________________
બાવે તે માટે જે મુનિ મંદ સંવેગી ક0 અલ્પસંવેગવંત મુનિ હોય તે શિથિલ આલંબન ગહે ક0 શિથિલનાં ઓઠાં લિઇ. યથા મથુરા મંગુ આચાર્ય સુગાલમાં પણ એક ઠામેં રહ્યા. પ્રતિબંધ ન તજ્યો. પાસત્યા થયા. ઇમ કરતાં પણિ પ્રભુઈ ધર્મ દીઠો દીસે છે. યતઃ
'जे जत्थ जया जइया, बहुस्सुआ चरणकरणपब्भट्ठा । जं ते समायरंति, आलंबणं मंदसड्डाणं ॥१॥
- ઇત્યાવશ્યકે. [આવ. નિ., ગા. ૧૨૦૩] તથા તીવ્ર સંવેગી ક0 આકરા વૈરાગ્યવંત તો સંયતાલંબન ક૨ સંયત મુનિરાજ તેહનું આલંબન કરે જે “અમુક મુનિરાજે ભિલૂ પ્રતિમા વહી તથા ફલાણે ઉપસર્ગ પરીસહ્યા તિવારૅ હું પણ સહું, અથવા તપ કરું ઇત્યાદિ. ઇમ કરતાં સુજસ ગુણ ક0 ભલા જસનો ગુણ વધારે. યતઃ
'जे जत्थ जया जइया, बहुसुआ चरणकरणमाउत्ता, जं ते समायरंति आलंबणं तीव्वसड्ढाणं ॥ १ ॥'
ઇત્યાવશ્યક. ૫૭ [૩.૧૫] એ ઢાલમાં ઘણો ‘વંદનક નિર્યુક્તિ'નો અધિકાર છે.
સુo જે મુનિ મંદસંવેગી હોય તે શિથિલાચારનાં આલંબનો લે. જેમ મંગુ આચાર્ય મથુરામાં સુકાળમાં પણ એક ઠામે રહ્યા. જયારે તીવ્ર સંવેગીઆકરા વૈરાગ્યવંત સાધુ સાચા સંયત મુનિરાજનું આલંબન લે. જેમકે અમુક મુનિએ ઉપસર્ગો-પરિપહો સહ્યા તેમ હું પણ સહન કરું, તપ તપું વગેરે. આમ તેઓ સાચો યશ-ગુણ વધારે
(એ ત્રીજી ઢાલમાં શ્લોક ૧૩૦, . ૧૭)
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org