________________
'पुण पावस्स अकरणे, पडिकमण होइ भावसार च । पुण पावाणं करणं नडुव्व दव्वं पडिक्कमइ ॥ १ ॥'
સુ॰ વળી કેટલાક કહે છે કે જે પાપ કર્યાં હોય તે સર્વથી પ્રતિક્રમણ કરતાં છૂટી જવાય. પણ આ ખોટું છે. પ્રતિક્રમણનું ફળ તો પ્રતિક્રમેલું પાપ પુનઃ નહીં કરવાથી જ પ્રાપ્ત થાય.
ઈતિ વચનાત્ ૪૦ [૨-૧૬]
મિથ્યા દુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે ‘આવશ્યક’ સાખે તે પરગટ, માયા-મોસને સેવે રે.
બાળ મિથ્યા દુક્કડં ક0 મિચ્છા મિ દુક્કડં દેઇને વલી તેહ જ પાપ ભાવ કરીને સેવે છઇં. તે પ્રાણી આવશ્યકની સાખે પરતક્ષપણે માયામૃષાને સેવે છે. સ્યા માટે ? જે ગુર્વાદિક રંજવાને અર્થે મિચ્છા મિ દુક્કડ દીઈ છઈ, પણ પરમાર્થે શૂન્ય છે. યતઃ ‘આવશ્યકે’[આવ.નિ.ગા.૬૮૪] 'जं दुक्कडंति मिच्छा, तं चेव निसेवइ पुणो पावं । પથ્વન્દ્વમુસાવાફ માર્યો નિયડી પર્સનો ય' / ? // ૪૧ [૨-૧૭] સુo ‘મિચ્છામિ દુક્કડં' કરીને તે જ પાપને જે પુનઃ સેવે છે તે પ્રાણી માયામૃષાને સેવે છે. એનું ‘મિચ્છા મિ દુક્કડં’ કેવળ ગુરુને ખુશ કરવા માટે છે, પરમાર્થે નહીં.
શ્રી સી૦ ૪૧ [૨-૧૭]
મૂલ પદે પડિક્કમણું ભાખ્યું, પાપ તણું અણકરવું રે. શક્તિ ભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
બાળ મૂલ પર્દે ક૦ ઉત્સર્ગ માર્ગે અથવા પ્રથમથી પડિકમણું ભાખ્યું ક૦ પડિકમણું કહ્યું છે. કિમ કહ્યું છે તે કહે છે. પાપ તણું અણકરવું કO પાપનું જે ન કરવું તેહનું નામ પડિક્ષ્મણું કહિઈં. યતઃ—
Jain Education International
શ્રી સી૦ ૪૨ [૨-૧૮]
'जईय पडिक्कमियव्वं, अवस्स काऊण पावयं कम्मं । તેં વેવ ન જાયવ્યું, તો હોર્ફ પણ પડિતો ! ? વા'
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org