર लिंगं जिणपन्नत्तं वयसमणधम्म संयम वयसावि एगे बुझ्या ૨૮૯ ૨૦૭ ૧ ૧૪ वसे गुरुकुले निच्वं ૩૩૨ ૨૩૮ वासाण वीससहस्सा विक्कम कालाओ ૭૭ ૫૪ विक्खायरए सव्वे सरा આચારાંગ સૂત્ર, [અધ્યપ, ઉદે.૪ સૂ. ૧૫૮] ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય. ૧૧ [ગા.૧૪] દિવાલીકલ્પ વગ્ગચૂલિકા, ઋતહીલના અધ્યયન આચારાંગસૂત્ર, અધ્ય.પ, ઉદ્દે. ૬ જૂિ. ૧૭૧]. [દશાશ્રુત સુધ નિ.ગા. ૮૧]. [ધર્મરત્ન પ્ર. ગા. ૨૫ [ધર્મરત્ન પ્ર. ગા. ૩૫ પ્રશમરતિ [ગા.૭૨]. [ધર્મરત્ન પ્ર. ગા.૯૧ ૩ ૨૩ ૨૩૦ ૫૪ ૩૮ ૨૩૨ ૧૬ ૭ विगई विगइभीयो विणओ सव्वगुणाणं विणय बहुमाणसारं विनयफलं शुश्रूषा વિદિસાર વિય સેવ ૨૪૦ ૧૭૧ ૮૫ ૬ ૧ ૨૮ ૨ ૨૦૨ ૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૭૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ આભારગ્રંથ STS અવતરણનો આરંભિક અંશ સળંગ ગાથા બા ક્રમાંક वुड्ढो परिणयबुद्धी वेयावच्चेणं भंते वेसा इव गिहवासं वोच्छिन्नमंडवं नाम शब्दसमभिरूद्वैवंभूताश्व ૧ ૭૦ ૧૭. शुद्ध परमात्मगुणध्यानं सच्चं जंपेइ जणो सत्थ परिना छक्काय सद्दहणाजाणणाणु सम्मद्दमाणे पापाणि सयं गेहं परिचज्ज [ધર્મરત્ન પ્ર.ગા.૨૪] ૨૩૨ ૧૬૭ ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય.૨૯ ગા.૪૩] [ધર્મરત્ન પ્ર. ગા.૫૯] ૨૫૫ ૧૮૪ નિશીથ ૧૩૬ ઓઘનિર્યુક્તિ વૃત્તિ (ગા. ૭૫૪ ની વૃત્તિ ૧૬૪ ૧ ૨૪ ૨૦૫ ૧૫૩ સુભાષિત ૨ ૫ ધિર્મરત્ન પ્ર. ગા.૮૩ની વૃત્તિ ૨૭૮ ૧૯૭ સમ્મતિ વૃત્તિ ૩૦૦ ૨ ૧૪ ઉત્તરાધ્યયન સૂત્ર ૩૦૫ અધ્ય.૧૭ ગા. ૬] ઉત્તરાધ્યયન સૂત્ર ૩૧૪ ૨ ૨ ૨. [અધ્ય.૧૨ ગા.૧૮] [ધર્મરત્ન પ્ર. ગા.૪૬] ૨૪૬ ૧૭૭ ધિર્મરત્ન પ્ર. ગા.૪૦] ૨૪૨ ૧૭૪ ધર્મરત્ન પ્રકરણગા.૧૨૭] ૬૧ ઉપદેશમાલા,[ગાથા.૧૬૧] ૧૩૩ ૯૯ [ધર્મરત્ન પ્ર.ગા.૧૧ની વૃત્તિ ૨ ૨ ૨ ૧૬૨ જ્ઞાનવિમલસૂરિરચિત ૩૭ ટબામાં નોંધાયેલી આચારાંગ સૂત્ર ૧૬૦ ૧ ૨ ૧ ધિર્મરત્ન પ્ર.ગા.૪૦]. ૧૭૪ વંદનાવશ્યકગા. ૧૧૯૧]. ૪૬ વંદનાવશ્યક[ગા.૧૧૪૬] બૃહત્કલ્પભાષ્યગા.૧૬૦૮]. ૯૦ દશવૈકા. સૂત્ર, અધ્ય.૫, ઉદ્દે૧ ૧૭૫ ૧૩૩ સૂિત્રગાથા ૮૩; ધિ.૨.પ્ર. ગા.૧૦૬ની વૃત્તિ ઉપદેશમાલા, (ગા.૫૧૪] ૨૯૯ ૨ ૧૩ પન્નવણાસૂત્ર ૧૮૮ ૧૪૩ ઉ. યશોવિજયજીકૃત ૩પ૦ ગાથાના સ્તવનનો - सवणकरणेसु इच्छा सवियार जंपियाई सव्वगुण मूलभूओ सव्वजिणप्पडिकुटुं सव्वस्स चेव निंदा सव्वावि य पडिसेवा ૮૫ ૨૬ ૨૪૨ सब्वे जीवा न हंतव्वा सहइ पसंतो धम्मी संगमथेरायरिओ संता तित्थयरगुणा संथरणंमि असुद्धं ૩૩ ૨૧ છે જ ૩૬ संपत्ते भिक्खकालंमि संविग्ग पक्खिआणं सायावेयणिज्जस्स ૨૭૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ આધારગ્રંથ અવતરણનો આરંભિક અંશ સળંગ ગાથા/ બા૦ ફમાંક ૧૮૫ ૧૪૧ ૧૬ ૨ ૩૨ ૨૧ દે ૩૯ ૧૦૬ ૨૫ ૧૮ ४० ૧૩૧ ૧૩૦ ૭૮. सावज्जणवज्जाणं મહાનિશીથ ૬૩ साहरिज्जिस्सामिति કલ્પસૂત્ર; આચારાંગસૂત્ર, ભાવનાથ.-૧૫ સ્કિંધ-૨, સૂ.૧૭૬] साहु वसणंमि तोसो ધિર્મરત્નપ્ર.ગા.૧૧ની વૃત્તિ ૨ ૨ ૨ सिढिलो अणायारकओ બૃહત્કલ્પભાષ્ય ? ] सीयल लुक्खाणुचियं આવશ્યક[આવ.નિ.ગા.૧૨0] सीहगुरु सुसिस्साणं ઉપદેશમાલા, ગિા.૯૩] ૧ ૩૭ सुचिरंपि अच्छमाणे ઓઘનિયુક્તિ [ગા.૭૭૨] सुत्तत्थ बालवुड्डे આવશ્યકઆવ.નિ.ગા.૧૨૦૧] ૫૬ सुत्तत्थो खलु पढमो ભગવતીસૂત્ર, શતક ૨૫, ૧ ૭૧ ઉ.૩; નંદીસૂત્ર સૂિત્ર ૧૨૦ ગા. ૮૭] સુત્તાપુને ય નિષ્ણુ અનુયોગદ્વાર સૂત્ર ૬૦૧] ૧૭૦ सुत्ते य इमं भणियं ઉપદેશમાલાગા. ૪૦૯] ૧૦૮ सुद्धं सुसाहुधम्म ઉપદેશમાલા,ગા. ૫૧૫). सुद्धं छाइसुजुत्तो ધર્મરત્ન પ્રકરણગા.૧૨૮ની વૃત્તિ]. सुविहिय दुविहियं વંદનાવશ્યક[ગા.૧૧૩૬] सुयं पडुच्च तओ ઠાણાંગસૂત્ર, ઠાણું ૩, ૧૬૯ ઉદે.૪; ભગવતી સૂત્રો, શતક ૮, ઉદે. ૮ हजोगो य अयं जं પંચવસ્તક [ગા.૩૨૩] ૩૭ सूयं मे आउसं नेणं . આચારાંગસૂત્ર [અ.૧, ઉ.૧, સૂ.૧] ૮૧ से बेमि तंजहा આચારાંગ સૂત્ર અધ્ય.૫(આવતી), ઉદેપ સિં.૧૬૧] से भयवं जेणं મહાનિશીથ સૂત્ર, અધ્ય.૫ सो हु तवो कायव्वो [ધર્મરત્ન પ્ર.ગા.૧૧૬નીવૃત્તિ] ૨૮૮ हयं नाणं कियाहीणं આવ.નિ.[ગા.૧૦૧]. ૩૩૯ વિશેષા. ભાષ્ય,ગા. ૧૧૫૯]. હીળસ વિ સુદ્ધપવાસ ઉપદેશમાલા,[ગા.૩૪૮] ૨૯૯ ૨ ૧૩ ૮૯ ૧૧ ૧ ૨૯ w ૫૮-૯ ૨૦૭ ૨૪૪ ૩૦૬ ૨૧ ૭ પં. પદ્મવિજયજી કૃત બાલાવબોધ ૨૭૭ Page #312 -------------------------------------------------------------------------- ________________ સાર્થ શબ્દકોશ, [આ શબ્દકોશમાં જૈન પારિભાષિક શબ્દોનો તેમજ બાલાવબોધમાં ઉદ્ધત અવતરણો અંતર્ગત પ્રાકૃત શબ્દોનો સમાવેશ કર્યો નથી. શબ્દ પછી આવતો આંક સળંગ ગાથાક્રમાંક અને ચોરસ કૌંસમાંના આંક જે-તે ઢાળનો અને ઢાળની ગાથાનો ક્રમાંક સૂચવે છે. ફૂદડીવાળા શબ્દો “મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ' (સં. જયંત કોઠારી)માં નોંધાયેલા નથી.] અજ્જા પર [૩.