________________
હોય તો ગુણમાં દોષ કાઢે, દોષમાં ગુણ કાઢે, પણ મધ્યસ્થ બુદ્ધિને યથાસ્થિત ભાસે એવો વિશેષજ્ઞ તે ગુણનો ધામ ક0 ઘર હોય. ૨૩૧ [૧૧-૧૭].
સુ) ૧૫. દીર્ઘદર્શી જે કામ આદરે તે પરિણામે હિતકારી જ હોય. લાભ ઘણો ને કલેશ અલ્પ હોય, ૧૬. પક્ષપાત વિના વસ્તુના ગુણદોષ એ જાણનારો એવો વિશેષજ્ઞ ગુણનું ધામ હોય. વૃદ્ધાનુગત સુસંગતે હોવે પરિણત બુદ્ધિ, વિનયવંત નિયમો કરે જ્ઞાનાદિકની શુદ્ધિ. ૨૩૨ [૧૧-૧૮]
બાવ હવે વૃદ્ધાનુગત નામા ગુણ કહે છે. વૃદ્ધા ક૦ પરિણત બુદ્ધિ કહીશું. પરિપક્વ બુદ્ધિનો ધણી હોય તે પાપ-આચારને વિષે ન જ પ્રવર્તે એડવો જે વૃદ્ધ તેને અનુગત ક0 અનુયાયી. એતલે વૃદ્ધની સંગતિ તે સુસંગત કહી છે. તે સુસંગતું કરી પોતે પણ પરિણતબુદ્ધિ હોય, પરિપક્વ બુદ્ધિ હોય. યતઃ
वुड्ढो परिणयबुद्धी पावायारे पवत्तइ नेय । ઉદ્દવિ પર્વ સંશાયા JMા નેણ ? (૧૭) સિત્તરમો ગુણ].
[ધર્મરત્ન પ્ર. ગા. ૨૪] હવે વિનય નામ ગુણ ૧૮મો કહી છે. વિનયવંત પ્રાણી નિયમા ક0 નિશે જ્ઞાનાદિકની બુદ્ધિ કરે એટલે એ ભાવ જે સર્વ જ્ઞાનાદિક ગુણનું તથા મોક્ષનું મૂલ તે વિનય છે માટે વિનયગુણ જોઈઇ .૧૮ (અઢારમો ગુણ). યતઃ
'विणओ सव्वगुणाणं मूलं सन्नाणदसणाइणं। मोक्खस्स य ते मूलं, तेण विणीओ इह पसत्थो ॥१॥
[ધર્મરત્ન પ્રકરણ, ગા.૨૫] ૨૩ર [૧૧.૧૮] સુ૦ ૧૭. વૃદ્ધ પરિપકવ બુદ્ધિનો હોય તે પાપાચારમાં ન પ્રવર્તે. એવા વૃદ્ધનો અનુયાયી તે વૃદ્ધાનુગત. વૃદ્ધની સુસંગતથી પોતે પણ પરિપકવ બુદ્ધિનો થાય.
૧૮. વિનયવંત નિશ્ચિતપણે જ્ઞાન આદિની શુદ્ધિ કરે. સર્વ ગુણનું અને મોક્ષનું મૂળ વિનય છે. પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org