SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ કહે લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે. જિ૧૫ [૧-૧૫] બાળ કોઈ કહે ક0 વલિ કેતલાઈક તો ઈંમ જ કહે છે જે લોચાદિક કષ્ટ ક0 લોચ કરાવવા ઉઘાડે પગે, ઉઘાડે માથે હીંડવું ઇત્યાદિક કષ્ટ કરવે કરીને મારગ ક0 મુનિમાર્ગ જાણવો. વલિ ભિક્ષાવૃત્તિ ક0 ભિક્ષાઇ વૃત્તિ આજીવિકા કરવી. એ મારગ તે મિથ્યા ક0 એહવું કહે છે તે મિથ્યાખોટું છે. નવિ મારગ હોવે ક0 એ રીતે મારગ ન હોય. સી રીતે ન હોય તે કહે છે. જનમનની અનુ0 ક0 લોકના મનની અનુયાઈ ચાલતાં એતલે આત્માર્થ વિના લોકની અનુયાયીઇં પ્રવર્તતાં માર્ગ ન ઠરે ઇતિ ભાવ. યતઃ कळू करेइ तिव्वं, धम्मं धारेइ जणाणुवित्तीए । જો પવયમરૂ ૪ વેરીપૂ નહીંછંદો ૧૫ [૧-૧૫]. સુ0 લોચ કરવો, ઉઘાડા પગે ચાલવું, ભિક્ષાવૃત્તિએ આજીવિકા કરવી એને કેટલાક માર્ગ કહે છે. પણ એ મિથ્યા છે. આત્માર્થ વિના, કેવળ જન-મનની અનુવૃત્તિએ પ્રવર્તતાં માર્ગ ન હોય. જો કર્દિ મુનિ મારગ પાવે, બલદ થાય તો સારો, ભાર વજેતાવડિભમતો, ખમતો ગાઢ પ્રહારો રેજિ૧૬[૧-૧૬] બા, જો એ રીતે પ્રભુઆણા વિના કષ્ટિ ક0 કષ્ટ કરતાં મુનિ મારગ પામે તો તિર્યંચ બલદ ઉપલક્ષણથી બીજા પણિ ઢોર લિજી છે. તે ઢોર થાય તો સારો ક0 ભલો. જે કારણ માટે તે બલદ ભાર વહે ક0 જેતલો ભાર ભરીશું તેટલો સુર્ખદુખે પણિ વહેં, નિર્વાહ કરે. તાવડે ભમતો ક0 તડકે ભમતો વલી ખમતો ક0 સહેતો ગાઢ પ્રહારો ક0 કોરડા-પરોંણા પ્રમુખના પ્રહારનઈ.૧૬ [૧-૧૬] સુ0 પ્ર જ્ઞા વગર કેવળ કષ્ટ કરવાથી જ જો મુનિ માર્ગ પામે તો તો પશુને સારો માનવો પડે. કેમકે પશુ તો સુખે દુઃખે, તડકે ભમતો ને પ્રહારો ખમતો ઘણો ભાર વહન કરે છે. ઘણું કષ્ટ સહે છે.) પં. પવવિજયજીકૃત બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy