________________
બાળ હવે કેહવા પુરુષ દેશના દિઇ તે કહે છે. ગીતાર્થ હોય. યતઃ'गीयं भण्णइ सुत्तं अत्थो तस्सेव होइ वक्खाणं ।
૩મા ય સંગુત્તો, સોગીયો મુળયો ।। ૨ ।।' [ધ.૨.પ્ર.,ગાથા ૩૫નીવૃત્તિ]
જયણાવંત હોય ક૦ છકાયના રક્ષક હોય. ભવભીરુ ક૦ વલી સંસારથી બીહતા હોય જે રખે ખોટું બોલીઇ તે સંસાર વધે. વલી મહંત ક૦ મોહટા હોય એતલે ગુણૅ ગિરુઆ હોય. તસ વયણે ક૦ તે પુરુષોત્તમનાં વચન થકી લોકોઇ તરીઇ; જિમ પ્રવહણથી ક૦ જિહાજથી ભરદરી ક0 ભરસમુદ્ર પાર પામીð. તિમ ગીતાર્થની દેશનાÛ સંસારસમુદ્ર લોકે તરીઇં. ૬૨ [૪-૫]
સુ॰ જે ગીતાર્થ છે, જયણાવંત છે, ભવભીરુ છે, મહંત છે તેવા ઉત્તમ પુરુષોનાં વચનથી જ લોકો તરી શકે, જેમ વહાણથી ભરસમુદ્રનો પાર પામી શકાય.
બીજો તો બોલી બોલે, સ્યું કીજે નિર્ગુણ ટોલે, ભાષા-કુસીલ તો લેખો, જન ‘મહાનિશીથેં’ દેખો. ૬૩ [૪-૬]
બાળ ગીતાર્થ વિના ડાહી વાતો કરે છે તેહને શિખામણ દિઇ છઇં. બીજો તો ક૦ ગીતાર્થ વિના બીજો બોલી બોલે ક૦ બોલીને એતલે દેશના પ્રમુખ દેઇનેં બોલે છે. સંસારસમુદ્રમાં નાખે છે શ્રોતાને. ઇતિ ભાવઃ. તે કારણ માટે નિર્ગુણ ટોલાને સ્યું કરીઇ ? એટલે ગીતાર્થ વિના ઘણુŪ ટોલું મેલ્યું હોય પિણ સ્યા કામનું ? તે અગીતાર્થ ઘણું બોલે, ઉન્માર્ગ પ્રરૂપે તો નેહને ભાષા-કુશીલને લેખે જાણવા. જન ક0 હે જન, હે [લોક], લોકીક માષા માટે એકવચન. માટે ઇમ કહેવું જે કે લોકો, એ વાત ‘મહાનિશીથસૂત્ર’માં દેખો ક૦ જુઓ. જથા—
'कुसीलोसन्नपासत्थे, सच्छंदे सबले तहा ।
વિકી વિ રૂપે પંચ, ગોયમા, ન નિરિશ્ર્વમ્ // ? // पंचेए सुमहापावे जो न वज्जिज्ज गोयमा ।
संलावाइ कुसीहिं भमीहि सो सुमइ जहा ॥ २ ॥'
૪૪
Jain Education International
ઇતિ ‘મહાનિશીથે.’
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org