________________
(૩)ઉદ્ભટ-વેશ ન પહેરે છે જેથી તે લાંઠ આદમીમાં ગણાઈ જાય, (૪) વિકારી વચનો ન બોલે, (૫)ધૂત આદિ બાલક્રીડા તજે, (૬) મીઠી વાણી બોલે. આ ૬ ભેદ શીલવંતના જાણવા, હવે આ ૬ ભેદ વિસ્તારીને કહે છે. આયતને સેવે ગુણપોષ, પરગૃહગમને વાધ દોષ, ઉદભટ-વેષ ન શોભાલાગ, વચનવિકારે જાગે રાગ. ૨૪ર [૧ર-૬]
બાળ આયતન જે સાધર્મિકનાં સ્થાનક તે સેવતાં ગુણપોષ ક0 ગુણની પુષ્ટી થાય.
૩ાવવાવાઝો રો] છિન્નતિ ઉદ્દફ ગુગોદો' ઇતિ વચનાતું. પરગૃહગમને ક0 પારકે ઘેર,જાતાં વાધે દોષ ક0 દોષ વધઇ. યતઃ
રામifપ નંjમૂર્ત સુણતાનું ઇતિ વચનાત્ (૨) [ધર્મરત્ન પ્ર.ગા.૩૯] ઉદ્ભટ વેષ તે શોભાલાગ નહીં શીલવંતને.
યત:
‘પદ સંતો થી ૩૦મૂહવે ન સુવો તરૂ ' ઇતિ વચનાત. સહઈ ક0 શોભે પ્રશાંતધર્મી ઇતિ (૩). વચનવિકારે કરીને રાગ જાગે માટે વિકારનાં વચન કહેવાં, યતઃ
‘વિચાર નંપિયાડું કૂળમુફાંતિ રજિ ' ઈતિ વાક્યાત્. તે માટે ન કહે. (૪) યતઃ- [ધર્મરત્ન પ્ર.ગા. ૪૦ ની વૃત્તિ
'जं सुणमाणस्स कहं सुट्टयरं जलइ माणसे मयणो । સમા વિમેન વિ ર સા હી હોડું દિવ્યા||૧|| ઇતિ વચનાત્ ૨૪૨ [૧૨.૬]
સુ, સાધર્મિકનાં સ્થાનક સેવતાં ગુણની પુષ્ટી થાય. પરગૃહે જતાં દોષ વધે, શીલવંતને ઉદ્ભટ વેશ શોભે નહી વિકારી વચનો ન બોલે કારણ કે તેથી રાગ જાગે છે. મોહ તણું શિશુલીલા લિંગ, અનર્થદંડ છે એ ચંગ, કઠિન વચનનું જલ્પન જેહ, ધર્મીને નહીં સમ્મત તેહ.
૨૪૩ ૧૨- ૧૭૪
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org