________________
તત: મિાદ
'सुहजोगो य अयं जं चरणाराहणनिमित्तमणुअंपि । मा होज्ज, किंचि खलिअं, पेहेइ तओ वउत्तो वि ॥ ३ ॥
व्याख्या- 'शुभयोगश्चायं सामुदानिकातिचारचिंतनरूपः । कथमित्याह - यद्यस्माच्चणाराधननिमित्तमस्खलितचारित्रपालनार्थमण्वपि सूक्ष्ममपि मा भूत् किंचित् स्खलितं प्रेक्षते पर्यालोचयति ततः उपयुक्तोपि भिक्षाग्रहणकाले. ' કૃતિ. ગાથાર્થ: /
આ ઠેકાણે એ અર્થની સૂચક ગાથા જ્ઞાનવિમલસૂરીઇ ટબામાં લિખી છે. યથા
'सव्वावि य पडिसेवा, उक्कडभावेण होइ सा सिढिला । ગયાર વાહુલત્ત, પડિસેના નીય પ્રયસેઢી ॥ ? !'
એ ગાથા પણ રૂડી છે. એ ઠેકાણે એહવી ગાથા જોઇઈં પણ એ ગાથા ‘પંચવસ્તુ’ ગ્રંથમાં જડી નહીં માટે અમ્હે ન લિખી તે જાણવું.
તથા મૂલગુણ ઉત્તરગુણના પડિસેવી તે ડિસેવા વચને ક0 પ્રતિસેવા શબ્દે તે જાણો કŌ જાણયો. અતીચાર બહુલાઇ ક૦ અતીચારની બહુલતા એતલ મૂલગુણમાં તથા ઉત્તરગુણમાં અતીચાર ઘણાં લાગે અને તે અતીચાર ભાવની બહુલતાઈ ક0 ભાવની તીવ્રતાઇ તે ટાલે ક0 અતીચાર ટાલે. ઇમ ‘પંચવસ્તુ’ ગ્રંથમાં મુનિ ધ્યાઇ ક૦ મુનિરાજે અતીચારની બહુલતા ધ્યાઇ – ભાવી છે. ઇતિ શબ્દાર્થ. ૩૭ [૨-૧૩]
સુ॰ [‘પંચવસ્તુ’માંની ગાથા અને એની વ્યાખ્યા ટાંકીને ટબાકાર લખે છે] મૂલગુણ-ઉત્તરગુણમાં અતિચાર ઘણા લાગે. પણ મુનિ ભાવની તીવ્રતાથી તે અતિચારને ટાળે છે.
સહસા દોષ લગે તે છૂટે, સંયતને તતકાલે ૨, પચ્છિન્ને આકુટિ કીધું, પ્રથમ અંગની ભાલે રે. શ્રી સી૦ ૩૮ [૨-૧૪]
૨૬
બાળ સહસા ક૦ સહસાત્કારે અનાભોગ થકી જે દોષ લગે. ૬૦ દોષ લાગે તે છૂટે ક૦ તદ્ભવ વેદવા કર્મ બાંધ્યું હોય તે છૂટે. સંયતને = મુનિરાજને તતકાલે ક તેહ જ ભવમાં છૂટઇ. ઇતિ ભાવઃ. યતઃ શ્રી ‘આચારાંગે’ પંચમાધ્યયને ચતુર્થોદ્દેશકે [સૂ.૧૫૯]—
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org