________________
અનુક્રમણિકા
સંપાદનની આજુબાજુ / સંપાદકશ્રી બાલાવબોધ પ્રવેશિકા / આ. પ્રદ્યુમ્નસૂરિજી ગૂર્જરભાષામાં શાસ્ત્ર અને
તેનું ગુજરાતી ભાષ્ય / ઉપા. ભુવનચંદ્રજી સંપાદનના સહયોગમાં / કાન્તિભાઈ બી. શાહ વિષય
ઢાળ પહેલી (સળંગ ગાથા ૧થી ૨૪)
શ્રી સીમંધર સ્વામીને વિનંતી; આગમગ્રંથોપંચાંગી-પ્રકરણો – આ સર્વ ગ્રંથોનો સમાવેશ સૂત્રમાં જ ગણાય; સૂત્રાનુસાર આચારથી જ માર્ગરક્ષા થાય; જિનાજ્ઞા-પાલક સંઘની સમીપે વસવું; અજ્ઞાની ગચ્છચાલક તે અનંત સંસારી; પ્રભુ-આજ્ઞાના પાલન વિનાનો કેવળ બાહ્યાચાર કષ્ટરૂપ; નિર્ગુણીમાં ગુણનો આરોપ તે વિપર્યાસ હોઈ કર્મબંધ કરાવે, જ્યારે દોષ-અદોષથી મુક્ત જિનપ્રતિમામાં ગુણના આરોપણથી કર્મનિર્જરા થાય.
ઢાળ બીજી (સળંગ ગાથા ૨૫થી ૪૨)
શિષ્ય પોતે નિર્ગુણી હોય તો કેવળ ગુણવંત ગુરુના સામીપ્યથી તરી જવાય નહીં; નિર્ગુણી સાધુનું સ્વચ્છંદી વર્તન ગચ્છને સ્વેચ્છાચારી બનાવે; નિર્ગુણ ગચ્છ ત્યજવા યોગ્ય; ગુણવંત સાધુ આવા ગચ્છમાં ભાવોલ્લાસ ન પામે; જાણીને કરેલું પાપસેવન મહાદોષ; પ્રતિક્રમણનું ફળ પાપ પુનઃ નહિ કરવાથી મળે.
ઢાળ ત્રીજી (સળંગ ગાથા ૪૩થી ૫૭)
દૂષિત આલંબનોનો આધાર ન લેવો; જેવાં કે સાધુનો
Jain Education International
For Private & Personal Use Only
3 4
10
21
પૃષ્ઠ
ન
૧૭
૩૧
www.jainelibrary.org