________________
છે. સૂત્રને વિષે કુશલ (૧), અર્થને વિષે કુશલ (૨), ઉત્સર્ગને વિષે ક0 સામાન્ય સૂત્રને વિષે કુશલ (૩), વવાય ક0 અપવાદ એતલે વિશેષ સૂત્રને વિષે કુશલ (૪), ભાવે ક0 વિધિપૂર્વક ધર્માનુષ્ઠાનને વિષે કુશલ (પ), વ્યવહારે ક0 ગીતાર્થની આચરણા રૂપ જે જીતવ્યવહાર તેહને વિષે કુશલ (૬), સોપાય ક0 ઉદ્યમ સહિત કુશલપણું પામ્યું છે તે કુશલ શબ્દનો પ્રત્યેક જોડ્યો છે, જેહ ક0 એડવો જે પુરુષ, તેહ ક0 તે પુરુષ પ્રવચનદક્ષ કહીશું. એ છ પ્રકારે હવે એ છ ભેદ વિસ્તારી કહે છે. ૨૫૦ [૧૨-૧૪]
સુ0 કું લક્ષણ : પ્રવચનદક્ષ : આવા ભાવશ્રાવકના છ ભેદ છે. (૧) સૂત્રકુશલ, (૨) અર્થકુશલ (૩) ઉત્સર્ગમાં-સામાન્ય સૂત્રને વિશે કુશલ, (૪) અપવાદમાં વિશેષ સૂત્રને વિશે કુશલ (૫) વિધિ-પુરઃસર ધર્માનુષ્ઠાન વિશે કુશલ, (૬) ઉદ્યમ સહિતની વ્યવહાર કુશળતાવાળો. હવે આ છે ભેદ વિસ્તારીને-- ઉચિત સૂત્ર ગુરુ પાસે ભણે, અર્થ સુતીર્થે તેહનો સુણેર, વિષય વિભાગ વહે અવિવાદ, વલી ઉત્સર્ગ તથા અપવાઈ. ૨૫૧ [૧ર-૧૫]
બાઉચિત સૂત્ર ક૭ શ્રાવકને યોગ્ય સૂત્ર, ચતુર શરણાદિક પ્રવચનમાતાથી માંડી છે જીવણીયા અધ્યયનપર્યત.
ઉક્ત ચ- [ધર્મરત્ન પ્ર., ગા પ૩ની વૃત્તિ
પવયUમારૂ છેવવંતા ૩ોવિ ફયરલ્સઅસ્વાર્થ- "પ્રહણ शिक्षा इति तत्र प्रकृतम् । उभयत: सूत्रतो अर्थतश्च । इतरस्य श्रावकस्येति'। સૂત્રના ઉપલક્ષણથી પંચસંગ્રહ, કમ્મયપડી પ્રમુખ ગ્રન્થના સમૂહ પોતાની પોતાની બુદ્ધિને અનુસારે ભણે. ઈતિ પ્રથમ (૧).
અર્થ ક0 તે સૂત્રનો અર્થ, સુતીર્થે ક0 સંવિગ્ન ગુરુ પાસે તેમનો સાંભલઇ. ઇતિ દ્વિતીય (૨). .
હવઈ ઉત્સર્ગ-અપવાદ એ બે ભેદ સાથે કહે છે. અવિવાદ ક0 વિવાદરહિતપણે વિષય-વિભાગ લહે ક0 પોતાપોતાને ઠેકાણે જાણે. ઉત્સર્ગ ઉત્સર્ગને ઠામે, અપવાદને અપવાદ ઠામે જાણે. પણ એકલો ઉત્સર્ગ જ ન આલંબે, અથવા એકલો અપવાદ જ ન આલંબે. જે અવસરિ જે કરવું ઘટે તે કરે. ઇતિ લાભાલાભ જોઈ કાર્ય કરે. (૩)-(૪). ૨૫૧ [૧૨-૧૫]. ૧૮૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org