________________
ઢાળ સોળમી
બાળ હવે સોલમી ઢાલ કહે છે. તેહને પનરમી ઢાલ સાથે એ સંબંધ છે. પનરમી ઢાલમાં કોઈક ગાથામાં જ્ઞાનની મુખ્યતા કરી, તથા કોઈક ગાથામાં ચારિત્રની મુખ્યતા કરી. કોઈક ગાથામાં બિહું સ્યાદ્વાદ કહ્યો. તે સાંભલી શિષ્યને વ્યામોહ ઊપજે, જે સ્થિતિપક્ષ તે સ્યો હસ્યું તે શંકા ટાલવાને સ્યાદ્વાદ માર્ગ સોલમી ઢાલમાં સ્થિતિ પક્ષ દેખાડઇ છઈં.
(સફલ સંસાર અવતાર એ હું ગણું - એ દેશી)
સ્વામી સીમંધરા તું ભલે ધ્યાઈ, આપણો આતમા જિમ પ્રકટ પાઇ, દ્રવ્યગુણપજવા તુઝ યથા નિર્મલા,
તિમ
મુઝ શકતિથી જઇવિ ભવિ સામલા. ૩૧૯ [૧-૧] બાળ હે સાહિબ સીમંધર, તુમ્હનેં ધ્યાઇઇ એહ જ ભલે ક૦ ભલું છઇં. જિમ તુમ્હારા ધ્યાનથી આપણો આત્મા પોતાનો આત્મા પ્રગટ પામીઇં. તુમ્હારા ધ્યાનથી જ્ઞાની થાઈં. જ્ઞાને પોતાનો આત્મા આવરણ રહિત થયો તિવા૨ે પામ્યો જ. ઇતિ ભાવ. યથા ક0 જિમ દ્રવ્ય ૧, ગુણ ૨, પર્યાય ૩, તુઝ ક૦ તુમ્હારા નિર્મલ છે. એ ૩ નાં લક્ષણ યથા
'गुणाणमासओ दव्वं, एगदव्वस्सिया गुणा ।
નવાં પુખ્તવાળું તુ, ૩૧મો નિસ્ટ્રિયા મલે' ।।શુ// ઇતિ ઉત્તરાધ્યયન,મોક્ષમાર્ગાધ્યયને ૨૮ મે [ગા.૬], અથવા ગુણપર્યાયનું ભાજન તે દ્રવ્ય ૧, સહભાવી તે ગુણ ૨, ક્રમભાવી તે પર્યાય ઇત્યાદિક ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org