________________
ઢાળ તેરમી બાળ ઇહાં શિષ્ય પ્રશ્ન પૂછે છે, “હે સ્વામી, બીજો વલી કાંઈ લિંગ છે જે માટે તુમ્હ એ છ લિંગ ક્રિયાગત કહો છો?” તે માટે ગુરુ ઉત્તર દિઈ છે જે ભાવગત લિંગ જુદાં છે તે ભાવગત લિંગ તેરમા ઢાલમાં કહે છે. એ સંબંધે આવ્યો એ ઢાલ વખાણે છે.
(છઠી ભાવના મન ધરો – એ દેશી) ભાવશ્રાવકનાં ભાખીઈ હવે સત્તર ભાવગત તેહો રે, નેહો રે પ્રભુ, તુઝ વચને અવિચલ હોય એ, ૨૫૪ [૧૩-૧]
બાળ હવે ભાવશ્રાવકનાં ક0 ભાવશ્રાવકનાં લિંગ ભાખીઈ ક0 કહીશું છે. ઇંહા લિંગ પદ બાહિરથી લાવીશું. સત્તર ભાવગત ક0 ગણતી સત્તર છે. ભાવગત છે તેવો ક૦ તે ભાખી છે. એટલા ભાવે હે પ્રભુ, સ્વયંબુદ્ધ, તાહરા વચનને વિષે અવિચલ ક0 ચાલે નહીં એવો મુઝને સ્નેહ હોયો. ૨૫૪ [૧૩-૧]
સુ0 (ભાવશ્રાવકનાં કિયાગત છ લક્ષણો ૧રમી ઢાળમાં જોયા પછી) હવે ભાવશ્રાવકનાં ભાવગત લિંગ કહે છે. તે ૧૭ છે. આવા ભાવપૂર્વકનો મારો તારા પ્રેમનો અચળ સ્નેહ હે પ્રભુ ! મને હોજો. ઈન્ધી ચંચલ ચિત્તથી, જે વાટી નરકની મોટી રે ખોટી રે, છાંડે એ ગુણ ધુરિ ગુણ એ. ૨૫ [૧૩-૨)
બાળ યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા ૫૭-૫૮-૫૯] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org