SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારનયના મત પ્રમાણે છકાય જીવન વિશે જ હિંસા છે. અજીવની હિંસા નથી. ઋજુ સૂત્રને મતે હરેક જીવ પ્રત્યે હિંસા જુદી જુદી માનવી. આતમરૂપ શબ્દનય તીને માને એમ અહિંસા, ઓયવૃત્તિ જોઈને લહિઈ, સુખ જસ લીલ પ્રસંસ.મન, ૧૬૪ [૮-૨૭] બાળ આતમરૂપ ક0 આત્મા તેમ જ સ્વરૂપ છે. હિંસા અથવા અહિંસા તે આત્મારૂપ માને છે. શબ્દનય તીને કટુ શબ્દ છે પ્રધાન જેહને એહવા ત્રણ શબ્દ ૧, સમભિરૂઢ ૨, એવંભૂત ૩, નય એટલે એ ત્રણ નય કહે છે, જે પોતાનો આત્મા પ્રમાદી થયો તિવારે હિંસા, તે આત્મા જિવારે અપ્રમાદી થયો તિવારે આત્મા તેહ જ અહિંસા. યત: ઓઘનિર્યુક્તિ સૂત્રે” (ગા. ૭૫૪] 'आया चेव अहिंसा, आया हिंसत्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो. ॥ १ ॥ એ ૩ નિશ્ચયનય છે માટે “ઓઘનિયુક્તિની વૃત્તિ' [૭૫૪ ગા.ની વૃત્તિ પાઠ પણ ઈમ છે. યથા शब्दसमभिरूद्वैवंभूताश्च नया [आतौवाहिंसा ] आत्मैव हिंसाમિ છતી*તિ // ? ઇમ અહિંસા ક0 જિમ હિંસા સાત નઇ ફલાવી તિમ અહિંસા પણ ફલાવીશું. “અહિંસાÀવમેવેતિ “ઓઘવૃત્તિ વચનાત્. એ પ્રકાર સર્વ હિંસાના તથા અહિંસાના “ઓઘનિર્યુક્તિની વૃત્તિ જોઈને, લહી ક0 પામીઇ, સુખ પામીઇં, યશની લીલા પામી છે, તથા પ્રશંસા પામી છે. એટલે યથાર્થ જાણ્યા થકા એતલાં વાનાં પામી છે. ઇતિ ભાવ. ૧૬૪ [૮-૨૭]. સુઇ શબ્દનય, સમભિરૂઢ નય અને એવંભૂત નય – એ ત્રણ નવો એમ માને છે કે જયારે આત્મા પ્રમાદી થયો ત્યારે આત્મા તે હિંસા અને જયારે આત્મા અપ્રમાદી થયો ત્યારે આત્મા તે જ અહિંસા. આમ ઓધનિયુક્તિ'માં કહ્યું છે. આ રીતે હિંસા અને અહિંસાના નયદષ્ટિએ વિચારતાં સાત પ્રકાર છે. (એ ઢાલમાં શ્લોક ૨૨૮ પૂરા છે.) ૧૨૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy