________________
સુ0 ગુરુ પાસે વસતાં વિનય વધે, જે જિનશાસનનું મૂળ છે. આ વાત “દશવૈકાલિક”, “પ્રશમરતિ” ધર્મરત્ન', વ. ગ્રંથોમાં કહી છે. ગુરુકુલવાસથી દશર્ન-શ્રદ્ધા નિર્મળ બને. અને ઉચિત પ્રવૃત્તિ કરી શકાય. વિયાવચ્ચે પાતિક તૂટે ખંતાદિક ગુણશક્તિ રે, હિતઉપદેશે સુવિહિત સંગે બ્રહ્મચર્યની ગુમિ રે.
શ્રી જિન, ૮૬ [પ-૧૦] બાળ વેયાવચ્ચ કરતાં પાતિક ક0 પાપકર્મ તૂટે યતઃ - 'वेयावच्चेणं भंते, जीवे किं जणयइ ? वेयावच्चेण तित्थयरनामगोय મં નિબંધ$ 'ઈતિ ‘ઉત્તરાધ્યયન', ૨૯ મે અધ્યયને સૂિ. ૪૩]. - વલી ગુર્નાદિક પાસે રહતાં ખેતાદિક ક0 ખિમાપ્રમુખ, ગુણશક્તિ ક0 ગુણની શક્તિ વાધછે. હિત ઉપદેશે ક0 ગુરુ પાસે રહિત[તાં] હિતઉપદેશ સાંભલે. તે હિતોપદેશે કરી તથા સુવિહિત સંગે કરીને બ્રહ્મચર્યની ગુપ્તિ ક0 બ્રહ્મચર્યની નવ વાડ્યો ભલી રીતે પાલે ને ગુપ્તિ પણ વાધઈ. ૮૬ [૫-૧૦]
સુ0 ગુરુની વૈયાવચ્ચ કરતાં પાપકર્મો છેદાય. ગુરુ પાસે રહેતાં ગુણની શક્તિ વધે, ગુરુનો હિતોપદેશ સાંભળવા મળે, અને એ દ્વારા બ્રહ્મચર્યની નવ વાડો રૂડી રીતે પળાય. મન વા મૂદુ બુદ્ધિ કેરા, મારગભેદ ન હોવે રે, બહુ ગુણ જાણે એ અધિકારે ધર્મયણ” જો જોવે રે.
શ્રી જિનવ ૮૭ [પ-૧૧] બાળ મન વાધે ક0 ચિત્તમાં ઉલ્લાસ વધે. મૃદુ બુદ્ધિ કેરા ક0 ઋજુ મતિના ધણી હોય તેહના. જે કારણે ભોલા લોક ગુરુ ભેલા દેખી હર્ષ પામે. ગુરુથી જુદા દેખી ભડકી જાય. મારગનો ભેદ ન થાય. એકાકી માર્ગ પ્રરૂપે તે ઘણો અપવાદ પ્રરૂપે. ગીતાર્થ ઘણો ઉચ્છરંગ (=ઉત્સર્ગ પ્રરૂપે. તે સાંભળીને લોક પણિ ભિન્ન માર્ગ સમઝે. તેમના માર્ગભેદ થાય. ભેલા રહેતાં ન થાય. ઇત્યાદિક બહુગુણ જાણે, ગુરુકુલવાસમાં ઘણો ગુણ જાણે એ અધિકારે ક0 ગુરુકુલવાસના અધિકારને વિષે ધર્મરત્ન' ગ્રંથને
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org