૧૦] આર્યા | ઉલસતાં ૮૧[૫.૫ સેવા કરતા 'અન્નાણ૧૧૮[૬.૧૯] અજ્ઞાન ઊખણતાં ૨૦૯[૧૦.૧૬] ઉખાડી લેતાં અભિય ૧૯૧[૯ ૨૭] અમૃત ઓલવે ૧૬૮[૯.૪] છુપાવે, ગોપવે અરજે ૨૩૬[૧૧.૨૨] મેળવે, ઉપાર્જ | કરસણ ૨૦૫[૧૦.૧૨] ખેતી 'અલિક ૨૪૭૧૨.૧૧] ખોટી, જૂઠી કર્ણાઘાટ ૮૧[૫.૫ કર્ણોપકર્ણ(?) અવધારો [૧૧] સાંભળો, જાણો | કલ્પે ૧૦૨૬૩] યોગ્ય લાગે અવમેં પ[૩.૧૧] દુષ્કાળમાં ખલાય ૧૬૯.૩] અટકે, અલિત થાય અવલ ૧૭૧[૯.૭] ઉત્તમ, મુખ્ય ખંચે ૩૧૧[૧૫.૨૦] પાછું ખેંચે, રોકે અહિયાસઈ ૨૦૨[૧૦.૯] સહન કરે ખાતરમાં ગણવું ૩૪પ૧૭.૫] મહત્વ આણા ૩૧.૩] આજ્ઞા આપવું. ધ્યાનમાં લેવું આથિ ૧૮ર૯ ૧૮] ધન, સંપત્તિ, પંજી ખીણ ૪૭[૩.૫] ક્ષીણ આદરીઈ ૩૨[૨.૮] સ્વીકારીએ ખૂતા ૭૯[૫૩] ખૂંપેલા, ગરકાવ થયેલા આમમાં ૨૫૨.૧] અમારામાં ! એમ ૧૩૫[૭.૧૦] ક્ષેમ, કલ્યાણ આમ્નાય ૧૭૬૯.૧૨] (શાસ્ત્ર)પરંપરા ખોટિ ૨૦[૧.૨૦] ખોટ નુકશાન આલાવો૧૭૮[૯.૧૪] પાઠ,પરિચ્છેદ ખોડિ ૬૮[૪.૧૧] ખામી, ક્ષતિ, ઊણપ | ગષે પ૧૩.૧૧], [૫.૧૩ શોધે - ગ્રંથાંશ (સં. માતાપ:) આસંગ ૪૫૩.૩]; ૨૧૦[૧૦.૧]. ગહગહરૂં ૨૨[૧.૨૨ હર્ષ પામીશું આસક્તિ 'ગહલાસી ૩૧[૨૭] ઘેલાપણું, ઘેલછા આસાયણ ૧૦૮[૬.૯] આશાતના, ગંઠિ ૭૯પ.૩] ગ્રંથિ, ગાંઠ ગાલી ૧૫૩૮.૧૬] દૂષિત વિરાધના ઉચ્છરંગ અહીં ઉત્સર્ગ માર્ગ "ગ્લાન ૧૧૦૬.૨૦] માંદા ઉજમતાં ૭૩[૪.૧૬] ઉદ્યમ કરતાં | ચગવાટે ૮૯[૫,૧૩] ચમક, ઉજમેં ૨૮૮[૧૪.૧૬] ઉદ્યમ કરે, પ્રવૃત્ત, ઝગમગાટ થાય | ચાપાચપી [૧૪] (કામ કે વાતમાં) ઉપાઈ ૧૧૧[૬.૧૨] ઉપજાવે | ચીકાશ કરવી ઉલવે ૬[૪.૩] છુપાવે, ગોપવે | ચાંટી ૧૪[૧.૧૪] ખુશામતિયા ૨૭૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Page #313 -------------------------------------------------------------------------- ________________ છાંદે ૧૫૬[૮.૧૯] સ્વચ્છંદ વર્તન દુર્ગછા ૧૪૯[૮.૧૨] ધૃણા છીપે ૨૯૮[૧૫.૭] છાની રહે, લપાય દુભિક્ષકાલ [૧૨] દુષ્કાળ છેહ [૧.૮] છેડો, અંત, પાર દૂસે ૨૨૮[૧૧.