________________
અંધ યંગ જિમ બે મિલી, ચાલે ઇચ્છિત ઠાણ, જિનજી, સૂત્ર અર્થ નિમ જાણીઈ કલ્ય ભાષ્યની વાણિ. જિનજી
તુઝ૧૭૪ [૯-૧O) બાળ જિમ અંધ=લોચનહીન અને પંગુ ક0 ચરણહીન બે મિલિને ચાલે, ઇચ્છિત ઠાણ ક0 વાંછિત થાનિક ભણી ચાલેં તિમ સૂત્ર અને અર્થ જે ટીકા પ્રમુખ મિલિને યથાર્થ સ્થાનકે અર્થ જોડી સકીઇ ઇમ કલ્પભાષ્ય'ની વાણી છે. ૧૭૪ [૯-૧૦
સુ0 જેમ અંધ અને પંગુ બન્ને મળીને ઈચ્છિત સ્થાને જઈ શકે તેમ સુત્ર તથા અર્થ મળીને યથાર્થ સ્થાને જોડી શકાય છે એમ કલ્યભાષ્યની વાણી છે. વિધિ ઉદ્યમ ભય વર્ણના ઉત્સર્ગ અપવાદ, જિનજી, તદુભય અર્થે જાણીઈ સૂત્રભેદ અવિવાદ. જિનજી
તુઝ૧૭૫ [૯-૧૧] બા) વલી વિધિસૂત્ર ૧, ઉદ્યમસૂત્ર ૨, ભયસૂત્ર ૩, વર્ણનસૂત્ર ૪, ઉત્સર્ગ સૂત્ર ૫, અપવાદ સૂત્ર ૬, તદુભય સૂત્ર ૭, એ સર્વ સૂત્રના ભેદ અર્થથી ખબર પડે, નહીંતર સી ખબર પડે કે આ સૂત્ર તે સી અપેક્ષાનું છે ?યથી – [ ધ. ૨. પ્ર. , ગા. ૧૦૬ ની વૃત્તિ ]
'संपत्ते भिक्खकालंमि, असंभंतो अमुच्छिओ ।
રૂપા નો ભરપાઈi Tag ? I'ઇતિ “દશવૈકાલિક પંચમાધ્યયને સૂિત્રગાથા ૮૩] ઇત્યાદિક વિધિસૂત્ર કહિછે ૧. તથા
दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाणं अच्चए ।
પવું અનુમાન નવિ સમયે યમ ! મા પમાયણ ના ઇતિ ઉત્તરાધ્યયને દશમાધ્યયને (ગા.૧] તથા [.૨..., ગા.૧૦૬ ની વૃત્તિ ઇત્યાદિક તે ઉઘમસૂત્ર કહિછે. ૨. તથા નરકને વિષે માંસ-રુધિરાદિક વર્ણવી કહેવાં. યથા “ઉત્તરાધ્યયને” મૃગાડધ્યયનમાં તથા “સુગડાંગ'માં નરકવિભક્તિ અધ્યયનમાં તે પરમાર્થે માંસાદિક નથી, પણ ભયસૂત્ર છે. યતઃ
'नरएसु मंस-रुइराइ भणियं जं तं पसिद्धिमित्तेणं ।
भयहेउ इहरा तेसिं, विउब्विय भावओ न भयं ॥ १ ॥ પં. પવિજયજીકૃત બાલાવબોધ
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org