________________
૧૪૭
૧૫૯
તો અર્થ વિશેષ પ્રમાણ; સૂત્રના ભેદ અર્થથી જ જણાય - એનાં દષ્ટાંતો; વિરોધ કેવળ ટીકા આદિમાં નથી, સૂત્રમાં પણ વિરોધ હોય છે – એનાં દાંતો; સૂત્ર-અર્થનો સંબંધ રાજા-મંત્રી જેવો; સાચો આત્માર્થી
એકેયની અવહેલના કરે નહીં. ઢાળ દસમી (સળંગ ગાથા ૧૯૪થી ૨૧૪)
જ્ઞાન વિનાની ક્રિયા દોષ પેદા કરે, મોક્ષવૃક્ષનું સાચું સુખ ન પામે; “ષોડશકમાં નિર્દિષ્ટ પાંચ ગુણ; પ્રભુનું સાલંબન અને નિરાલંબન ધ્યાન; સાલંબન ધ્યાન ચિત્તના આઠ દોષો દૂર કરીને થાય; આ દોષો
દૂર થતાં શાંત અને ઉદાત્ત ગુણ આવે. ઢાળ અગિયારમી (સળંગ ગાથા ૨૧પથી ૨૩૬)
શ્રાવકના ૨૧ ગુણ - સંક્ષેપમાં અને વિસ્તારથી; આ ૨૧ ગુણે યુક્ત ઉત્તમ; ચોથા ભાગની ઊણપવાળો મધ્યમ; અર્ધા ભાગની ઊણપવાળો જઘન્ય;
એનાથીયે હીણો તે દરિદ્ર. ઢાળ બારમી (સળંગ ગાથા ૨૩૭થી ૨૫૩)
૨૧ ગુણે યુક્ત દ્રવ્યશ્રાવક ભાવશ્રાવકપણું પામે;
ભાવશ્રાવકનાં ૬ લક્ષણો. ઢાળ તેરમી (સળંગ ગાથા ૨૫૪થી ૨૭૨)
ભાવશ્રાવકનાં ભાવગત ૧૭ લિંગભેદ. ઢાળ ચૌદમી (સળંગ ગાથા ૨૭૩થી ૨૯૧)
ઉપર્યુક્ત ભાવશ્રાવક ભાવસાધુપણું પામે; ભાવસાધુપણાનાં ૭ લક્ષણ; આવા ભાવસાધુ મોક્ષસુખ પામે.
૧૭૦
૧૮૩
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org