૧૪] ખરાબ કરે, દુષિત છેલ ૧૬૮[૯.૪] વરણાગી જઈઈ ૪[૧૪] જઈએ પ્રહ ૮૩૫.૭] ધરો જઇવિ ૩૧૬[૧૬ .૧] જો કે (૪. યદ્યપિ) | દ્રિક ૧૩૬[૭.૧૧] બેનો સમૂહ જન-મેલન ૬૪[૪.૭] લોકસમૂહનું ધીંગામસ્તી ૧.૭ [૬.૮] બળની લડાઈ એકઠા થવું ધુરિ ૨૫૫[૧૩.૨] મોખરે, અગ્રિમ જસ ૨૨.૩ ૪૨૨.૧૮] જેને, જનો સ્થાને જાણ ૯૧.૯] જ્ઞાની, જ્ઞાતા ધ્યાઈ ૩૭૨.૧૩] એકાગ્રતાથી જોઈ ઝાઝલ [૫.૧૮] ઝાંઝવાના જળ | નાણી ૧૩૧.૧૩] જ્ઞાની જોડી ૬૮[૪.૧૧][૫.૧૮] (પદ્ય)રચનાનાવા ૨૫૨.૧], ૨૯૨[૧૫.૧], ઠવી ૪૮૩.૬] સ્થાપી ૩પ૩૧૭.૧૩] હોડી, નૌકા ઠાણ ૧૭૪૯.૧૦] સ્થાન | નિગરા ૧૬૯ ૩] ગુરુ વિનાના તરી ૩૪૦[૧૬.૨૫] હોડી નિટોલ ૧૧૫૬ .૧૬] નઠોર, નિર્લજ્જ તરીઈ ૪૩૩.૧] તરાય 'નિદ્ધધસ ૧૯[૧.૧૯] નિર્દય, નિર્લજ્જ તસ ૨૪[૧.૨૪] તેને નિરવદ્ય ૨૧૧. ૨૧] દોષરહિત કર્મ તસ ૨૨.૫] તેનો ( નિરીહ ૬૪[૪,૭] ઈચ્છારહિત તંત ૧૭૬.૧૨] ખરેખર, નિશ્ચિતપણે | નિઃશૂક ૩૯[૨.૧૫], ૨૬[૧૩.૭] તાકડી ૨૪૭[૧૨.૧૧] વજન કરવાનો - નિર્દય, નિઃસંકોચ કાંટો [પચ્છિા ૧૦૮[૬.૯] પ્રાયશ્ચિત્ત તાઢિ ૨૦૧[૧૦.૮] ટાઢ પડિનાલિકા ૩૨૯૧૬.૧૪] પરનાળ તાતા ૧૧૧[૬.૧૨] તત, (અહીં) કદ્ધ પરવડાં ૨૨[૧૧.૬], સુસજ્જ સુંદર? તારૂ ૧૮[૧૧૮] તરનારો સક્ષમ? તાવડ ૧૫૧.૧૫] તડકો પરિવરિઓ ૧૪૧.૧૪] વીંટળાયો તાસ ૨૩૯[૧૨.૩] તેના ‘પલાલ ૨૯૮[૧૫.૭] પરાળ, પોચું તૂસે ૨૪[૧.૨૪] તુષ્ટ થાય, પ્રસન્ન થાય ઘાસ ત્રિક ૧૩૬[૭.૧૧] ત્રણનો સમૂહ પાખે ૧૯૪[૧૦.૧] વિના થવિર ૪[૩.૫] પ[૩.૧૧] વૃદ્ધ, પાચ ૨૫૨.૧] પન્ના – એક રત્ન થિતિ ૧૭૨[૯.૮] સ્થિતિ પાતરમાં આણવું (રૂઢિo) ૭૬[૪.૧૯] દિગંદુ ૩૪૭[૧૭.૭] સૂર્ય ધ્યાનમાં લેવું દુત્તર ૧૪૭૮.૧૦] મુશ્કેલીથી તરી | પાદ ૨૩૫૧૧.૨૧] ચોથો ભાગ શકાય એવું (સં. કુતર) | પીસી પ[૧૫] દળી પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૭૯ Page #314 -------------------------------------------------------------------------- ________________ પૂરા ૭[૪.૧૯] એક સૂક્ષ્મ જંતુ-પોરા ! વરવું ૪૨[૨.૧૮] આદરવું પોત ૧૩૧[૭.૬] બચ્યું વિંચે ૩૧૧[૧૫.૨૦ ઠગે પ્રવહણે ૬૨[૪.૫ વહાણ વિગઈ૪પ૩.૩],૫૪[૩.૧૨], પ્રાઈ ૭૯[પ.૩] પ્રાય, ઘણુંખરું પપ[૩.૧૩] વિકારજનક બાધો ૮૩૬.૮];૧૦૭૬.