________________
સહી શકતું નથી. માટે એમણે ગોકુળમાં વિગય વાપરી છે. શું તે મૂઢ આ જાણતા નથી કે કોઇક કારણે જ વિગય વાપરી છે ? ને પોતે તો એનું ઓઠું લઇને એમ કરવા ઉદ્યત થયા છે.’
લોક આલંબને ભરીઓ, જન અસંયતને, તેહ જગમાં કાંઇ દેખે, ધરે તેહ મને. દેવ૦ ૫૬ [૩-૧૪]
બાળ ઇમ લોક ક૦ મનુષ્યલોક તો આલંબનેં ભર્યો છે. બાલ, વૃદ્ધ, સૂત્ર, અર્થ, દ્રવ્યાદિક આપદ પ્રમુખ આલંબન કરે. યથા હું બાલક છું અથવા હું વૃદ્ધ છું. ઇમ સૂત્ર ભણું છું, હું અર્થ ભણું છું. આ દ્રવ્ય દોહિલો છે. આ ક્ષેત્ર લઘુ છે. હમણા દુર્ભિક્ષાદિક છે.તથા હું માંદો છું ઇત્યાદિક નિશ્રાપદ કરીને પછે આલંબન ખોલે. યતઃ
“પુત્તસ્થ, વાતવુદ્દે વ નસરૢ વાર્ આવો ય !
નિસ્સાળયું ઝાડ, પંથમાળાવિ સૌયતિ ।। ? ।।' - ઇત્યાવશ્યકે. [આવ.નિ.ગા. ૧૨૦૧]
અસંયત જનને આલંબને ભર્યો છે. અયતનાÛ ચાલવાની ઇચ્છા કરતાં જનનેં આલંબન ઘણાં છે. ઇતિ ભાવઃ. તે પ્રાણી જગતમાં (કાંઈ) નિયતવાસાદિક દેખે. ધરે તેહ મનેં ક0 મનમાં ધારી રાખે. કોઇ પૂછે તિવારે તે દૃષ્ટાંત દેખાડે ઇતિ ભાવઃ યતઃ
'आलंबणाण लोगो, भओ जीवस्स अजउकामस्स
जं जं पिच्छइ लोए, तं तं आलंबणं कुणइ ॥ १ ॥'
સુ૦ આમ મનુષ્યલોક આલંબનોથી જ ભરેલો છે. ‘હું બાળક છું. વૃદ્ધ છું, સૂત્ર ભણું છું, અર્થ ભણું છું' એમ દ્રવ્ય,ક્ષેત્ર,કાળ,ભાવનાં વિવિધ આલંબનો પ્રગટ કરે. આવા લોકો મનમાં નિયતવાસ આદિ ધરી રાખે ને કોઈ પૂછે એટલે એનાં દૃષ્ટાંતો દેખાડે.
૪૦
ઇત્યાવશ્યકે. [આવ.નિ.ગા.૧૨૦૨] ૫૬ [૩–૧૪]
શિથિલ આલંબન ગહે મુનિ, મંદ સંવેગી,
સંયતાલંબન સુજસ સગુણ, તીવ્ર સંવેગી. દેવ૦ ૫૭ [૩-૧૫]
Jain Education International
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
For Private & Personal Use Only
www.jainelibrary.org