________________
' गीयत्थो य विहारो, बीओ गीअत्थमिस्सिओ भणिओ । एत्तो तइय विहारो, नाणुन्नाओ जिणिदेहि ॥ १ ॥'
ઇતિ ‘આવશ્યક નિર્યુક્તૌ.' [ઓધનિર્યુક્તિ ગા. ૧૨૧] અગીતારથને ક0 મૂર્ખને સર્વ પ્રકારે ક0 સર્વથા તે ક૦ જે એક વિહાર તે સાર નહીં, પ્રધાન નહીં, રૂડો નહીં. ઇતિ ભાવ. તથા પાપને વર્જતો, કામને અસજતો ક૦ કામક્રીડામાં તત્પર નહીં, ભાખ્યો જેહ ક જે ભાખ્યો છે આગ[મ]માં, ‘ઉત્તરાધ્યયન'નામા સિદ્ધાંતમાં ગીતારથ એકાકી જેહ ક૦ ગીતાર્થ હોય, એહવા ગુણી હોય [તે] એકાકી રહે. તે કાય[વ્ય] પૂર્વે લિખ્યું છે. “ન વા ખિન્ના નિકળે સહાયં’[૩૨-૫] ઇત્યાદિ વિચારી જોજ્યો. ૧૨૯ [૭–૪]
સુ૦ માટે ગીતાર્થને જ એકાકી વિહારની આજ્ઞા છે. અગીતાર્થને માટે એકાકી વિહાર યોગ્ય નથી. વિષયોમાં અનાસક્ત, ગીતાર્થ, ગુણી એવા જ એકાકી રહે એમ આગમગ્રંથોમાં પૂર્વે લખ્યું છે.
પાપ તણું પરિવર્જન ને વલી કામ અસંગ, અજ્ઞાનીને નવિ હુઈ તે નવિ જાણે ભંગ; અજ્ઞાની સ્યું કરસ્યું સ્યું લહેસ્થે શુભ પાપ, ‘દશવૈકાલિક’ વયણે ‘પંચાશક’ આલાપ. ૧૩૦ [૭-૫]
બાળ એકાકી પાપનું વર્જન કિમ કરીઇં ? વલી કામ અસંગ ક૦ કંદર્પના સંગનો ત્યાગ, તે એકાકી મૂર્ખને કિમ હોઇ ? અજ્ઞાનીને વિ હોઇ ક૦ એ વિચાર અજ્ઞાનીને ન હોય. તે નવિ જાણે ભંગ કરુ તે ભાંગાની ખબર ન પિડ કે આ અવસરે શુદ્ધ જ લેવું કે આ અવસરે અશુદ્ધ હોય તોહિ પણિ લીજીઇં. ઇત્યાદિક ભંગની ખબર ન પડે. અજ્ઞાની ક્યું કરસ્યું ક0 અજ્ઞાની પુરુષ હસ્યું તે જીવાજીવાદિક જાણ્યા વિના સ્યું કરસ્યું એતલે સ્યું સંયમાનુષ્ટાન કરસ્યું ? સ્યું લહેસ્યું ક0 અજ્ઞાની સ્યું જાણયેં ? શુભ પાપ ક૦ પુણ્ય-પાપ પ્રતેં, ‘દશવૈકાલિક’ વયણે ક૦ ‘દશવૈકાલિક’ના વચન થકી. યદુક્ત
અન્નાળી ાિહી જિ વા નાહી છેય પાવન,’ ઇતિ ચતુર્થાધ્યયનેં. [ગા.૩૩] ‘પંચાશક' આલાપ ક૦ પંચાશક’માં પણિ એહવો જ આલાવો છે, એતલે વચન છે. ૧૩૦ [૭-૫]
૯૪
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org