૮] આખો, | (ધી, દૂધ, દહીં આદિ) પૂરો (સંબદ્ધ) ખાદ્ય પદાર્થ ભર ૨૧૪[૧૦.૨૧] સમૂહ, જથ્થો | વિચાર્લે ૨૩[૧.૨૩] વચમાં ભાગા [૩.૪]; પર[૩.૧૦] થાકેલા, | શાલિ ૧૩૫[૭.૧૦] સાગનું વૃક્ષ આળસુ | શિખ્યા ૧૧૪૬.૧૫), ૧૧પ૬.૧૬] ભેલો ૨૮૬[૧૪.૧૪] ભેળો, ભેગો | શિખામણ ભોઇ ૫[૩.૮] ભોગી | સશૂક ૨૬૧૩.૭] સંકોચ સહિત, ભૌત ૮૯[૫.૧૩] બોદ્ધ (સાધુ) પાપથી ડરતો “મઝW ૨૧૭[૧૧.૩મધ્યસ્થ | સહકડો ૧૯૦[૯.૨૬] સેંકડો મયા [૧૧] કૃપા સહીનાણી ૧૩૧.૧૩ ઓળખ, માચે ૩૧૦[૧૫.૯]ગર્વ ધરે, મત્ત બને, નિશાની (સં. સમજ્ઞાન) સંચે ૩૧૧૧૫ ૨૦] ભેગા-એકઠા કરે ફુલાય માસો ૩૨૯૧૬.૧૪] આઠ રતીનું સંહરતાં ૧૮પ૯.૨૧] લવાતાં વજન (. : માણ૩, માસી) સંહર્યા ૧૮૫૯.૨૧] લવાયા માંજિર ૩૪૪[૧૭.૪] મંજરી સારુ/સારૂ૨૭૫૧૪.૩, ૩૩૩ મિચ્છત્ત ૧૦૮[૬.૯] મિથ્યાત્વ [૧૬.૧૮], અનુસાર, પ્રમાણે, મુણે ૩૨૨[૧૬.૭] જાણે મુજબ (ઉ.ત. શક્તિસારુ) | સારે ૧૧૩૬.૧૪] -ને અનુસાર મુધા ૩૩૩૧૬.૧૮] ફોગટ (સં.) મુંચે ૩૧૧ [૧૫.૨૦] મૂકે | સાવધ ર૧[૧.૨૧] દોષયુક્ત - નિંદા કt મેઢી ૯૮[૨.૨૨] ખળામાં વચોવચ સીદાતા ૧૧.૧૮] પીડાતા રોપવામાં આવતો સ્થંભ જેમાં સુભિક્ષ ૧૦૬.૪] સુકાળ બળદ બંધાય છે. સૂચા ૧૭૩૯.૯ સૂચન, નિર્દેશ “મેલાસિ ૪૯[૩.૭] મલિનતા સેઢી ૩૯[૨.૧૫ શ્રેણી "મોડા ૧.૯] માથું મુંડાવેલા હરિ ૧૩૪૭.૯] શ્રી કૃષ્ણ રતિ ૨૬[૨.૨] સુખ, આનંદ, શાતા | હિસ્ય [૧૭] હશે રાતા ૭૪૪.૧૭ રક્ત. રચ્યાપચ્યા મહીલેં ૧૧૬૬.૧૭] અનાદર કરે, લાંઢીઆ ૨૪૧[૧૨.૫] લાંઠ, ધૂર્ત 1 તિરસ્કાર કરે, નિંદા કરે લીલાઈ ૨૯૨[૧૫.૧] સરળતાથી. | હરે ૫૮[૪.૧] જુએ સહજતાથી ઉંચે ૩૧૧[૧૫.૨૦] (કેશ)લોચ કરે ૨૮૦ ઉ. યશોવિજયજીકત ૩૫૦ ગાથાના સ્તવનનો બાલા A. A1 . Page #315 -------------------------------------------------------------------------- ________________ QUE QUE ‘માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા, શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહેટમાલા.' e peneraNON Page #316 -------------------------------------------------------------------------- ________________ OOOO 6. lavand 3VO Malefcentar v. uslararged GUCIGO KIRIT GRAPHICS 079 - 25352602 TE K <<<<<<<<<<<<<<<<